Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે તમે તે વાવેલા શાલિકની વિવિધ રીતે સંભાળ પૂર્વક રક્ષા કરતાં કરતાં તેનું વર્ધન કરે. (ત તે દુનિયા રળિg gÉ દિgMતિ તે पंच जालि अक्खए गिण्हति गिण्हित्ता अणुपुत्वेण सारखे ति सगोवंति विहरति) હિણીના-શાલિકણોના વર્ધન માટેના બધા સૂચને કૌટુંબિક પુરુષોએ સ્વીકાર્યા, અને પાંચે શાલિકોને તેમની પાસેથી લઈ લીધા. લઈને રહિણીની સૂચના મુજબ શાલિકણે ની તેમણે ઉપદ્રવથી રક્ષા કરી. ___ (तएण ते कौडुबिया पढमापाउससि महाबुड्ढि काय सि णिवइयांसि समाण सि खड्डीय केयार सुपरिकम्मियं करेति, करित्ता ते पंचसालि अक्खए ववति दुच्चपि तच्चपि अक्खए निहए करेंति, करित्ता वाडिपरिक्खेव करेंति करिता અgger રાધેમાના નોવેમiા સંવાળા વિનંતિ) વષ કાળના પ્રારંભમાં જ્યારે સૌ પ્રથમ અપકાય મહાવૃષ્ટિ ના રૂપમાં જળ વર્ષા થઈ ત્યારે તે લોકોએ શાલિકણોને વાવવા યોગ્ય એવી એક નાની સરખી કયારી બનાવી
નાની કયારી બનાવીને તેઓએ તેમાં પાંચ શાલિકણને વાવ્યા. જ્યારે શાલિકણે અંકુરિત થયા ત્યારે તેઓએ તેમના પિતાના મૂળ સ્થાનેથી ઉપાડીને બીજા સ્થાને રેપી દીધા. ત્યાર બાદ કયારીને તેઓએ કાંટાની વાડ કરી લીધી. આ પ્રમાણે તે લેકોએ યથાક્રમે વાવેલા શાલિકણની રક્ષા કરી, ઉપદ્રથી તેમની સંભાળ રાખી અને તેમનું વર્ધન કર્યું. એ સૂત્ર “પ ”
તાં તે શાસ્ત્રી અનુપુત્ર ' ઈત્યાદિ
ટીકાઈ-(તા) ત્યારબાદ (તે સારો) બીજા ખેતરમાં ઉપાડીને વાવેલા શાલિ કણે (અનુપુર્વેf) યથાક્રમે (નાવવજ્ઞમાં વિજ્ઞાન, લંવઢિામના સાકીનાકા) તેઓથી રક્ષિત, સંગેપિત તેમજ વર્ધિત થઈને ખૂબજ વૃદ્ધિ પામ્યા. (જિલ્ફ ક્રિોમાના ના નિયમૂયા, પ્રાણાયા રળિઝા, મિરજા)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨