Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેળવીને તેઓ ત્યાં રોકાયા. (તળ છે મંજુર ચિત્તિષ્ઠત્ સદ્દવે) ત્યાર ખાદ મણૂક રાજાએ વૈદ્યોને ખેલાવ્યા. ( સાવિત્તા વવચાલી) ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું ( તુમેળ લેવાનુંયિા ! સેરુચરણ દાસુત્તળિને ળ' ગાવ સેનિ આટ્ટે ) હે દેવાનુપ્રિયા ! તમે શૈલક રાજઋષિ અનગરની પ્રાસુક અષણીય ઔષધ અને ભેષજ થી ચિકિત્સા કરા, (તળ તે સૈનિઋચા મકુળ रन्ना एवं बुत्ता हट्ठा तुट्ठा, समाणा सेलयस्स अहापवत्तेहि ओसहमे सज्जभत्तपाणेहिं નિનિચ્છ આરૃત્તિ). આ રીતે મંડૂક રાજાની વાત સાંભળી ને ષિત તેમજ સંતુષ્ટ થયેલા વૈદ્યો શૈલક રાજઋષિની ઉચિત ઔષધ અને બ્રેષોથી તેમજ ભક્તપાનાથી ચિકિત્સા ( ઇલાજ ) કરવા લાગ્યા. ( મજ્ઞાળયંચ સેકસિતિ ) અને નિદ્રાવશ થઈ શકાય તેવા પઢાર્થ વિશેષને પીવાની વિધિ તેમને સમજાવી. અહીં ( મન્ગ ) મઘ શબ્દ આવ્યા છે તે મંદિશ ( દારુ) ના અથ ને બતાવવા માટે નહિ પણ નિદ્રાવશ થવાય તેવા પેટા પદ્મા વિશેષ ને સૂચવવા માટે પ્રયુક્ત થયા છે. કેમકે–સાધુએની ચિકિત્સામાં પ્રાસુક એષણીય ઔષધીએજ ગ્રાહ્ય સમજાય છે અહી પ્રકરણ પણ ઔષધીઓનું જ ચાલી રહ્યું છે મદિરા વિષે ની તા અહી કઈ વાત જ નથી ખીજી વાત એ પણ છે કે સાધુઓને મદ્યપાન ના અધિકાર પણ નથી, શાસ્રીય વિધિવિધાનની દૃષ્ટિએ તેઓ મદ્યપાનની ખાખતમાં અધિકારી ગણાય છે આ ગમે તે સાધુઓને મદ્યપાન કરવાની મના કહી છે કેમકે મદ્યપાનથી ચારિત્ર નષ્ટ આય છે. જ્યાં ચારિત્ર નથી ત્યાં સાધુતાની કલ્પના કરવીજ વ્યર્થ છે. દારૂ પીવાથી સાધુતા નાશ પામે છે આ વાત આગમમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. દા. ત. દશ વૈકલ્પિક સૂત્ર ” માં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે-(સુરવા પ્રેરતંત્રા વાવ અસ્ત્ર વામમ્નસ, સસલું ન નિવેમિફ્લૂ નસ સરસ મળો) ક. ૫, ૬ ૧, ૧ રૂ.નમુક્રિયા સફ્સ માયા મોક્ષેચ
'r
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૬૦