Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘ તળ' દિવ્રુદ્ધિāાÇ ' ઇત્યાદિ
ટીકા-(તળ` ) ત્યારબાદ (૧ત્તિવૃત્તિ) પ્રતિબુદ્ધિ રાજાએ (CIC) સ્નાન કર્યુ અને મુકુટ વગેરે આભૂષા તેમજ રાજસી વસ્ત્રોથી અલંકૃત થઈને ( સ્થિલ'પત્રાવ ) પેાતાના ખાસ હાથી ઉપર સવાર થયા. ( सकोरंट जाव सेयवर चामराहि० हयगपरह जोह महया भडचडकरेहिं
साकेयनयरं० निग्गच्छइ )
.
રાન જ્યારે હાથી ઉપર સવાર થઈ ગયા ત્યારે છત્ર ધારીએ તેમના ઉપર કાર'ટ પુષ્પાના ગુચ્છાથી બનેલું તેમજ માળાએથી શેભિતું છત્ર તાણ્યું. ચમર ધારીએ તેમના ઉપર સફેદ તેમજ ઉત્તમ ચમ્યા ઢળવા લાગ્યા. આમ પ્રતિબુદ્ધિ રાજા હય, ગજ વગેરે સમુદાયની સાથે સાકેત નગરના મધ્યમાગે થઈને (નિમ્પચ્છિત્તા મેળેવના ધરે તેળેવ વાછરૂ ) જે તરફ નાગઘર હતું તે તરફ ગયા.
( उवागच्छित्ता हत्थिखंधाआ पच्चारुहर, पच्चोरुहिता आलोए पणामं करेइ)
ત્યાં પહાચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યો અને ઉતરીને જ્યારે તેઓએ નાગપ્રતિમાઓ જોઈ ત્યારે તરત જ તેમણે તેમને નમન કર્યું. (करिता पुप्फ मंडवं अणुपविसइ, अणुपविसित्ता पास, तं एगं महं सिरिदाम गंडे
નમન કર્યાં બાદ રાજા પદ્માવતી દેવી વડે બનાવવામાં આવેલા પુષ્પ મડપમાં પ્રવિષ્ટ થયા ત્યાં તેમણે મેટા શ્રીદામકાંડને જોયે.
( तरगं पडिबुद्धि तं सिरीदामगंड सुइरं कालं निरिक्खड़, निरिक्खित्ता सिसिरिदामगंडसिजाय विम्यमणे सुबुद्धिं अमच्चं एवं वयासी )
તેને જોઇને પ્રતિબુદ્ધિરાજાએ સૂક્ષ્મ દૃષ્ટિથી ખહુ વખત સુધી તેનું નિરીક્ષણ કર્યુ.
રાજાને શ્રીદામકાંડ જોઈને ખૂબજ આશ્ચય થયુ. તેમણે પોતાના મંત્રી સુબુદ્ધિને આ પ્રમાણે હ્યું
(तुमन्नं देवाणुपिया ! मम दोच्वेणं बहूणि गामागार जाव गिहाई अणुविसितं अथणं तु कर्हिचि एरिसए सिरिदामगंडे दिट्ठपुन्वे जारिसएणं इमें परमाई देवीए सिरिदामगंडे )
હૈ દેવાનુપ્રિય ! મારાદ્ભૂત થઈને તમે ઘણાં ગામા, આકરી નગરી અને સનિવેશેામાં ફરતા રહેા છે., ત્યાં ઘણા રાજા ઈશ્વર, તલવર, માડ ંત્રિક કૌટુ બિક, શ્રેષ્ઠી, સેનાપતિ અને સારવાહાના નિવાસ સ્થાનમાં પણ આવાગમન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩૧