Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાને આવી. ત્યાં તેણે પેટી ખોલીને અંદરથી રત્નજડિત ડાખલી બહાર કાઢી. ડાબલીમાંથી તેણે પાંચે શાલિકા લીધા. ( ffત્તા એળેય પળે તેનેય વા(૬) અને લઈને ધન્યસા વાહ જ્યાં હતા ત્યાં આવી.
( उवागच्छित्ता पंचसालि अक्खए धष्णस्सहत्थे दलयइ )
ત્યાં આવીને તેણે પાંચે શાલિકણા ધાન્યસા વાહને આપી દીધા. ( સળ` સે પળે રવિવ વ વયાસી ) ધન્યસાવાહે શાલિકણા લઈને રક્ષિતાને કહ્યું ( òિ i પુત્તા ! તેચેવ જ પંચસાહિ બનવવા ઉતાહ અન્તે ! ત્તિ ) હે પુત્રિ ! આ પાંચ શાલિકણા તે જ છે કે બીજા ?
66
..
( तरणं रक्खिया धण्णे सत्यवाहे एवं वयासी ते चैव ताया ! एए पंच सालि अक्खया णो अन्ने )
ત્યારે રક્ષિતાએ ધન્યસા તે જ છે બીજા નહિં.
વાહને કહ્યું- હું તાત ! આ પાંચ શાલિકણા
""
( कहणं पुत्ता एवं खलु ताओ ! तुभे इओ पंचमंसि जाव ' भवियव्वं एत्थ कारणेणं 'त्ति कडे ते पंचसालि अक्खए सुद्धे वत्थे जात्र ति संम्मं पडि जागरमाणी २ विहरामि )
આ રીતે રક્ષિતાની વાત સાંભળીને ધન્યસાય વાહે તેને પૂછ્યું “ હું પુત્રિ ! અત્યાર સુધી કેવી રીતે આ શાલિકણાને રાખવામા આવ્યા. ત્યારે રક્ષિતાએ જવાખ આપતાં કહ્યું ‘‘સાંભળેા,હુ’ બધી વિગત તમારી સામે રજુ કરૂં છું. આજથી પાંચ વર્ષ પહેલાં બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂના કુટુબીજનાની સામે તમે મને શાલિકણા આપ્યા હતા, હે તાત ! તમે મને ધા સ્વજનાની સામે પાંચ શાલિકા આપીને તેની રક્ષામાટે મને આજ્ઞા આપી હતી જેથી મેં વિચાર કર્યો કે આમાં કાઈ રહસ્ય ચાક્કસ છુપાયેલું છે આમ વિચાર કરીને પાંચે શાલિકણાને સ્વચ્છ નિમળ વસ્ત્રમાં બાંધીને એક રત્નની ડામલીમાં મૂકી દીધા, અને તેને એશીકાની નીચે મૂકીને આજ (દિવસ) સુધી તેની રક્ષા કરતી રહીયુ..
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૩