Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ઉક્ત દષ્ટાન્ત દષ્ટાતિક રૂપે આ રીતે સમજવું જોઈએ-આ આત્મા વસ્ત્ર રૂપે છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાને લેહીની જેમ છે. એમનાથી આત્મા મલિન થઈ રહ્યો છે સાજીખારના રૂપમાં સમ્યકત્વ છે, જ્યારે આત્મા સમ્યકત્વ રૂપ સાજીખારથી અનુલિપ્ત થાય છે અને પિતાના શરીર રૂપી વાસણને જિનક૯૫ તેમજ સ્થાવિરકલ્પરૂપ પચન સ્થાન (ચૂલા) ઉપર મૂકે છે તપ રૂપ અગ્નિ વડે શરીર રૂપી વાસણને તપાવે છે ત્યારે તે સ્વચ્છ દર્પણ ના રૂપમાં પ્રકાશિત થાય છે. આત્માની શુદ્ધિને આ કેવળ એકજ માગે છે કે જેનાથી આત્મશુદ્ધિ ચકકસ પણે સંભવિત થાય છે. એના સિવાય બીજા કોઈ ઉપાયથી આત્મ-શુદ્ધિ થવી અસંભવિત છે જે પ્રાણાતિપાત વગેરેમાં લીન થયેલા છે શુદ્ધિને માટે માટી અને પાણીને ઉપ
ગ કરે છે, અને તેમનાથી આત્મશુદ્ધિ માને છે-ગંગા વગેરે તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે એમ માને છે તેમના પ્રત્યે જીવ અને અજવના રવરૂપને જાણનારા વિદ્વાને સદય થઈને કહે છે-જુઓ તે ખરા, અજ્ઞાનને આ કે પ્રબળ મહિમા છે ? કે જેઓ પ્રાણાતિપાત વગેરેના સેવનથી જનિત જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મ રૂપી જળને હમેશાં લેવાનું લેપને સંગ્રહવામાં લીન થયેલા એ છ ફરી તેજ પ્રાણાતિપાત વગેરેના સેવનથી પિતાની શુદ્ધિ ઈચ્છે છે. સૂત્ર “ ૨૧ ” (
‘તo તરફ સુથર્સ ” ફૂલ્યા ! ટીકાર્થ (ત ) ત્યાર બાદ (તરણ ) શુક પરિવ્રાજકે જ્યારે (રૂમીને
સમાળા) આ વાત સાંભળીને સુદર્શન શેઠ શ્રમણોપાસક થઈ ગયા છે, ત્યારે (બરવાજો ક્ષત્તિથ નાવ સમુન્નિત્થા) તેના મનમાં વિચાર કુર્યો-(gવં સુવંmળ રોચકૂરું ઘર વિશ્વના વિજયકૂ ઘને વિને) કે સુદર્શન શેઠે શૌચ મૂલક ધર્મ ત્યજીને વિનય મૂલક ધર્મ સ્વીકાર્યો છે (તં તે વસ્તુ મમ સવંamta વિદ્રિ વારંg go સોયમૂવૅ ધમે બાવરણ) તે હવે મારે સુદર્શનની વિનય મૂલક ધર્મ ઉપરથી શ્રદ્ધા મટા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૩૭