Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હર્ષિત તેમજ સતુષ્ટ થયા અને તેણે મિથિલા રાજધાની જવાની રાજાની આજ્ઞા સ્વીકારી. ( દિમુનિત્તા મેળેય સદ્ નેટ્ટે નેગેન પાપીઆણદે તેનેવ જીવાળ જીરૂ ) સ્વીકારીને સૌ પહેલાં પેાતાને ઘેર ગયા.
ઘેર પહેાંચીને તે જ્યાં ચાર ધ'ટડીએ વાળા અશ્વરથ મૂકેલા હતા ત્યાં ગયા. ( વાસ્તિવવàાર, ડ્ડિાવે૬) ત્યાં જઈને તેણે ચાતુ ટ શ્ર્વને સારી પેઠે શણુગાન્યે.
(पडिप्पाविता दुरूढे जाव हयगय महया भडचडगरेण साया यो णिगच्छ इ) જ્યારે રથ સારી રીતે તૈયાર થઇ ગયા ત્યારે તેના પર સવાર થયા અને હાથી ઘેાડા મહાભટાના દળની ચેટ્ઠાએની સાથે સાથે સાકેત નગરથી મહાર નીકળ્યેા.
( णिगच्छित्ता जेणेव विदेह जणवए जेणेव महिला रायहाणी तेणेव पहारेत्थ गमगाए )
નીકળીને તે જે તરફ વિદેહ જનપદ અને મિથિલા રાજધાની હતી તે તરફ ગયા. ॥ સૂત્ર “ ૧૭ ” |
'
અંગરાજકે ચારિત્રકા વર્ણન
તેન સાહેબ... તેન સમળ' ઇત્યાદિ
ટીકા-(àળ વાઢેળ તેન સળવળ) તે કાળે અને તે સમયે ( અનામ બળવોથા ) અંગનામે જનપદ હતું (તસ્થળ') તે જનપદ્મમાં (૨વા નામ નચરી હોલ્યા ) ચંપા નામે નગરી હતી. ( ત્તસ્થળ' વાર્નચરીદ્યુઅાર્ ગળાચા ોત્યા) તે ચપા નગરીમાં ચંદ્રચ્છાય નામના અધિપતિ રહેતા હતા.
( तत्थणं चंपाए नयरीए अरहन्नगपामोक्खा बहवे संजत्ताणावा वाणियगा परिवसंति )
તે ચંપા નગરીમાં અરડુન્નક પ્રમુખ ઘણા પાતવાણિકા-કે-જેએ વેપાર ખેડવા માટે દેશ પરદેશમાં આવ જા કરતા રહેતા હતા નિવાસ કરતા હતા. નૌકાઓ વડે જે વેપાર કરે છે તેઓ પાતણિક કહેવાય છે (ઢા ગાવ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩૪