Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'
થઇ ગઈ તેમના શરીરમાં (૩ ન્ના નાવ દુપયા) વેદના ખૂબજ થવા માંડી હતી તેથી પ્રલયના અગ્નિની જેમ તેમના શરીરમાં મળતરા થતી હતી. અહીં યાવત્' શબ્દ થી (ત્રિયા વાઢા ) આ પદોના સંગ્રહ થયા છે. આત્મા ના બધા પ્રદેશેામાં વેદના વ્યાસ થઈ હતી તેથી તે તીવ્રતર હતી, દિવસે દિવસે વેદના વધતી જ જતી હતી તેથી તે ‘ પ્રગાઢ હતી એટલા માટે જ વેદના દુધ્યાસ એટલે કે બહુ કષ્ટથી સહ્ય હતી. વેદનાને લીધે રાજ ઋષિના શરીરની હાલત કેવી થઈ તે સૂત્ર કાર અહીં સ્પષ્ટ કરતાં કહે છે ( દુ ટ્રાવિત્ત રશિયસરીરે ) કે તે રાજઋષિ અનગારનું શરીર કડ્ડયન-ખરજવાની પીડાથી અને પિત્તના જવાથી વ્યાપ્ત થઈ ગયું. તેમની છાતીમાં હાથામાં, પગેામાં અને આંખેામાં બળતરા થવામાંડી પિત્તજવર થી પિત્તમાં ગરમીનું પ્રમાણુ વધી જવાથી કરેલા આહારનું પાચન થતું નહિ અને તે ઊલટી થઈ ને બહાર નીકળી જતા હતા. ખાવાપીવા તરફ તેમને સાવ અણુ ગમે થઈ ગયા હતા. (તળ છે તેટ્સેળ રોચાય વેળ મુદ્દે જ્ઞાત્ ચાવિ होत्था तएण से सेलए अन्नया कयाई पुव्वाणुपुत्रि चरमाणे जाब जेणेव सुभूमि માટે નાવ વિરૂ ) તેથી શૈલક અનગાર સામાન્ય રાગથી આતંક એટલે કે સખત રાગથી સૂકાઇ ગયા. સાવ દૂબળા થઇ ગયા. કેાઈ વખતે પૂર્વાનુ પૂ થી વિહાર કરતાં શૈલક અનગાર રૌલક પુર નગરના સુભૂમિભાગ ઊદ્યાનમાં આવ્યા, અને તપ અને સયમથી પોતાના આત્માને ભાવિત કરતાં તે ત્યાં રોકાયા. ( વિજ્ઞાનિયા મંજુબો વિનિનો લેય' અનારે નાક યંત્ર, નર્મલક્ત્તા, વસ્તુવારTM ) તેમને વંદન કરવા માટે નાગરીકેની પરિષદ નગરની બહાર નીકળી. ત્યાં પહાચીને બધા નાગરિકેાએ શૈલક રાજઋષિને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને મહૂક રાજાએ તેમની સેવા કરી. ( તા' છે મજુર્યા સૈયરણ મળનારÆ મરીચ સુ મુદ્રા' નવ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૫૮