Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિરૂપિત કર્યો છે. (તેજ જાળ તે સમur) તે કાળે અને તે સમયે (ાચરિ નામ ના હોરા ) રાજગૃહ નામે નગર હતું (સુમૂમિમા સાથે) તે નગરની બહાર સુભૂમિભાગ નામે એક ઉદ્યાન હતું (તરથ રાજિહે પળેનામં અથવા વિતરુ) રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ રહેતે હતે. (બહુ મા મારિયા શહીળ રિચ. રાવ સુવા) તે ઘણે જ ધન ધાન્યથી સમૃદ્ધ હતે. ભદ્રા નામે તેની પત્ની હતી. તેનું શરીર અહીન પંચેન્દ્રિયોથી પરિપૂર્ણ હતું તે સુંદર અંગવાળી હતી. “યાવત્ ' શબ્દથી અહીં ( હલાવંકળrળવવા, માજુમા માળeguપુઝાયરાવાસુવા, સોમવાર, તા વિયાળા મુળા) આ પાઠને સંગ્રેડ થયું છે. આ પદને પહેલાં ઘણી વખત અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. (ત ધUU૪ સથવાર પુત્તા પ્રાપ્ત મારિચાર કરવા રત્તર અયવહારયા હોય) ધન્ય સાર્થવાહને ભદ્રા ભાર્યાના ઉદર જન્મ પામેલાં ચાર સાર્થવાહ દારકો-પુત્ર-હતા. (=ા) તેમના નામે આ પ્રમાણે છે-(ઘવાજે ઘરે ધોવે ધારિ
) ધનપાળ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત. ( તલનું ધારત થવા હતા ૩vહું પુરાd માયા રાશિ સુણાવ્યો હોવા ) ધન્ય સાર્થવાહના આ ચારે પુત્રને ભાર્યાએ હતી. (સં = ઉકિરાણા માવઠ્ઠયા, રજવરૂયા, ફિળિયા) ધનપાળની ભાર્યા ઉઝિતા હતી ૧, ધનદેવની ભાર્યા ભેગવતિકા હતી, ૨, ધનગેપની ભાર્યા રક્ષિતા હતી ૩, ધનરક્ષિતની ભાર્યા રેહિણિકા હતી ૪, આ સૂત્ર ૧ /
“તા તા ધારણ” રૂારિ !
ટીકાર્થ-() ત્યાર બાદ (તસ્ત્ર ધારણ) ધન્ય સાર્થવાહને (કાયા જાવું) કે ઈ વખતે ( પુરાત્તાપત્તામસિ) અડધી રાત્રિના સમયે જ્યારે તે કુટુંબ જાગરણ કરતું હતું. (ચાક બકરણ રાવ સમુહૂરજ્ઞસ્થા) ત્યારે આ જાતને આધ્યાત્મિક એટલે કે આંતરિક ઉપાયથી સાધ્ય સુખદુઃખ વગેરે રૂપ યાવત સંકલ્ય ઉદભવ્ય-(ga ગહું રાશિ દૂi -
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨