Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈન્દ્રિય યાપનીય છે. (સે નો ફુરિયાવળિજો ) હે ભદત ! ને ઈન્દ્રિય યાપનયનો શો અર્થ થાય છે. (સુરા નગ્ન ફ્રોમાઇ માચારોમાં હીના રૂવનંતા તો કરિ રે તૂ નો દૃવિચગવળિ) હે શુક ! ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે કષાય ક્ષય પામીને અથવા તે ઉપશમિત થઈને ફરી ઉદય પામતી નથી એજ ને ઇન્દ્રિય યાપનીય છે. ને ઈન્દ્રિય એટલે મન, અને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે મનનાજ વિકારે છે. એથી આ બધાંને ઇન્દ્રિય શબ્દથી ગૃહીત થયાં છે. યાપનીય શબ્દને અર્થ વશ કરવું છે. આ બધા કષાયે મારે વશ થયેલા છે. એજ નેઈન્દ્રિય યાપનીયને હું વર્તી રહ્યો છું ( તે મિતે અલ્લાવાé) હે ભદત ! અવ્યાબાધ ને શો અર્થ છે? ( સુચા ને મમ વારૂપિરિમિયાન્નિવાયા વિવિI रोयायका नो उदीरे ति से त अव्यावाह से किं तते फासुयविहार आरामेसु उज्जाणेसु देवउलेसु सभासु पव्वएसु इत्थी, पसुपंडगविविज्जियासु वसहीसु पाडिहारिय पीठफलगसेज्जासंथारय उग्गिण्हित्ताण विहरामि से तं फासुयविहार) હે શુક! વાત, પિત્ત અને કફથી જન્મતા તેમજ આ ત્રણેના સન્નિ પાતથી ઉદ્ભવતા અનેક દાહજવર વગેરે, રેગે શીઘઘાતક શૂળ વગેરે આતંક મારા શરીરમાં ઉદ્ભવતા નથી એજ અવ્યાબાધ મારામાં વર્તી રહ્યો છે. અવ્યાબાનું સ્વરૂપ એજ છે. શુકે સ્થાપત્યા પુત્રને બીજો પ્રશ્ન કર્યો –હે ભરંત ! પ્રાસુક વિહારનું સ્વરૂપ શું છે.? તેને ઉત્તર આપતા સ્થાપત્યા પુત્ર કહે છે-હે શુક ! હુ ઉપવનમાં, પુખ્ય પ્રધાન રાજકીય વનમાં, દેવ ઘરમાં એટલે કે વ્યંતરાયતનમાં, પરિષદમાં પર્વતેમાં-ઉપલક્ષણથી અઢાર સ્થાનમાં સ્ત્રી, પશુ,પંડક, નપુંસક વગરની વસ્તીઓમા મઠમાં પ્રાતિહારિક
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨