Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(તરૂ રે પંથg) ઈત્યાદિ ,
ટીકાર્થ (તાળ) ત્યાર બાદ (સે થg) પાંથા (૪) શૈલક રાજઋષિની । सेज्जासंथारयउच्चारपासवण-खेल्ल-जल्ल-सिंधाणमल्ल-ओसह मेसज्जभत्तपाणएणं ) શા સંસ્તારક દ્વારા, તેમજ ઉચ્ચાર પ્રસ્ત્રવણ, ખેલ, સિંધાણ મલ વગેરે ની પરિઝાપના દ્વારા (જિસ્ટા) કેઈપણ જાતને અણગમો કે ધૃણા વિનાના બનીને (વિજળ) ખૂબજ નગ્ન થઈને (વેચાવાં ) વૈયાવૃત્તિ કરવા લાગ્યા. (તળે રે સેન્ટર ના વા) એક દિવસ શૈલક રાજષિ (कत्तियचाउम्मासियंसि विउलं असण - आहारमाहरिए सुबहुं मज्जपाणये पीए પુછવાઇફવાહનમણિ સુમુત્ત) ચાતુર્માસના કાતિક માસમાં ખૂબ જ પ્રમાણ માં અશન વાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહાર કરીને અને નિદ્રા કારક આપનક દ્રવ્ય વિશેષનું પાન કરીને સાંજના છેલા પહેરના વખતે સુખેથી સુતા હતા. અહીં “ઘણા લેકે સમાધિ પૂર્વક સુખેથી શૈલક રાજઋષિ સૂતા હતા.” એ પ્રમાણેને પાઠ હેવાનું કહે છે તે એગ્ય ગણાય જ નહિ કેમકે પ્રમાદઅવસ્થામાં સમાધિ થઈ શકતી નથી. અમર્યાદિત નિદ્રા અને સમાધિ આ બંને વચ્ચે વિરોધ છે. આવી સ્થિતિમાં સમાધિ થઈ શકતી જ નથી. (तपणं से पथए कत्तियचाउम्मासि यसि कयकाउस्सगे देवसिय पडिक्कमणं पडिक्कते चाउमासिय पडिस्कामिउकामे सेलय रायरिसि खामणद्वयाए सीसेण Tigg સંવ ) આ વખતે ચાતુર્માસના કાર્તિક માસમાં જ પાંથક અનગારે કાયેત્સર્ગ કરીને દૈવસિક પ્રાતિકમણ કર્યું. ત્યાર પછી ચાતુર્માસિક પ્રાતિકમણું કરવાની ઈચ્છાથી તેમણે પિતાના દોષેની ક્ષમાપના માટે લક રાજઋષિના ચરણમાં પિતાના મસ્તકને સ્પર્શ કર્યો. તેમાં જે સ્ત્રી વંથળ सीसेणं पाएसु संघट्टिएसु समाणे आसुरुत्ते जाव मिसमिसेमाणे उद्वेइ ) પાંથક અનગારના મસ્તકના બંને પગેામાં થયેલા સ્પર્શથી શલક રાજઋષિ એકદમ લાલ ચોળ થઈ ગયા, અને કોધ ની જવાળામાં સળગતા તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. (૩ાિ વં જારી ) બેઠા થઈને તેઓએ આ પ્રમાણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨