Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાવીરસ્વામીકા સમવસરણ
છા અધ્યયનનો પ્રારંભપાંચમા અધ્યયન પછી આ છઠું અધ્યયન પ્રારંભ થાય છે. પાંચમા અધ્યયનમાં આ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે કે પ્રમાદિ અનગાર ઘણા અનર્થો મેળવે છે તેમજ જે આ પ્રમાદિ હોય છે તે ઘણું ગુણ પ્રાપ્ત કરે છે. તે હવે આ અધ્યયનમાં તે ગુણે અને દોષનું કથન વર્ણવવામાં આવશે. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠી અધ્યયનને એ જ સંબંધ છે. આ સં. બંધને વિચારવાના ઉપકમથી જ આ અધ્યયન શરૂ થયું છે. છઠ્ઠા અધ્યયન નું પહેલું સૂત્ર આ છે-ના મતે ! મને ત્યાર ..
ટીકાઈ–(તે) હે ભદન્ત ! () જે (કાર સંઘ સમi) મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે ( પંરમણ
) પાંચમા જ્ઞાતાધ્યયનને (ઝીમ પન્નત્ત) આ પૂર્વોક્ત અથ નિરૂપિત કર્યો છે તે (જીસ i મતે ! નાયબર સમuni =ાવ સંપન્ન છે ટ્રે વન?) મુક્તિ મેળવેલ શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા જ્ઞાત ધ્યયનને શું અર્થ પ્રરૂપિત કર્યા છે? (પર્વ @જુ ) જંબૂ સ્વામીને આ જાતના પ્રશ્નને સાંભળીને જવાબ આપતાં સુધમાં સ્વામી તેમને કહેવા લાગ્યા કે હે જબૂ! તમારા પ્રશ્ન ને ઉત્તર સાંભળો.
(तेणं कालेण तेण समएण रायगिहे समोसरण परिसा निगाया) કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. ભગવાન મહાવીર સ્વામીના આગમનની જાણ થતાં તેમને વંદન કરવા માટે રાજગૃહ નગરથી પરિષદ નીકળી. ( તે શાળં તેનું સમur) તે કાળે અને તે વખતે (કમળ ને તેવાણી ફુવમૂરું દૂરણામને કાર ઘwજ્ઞાળવાર વિરુ) શ્રમણ ભગવાનના પ્રધાન અંતેવાસી ઈન્દ્રભૂતિ ઉચિત રથાને બેઠેલા ધર્મ ધ્યાનમાં લીન હતા. | સૂત્ર ૧ /
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૭૧