Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(
પ્રમાણે તુંખીને આઠ વખત દાભ અને કુશાથી વીંટાળીને તથા આઠ વખત માટીને લેપ કરીને તાપમાં સુકવે છે ત્યાર બાદ તેને ઉંડા અતાર • તેમજ પુરુષ પ્રમાણ કરતાં વધારે ઘેરા પાણીમાં નાખીદે છે. ( ણચાä) આ દેશીય શબ્દ છે અને તેના અર્થ આગાધ હોય તે. ( સે પૂર્છા ોચમા ! સેતુને મેસિ अह महियाले वाणं गुरूयात्ताए भारिंयत्ताए गुरियभारित्ताए उपि सलिलमइ વત્તા અને પાળિચટ્ટાને અવર્ ) હે ગૌતમ! પાણીમાં નાખેલી તે તુંબી આઠ વખત માટીના લેપથી ભારે થઇ જવાને કારણે તેમજ આઠ વખત દાભ તથા કુશના ભારથી ભારે થઇ જવાને લીધે પાણીમાં નાખતાની સાથે જ પાણીમાં નીચે જતી રહે છે અર્થાત્ ડૂબી જાય છે. ( ામેય નોચમાં ! ) આ પ્રમાણે હું ગૌતમ ! (ગીવાવ વાળાવાળ જ્ઞાનમિચ્છાનું મળતજ્ઞેળ અવુલેળો અદમ્બવળકીઓ લજ્ઞિતિ) જીવ પણ પ્રાણાતિપાત યાત્ મિથ્યાદર્શન શલ્યથી ક્રમપૂર્વક આઠ કર્મીની પ્રકૃતિએનું ઉપાર્જન કરતા રહે છે. એટલે કે આઠ કર્મોથી જીવ બધાતા જાય છે. (તાપ્તિ ગુહ્રયત્તાહ માત્તાત્ गुरुयभारिता कालमासे कालं किच्चा घराणियलमइवाइता अहं नरगतलपट्टाणा મવૃત્તિ વૈં હજુ ગોયમા ! નીવા મુત્ત જ્વમાંતિ) તે જ્ઞાનાવરણાદિ કર્મ ની પ્રકૃતિએ પૌદ્રુગલિક છે, ગુરુ તેમજ ભારે છે, એટલા માટે તેમનાથી આ ક મધવાળા જીવેા પણ ગુરુ તેમજ ભારે થઈ જાય છે. એથી તે જીવેા કાળ માસમાં કાળ કરે છે ત્યારે પૃથ્વીનું અતિક્રમણ કરીને તેની નીચે નરક તળમાં અવસ્થિત થઈ જાય છે.
આ પ્રમાણે હે ગૌતમ ! જીવ જ્યારે પ્રાણાતિપાત વગેરે કર્મો કરે છે તે સમયે જ તેઓ ગુરુત્વ અવસ્થા મેળવે છે. આ વાત ‘ હૅવ્ય જણાય છે. | સૂત્ર ૨ ॥
શબ્દ થી
( અઢાં નોયમા ! ) ઇત્યાદિ !
ટીકા-( ઊમૂળ શોચમા ) 'હું ગૌતમ! જેમ ( સે તુ ંને સંસિ પઢમિજી गंसि मट्टिया लेवंसि तिन्नंसि कुहियंसि परिसडियसि ईसिं धरणियलाओ उत्पत्ताणं વિદ્યુ૩) પાણીમાં ડૂબી ગયેલી તુંખીની ઉપરના પહેલા લેપ જ્યારે પાણીથી આ થઈ જાય છે—કૂથિત-નાશ-પામે છે, પતિ-ખંધ મુક્ત થઈ જાય છે ત્યારે તે નીચેથી કઇક થાડી ઉપર આવે છે, ( સફ્ળતર' ૨ નાં ટોમિટ્ટિયાહને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૭૩