Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निग्गवा, सुदंसणो निग्गए तएण से सुए परिव्वायए तीसे परिसाए सुदसणस्स જ અહિં ર વહૂનું સંલ્લા ઘર્મે રિફ) નાગરીકેની પરિષદ તેની પાસે જવા પિત પિતાને ઘેરથી નિકળી. સુદર્શન પણ પોતના ઘેરથી ત્યાં જવા માટે બહાર નીકળે. ત્યાર પછી શુક પરિવ્રાજ કે ઉપસ્થિત થયેલી નગરીકે ની પરિષદ સુદર્શન તેમજ બીજા એકઠા થયેલા માણસોની સામે સાંખ્યધર્મ ને ઉપદેશ આપે. ઉપદેશ આપતાં શુક પરિવ્રાજકે આ પ્રમાણે કહ્યું (ga રણછુ સુવંસ કરું તો જશે 10 ) હે સુદર્શન ! અમારે ધર્મ શૌચમૂલક પ્રજ્ઞપ્ત થયેલ છે. (રેવિય તો દુવિદ્ goળ) શૌચના બે પ્રકાર છે. (વો મારોહ ૨) ૧, દ્રવ્ય શૌચ, ૨, ભાવ શૌચ. (લવણ ૨ ઉમદિયાહ ૨) પાણી અને માટીથી દ્રવ્ય શૌચ થાય છે. (મારોહ
મે ૨ મહિં ) ભાવ શૌચ દર્ભ અને મંત્રો વડે થાય છે. (ને બન્ને देवाणुप्पिया ? किं चि असुइ भवइ त सव्व सज्जो पुढवीए आसिप्पइ, तओ પછી સુન રારિબા પાટિન) હે દેવાનુપ્રિય ! અમારા હાથ, પગ કમં. ડછું વગેરે અપવિત્ર થઈ જાય છે તે પહેલાં તેને નવીન માટીથી અમે ઉટકી એ છીએ. અને ત્યાર પછી શુદ્ધ પાણી થી સાફ કરી લઈએ છીએ. (તો त असुई सुई भवद एवं खलु जीवा जलाभिसेय पूयप्पाणे अविग्घेण सग्गं અતિ ) એ પ્રમાણે તે અપવિત્ર પદાર્થ પવિત્ર થઈ જાય છે. આ રીતે જીવ પણ પાણીથી સ્નાન કરીને પવિત્રાત્મા થઈને સત્વરે કઈ પણ જાતના અટ. કાવ કે મુશ્કેલી વગર સ્વર્ગે પહોંચી જાય છે. (ત સુણે સુરત અંતિg વ સોજા ૬ સુચ અતિ રોય ધર્મ જિug) અ રીતે તે સુદર્શન નગર શેઠ શુકની પાસેથી ધર્મનુ શ્રમણ કરીને ખૂબજ હર્ષ પામ્યા અને તેની પાસેથી તેમણે શૌચ મૂલક ધર્મ સ્વીકાર્યો (બ્રિજ્ઞા વડ્યિા विपुलेणं असणपाणखाइमसाइमेण वत्थपरिगहेण परिलाभे माणे जाव विह(૩) શૌચ મૂલક ધર્મ સ્વીકારીને તેમણે શુક પરિવજકને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહારે તેમજ વસ્ત્રો અપને લાભાન્વિત કર્યો અને સન્માન કર્યું. (તપનું રે ઘવાયો શોપિયાગો રાણીનો નિતા૪૬, નિજાજીિરા વહિયા રળવવવિહાર વિહારૂ) ત્યાર પછી શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહારના બીજા દેશ તરફ વિહાર કરવા નીકળ્યા સૂ૦૧
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૩૨