Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તીર્થકરકે જન્મનિમિત્ત દિશાકુમારિ આદિકા ઉત્સવકરનેકા વર્ણન
“તે છાજે તેનું સમર્થ”-ઈત્યાદિ
ટીકાથ––(તેનું જાળ તે સમM) તે કાળે અને તે સમયે (બોટોન જસ્થવાળો) અલેકમાં રહેનારી (ગ) આઠ ( વિસામા ગો) દિશા કુમારિકાઓ ( મરીચાળો નહીં વૃદોવાની ગમi સળં) જેમના નામે ભેગંકરા ભેગવતી, સુભગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વરિષણ, અને બલાહકા-છે-ત્યાં આવી- જંબુદ્વીપપ્રશસિ” માં ભગવાન તીર્થકર ના જન્મ વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન અહીં પણ જાણવું જોઈએ. (નવ) પણ તેના કરતાં અહીં આટલી વિશેષતા જાણવી જોઈએ કે (મસ્ટિાર ઉંમરણ માર માગો) અહીં મિથિલા નગરી, કુંભક રાજા અને રાણું પ્રભાવતીના સંબંધ વિષે વર્ણન કરવામાં આવે છે એટલે મલિલનાથ તીર્થકરના જન્મ વર્ણનમાં આ બધાને વેગ અપેક્ષિત છે.
(નાવ નંસીતારે હવે મહિમા ) દેવેએ મહિલનાથ તીર્થકરનો જન્મત્સવ નંદીશ્વર નામના દ્વીપમાં ઊજવ્યો હતો (તથા વુમણ રાઘા વહૂદિ મવા વરૂ૪ તિથવા ગાયí નાવ નામ ) ઘણુ ભવનપતિ વાન વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવોએ જ્યારે સારી પેઠે ભગવાન તીર્થકરને જન્મોત્સવ ઊજવી લીધે ત્યારે કુંભક રાજાએ તેમને જાતકર્મ યાવત્ નામ કરણા સંસ્કાર કર્યો.
(जम्हाणं अम्हे इमीए दारियाए माउए मल्लसयणिज्जसि दोहले विणीए तं होउणं णामेण मल्ली)
રાજાએ તેમનું નામ મલ્લિ પાડ્યું કેમકે જ્યારે તે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને માલતીના પુપિની માળાની શયાનું દેહદ થયું હતું અને તેમના દોહદની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૨૧