Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सत्थवाहे एवं वयासी एवं खलु तुम्भे ताओ ! इओ अईए पंचमे सवच्छरे इमस्स मित्तनाइ. चउण्हय सुण्हाणं कुल. जाव विहराहि )
તે પાંચ શાલિકણાને હાથમાં રખાવીને ધન્યસા વાહે તેને શપથ (સમ) આપીને ફરી પૂછ્યું કે હું પુત્રિ ! ખેલા, આ પાંચે શાલિકણા મારા આપેલા જ છે કે ખીજા. આ રીતે ધન્યસાની વાત સાંભળીને ઉજ્જિતા એ તેમને કહ્યું–“ હું તાત ! આજથી પાંચવર્ષ પૂર્વે મિત્ર જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂઓના સગાવહાલાંઓની સામે મને પાંચ શાલિકણા આપતાં તમે કહ્યું હતું કે હું પુત્રિ ! તમે મારા આ પાંચ શાલિકણેાની રક્ષા કરા અને એઆને ઉપદ્રવાથી બચાવેા.
( तरणं अहं तुन्भं एयमहं पडिमुणेमि, पडिणित्ता ते पंचसालि अक्खर गेहामि, गिण्हित्ता एगतमवकमामि तरणं मम इमेयारूवे अज्झत्थिए जाव समुपज्जत्था )
મે' તમારી આજ્ઞા પ્રમણે તે શાલિકા લઇ લીષા, ત્યાર ખાદ હું તમારી પાસેથી એક તરફ ગઈ ત્યાં આવતાં જ મને વિચાર સ્ફુર્યો
( एवं खलु तायाणं कोट्ठागारंसि जाव सकम्म सपउत्ता जाया तं णो खलु ared daiसालिअक्ख एरणं अन्ने )
મારા સસરાના કાઠારમાં ડાંગરથી ભરેલા ઘણા પહ્યા છે. તે જ્યારે પણ તેએ મારી પાસેથી ફરી પાંચ શાલિકણેા માગશે ત્યારે કાઠારમાંથી ખીજા પાંચ શાલિકા તેમને આપીશ. આમ વિચાર કરતાં મેં તમારા આપેલા પાંચે શાલિકણાને આમ તેમ ફેંકી દીધા અને ત્યારે ખાદ હું મારા હુંમેશાના ઘરકામમાં પરાવાઈ ગઈ. એથી હું તાત ! આ શાલિકણા તમે જે આપેલા હતા તે નથી. પણ આ તેા બીજા જ છે.
( तरणं से घण्णे उज्झियाए अंतिए एयमहं सोच्चा णिसम्म आसुरते जाव भिसेभिसे माणे उज्झतियं तस्स मित्तणाइ० च उन्हय सुण्हाणां कुलघरवग्गस्सय
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૦