Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ડીને ફરી શૌચ મૂલક ધમપ્રત્યે તેની શ્રદ્ધા જમાવવી જોઇએ. ( fત્ત કર્યું વ સંવેદે) આ રીતે મનમાં વિચાર કરીને તેણે પહેલાંની જેમ તેને સમજાવવાના વિચાર કર્યો (સંવત્તિા પવાચાસસ્થેળી સદ્ધિ મેળેત્ર સોગંધિયા સૂચવી નેગેવ રિક્વાયાવર, તેળેવ વાળĐર્ ) વિચાર કરીને તે ફરી એક સહસ પરિવ્રાજકાની સાથે જ્યાં તે સૌગધિકા નગરી અને તેમાં પણ જ્યાં પરિવ્રાજ કાશ્રમ હતા ત્યાં આવ્યા. ( ૩ગાચ્છિત્તા વિચાવલ`પ્તિ મંનિસ્પ્લેન કરે) આવીને તેણે પેાતાની બધી વસ્તુએ ત્યાં મૂકી. (ક્ત્તિા ધત્તગસ્થપરિક્ષિત વિરહવૃદ્ઘિમાળેન્દ્િસદ્ધિ સંયુિકે વાયા સદ્દામો પત્તિનિત્વમરૂં ) મૂકીને તે નૈરિકધાતુથી રંગાએલાં વસ્ત્રો પહેરીને થાડા પરિવ્રાજકને સાથે લઈને આશ્રમની બાર નીકળ્યા. ( પદ્ધિનિલમિત્તા સોળંધિયાદ્ નીર્ મા મોળ નેગેવ સુર્'સળન્ન નિષે લેબેન ધ્રુવ સળે તેળવવા જીરૂ ) બહાર નીકળીને સૌગધિકા નગરીની ખરાબર વચ્ચે થઈને જ્યાં સુદર્શનનું ઘર 'અને તેમાં પણ જ્યાં સુદન હતા ત્યાં ગયા. ( તળ સે મુસળે તે પુરું જ્ઞમાનં સર્ ) સુદર્શને પણ પરિવ્રાજકને આવતા જોયા. ( પશ્ચિત્તા નો અમુò૬, નો વસ્તુ. જીર્, નો માઢાર, નો ચાળા, નો વંવ, સુષિળીણ્ સંચિટ્ટુ) પરતુ જોઇ ને તે ઉભા થયા નહિ, સ્વાગત માટે તેની સામે ગયા નહિ, તેને આદર આપ્યા નહિં, તેના આગમનની તેમણે સરાહના કરી નહિં, તેની સ્તુતિ પશુ કરી નહિ ફ્ક્ત તેઓ ચુપચાપ પાતાની જગ્યાએ બેસી જ રહ્યા. ( તત્ત્વ છે सुए परिव्वायए सुदंसणं अणव्भुट्ठियं० पासित्ता एवं वयासी ) शु પરિવ્રાજકે શેઠને સત્કાર માટે પેાતાની સામે નહીં આવતાં જોઇને કહ્યું–(તુમ નં सुदंसणा ! अन्नया मम एज्जमाणं पासित्ता अब्भुट्ठेसि जाव वदसि इयाणि सुदंसणा ! तुमं ममं एज्जमाणं पासित्ता जाव णो वंदसि तं कस्स तुमे सुसणा ક્રમેયાત્ત્વવિળયમૂલે ધર્મો હિમ્ને ) હે સુદન ! પહેલાં તું ગમે ત્યારે મને આવતાં જોતા ત્યારે સ્વાગત માટે ઉભા થતા અને સામે આવીને વંદન વિગેરે કરતા હતા પણ અત્યારે મને જોઇને તું ઉભા થયા નથી તેમજ તે' મને વંદન પશુ કર્યાં નથી. હું સુદન ! તે આ કેવાપ્રકારના વિનયમૂળક ધર્મ સ્વીકાર્ય છે ? (तणं से सुदंसणे सुकेणं परिव्वायए णं एवं पुत्ते समाणे आसणाओ अब्भुट्ठेइ अभुट्ठित्ता ચહ॰ મુયં વિાચમાં વં ચાલી ) શુક પરિવ્રાજકની વાત સાંભળીને સુદન પેાતાના સ્થાનેથી ઉભા થયા અને ઊભા થઇને બન્ને હાથની અંજલીને મસ્તકે મૂકીને તેને કહ્યું-(વં રવજી લેવાનુણ્વિયા ! બાિબો અદ્ધિનેમિલ અંતેત્રાસી થાવદરાપુત્ત નામંગળવારે ગાય રૂમાળÇ Àવ નીજાતોÇ ઇન્ના વિરૂ ) હે દેવાનુપ્રિય !
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૩૮