Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तेण कालेण तेण समएण इत्यादि ॥
ટીકાઈ-(તે અને તે સમgr') તે કાળે અને તે સમયે તેજ સૌગં. ધિકા નગરીમાં વિહાર કરતાં (થાવરણા પુરણ સમોસર) સ્થાપત્યા પુત્ર અનગાર આવ્યા (પરિક્ષા નિયા તુરંતળો વિ નામો) સ્થાપત્યા પુત્રને આવવાની જાણ થતા જ સૌગંધિકા નગરીને નાગરિકે તેમને વંદન કરવા નીકળી પડ્યા સુદર્શન શેઠ પણ તેમને વંદન કરવા નીકળ્યા. (થાવરાપુ , નમંસ ચંતિતા, નમંતિજ્ઞા પૂર્વ કચાસ) ત્યાં પહોંચીને તેમણે સ્થાપત્યા પુત્ર અનગાર ના વચનથી સ્તુતિ કરીને વંદન કર્યા તેમજ કાયાથી નમીને તેમને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને સુદર્શન શેઠે તેમને વિનંતી કરી (તુi T કૂર ને જન્નત્તે) હે ભગવાન! આપના ધર્મના મૂળભૂત સિદ્ધાન્ત શું છે. (તાdi થાવાપુર સરંસળેof ga સમાને gવં વાણી) સુદર્શન શેઠના આ પ્રશ્નને સાંભળીને રથાપત્યા પુત્ર અનગારે જવાબમાં તેમને કહ્યું ( સુવંજ કM વિજાણે ઇમે પત્ર) હે સુદર્શન ! અમારા ધર્મને આધાર વિનય મૂલક છે. દુર્ગતિમાં જતા પ્રાણીઓને જે અટકાવે છે અને શુભસ્થાનમાં તેમને લઈ જાય છે તે ધર્મ–આચાર કહેવાય છે. સમસ્ત કલેશને ઉત્પન્ન કરનાર આઠ પ્રકારના કર્મોને જે નાશ કરે છે તેનું નામ વિનય ” છે. એવું જ વિનય ચારિત્ર રૂપ અનુષ્ઠાન વિશેષ છે આ વિનય જ ધર્મનું મૂળ કારણ છે કહ્યું છે કે જેના વડે જીવ જલદી કમેને નાશ કરે છે તેમજ અપવર્ગ (મોક્ષ) રૂપી વૃક્ષનું જે મૂળ છે તે વિનય” જ છે આવો વિનય ચારિત્ર રૂપ જ ગણાય છે (જે વિર વિIT સુવિ vvm) તે વિનય ના પણ બે પ્રકાર કહેવામાં આવ્યા છે. ( 7 ) તે પ્રકારે આ પ્રમાણે છે ( રવિણ રવિ) ૧, આગાર વિનય, ૨, અનગાર વિનય આ બન્ને વિનયના પ્રકારે ચારિત્ર ગત વિનયને અનુલક્ષીને જ કરવામાં આવ્યા છે જ્યારે વિનય શબ્દનો અર્થ “વિનીતતાં (નમ્રતા) થાય છે ત્યારે દ્રવ્યની અપેક્ષાએ નગ્નતા તેમજ ભાવની અપેક્ષાએ પણ નગ્નતા આ રીતે પણ તેના બે ભેદ થાય છે (તરી છે કે તે સાવિળા રે જે રત્તારિ બgવચારું સત્ત સિવાયચારું, શુક્રવારનવારદિમાગો ) આગાર વિનય પાંચ અણુ વ્રત સાત શિક્ષાવ્રત તેમજ અગિયાર ઉપાસક પ્રતિમા રૂપ છે. આ વિષે સવિસ્તર માહિતી ઉપાસક દશાંગસૂત્રની અગારધર્મ સંજીવની ટીકામાં આપે લી છે જિજ્ઞાસુ જનોએ ત્યાંથી જાણી લેવું જોઈએ. વિશેષ કેવળ એટલું જ છે કે ત્યાં જેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું શાસન હોવાથી આનન્દ ગાથાપત્નીના વર્ણનમાં પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રત કહેલાં છે. પરંતુ અહીં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમી ભગવાનના આસનમાં ચેથાવતને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦ર
૩૩