Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહત અરિષ્ટનેમિ પ્રભુના અંતેવાસી ( શિષ્ય) સ્થાપત્યા પુત્ર નામના અનગાર મુનિ પરંપરાને અનુસરતા એક ગામથી બીજે ગામ વિહાર કરતા સૌગંધિકા નગરીમાં સુખેથી આવ્યા. અને હમણાં નીલાશેક ઉદ્યાનમાં ઉતર્યા છે. (ત જો વંતિ વિનામૂ ધ રિવરને) તેમની પાસે મેં સારી પેઠે સમજીને વિનય મૂલક ધર્મ સ્વીકાર્યો છે. તાત્પર્ય એ છે કે હું પણ તેમને વંદન કરવા ગયા હતા તેમના શ્રીમુખથી મેં ધર્મકથા સાંભળી. મને તેમના સિદ્ધાતે નિર્દોષ તેમજ શાસ્ત્ર સમ્મત લાગ્યા. એથી મેં તેમની પાસેથી આ ધર્મ સ્વીકાર્યો છે. સૂત્ર ૨૨ !
તe રે સુણ રૂચારિ” ટીકાર્થ (ત) ત્યાર બાદ (સે મુર) શુક (રિસાયણ) પરિવ્રાજકે (સુરંત gવં વાસી) સુદર્શનને આ પ્રમાણે કહ્યું-(તં નામો vi સુવંસળt ! તા મારિયા થોરવાયુત્તર ગંતિયં કદમવાનો) હે સુદર્શન! તો હવે અહીં થી હું સીધે તારા ધર્મગુરુ સ્થાપત્યા પુત્રની પાસે જઉ છું (ફુમારું વ vi વાવાઝું મારું કરું પણTોડું ખારૂં વાજાનારું પુછામો કરૂણ મે से इमाई, अट्ठाई, जाव वागरइ तएणं अहं वंदामि, नमसामि, अहमेसे इमाई अढाई जाव नो से वागरेइ तएणं अहं एएहिं चेव अडेहिं हेउहिं निप्पટ્રસિM વારાં રિસરામિ) તેમની સાથે હું અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણે, અને વ્યાકરણ ના વિષે ચર્ચા કરીશ, જે તે મારા અર્થો, હેતુઓ, પ્રકને, કારણે તેમજ વ્યાકરણ વિશેના પ્રશ્નો નાં સારી પેઠે સમાધાન કરશે તે હું તેમને વંદન કરીશ અને જે તે મારા અર્થો વ્યાકરણ વગેરે ના વિષે સારી રીતે સ્પષ્ટી કરશું નહિ કરી શકે તે હું તેમને તરત જ પ્રશ્નોત્તર કરવામાં અસમર્થ કરીશ ! સૂત્ર ૨૩ |
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨