Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિથિલાનગરીકે નિરોધકા વર્ણન
(तएणं ते जियसत्तू पामोक्खा ) इत्यादि
ટીલાઈ-(તpi ) ત્યાર બાદ (નિત્ત વામોજા જીgિયાળો જેવ मिहिला तेणेव उवागच्छंति) જિતશત્રુ પ્રમુખ છએ રાજાએ મિથિલા નગર તરફ વધ્યા.
(उवागच्छित्ता मिहिलं रायहाणि णिस्संचारं णिसंञ्चार सबओ समंता ओसंमित्ताणं चिटुंति )
ત્યાં મિથિલા નગરીની પાસે આવીને ચોમેર તેઓએ ઘેરે નાખ્યો. આ રીતે માણસની અવર જવર સદંતર બંધ થઈ ગઈ
तरण से कुंभए राया मिहिलं रायहाणिं रुद्धं जाणित्ता अभंतरियाए उवहाणसालाए, सौहासणवरगए) ત્યારબાદ જ્યારે કુંભક રાજાએ પિતાની રાજધાની મિથિલા નગરીને શત્રુઓ વડે ઘેરાએલી જોઈ ત્યારે તેઓ કિલ્લાની અંદર સભામંડમાં સિંહાસન ઉપર બેસીને
( तेसि जियसत्तू पामोक्खाणं छण्हं राईणं अंतराणि छिद्दाणि य विरहाणि य मम्माणि य अलभमाणे)
- જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓના અવસરોને, દૂષણને, વિવરને અને ગુહ્ય દેને જોવા માટે લાગ જોતા બેસી રહ્યા. પણ જ્યારે આ કામમાં પણ તે સફળ થઈ શક્યા નહિ એટલે કે શત્રુ પક્ષના દૂષણે વગેરે તે જાણી શક્યા નહિ ત્યારે તેમણે
(વહિં, મારું જ વાપfહું ઉત્તિવાહિય, વેપાર, જાતિ, परिणामियाहिय, बुद्धीहिं परिणामे माणे २)
જાતજાતના ઈષ્ટ સિદ્ધિ કરનારા ઉપાયથી તેઓને હરાવવાની વાત ઉપર વિચાર કર્યો, તેમજ ઔત્પાતિકી, વિનચિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિએથી મંત્રીઓની સાથે બેસીને વારંવાર આ સમસ્યા ઉપર મંત્રણા પણ કરી પણ એવી ગંભીર હાલતમાં તેઓને (હિં જિગારંવા કવાયં વાગઢમમાળે
જ્યારે ઈષ્ટ સિદ્ધિ માટે કોઈ પણ ઉપાય જણાયે નહિ ત્યારે સોમળ જે વાવ શિયા) દુ:ખી થઈને આર્તધ્યાન કરવા લાગ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૧૯૭