Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાપત્યાપુત્રકે નિર્વાણકા નિરૂપણ
‘ તળ' સે ધાવવાપુત્તે !' ઈત્યાદિ ॥
ટીકાર્થ-(સ) ત્યારબાદ( à થાવરવાપુત્તે) સ્થાપત્યાપુત્ર (ગળવારસમ્ભેળ સદ્ધિ' સરિંવુડે ) એક હજાર અણુગારની સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ( નેનપુરી પત્ર) જ્યાં પુંડરીક પર્યંત હતા ( તેળવ ગવાનજીવું) ત્યાં આવ્યા ( વાછિત્તા છુંદરીય' વચ' સળિયર દુરુષર ) ત્યાં પહોંચીને તેએ પુ’ડરીક પર્વતપર ધીમે ધીમે ચઢવા માંડથા. ( દુત્તા મેત્રવનસંનિવાસ' ફેવસંનિવાર યુદ્ધવિસિષ્ઠાદુય' નાવ વગોવામળ જીવને ) ચઢીને તેમણે મેઘ સમૂહ જેવી કાળી તેમજ નિર્વાણુ વગેરેના ઉત્સવના વખતે દેવે જ્યાં એકઠા થાય છે એવી શિલાપર પ્રતિલેખના કરીને પાદાપગમન સંથારા સ્વીકાર્યાં. તેમની સાથે એક હજાર સાધુઓએ પણ (સળ સે થાવાપુત્તે પધૂળિયાસાળિ સામન્તરरियोग पाउणत्ता मासियाए सलेहणाए सट्ठि भत्ताइं अणसणाए छेदित्ता जाव केवलवर નાળવું'સળ સમુવાડેત્તા તોવચ્છ સિદ્ધે નાવ વહીને ) આ રીતે સ્થાપત્યાપુત્ર અનગારે ઘણાં વર્ષો સુધી શ્રાવણ્ય પર્યાયનું પાલન કરીને એક મહિનાની સલેખનાથી સાઈઠ ભક્તોનું અનશન વડે છેદન કરીને છેવટે કેવળ જ્ઞાન કેવળ દન મેળવ્યું. ત્યાર બાદ બધાં કર્મો ક્ષય થયાં ત્યારે તેમને સિદ્ધ પદ મળ્યું અહી' જે યાવત્' શબ્દ આવ્યેા છે તેથી ( યુદ્ધ: મૂળ: સતુલનદ્દીનઃ તન્મ નામળા દુ:લદ્દિો જ્ઞાતઃ) આ પદોના સંગ્રહ થયા છે ! સૂ૨૬ ૫
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૫૧