Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાણાતિપાત વગેરે પાપા થી નિવૃત્તિ રૂપે આત્મા ના પરિણામ થાય છે તે ચારિત્ર છે. તપ, અનશન વગેરેના ભેદથી ખાર પ્રકારનું છે.
"
'
,,
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સાથે ઉત્તર ગુણુ રૂપ જે અનેક જાતના નિયમ–( અભિગ્રહ ) ગ્રહણથી જ સંયમનું પણ ગ્રહણ થઈ જાય છે, છતાં એ અહી જે સંયમનું સ્વતંત્ર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે મને વખત પ્રતિ લેખના કરવી અને કાલ ચતુષ્ટયમાં સ્વાધ્યાય કરવા તે · સયમ ' છે, આ વાકય એજ અર્થ અહીં સૂચવે છે, આદ્વિપદ્મ વડે ધ્યાન આવશ્યક ” પાનું સૂચન થાય છે. ધર્મ વિષે ધ્યાન વગેરે ધ્યાન ’ કહેવાય છે, તેમજ આવશ્યક રૂપે કરવા ચેાગ્ય કર્તવ્યનું નામ આવશ્યક’ છે. આ આવશ્યકના છ પ્રકારે છે. અન્નાનાદિકા વગેરેમાં તેમજ યોગામાં જે યતના છે તેજ યાત્રા છે. બીજી કાઈપણ જાતની યાત્રા છે જ નહિ. આ વાત “ ભગવતી સૂત્ર ના અઢારમા શતકના દશમા ઉદ્દેશકમાં ભગવાને સામિલ બ્રાહ્મણને કહી છે, (લે જ સ' મતે વળિગ્ન') હૈ ભદન્ત ! યાપનીય શબ્દના અર્થ શું છે ? ( सुया ! जवणिज्जे दुविहे पण्णत्ते तं जहा इंदियजवणिज्जे य णो इंदिय નવનિને ચ ) શુકપરિવ્રાજકના પ્રશ્નને સાંભળીને સ્થાપત્યાપુત્ર અનગારે તેને સમજાવતાં કહ્યું કે-હે શુક ! યાપનીયના એ પ્રકારેા કહ્યાં છે. (1) ઇન્દ્રિય યાપ નીય અને (ર) ના ઈન્દ્રિય યાપનીય (સે་િસચિન-નિઝ' ) ઇન્દ્રિય યાપનીયનું સ્વરૂપ શું છે ? શુક પરિત્રાજકના આ પ્રશ્નના ઉત્તરમાં સ્થાપત્યા પુત્રે धु - (सुया ! जन्न मम सोइदिय चक्विंदिय जिब्भि' दियफासि दियाई' निरुबह ચા વર્ષે વકૃતિ, એ તો રૂચિનવળિજ્ઞ') હે શુક ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિ પ્રાણ ઇન્દ્રિય, જિજ્ઞા ઇન્દ્રિય, સ્પર્શ ઈન્દ્રય, નિરુપત થઈને મારા વશમાં થઈને તેજ ઇન્દ્રિય યાપનીય છે. એટલે કે કાઇપણુ જાતન વાંધા વગર વિષયાને ગ્રહણ કરવાની તાક્ત હેાવા છતાં એ પાંચે ઇન્દ્રિયા મારે વશ થયેલી છે તેજ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૪૧