Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जोव्वणगुणोववेयं कणगमई मत्थयच्छिडुं पउमुप्पलपिहाणं पडिमं करे३ )
તે મણિ પીઠિકા ઉપર શિલ્પ શાસ્ત્રીએ પાસેથી પેાતાના જેવી. પેાતાના જેવા આયુષ્યની, પેાતાના શરીર જેવા પ્રમાણની પાતાના જેવા લાવણ્ય વગેરે ગુણાવાળી એક સેાનાની પૂતળી બનાવડાવી. તેના માથામાં એક મેટુ' કાણું રખાવ્યું. તે કાણું રકતનીલ કમળના ઢાંકણાથી ઢાંકેલું હતું.
(करिता जं विलं असणं पाणं खाइमं साइमं आहारेइ तओ मणुनाओ असण ४ कल्ला कल्लि एगद्वारेण पिउगहाय.... विहरइ )
જ્યારે આરીતે સેનાની પૂતળી તૈયાર થઇ ગઇ ત્યારે મલ્લી કુમારીએ અશન પાન ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવડાવ્યા, અને હંમેશા તે આહારમાંથી પાતે જમતી, અને ત્યાર ખાદ તેમાંથી એક કાળી લઈને કાણાવાળી સાનાની પૂતળીના માથાના કાણામાં નાખતી. (તળ સીસે બળમત્તીઘ્ર ગાય મસ્જીય છિઠ્ઠા પશ્ચિમાણ્ મેળસિ વિડે ત્રિલqમાળે ર્ તો બંને પામવ૬) આરીતે સોનાની પૂતળીમાં દરરોજ એક એક કાળીયા નાખવાથી તેમાંથી દુર્ગધ નીકળવા લાગી. ( તે નહા નામણ્ મિડ઼ેરૂ વા નાય હો અનિવ્રુતદ્ અનામતરાણ) મરેલા અને સડેલા સાપના જેવી તે દુર્ગંધ હતી. અહીં યાત્રત શબ્દથી ‘ તેમણેવા, મુળળમકેના ’ વગેરેના સંગ્રહ થયા છે. આને અથ આ પ્રમાણે થાય છે કે મરીને સડી ગયેલા ગાયના શરીરના જેવી મરીને સડવા માંડેલા કૂતરાના શરીરના જેવી મરીને સડવા માંડેલા બિલાડાના શરીરના જેવી, મરીને સડતાં માણુસના શરીરના જેવી, મરીને સડતાં પાડાના શરીરના જેવી, મરીને સડતાં ઉંદરના શરીરના જેવી, મરીને સડતાં ઘેાડાના શરીરના જેવી, મરીને સડી ગયેલા હાથીના શરીરના જેવી, મરીને સડી ગયેલા સિંહના શરીરના જેવી, મરીને સડી ગયેલા વાઘના શરીરના જેવી મરીને સડી ગયેલા વરુ અને દીપડા (દ્વીપિ)ના શરીરના જેવી, મરીને સડી ગયેલા સાપ વગેરેના શરીરના જેવી અનિષ્ટકારી દુધ હોય છે તેવી જ અને તેના કરતાં પણ વધારે અનિષ્ટતર પૂતળીમાંથી નીકળતી દુધ હતી. મનને એકદમ અણુગમા થાય તેવી સ`થા પ્રતિકૂળ તેમાંથી નીકળતી દુંગધ હતી. ॥ સૂત્ર “ ૧૪
69 ।।
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨૫