Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘તા રે’ ' ઈત્યાદિ !'
ટીકાથ(તા) ત્યાર બાદ (તે સુર ) શુક પરિવ્રાજક (જવ્યિાપારણે सुदंसणेण य सेट्रिणा सद्धि जेणेव नीलासोए उज्जाणे जेणेव थावच्चापुत्ते अणगारे તેવિ કલાછ ) એક હજાર પરિવ્રાજકે અને સુદર્શન શેઠની સાથે જ્યાં નીલાશેક ઉદ્યાન હતું અને તેમાં જ્યાં સ્થાપત્યા પુત્ર અનગાર હતા ત્યાં ગયે. (કાછિત્તા ઘાવદરાપુરં વે વાલી) ત્યાં જઈને તેણે સ્થાપત્યા પુત્ર ને કહ્યું-(કત્તા તે મંતે ! કવનિન્નો લગાવાદું જ તે યુથવિહાર') હે ભદન્ત ! શું તમારી યાત્રા છે ? યાપનીય છે? આવ્યાબાધ છે? તમારે પ્રાસુક વિહાર છે? (agi રે વિદત્તાપુ સુai gબાયોf gવં પુર મળતુર્થ વરિકari gયં વાસી) શુક પરિવ્રાજકની આ વાત સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે શુક પરિવ્રાજકને કહ્યું-(સુથા ! સત્તા વિ મે જવનિકનંદિ ર દવા વાëવિ એ મુવિાર' ) હે શુક! અમારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, આવ્યાબાધ પણ છે. અને અમારે પ્રાસુક વિહાર પણ છે. ( તi છે સુણ થાવરાપુર પ વાણી) જ્યારે સ્થાપત્યા પુત્ર અનગારે શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું, ત્યારે સ્થાપત્યા પુત્ર અનગારે તેમને કહ્યું-(વિ. મતે જ્ઞા) હે ભદંત ! યાત્રા સબ્દનો અર્થ શું છે. (કુચા ૪૪ મા બાળ સાવરિન્નતવનિયમiામમggfહું જોઉં ગયા છે તે ત્તત્તા) સ્થાપ ત્યા પુત્ર અનગારે કહ્યું- શુક ! જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ, વગેરે માં અને મન, વચન અને કાયાના વ્યાપારમાં જે અમારી જાન પૂર્વક આચરણ કરવાની પ્રવૃત્તિ છે, તેજ યાત્રા છે, અને એ યાત્રા અમારી સુખેથી પસાર થઈ રહી છે, શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા વીતરાગ માર્ગને અનુસરનારાઓ માટે નથી. જ્ઞાનાવરણીય કર્મના પશમથી અથવા ક્ષયથી જીવ અજીવ વગેરે વિષયમાં જે તેમના સ્વરૂપ વગેરેના નિર્ણય રૂપ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે.
દર્શન મોહનીય કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી જીવતા જે તત્વ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ હોય છે તે દર્શન છે.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી અથવા કાંયથી જે રસ્થૂલ તેમજ સૂક્ષમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૪૦.