Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 276
________________ ણમાં ભોગવતે સુખેથી પિતાને વખત પસાર કરવા લાગ્યો. (तेणं कालेणं तेणं समएणं समणे० समोस ढे, धम्म सोच्चा पचाइए एक्का. रसंगवी मासिकयाएणं सोहम्मे कप्पे दो सागरोवमे महाविदेहे सिमिति एवामेव समणाउसो ! जाव माणुस्सए कामभोए णो पुणरवि आसायइ, से गं जाव वीइवइस्सइ, जहावा से जिणपालिए ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेण नवमस्स नायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીમાં આવ્યા. જીનપાલિત તેમને ઉપદેશ સાંભળીને દીક્ષિત થઈ ગયે. ધીમે ધીમે તેણે અગિયારે અંગેનું જ્ઞાન મેળવી લીધું. છેવટે એક માસની તેણે સંલેખના કરી. સંલેખનાથી ૬૦ સાઠ ભક્તોનું છેદન કરીને કાળ કર્યો ત્યારે પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે તે ઉત્પન્ન થયે. ભવિષ્યમાં તે મહાવિદેહમાં સિદ્ધિ ગતિ મેળવશે. આ રીતે હે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા નિર્ચથ શ્રમણીજનો પ્રવ્રજીત થઈને દીક્ષા વખતે ત્યજેલા મનુષ્ય ભવ સંબંધી કામગોનું ફરી સેવન કરતું નથી તે જીનપાલિતની જેમ આ સંસારને પાર થશે. આ દષ્ટાંતને અહીં આ રીતે બેસાડવું જોઈએ કે જેમ વણિકજને (વેપારીઓ) લાભને ઈચ્છનારા હોય છે તેમ શિવસુખને ઈચ્છનારા જેવો હોય છે. સમુદ્ર યાત્રાની જેમ જ આ સંસાર યાત્રા પણ છે. સમુદ્ર યાત્રામાં જેમ પાપણી રયણ દેવી મળી તેમ આ સંસાર યાત્રામાં શરૂઆતમાં સખદાયક અને પરિણામમાં દુઃખદાયક અવિરતિનો સમાગમ જીવને થતો રહે છે. વધસ્થાનમાં જેમ જીનપાલિત અને જનરક્ષિત ભયગ્રસ્ત થયા તેમ આ સંસાર યાત્રામાં પણ દરેકે દરેક જીવને જન્મ-મ૨ણની બીક રહે છે. જેમ રયણે દેવીને ફૂર વ્યવહારને અનુભવના શુળી ઉપર લટકતો માણસ તેમણે જોયે તેમ આ સંસારમાં પણ અવિરતિના પરિણામનો બેધક ભય આપણને સતત સાવધ કરતો રહે છે. જેમ દેવીની લપેટમાંથી મુક્ત કરનાર શિક્ષક યક્ષને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૬૯

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331