Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gssi” પોતાના વહાણ તરફ આવતું “ઘર” જોયું ત્યારે “પવિત્તા ” ઈને તે “અમી” ભય પામે નહિ, “સતત ત્રસ્ત થયે નહીં, જસ્ટિ” વૈર્યથી વિચાલિત થયા નહિ, “વાસંમંતે ” ગભરાયે નહિ, “સTI વ્યાકુળ થયે નહિ, (અણુરિવ્ય) ઉદ્વિગ્ન થયો નહિ, (ામિન્નમુદ્દા બચાવને) તેના મેંને રંગ અને આંખના વર્ણનમાં જરાયે વિકૃત થયે નહિ (અજીબ વિમળમાણે) તેનું મન દીન બન્યું નહિ તેમજ વિકૃત થયું નહિ. (વરસ સંસિ વર્ઘતેનું મૂi vમન) તે વહાણના એક તરફની ભૂમિને વસ્ત્રના છેડાથી પ્રભાજિત કરવા લાગ્યા. (પન્મનિરા) પ્રમાજિત કરીને તે (કાdiઠા) બેસવા ગ્ય સ્થાનનું સંશોધન કરીને. સ્થાનને જીવ વગેરેથી રહિત બનાવીને ત્યાં બેસીગયે. (ારૂત્તા વચઢશો પર્વ વચાતી) બેસીને તેણે પિતાના બંને હાથની અંજલિ બનાવી અને તેને મસ્તક ઉપર મૂકીને ફેરવતાં તે આ પ્રમાણે કહેવા લાગે-“મથુન ૧૪હૂતા જાવ સત્તા યાવત્-સિદ્ધગતિને પામેલા અહંત પ્રભુને મારા નમસ્કાર છે. (जइणं अहं एतो उवसग्गाओ मुंचामि तो मे कप्पइ पारित्तए
જે હું આ પિશાચના ઉપસર્ગોથી બચી જઈશ તેજ આહાર વગેરે ગ્રહણ કરીશ. “ agો વરસTIો જ મુવામિ તો મે તદા પવવાર
” આ ઉપગથી મારી રક્ષા નહિ થાય તે તાત્પર્યન્ત ચારિજાતના આહારને હું ત્યાગ કરૂં છું. “નિg” આમ વિચારીને “સ મ પ્રક્રાફતેણે સાકાર ચતુવિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું.
એટલે કે તેણે સાગારી સંથારે કર્યો (agf સે વિસાય હુન્નર સમોવાણા તેને વાજી)
ત્યાર બાદ પિશાચ રૂપ ધારીદેવ જ્યાં શ્રમણોપાસક બેઠા હતા ત્યાં આવ્યો.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨