Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગારોને શિષ્ય રૂપે આખ્યા. (ત સે દુર કન્વચા સારું લેપુરો નયા सुभूमिभागाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता बहिया जणवयविहार विहरइ ) ત્યાર બાદ કોઈ એક વખતે શુક અનગાર શૈલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનથી બહાર નીકળીને ત્યાંથી બહારના બીજા જનપદોમાં વિહાર કર્યો. ( તer' सुए अणगारे अन्नया कयाई तेण अणगारसहस्सेणं सद्विं संपडिवुडे पुवाणुपुट्विं
ઘરમાણે નામાનુજમ વિમાને કેળવ પવીણ દવા જાવ હિ) શુક પરિ. વ્રાજક એક ગામની બીજે ગામ વિહાર કરતાં કરતાં કોઈ વખતે પિતાના એક હજાર અનગાર શિષ્યની સાથે તીર્થકર, ગણાધરોની પરંપરાને અનુસરતાં ચારિત્રની આરાધના કરતાં કરતાં જ્યાં પુંડરીક નામે પ્રસિદ્ધ પર્વત હતે ત્યાં ગયા. પહોંચીને તેમણે ત્યાં પૃથિવી શિલાપટ્ટકની પ્રતિલેખન કર્યા પછી તેમણે તેના ઉપર પિતાના એક હજાર શિષ્યની સાથે પાદપિગમન સંથારે કર્યો. આ રીતે તે શુક પરિવ્રાજકે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પરિપાલન કરીને છેવટે કેવળજ્ઞાન કેવળ દર્શન મેળવીને બધા કર્મો જ્યારે નાશ પામ્યાં ત્યારે મુક્તિ મેળવી છે. સૂત્ર “૨૮”
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૫૬