Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોસલાધિપતિ કે સ્વરૂપકા વર્ણન
તેનું તેમાં પણ 'ઈત્યાદિ
ટીકાર્થ–(oi #ા તે ) તે કાળે અને તે વખતે (ફ્રોઝ નામ બળવત્ત) કેશલ નામે જનપદ (દેશ) હતે. (તરથ તાળા ના નારે ) તેમાં સાકેત નામે નગર હતું.
( तस्सणं उत्तर पुरथिमे दिसी भाए-एत्थणं महं एगे पागधरए होत्था ) दिव्वे सच्चे सच्चोवाए संतिहिय पडिहेरे )
તેના ઈશાન કોણમાં એક મોટુ નાગધર હતુ.
તે દિવ્ય અને દરેકે દરેક માણસની ઈચ્છાને પૂરી કરનાર હોવાથી સત્ય હતું. ગમે તે વ્યક્તિ પોતાની ઈચ્છા-કામના–તેની સામે પ્રકટ કરો. તેની ઈચ્છા તે ચોકકસ પૂરી પાડતું હતું. તેની કામના સફળ તેમજ સત્ય થતી હતી. એથી જ તે સત્યાભિલાષ હતું. વ્યંતર દેવે તેના દ્વારે પ્રતિહારના રૂપમાં ઊભા રહેતા હતા એથી જ તે સંનિહિત પ્રતિહાર્ય હતું.
(तत्थणं नयरे पडिबुद्धीनाम इक्खागुराया परिवसइ, पउमावई देवी सुबुद्धी अमच्चे सामदंड भेयकुसले )
સાકેત નગરમાં ઈફવાકુવંશમાં જન્મેલો પ્રતિબદ્ધ નામે રાજા રહે હતે તેની ભાર્યાનું નામ પદ્માવતી હતું. તેના અમાત્ય (મંત્રી) નું નામ સુબુદ્ધિ હતું.
તે અમાત્ય સામ દંડ તેમજ ભેદ નીતિમાં કુશળ હતે. શત્રુને શાંતિથી વશ કરે તે સામનીતિ છે. યુદ્ધ લડીને વશ કરે, તેને હરાવ અને પિતાને અધીન કર તે દંડનીતિ તે. શત્રુની સેનામાં મંત્રી તેમજ સૈનિકમાં વિરોધ ઉત્પન્ન કરે તે ભેદ નીતિ છે. (ત વસાવા તેવી મજા વચાહું નાગન્ન યાવિહોરવા) એક સમયની વાત છે કે પદ્માવતી દેવીને ત્યાં નાગયજ્ઞ ને મહત્સવ દિવસ અવ્ય. ( તાજ હા પ૩નાવ નાગાદિ રાજિત્તા કેળવ વહિવૃદ્ધિ તેનેવ વવાઝ) નાગ મહોત્સવ ના દિવસની જાણ થતાં પદ્માવતી દેવી પ્રતિબુદ્ધ રાજાની પાસે ગઈ. (૩નાછિત્તા રચારિ વળચં સિરસાવત્ત રતનદં મતથા મંદિં gā વચારી ) ત્યાં જઈને તેણે બંને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા અને ત્યારપછી કહ્યું
( एवं खलु सामी मम कल्लं नाग जन्नए यावि भविस्सइ तं इच्छामि गं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૨૬