Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શેઠ રહેતા હતા. તે ખૂબજ અશ્વ સંપન્ન અને અપરિભૂત હતેા. કોઈ પણ વ્યક્તિ તેમના તિરસ્કાર ન કરી શકતી હતી. ( તેનું જાહેબ' સેન સમળ પુણ નામ'. વનિાચણ્ દોથા) તે કાળે અને તે સમયે એક શુક નામે પરિત્રા જક હતા. (વ્રુિત્તેય, નજીવૈય, સામવેય, અથવળવેય, સદ્ગિતંત છે, સંઘ समए लट्ठे पंचजमप' चनियमजुत्त सोयमूलगं दसप्पयारपरिव्वायगधम्मं क्षणधम्मं च सोयधम्मं च तित्थाभिसेय च आघवेमाणे पण्णवेमाणे धाउरत्तवत्थપવતિર્ ) તે ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથવેદ તેમજ ષષ્ઠિત ત્રમાં કુશળ હતા, નિપુણ હતા. સાંખ્યસિદ્ધાન્તમાં કહેલા બધા તત્ત્વાના તે જાણુનાર હતા, તે પાંચ યમ તેમજ પાંચ નિયમ થી યુક્ત હતા. તે શૌચમૂલક દશ જાતના પરિત્રાજક ધર્મના, દાનરૂપ ધર્મના શૌચરૂપ ધર્મના તીર્થાભિષેક (તી સ્નાન ) ને ઉપદેશ આપતા હતા. અને પેાતાના ધર્મના પ્રચાર કરતા હેતા. અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ ‘
યમ છે
શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમે છે. માટી અને પાણીથી શુદ્ધ કરવુ તે શૌચ કહેવાય છે. ગંગા વગેરે તીથ જળામાં નાહવું તે તીર્થોભિષેક કહેવાય છે. આ યમ નિયમેનું આખ્યા વચન તેમજ પ્રરૂપણા કરતા તે શુક પરિવ્રાજક ઐરિક (ગેરુઆ) વસ્ત્રો પહેરતા હતેા. એટલે કે ગેરુ ચીરગેલા વસ્ત્રો જ તે પહેરતા હતે. (તિર્ ૩ હિય, દત્ત, ઇજ઼ચ સપ वित्तयकेसरीहत्थगए परिव्त्रायगसहस्सेणं सद्धिं संपरिवुडे जेणेव सोगंधिया સચરી નેળેવ —િચળાવત તેળેવ લવાજØરૂ ) મન, વચન અને કાય આ ત્રણ ઈંડાના રિજ્ઞાન માટે તે દંડત્રય (ત્રણુદડ) ધારણ કરતા હતેા. કમંડળુ છત્ર, ત્રિકાષ્ટિકા, અંકુશ તાંબાની વીંટી અને ચીવરખંડ આ બધાં તેના હાથ માં હતાં. એક હજાર સાધુએ તેની સાથે હતા. તે ક્રૂરતા કરતા જ્યાં સૌગધિકાનગરી હતી અને જ્યાં પરિવ્રાજકોના આશ્રમ હતા ત્યાં આશૈ. ( उवागच्छित्ता परिव्त्रायगावसह सि भंडगनिक्खेव करेइ, करिता संख समणेण વાળ આવેમાળે નિફ્ ) તે પરિત્રાજકાના આશ્રમમાં પહોંચીને તેને પોતાની બધી વસ્તુએ મૂકી દીધી અને ત્યાં સાંખ્યસિદ્ધાન્તને અનુસરીને પેાતાના ધર્મને પ્રચાર કરતા રહેવા લાગ્યા ( તળ સોળંધિચાલુ નચરીત્ વિષયાળતિાષા૨તુ દુગળો બન્નમન્નલ્લ વમાલકૢ ) ત્યારમાદ સૌગધિકા નગરીમાં શ્રંગાટક, ત્રિક, ચતુષ્ટ ચત્વર અને રાજમામાં ઘણા માણસે આ રીતે વાત કરવા લાગ્યા-( જ્ઞ વધુ પુર્વાણ ક્ ૢ ફ્વમાણ્વ નિર્) મિત્રા ! આપણી આ નગરીમાં શુક નામે એક પરિવ્રાજક હમણાં જ આવ્યે છે. સાંખ્યસિદ્ધાંત અનુસાર તે પોતાની પ્રવૃત્તિએ આચર તા પરિવાજક આશ્રમમાં રાકાા છે. આ વાતની જાણુ થતાં જ ( પરિક્ષા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૩૧