Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહેમાનોને સત્કાર તેમજ સન્માન થઈ ગયું ત્યારે ધન્ય સાર્થવાહે પોતાના મિત્ર જ્ઞાતિ વગેરે સ્વજને તેમજ ચારે પુત્ર વધૂઓના માતાપિતા વગેરે સગાવહાલા એની સામે પાંચ શાલિકણે (ડાંગરના કણે) લીધા અને પિતાના સૌથી મોટા પુત્રની ભાર્યા ઉઝિકાને બોલાવી. (સાવિત્તા પૂર્વ वयासी तुम णं पुत्ता ! ममहत्याओ इमे पंचसालि अक्खए गेण्हाहि गेण्हित्ता અજુપુર્વે તારામાણી વેમાળી વિરાફ ) બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું “હે પુત્રઆ પાંચ શાલિકાને તમે સ્વીકારે અને એમને સારી રીતે સંભાળીને સુરક્ષિત રાખે. (ચા અરું પુત્તા ! તુર્મ મે પંજ રાત્રિ કag લાઇક તથાd તુમે મન મે જંજારિ બકા પરિણિકાલિ) હે પુત્રિ ! જ્યારે હું તમારી પાસેથી શાલીક માગું ત્યારે તમે મને પાછા આપજો.
(ત્તિ સુogણ થે ચરુ ) આમ કહીને તેણે મોટા પુત્રની વધૂના હાથમાં શાલીકો ને મૂકી દીધાં. ( રચિત્તા પરિચિત ) શાલીકણે આપીને તેમને જવાની આજ્ઞા આપી. (તqui ના સંક્ષિા ધvળ તત્તિ પ્રથમÉ પરિણુળ) જતી વખતે મોટા પુત્રની વધુ ઊઝિકાએ ધન્ય સાથે વાહને “ સારૂં'(તથાસ્તુ) આમ કહીને તેની આજ્ઞાને સ્વીકારી. (દિમુણિત્તા ઘળા પત્થવાક્ષ હજાગો તે વંર વારિzar oછૂ) આજ્ઞા સ્વીકાર્યા પછી ધન્ય સાર્થવાહના હાથથી તેમણે પાંચ શાલિકણે લઈ લીધાં.
(બ્દુત્તા પામવ ) શાલિક ને લઈને તે ત્યાંથી એકાંત સ્થાન તરફ જતી રહી. (guતવણચાણ રૂમેચા હવે મરિથg૦ ) ત્યાં એક તરફ આવીને તેણે વિચાર કર્યો-( gવં વહુ તાયાળ ક્રોટ્રારં િવ વાસાહિi gિoori fટૂંતિ) “ મારા સસરાના કોઠારમાં ચેખાના ઘણા પલ્ય ભરેલા છે. ( પલ્પક એક પ્રમાણ વિશેષનું નામ છે. તે ૩ મણનું હોય છે ) (તે जयाणं मम ताओत्ति कटु पंच सालि अक्खए जाइस्सइ तयाण अहं पल्लंतराओ अते पंच सालि अक्खए गहाय दहामि तिकटु एवं संपेहेइ, संपेहिता ते पंच सालि अक्खए एगंते एडेइ, एडित्ता सकम्मसंजुत्ता जाया यावि होत्था)
જ્યારે, ઘણા પલ્પકે ચોખા કે ઠારમાં છે તે જ વખતે સસરા પાંચ શાલિકણે માગશે તે વખતે પાંચ શાલિકણે કે ઠારના પલ્યુકેમાંથી લઈને તેમને આપી દઈશ. “ આ પ્રમાણે વિચારીને સસરાએ આપેલા પાંચ શાલિકોને મોટા પુત્રની વધુ એક તરફ ફેંકી દીધા. અને ફેંકીને પિતાના હંમેશાના ઘરકામમાં પરોવાઈ ગઈ. સૂત્ર “ ૩ .
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨