Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रणाण य, पहरणाणय, अन्नंसि च बहूणं पोयवहणपाऊगाणं दव्वाणं पोयवहणं મતિ )
તેમણે ચાખા, ઘઉં, ઘઉં નાલેાટ તેમજ ઘઉંના લેાટથી ખનાવવામાં આવેલું પકવાન્ત વિશેષ, તેલ, ગાળ ઘી, ગેરિસ, પાણી, પાણી ભરવાના વાસણા, ત્રિકૂટ વગેરે ઔષધીઓ, પથ્યાહાર વિશેષ ભૈષજ્યા, ચારા, લાકડાં, અંગરસ વગેરે આવરણા, ખડગ વગેરે શસ્રો અને ખીજીપણ ઘણી વહાણુ માં લઈજવા ચેાગ્ય અધી વસ્તુઓ વહાણમાં લાદી
આ પ્રમાણે તેમણે બધી વસ્તુઓને યથાસ્થાને ગેાઠવીને વહાણને સામાનથી ભરી દ્વીધું. અહીં ઉપર ‘ “ભષય ’ અને ‘ ઔષધ ’ આ બે શબ્દ પ્રયુક્ત થયા છે તેથી અહીં આ પ્રમાણે પણ મથ થાય છે કે ત્રિકુટ વગેરે જે જુદા જુદા દ્રવ્યેા છે તે ઔષધ અને આ બધાને એકઠાં કરવાં જેમકે ચૂર્ણ વગેરે તે નૈષય છે “ પોચવળાવાળ” પદના અર્થ આ પ્રમાણે છે કે જે દ્રવ્ય નૌકાડૅ સારી રીતે લઇ જઈ શકાય તે બધું તેમણે તેમાં ભર્યું હતું. ( सोहसि तिहिकरण दिवस नक्खत्तमुत्तंसि विपुलं असण ४ उत्रक्खडावेंति, उवक्खडावित्ता, मित्तणाई · आपुच्छंति, आपुच्छित्ता जेणेव पोयद्वाणे तेणेर उवागच्छति
.
જ્યારે ચારે જાતની વેચાણ કરવાની વસ્તુ જહાજમાં ભરાઇ ગઇ ત્યારે તેમણે અશન વગેરે ચારે જાતને આહાર તૈયાર કરાવડાવ્યે અને કરાવડાવીને ખેતપેાતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજાને જમાડયા અને જમા ડીને તેમની પાસેથી સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા માગી અને આજ્ઞા મેળવીને તેઓ બધા પાતણુકા જ્યાં વઠ્ઠાણુમાં બેસવાનું સ્થાન હતું ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેએ મધ્રા ત્યાં રોકાયા. ॥ સૂત્ર 66 9< " 11
‘તાં તેäિ અન્તત્ત્વ જ્ઞાવ' ઇત્યાદિ
(ડ अरहन्नग जाव वाणियं गाणं परियणा जाब
ટીકા-તદ્દન” ત્યારબાદ તારિલેન્દ્િ વજૂદું અમિળ (સાય અગ્નિમંથુળમાળા વ' વચારી” તે અરહન્નક પ્રમુખ પાતવિણુકાના પિરજને તેમનું અનેક જાતની મ`ગળવાણીયા વડે અભિનદન અને સંતવન કરતાં તેમને કહેવા લાગ્યા. ( લગ્ન ! તાય ! માય ! મારજી ! મળિકને મળવવા સમુ ન મિન્વિપ્નેમાળારવ'નીવટ્ટુ માઁ TM તે) હું આ !
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩૭