Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“gવં માવતિચાવિ ” ઈત્યાદિ
ટીકાર્થ-(પર્વ મોક્લવતિયા રિ) આ પ્રમાણે ધન્યસાર્થવાહે ભગવતિકા નામની પિતાની બીજી પુત્રવધૂને બોલાવી (નવર) ભગવતિકાના વિષે વધારાનું એ જાણવું જોઈએ કે (ા છો ) તેણે શાલિકણને પિતાના નિવાસ સ્થાને લઈ જઈને તુષ (તરા) વગરન બનાવ્યા (છોરિજીત્તા કપુ૪િ) અને શાલિકણો નાં ફોતરા સાફ કરીને તેમને ખાઈ ગઈ. (બgm૪ત્તા જાયા) ખાધા પછી તે પોતાના કામમાં પરોવાઈ ગઈ. (પૂર્વ વિદ્યા વિ) આ રીતે ધસાર્થવાહ પિતાની ત્રીજી પુત્રવધૂ રક્ષિતાને બોલાવી (નવર' બ્રુિત્તા રમેયારે ગન્નથિ) બેલાવીને તેમને પણ પાંચ શાલિકણે આપ્યા. રક્ષિતાએ શાલિકણને લઇ લીધા અને ત્યાર બાદ તેને આ જાતને વિચાર ઉદ્ભવ્યો-(ga खलु ममताओ इमस्स मित्तणाइ चउण्ह य सुण्हाण कुलवरवग्गस्स य पुरओ સત્તા પર્વ વવાણી) “ મારા સસરા પિતાના મિત્ર, જ્ઞાતિ વગેરે તેમજ ચારે પુત્રવધૂઓ ના માતાપિતા વગેરેની સામે મને બોલાવીને આ પ્રમાણે કહી રહ્યા છે.(તુમાં પુત્ત! મમ સ્થાઓ ગાવ દિવિજ્ઞાનાસિ રિ મમ સ્થિતિ સા૪િ ૩રવણ રચવું તે વિચાથm') “ હે પુત્ર! આ પાંચ શાલિકણે તમે મારી પાસેથી લે અને લઈને એમને સંભાળીને રાખો. જ્યારે હું તમારી પાસેથી શાલિકણે માગુ ત્યારે આ પાંચે શાલિકણે તમે મને પાછા આપજે. આમ કહીને મને આ શાલિકણે આપી રહ્યા છે તે એની પાછળ ગમે તે કારણ તે તેવું જ જોઈએ. ( ર હૃદુ પરં લપે संपेहित्ता ते पंचसालि अक्खए सुद्धे वत्थे बंधइ ,बंधिता रयण करडियाए पक्खिवेइ જમણવેરા વસીલા મૂકે અવે કવિતા તિä વરિજામાળી વિદ્દ :) આમ વિચારીને તેણે પાંચ શાલિકણને શુદ્ધ વામાં બાંધીને રન જડેલી એક ડાબલીમાં મૂકી દીધા. ડાબલીમાં મૂકીને તેણે તે ડાબલીને પિતાના - શીકાની નીચે મૂકી દીધી. આ પ્રમાણે તે સવાર બપોર અને સાંજ આમ ત્રણ વખત તે ડાબલીને સંભાળીને રાખવા લાગી. / સૂત્ર ૪ .
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨