Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાય છે, તેમજ જેએ એકી સાથે માટીમાં રમતાં રમતાં મેાટા થયા છે તેએ સહુપાંસુક્રીડિતક મિત્ર કહેવાય છે. શ્રમણ નિા માટે આ બધા અભક્ષ્ય છે. ( તસ્થળ' ને તે પન્નસન્નિવયા તે દુવિા વત્તા, ત' ના સથ ળિયાચ અપ્રસ્થ પળિયાચ) ધાન્ય એટલે કે જે અનાજના રૂપમાં સિરસવથ ( સરશિપુ' ) છે તેના બે પ્રકાર છે—૧ શસ્ત્ર પરિણત, ૨, અશસ્ર પરિણત, ( तत्थण जे ते असत्यपरिणया ते समणाणं णिग्गंथाण अभक्खेया तत्थण जे ते સસ્થળિયા તે દુવિા વળતો તનહા-દામુવાચ બામુનાય ) આમાં જે અશસ્ત્ર પવિણત-‘ સચિત્ત ’ ધાન્ય સરિસત્રય છે તે શ્રમણ નિગ્ર થૈા માટે અભ ક્ષ્ય છે, અખાદ્ય છે. તેમજ શસ્રપરિણત-અચિત્ત છે તે પ્રારુક અને અપ્રાસુક આમ એ પ્રકારના છે. (અામુયાળ' સુચા નો મવયા-તથ નં ને તે વાસુચા તે दुविहा पत्ता तं जहा जाइयाय अजाइयाय तत्थणं जे ते जाइया ते दुबिहा पन्नत्ता ત'ના સાનિક ાચ અળસનિજ્ઞાચ આમાંથી આ પ્રાસુક ધાન્ય સરસિયું ( સિરસવય ) છે, તે અખાદ્ય છે પ્રાસુક ધાન્ય સરસિયા (સરિસય ) ના એ પ્રકાર છે-યાચિત અને અયાચિત, આમાં અયાચિત સરિસય અભક્ષ્ય ગણાય છે. શ્રમણ નિગ્ર'થા આહારમાં અયાચિત સરિસવયના પ્રયોગ કરતા નથી. ( तत्थण' जे ते एसणिज्जा ते दुविधा पन्नत्ता लद्धा य अलद्वाय, तत्थण जे ते अलद्धा, ते अभक्खेया, तत्थण जे ते लद्धा ते समणाण' निभगंथाण भक्खेया ) એષણીય ( ઈચ્છનીય ) સરિસવયના લખ્યું અને અલબ્ધ એ પ્રકાશ છે નિગ્ર થાને માટે અલબ્ધ રિસય ( સરશિયું ) અભક્ષ્ય છે અને લખ્યું સસરસવય ભક્ષ્ય છે. (CC ન અઢેળ સુચા ત્ર પુષ્પત્તિ સન્નિવયા મÒયા વિ ગમવુંયા વિ' ત્યા વિ માળિયરા) હે શુક ! પ્રમાણે સરિસય ને પૂર્વોક્ત રીતે અર્થ સ્પષ્ટ કરતાં તેને લક્ષ્ય અને અભક્ષ્ય આમ ખંને રીતે કહી શકાય આ રીતે ‘ કુલત્થા’ ના વિષે પણ સમજી લેવું જોઈએ. (નવર'મૈં નાળTM' )
આ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૪૪