Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( मल्ली णं अरहा एगं वासस्यं अगारवा समज्झे वसित्ता पण पण्णवाससहस्साई वासणाई केवलि परियागं पाउणित्ता पणपण्णवास सहरसा सव्वा उयं पालइत्ता )
મલ્લી અહ ́ત પ્રભુ ૧ સો વર્ષ ઘરમાં રહ્યા ત્યારપછી દીક્ષા ગ્રહણ કરીને ૫૫ હજાર વર્ષ માં એકસેસ વર્ષ આછા એટલે કે ૪૯૦૦ વર્ષનું આયુષ્ય ભોગવીને કેવલી પર્યાયમાં રહ્યા આ રીતે ૫૫ પંચાવન હજાર વર્ષનું આયુષ્યભાગવીને
(जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत सुद्धे, तस्स णं चेत मुदस्स arrate भरणी क्खत्ते णं अद्धरतकालसमयंसि पंचहि अज्जिया सरहिं अभितरियाए परिसाए पंचहि अणगारस्येहिं बाहिरियाए परिसाए मासिएणं adi aur aaiर य पाणी खेणे वेयणिज्जे आउए नामे गोए सिद्धे)
તેમણે ગ્રીષ્મકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં એટલે કે ચૈત્ર શુકલ પક્ષમાં તેમાં પણ ચેાથના દિવસે જ્યારે ભરણી નક્ષત્રના ચંદ્રની સાથે ચાગ થઈ રહ્યો હતેા, અદ્ધ રાત્રિના વખતે આભ્યાંતર પરિષદ હતી ત્યારે પાંચસ આયિકાઓની સાથે ૧ મહિનાનું પાન રહિત ભક્ત પ્રત્યાખ્યાન કરીને અને હાથેા ફેલાવતાં અવશિષ્ટ વેદનીય, આયુ, નામ અને ગેાત્ર કાઁના નાશ થતાં જ સિદ્ધિ અવસ્થા મેળવી લીધી.
( एवं परिनिव्वाणमहिमा भाणियव्वा जहा जंबूदीवपण्णसीए)
જે પ્રમાણે જ ખૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઋષભદેવના મહિમા આલેખવામાં આવ્યે છે તે પ્રમાણે જ મલ્લી ભગવાનના નિર્વાણુના મહિમા પણ જાણવા જોઇએ. ( ન'તીસરે ટ્વાાિ નિા જ્ઞાત્ર પળિયા ) મલ્લી પ્રભુના આ નિર્વાણુના કલ્યાણકારક મહિમાના ઉત્સવ દેવતાઓએ નંદીશ્વર દ્વીપમાં સતત આઠ દિવસ સુધી ઉજજ્યેા. ત્યારપછી તેઆ ત્યાંથી જે દિશામાંથી પ્રગટ થયા હતા તે ક્રિશા તરફ પાછા જતા રહ્યા. હવે સુધર્માંસ્વામી જ ખૂસ્વામીને કહે છે—
( एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं अट्ठमस्स नायज्झयणस्स अयमट्ठे पण्णत्ते तिबेमि )
હે જ મૂ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેએ સિદ્ધિસ્થાનના અધિપતિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૩૦