Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નપ્રભાચાર્ય કૃત (નાકરાવતારિકા ભાષાંતર ભાગ-૧. (' અાચાર 2 કુતાગ Amડા છે કે, ઈંગા ઉપાશા દટાડા નીકાંતાકી | 20ાર્યાગ SJM2Iક૨) વિપાકસૂત્ર શ0/ ) જ્ઞાતાધમૅકથા દૃષ્ટિવાદ વિવેચક :- ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ अहँ नमः ।। श्री वादिदेवसूरीश्वरजीसूत्रितस्य प्रमाणनयतत्त्वालोकस्य (श्री रत्नप्रभाचार्यविरचिता लघ्वी टीका) रत्नाकरावतारिका भाग-१ પરિચ્છેદ ૧ થી ૨ : मनुवा: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : प्र शs: શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરતા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. INDIA ફોન : ૨૭૮૮૯૪૩ (ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : ) ( સેવંતીલાલ વી. જૈન એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, ડી-પ૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફલોર, નવયુગ કોલેજ સામે, પાંજરાપોળ, પહેલી લેન, મુંબઈ-૪. ન્યુ રાંદેર રોડ, સુરત-૯. (INDIA) Ph. (022) 22404717 Ph. (0261)2763070 (પ્રાપ્તિ સોમચંદ ડી. શાહ મથાળા/ શ્રી યશોવિજયજી જૈન સુઘોષા કાર્યાલય સંસ્કૃત પાઠશાળા જીવનનિવાસ સામે, તળેટી રોડ, | સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, પાલિતાણા-૩૬૪૨૭૦ મહેસાણા (ઉત્તર ગુજરાત) INDIA (INDIA) Ph. (02848) 2131418 a Ph. (02792) 222927 સરસ્વતી પુસ્તક ભંડાર | જૈન પ્રકાશન મંદિર હાથીખાના-રતનપોળ, અમદાવાદ | દોશીવાડાની પોળ, અમદાવાદ Ph. (079) 25356692 Ph. (079) 25356806 પ્રકાશન વર્ષ વીર સંવત-૨૫૩૪ વિક્રમ સંવત ૨૦૬૪ ઈસ્વીસન ૨૦૦૮ આવૃત્તિ બીજી કિંમત : રૂ. ૩૦૦-૦૦ કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઇન્ડીંગઃ ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૧, Ph. (079) 22134176, Mo. 9925020106 Page #4 -------------------------------------------------------------------------- ________________ સૂત્રનં. ૧ ૧ ૧ ૨ ૨ ૩ ૫ E ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ (અનુક્રમણિકા) પ્રથમ પરિચ્છેદ વિષય આ ગ્રંથની રચનાનું પ્રયોજન શબ્દ અને અર્થના સંબંધમાં બૌદ્ધનો પૂર્વપક્ષ શબ્દ અને અર્થના સંબંધમાં બૌદ્ધનું ખંડન અને વાચ્યવાચકભાવસંબંધનું મંડન પ્રમાણનું લક્ષણ, અને પ્રત્યેક પદની સાર્થકતા . પ્રમાણના લક્ષણમાં નૈયાયિક અને મીમાંસકનું ખંડન. જ્ઞાન જ પ્રમાણ કહેવાય તેની સિદ્ધિ સજ્ઞિકર્ષાદિ અજ્ઞાન હોવાથી પ્રમાણ નથી . સન્નિકર્ષાદિ અચેતન હોવાથી સ્વનિર્ણય કરાવતા નથી સન્નિકર્ષાદિ સ્વપ્રકાશક ન હોવાથી પરપ્રકાશક નથી પ્રમાણજ્ઞાન વ્યવસાયાત્મક જ હોય છે. સમારોપ (ભ્રમ) જ્ઞાનની વ્યાખ્યા સમારોપના (ભ્રમના) ત્રણ પ્રતિભેદો સમારોપના પ્રથમભેદ “વિપર્યય”નું લક્ષણ . વિપર્યયનું ઉદાહરણ, તથા વિવેકખ્યાતિની ચર્ચા સમારોપના દ્વિતીયભેદ “સંશય”નું લક્ષણ . - સંશયનું ઉદાહરણ સમારોપના તૃતીયભેદ “અનધ્યવસાય”ની ચર્ચા અનધ્યવસાયનું ઉદાહ૨ણ .. જ્ઞાનથી અન્ય તે “પર” કહેવાય, તેનું મંડન તથા શૂન્યવાદી અને બ્રહ્માદ્વૈતવાદીનું ખંડન .. ૩ પૃષ્ઠ ૧ ૨૧ ૩૮ ૪૮ ૫૩ ૭૧ ૭૩ ૭૪ ૭૪ ૮૪ ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ સૂત્રને. વિષય ૧૭/૧૮ જ્ઞાન પરપ્રકાશકની જેમ સ્વપ્રકાશક પણ છે તેનું મંડન તથા અર્થોપત્તિ વડે જ્ઞાન પ્રકાશિત થાય છે એવા મીમાંસકના મતનું અને જ્ઞાનાન્તર વડે જ્ઞાન સંવેદિત થાય છે એવા તૈયાયિકના મતનું ખંડન...... ૧૭૮ ૧૯/૨૦ પ્રમેયની સાથે અવ્યભિચારિતા એ જ જ્ઞાનની પ્રમાણતા છે અને વ્યભિચારિતા એ અપ્રમાણતા છે. ............. ....... ૧૯૮ ૨ ૧ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા ઉત્પત્તિમાં પરથી જ હોય છે. પરંતુ તેની શક્તિ સ્વથી અથવા પરથી થાય છે તેનું મંડન તથા તે પ્રસંગે જુદી માન્યતા ધરાવનારા સર્વ દર્શનવાદોનું ખંડન .............. ૨૦૦ દ્વિતીય પરિચ્છેદ ૨/૩ [... و પ્રમાણના બે ભેદોનું વર્ણન, પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દની વ્યુત્પત્તિ, તથા બે ભેદોથી હીનાધિક ભેદોની માન્યતાનું ખંડન ............................ ૨૩૨ પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ........... ........ ૨૫૬ પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદોનો ઉલ્લેખ.. ૨૫૭ સાંવ્યવહારિકપ્રત્યક્ષના ઈન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબંધન એમ બે ભેદોનું વર્ણન, તથા તે પ્રસંગે ચક્ષુ તથા મન અપ્રાપ્યકારી જ છે અને શેષ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી જ છે. તેની અન્યદર્શનોની સાથે પદ્યરૂપે વિપુલચર્ચા ••••••••....... ૨ ૫૮ ઈન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધનના અવગ્રહ ઈહા-અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર ભેદોનું વર્ણન........ અવગ્રહની વ્યાખ્યા ... ૩ ૨૭ ઈહાની વ્યાખ્યા....... ૩૨૯ અપાયની વ્યાખ્યા........... ................ ધારણાની વ્યાખ્યા ........................................................... ઈહા અને સંશયમાં ભેદનું કથન......... અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા એક જીવ વિષયક હોવા છતાં પર્યાયવિશેષ હોવાથી પરસ્પર કથંચિ ભેદ છે તેનું મંડન. ..............૩૩૨ به .............. له له 0. به له ....૩૩ ૨ ૧૨ له Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂત્રને. વિષય بی ". له له ૧૪ له لها ૧૫ له له A له છે له له له અવગ્રહાદિ ચારમાં કથંચિત્ ભેદ છે તેમાં હેતુઓ .............. ............૩૩૩ અવગ્રહાદિ ચારનો ઉત્પત્તિક્રમ ક્રમશઃ આ જ છે .................. ........૩૩૬ આ ક્રમ વિના પ્રમેયનો બોધ થતો નથી તેનું પ્રતિપાદન .. ............. દર્શન (સામાન્ય) વિના અવગ્રહ, અવગ્રહ વિના સંશય, સંશય વિના ઈહા, ઈહા વિના અપાય અને અપાય વિના ધારણા થતી જ નથી તેનું પ્રતિપાદન.. ૩૩૮ અતિશય વેગે અવગ્રહાદિની ઉત્પત્તિ હોવાથી ક્યાંક ક્રમ અનુભવાતો નથી. તેનું યુક્તિ અને ઉદાહરણ સાથે પ્રતિપાદન............ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ ................ • • ••••••••••••••...... ૩૪૦ પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ અને સકલ એમ બે ભેદોનું કથન........... વિકલના અવધિ અને મન:પર્યાયજ્ઞાન એમ બે ભેદો ................... ૩૪૧ અવધિજ્ઞાનનું લક્ષણ, ભેદ અને વિષયનું વર્ણન તથા રૂપિદ્રવ્યના વર્ણનપ્રસંગે તિમિર અને છાયા પણ રૂપીદ્રવ્ય છે તેનું મંડન, અને તે સંબંધી પૂર્વપક્ષોનું ખંડન....................... .............૩૪૧ મનઃ પર્યાયજ્ઞાનનું લક્ષણ, ભેદ અને વિષયનું વર્ણન ................... ૩૮૪ કેવલજ્ઞાનનું લક્ષણ તથા વિષયનું વર્ણન તથા મીમાંસકમતનું ખંડન અને સર્વજ્ઞની સિદ્ધિ... ..............૩૮૫ કેવલજ્ઞાનવાનું અરિહંતો જ (રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત આત્માઓ જ) હોય છે. કારણ કે તે જ નિર્દોષ છે તેનું પ્રતિપાદન .......૪૦૨ પ્રમાણથી અવિરૂદ્ધ વાણીવાળા હોવાથી અરિહંતો જ નિર્દોષ છે તેનું કથન..૪૦૪ અરિહંતોની વાણીમાં વિરોધની અસિદ્ધિ તથા આ પ્રસંગે માત્ર તેર જ અક્ષરોથી, ક્રિયાપદના બે જ પ્રત્યયોથી અને વિભક્તિના ત્રણ જ પ્રત્યયોથી શિવના કર્તુત્વવાદનો વિધ્વંસ ........ ....................૪૦૪ સર્વશતા અને આહારવન્દ્ર અવિરોધિ છે તેનું મંડન, તથા તે પ્રસંગે કેવલીને કવલાહારના નિષેધ સંબંધી દિગંબર મતનું ખંડન ......૪૨૨ ૨ ૨ له ઇ له ૨ ૫ ૨૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ અંતરના ઉદ્ગાર છે. ઉત્કૃષ્ટકોટીની સાધના દ્વારા ઘનઘાતી કર્મોનો કચ્ચરઘાણ બોલાવી કેવળજ્ઞાન પામ્યા બાદ તીર્થકરના જીવો સૌપ્રથમ તીર્થની સ્થાપના કરે છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર, પરમાત્મા ગણધર ભગવંતોને “ત્રિપદી’નું દાન કરે છે, પરમાત્માના વાસક્ષેપના પ્રભાવે આ ત્રિપદી દ્વારા અંતર્મુહુતમાં જ પ્રત્યેક ગણધર ભગવંતો સૂત્રથી ભિન્ન અને અર્થથી સમાન એવી દ્વાદશાંગીની રચના કરે છે, દ્વાદશાંગી એટલે શ્રતરત્નનો મહાસાગર, ત્રિકાળવર્તી પદાર્થોને પ્રગટ કરતો Encyclopaedia, ઉત્કૃષ્ટ જ્ઞાનખજાનો, દુનિયાનું કોઈ તત્ત્વ આ દ્વાદશાંગીનો અવિષય નથી, આ દ્વાદશાંગીમાં “શું છે ?” એમ પૂછવા કરતાં “એમાં શું નથી ?” એ પ્રશ્ન વધુ ઉચિત લાગે. દુનિયાના તમામ ધર્મોમાં રહેલા સત્તત્વનું બીજ આ દ્વાદશાંગી છે. ગણધરે ગણધરે આ દ્વાદશાંગી સૂત્રથી ભિન્ન ભિન્ન હોય છે એટલે આમ તો અનંતી દ્વાદશાંગી થઈ છતાં અર્થથી તે બધી સમાન છે, નથી તેના પદાર્થમાં કોઈ વિસંવાદ કે નથી તેના સર્જકોમાં કોઈ પાદાર્થિક મતભેદ. આનું એક કારણ એ છે કે આ દ્વાદશાંગી “સ્યાદ્વાદ” ગર્ભિત છે. “સ્યાદ્વાદ” એટલે અનેક Angle થી વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ, “સ્યાદ્વાદ” એટલે એકાંતિક પક્કડ-કદાગ્રહનો અભાવ, “સ્યાદ્વાદ” એટલે “જ' કારનો નહી પણ સર્વત્ર “પણ”નો ઉપયોગ કરવો, સ્યાદ્વાદ એટલે ગમે તેવા ક્લિષ્ટ સંઘર્ષોનું સમાધાન કરી આપનાર Master Key. - જ્યાં સંઘર્ષ છે, મતભેદ છે, મનભેદ છે ત્યાં એકાંતવાદ છે, અનેકાંતદષ્ટિમાં સંઘર્ષને સ્થાન નથી. પદાર્થની કસોટી સમયે “સ્યાદ્વાદ” કસોટીના પત્થરનું કામ કરી સોના જેવા સત્યનો અને પિત્તળ જેવા સત્યાભાસનો પર્દાફાસ કરે છે જ્યારે લૌકિક વ્યવહારમાં પણ જીવનને સંઘર્ષમુક્ત અને સ્વર્ગીય બનાવવા માટે સ્યાદ્વાદ એ જ એક રામબાણ ઉપાય છે. ધાર્મિક-સામાજિક-આર્થિક-ભૌતિક-રાજકીય-રાષ્ટ્રીય કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે અનેકાંતવાદને આત્મસાત્ કરવો એ જરૂરી જ છે. એમ નહીં પણ આવશ્યક છે. એક મુલ્લાએ પત્નીને કહ્યું - ઘરમાં પનીર હોય તો લાવ, પનીર ખાવાનો એ ફાયદો છે કે તે હોજરીને ખીલવી જોરદાર ભુખ લગાડે છે, પત્ની કહે - હાલ ઘરમાં પનીર નથી, કાલે લાવીશ. Page #8 -------------------------------------------------------------------------- ________________ મુલ્લાજી કહે - સારું થયું પનીર નથી, પત્નીને આશ્ચર્ય થયું, બે ઘડી પહેલાં પનીરને ભરપેટ વખાણ કરનાર મુલ્લાજી એકાએક આમ કેમ બોલે છે ? પત્નીની શંકા દૂર કરવા મુલ્લા ઉવાચઃ પનીર નથી એ સારૂ એટલા માટે છે કે તે ખાવાનો એક ગેરફાયદો પણ છે કે તે દાંતોની જડને ઢીલી કરી નાખે છે, આ તો ખાવાનું મન થયું એટલે માંગી લીધું. હોત તો સારું થાત. ભુખ લગાડવાનું કામ કરત, નથી તો તે પણ સારું જ છે દાંતોની જડ ઢીલી થતી અટકશે. આને કહેવાય સ્યાદ્વાદદષ્ટિ, જયાં એકાંતવાદ ત્યાં સંઘર્ષ જ્યાં અનેકાંતવાદ ત્યાં સમાધાન આ સમાધાનાત્મક દૃટિનો ઉઘાડ કરવા કે વિકાસ કરવા માટે વર્ષોનો સાધનાભ્યાસ જરૂરી સાદ્વાદગર્ભિત પદાર્થોના માર્મિક ઐદત્પર્યાર્થવાળા રહસ્યોના ઉઘાડ માટે સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ ગમ્ય ન્યાયગ્રંથોનો અભ્યાસ અતિ આવશ્યક છે. એના દ્વારા પદાર્થના મર્મસ્થલ સુધી પહોંચવાની અગમ્ય ક્ષમતાનો પ્રાદુર્ભાવ થાય છે. ન્યાય પરિકર્મિત મતિવાળા આત્માઓ માટે કોઈપણ ક્ષેત્રમાં, (ચાહે તે લૌકિક હોય કે લોકોત્તર, ભૌતિક હોય કે આધ્યાત્મિક) કે કોઈપણ વિષયમાં (ચાહે તે જૈન દર્શન હોય કે જૈનેતર દર્શન, આગમિક હોય કે કાર્મગ્રંથિક) પ્રવેશ કરવો દુષ્કર નથી. બાકી આ ન્યાયને જો માત્ર ધાર્મિક ચર્ચા કે વાદ-વિવાદોની યુદ્ધભૂમિ ઉપર લડી વિજય. પ્રાપ્ત કરવા માટેનું શસ્ત્ર જ માનીશું તો આજના કાળે તે નિરૂપયોગી જ જણાશે. કારણ કે આજે નથી પૂર્વકાલીન ષડ્રદર્શનની ચર્ચા કે નથી વાદી-પ્રતિવાદીઓના રાજ્યસભામાં થતા વાદ-વિવાદો, તર્કોના આઘાતી-પ્રત્યાઘાતી તોપમારા વડે પ્રતિવાદીઓને પરાસ્ત કરવા દ્વારા સ્વધર્મ કે સ્વ માન્યતાને સત્યાર્થ પૂરવાર કરી ધર્મસભામાં વિજયડંકો વગાડનારા વિદ્વાન્ દિગ્ગજોને આજે ધોળે દિવસે દિવો લઈ ગોતવા જવું પડે એમ છે. ટુંકમાં - પૂર્વમાં હતી એવી ધર્મચર્ચાઓ નથી, ધર્મરસિક રાજા મહારાજાઓ નથી; અકાટ્ય બુદ્ધિના ધારકો નથી. ધાર્મિક ચર્ચાનો રસ નથી, સૂક્ષ્મબુદ્ધિ ગમ્ય ધર્મનું મૂલ્ય સમજાતું નથી. શાસ્ત્રના માધ્યમ દ્વારા થતી ધર્મની બલાબલની કસોટીના-હાર જીતના દર્શન આજે દુર્લભ છે. છતાં પૂર્વજોએ બુદ્ધિ કસી કસીને સર્જેલા ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ આજે એટલા માટે આવશ્યક છે કે તેના દ્વારા બુદ્ધિ ધારદાર બને છે, કોઈ પણ ક્ષેત્ર કે કોઈપણ વિષયમાં પ્રવેશ સુગમ બને છે. પૂર્વકાલીન વાદવિવાદોની શૈલી, પાદાર્થિક discussion ની રીતભાતનો ખ્યાલ આવે છે. પદર્શનના બોધની સાથે સત્યદર્શનનું સચોટ જ્ઞાન થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણનયતત્વાલોક અને વાદીદેવસૂરિ પ્રસ્તુત ગ્રંથનું નામ છે “રત્નાકર અવતારિકા”, આ ગ્રંથનો બીજભૂત મૂળ ગ્રંથ છે “પ્રમાણનય તત્ત્વાલોક', જેના કર્તા છે મુનિચંદ્રસૂરિ મ.ના શિષ્ય વાદિદેવસૂરિ મ. સં. ૧૧૫૨માં મુનિચંદ્રસૂરિજી પાસે દીક્ષિત થયા. પૂર્ણચંદ્ર નામ રાખ્યું. સં. ૧૧૭૪માં સૂરિપદે બિરાજમાન થયા બાદ તેમનુ નામ દેવસૂરિ પડ્યું. સંવત ૧૧૮૧ના વૈશાખ સુદ પુનમના દિવસે સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર અને પ્રતિવાદી શ્વેતાંબરાચાર્ય દેવસૂરિ મ. વચ્ચે એક ઐતિહાસિક વાદ થયો, (પ્રભાવક ચરિત્ર) જે હારે તેણે ગુજરાત છોડી દેવાની કડક શરત હતી. ૩૬ વર્ષીય હેમચંદ્રાચાર્ય પણ તે સભામાં હાજર હતા, તર્કોના તોપમારાથી ધણધણી ઉઠેલી તે વાદસભામાં કુમુદચંદ્રને સજ્જડ પરાજય આપી ગુર્જર દેશમાંથી દિગંબરોની હકાલપટ્ટી વાદીદેવસૂરિએ કરી હતી જેનુ સચોટવર્ણન યશઃચંદ્ર કૃત ‘મુદ્રિતકુમુદચંદ્ર’નામના નાટકમાં છે. આ ચિરસ્મરણીય વાદમાં મળેલા અજોડ અને અજેય વિજયને કારણે તેઓ ‘વાદિદેવસૂરિ’ તરીકે ખ્યાત થયા, દેવસૂરિજીને જયપત્ર સાથે એક લાખ સોનામહોરનું તુષ્ટિદાન આપવા સિદ્ધરાજ સજ્જ થયા, સૂરિ તો નિગ્રંથ નિષ્પરિગ્રહી હોવાથી સૂરિજી દ્વારા તે દાન ન સ્વીકારાતાં તે દાન દ્વારા સિદ્ધરાજે જિનમંદિરનું નિર્માણ કર્યું. તેમનો સ્વર્ગવાસ સં ૧૨૨૬માં કુમારપાળના સમયમાં થયો હતો. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃતમાં ત્રણ અને અપભ્રંશ ભાષામાં એક કૃતિ તેમણે રચી છે જે પ્રકરણ સમુચ્ચયમાં છપાઈ છે. :: પ્રમાણ નય તત્વાલોક આઠ પરિચ્છેદમાં વિભક્ત છે. પ્રત્યેક પરિચ્છેદમાં ક્રમશઃ ૨૧-૨૭૧૦૯-૪૭-૮-૮૭-૫૭-૨૩ એમ કુલ ૩૭૯ સૂત્ર છે. સૂત્રાત્મક શૈલીમાં ન્યાયના જટીલ પદાર્થોને વણી લેતો આ ગ્રંથ એક Standard આદર્શ છે. આવા પ્રકારના અન્ય ગ્રંથો મલવા દુર્લભ છે. એટલે આ ગ્રંથને Unique કે Rareકહી. શકાય. ગ્રંથનો મુખ્ય વિષય પ્રમાણ અને નય છે. આ બેના માધ્યમ દ્વારા ન્યાયને લગતા ઢગલાબંધ વિષયોને આવરી લેવાયા છે. જૈનન્યાયના અભ્યાસુ માટે આ ગ્રંથ એક મૌલિક આધાર પૂરો પાડે છે. સાથે સાથે બૌદ્ધસાંખ્ય-ન્યાય-વૈશેષિક-મીમાંસક અને ચાર્વાક દર્શનના સપૂર્વપક્ષ-સયુક્તિયુક્ત ખંડન કરી છોતરે છોતરાં ઉખેડી નાખ્યાં છે. ૧. પ્રમાણનયતત્વાલોકના પ્રથમ પાંચ પરિચ્છેદનો અનુવાદ પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કરેલ છે. ८ Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદરત્નાકર અને વાદિદેવસૂરિ મ. રત્નાકરઅવતારિકા અને રત્નપ્રભસૂરિ મ. પંજીકા અને રાજશેખરસૂરિ મ. ટીપ્પનક અને જ્ઞાનચંદ્રજી મ. ગુર્જર અનુવાદ અને મલયવિજયજી મ. વાદિદેવસૂરિજીએ આ પ્રમાણનયતત્કાલોક ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. જેનું નામ છે “સ્યાદ્વાદ રત્નાકર” નામ પ્રમાણે ગુણ છે. તેર હજાર શ્લોક પ્રમાણનો ગ્રંથ ખરેખર સ્યાદ્વાદનો મહાસાગર છે. અનેક દાર્શનિક ગ્રંથોના ઢગલાબંધ વિષયોની તર્ક-બુદ્ધિ યુક્તિ-હેતુ-દષ્ટાંત આદિ દ્વારા ન્યાયના કસોટી પત્થર ઉપર ઘસી ઘસીને સત્યતત્ત્વના સુવર્ણને સિદ્ધ કરવાનો બેજોડ પ્રયાસ આ મહાકાય ગ્રંથમાં કરાયો છે. સામાન્યમતિમાન્ પુરૂષોને આ ગ્રંથનું કદ-વિષય-શૈલી જોતાં પરસેવો છૂટી જાય તેમ છે, તેથી જ દેવસૂરિજીના શિષ્યરત્ન રત્નપ્રભસૂરિએ આ રત્નાકરમાં દરેકનો સુખદ પ્રવેશ થઈ શકે તે માટે નાવ તુલ્ય એક મધ્યમ ગ્રંથનું સર્જન કરી અદ્ભુત ગુરૂભક્તિનો આદર્શ પુરો પાડ્યો છે. આ નાવડી એ જ “રત્નાકર અવતારિકા'. રત્નપ્રભસૂરિજી પણ અંતે તો વાદિદેવસૂરિના જ શિષ્યને ! તેમની અજોડ વિદ્વત્તા, તાર્કિક શક્તિ, છંદ કાવ્ય અને અલંકાર ઉપરની માસ્ટરી - ભાષા ઉપરની પક્કડ, ન્યાયના જટીલ પદાર્થોને પણ ગદ્ય-પદ્ય કે કાવ્યમાં ગુંથી લેવાની આવડત, પ્રાસને ગોઠવવાનો સુંદર અભ્યાસ આદિના કારણે પાંચ હજાર શ્લોક પ્રમાણ આ રત્નાકર અવતારિકા પણ સરળ તો નથી જ. ન્યાયની શૈલીના કારણે કઠણતા તો છે જ સાથે સાથે ભાષાકીય કઠીનતા પણ ઘણી છે. તેને પણ વિશેષ સરળ કરવા માટે પ્રબંધકોશના પ્રણેતા “રાજશેખરસૂરિ મહારાજે વિશિષ્ટ અઘરા શબ્દના અર્ધાનુવાદ રૂપ “પંજીકા”ની રચના કરી. મલધારી અભયદેવસૂરિના સંતાનીય પદ્મદેવસૂરિના પ્રશિષ્ય અને તિલકસૂરિજીના જેઓ શિષ્ય હતા, તેમણે આ પંજીકા ઉપરાંત સર્જેલા પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ, શ્રીધરની ન્યાય કંદલી ઉપર પંજીકા, પડ્રદર્શન સમુચ્ચય, ચતુરશિતિ પ્રબંધ (અપરનામ વિનોદકથા સંગ્રહ) પ્રબંધ કોશ, ગુજરાતી સાહિત્યમાં નેમિનાથ ફાગ વિ. દ્વારા તેમની અપૂર્વ વિદ્વત્તા છતી થાય છે, અઘરા શબ્દ સમુહને સરળ કરવા રૂપ પંજીકાની રચના કરી રત્નાકર અવતારિકાની સમૃદ્ધિમાં તેમણે સારો એવો ઉમેરો કર્યો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ રાજશેખરસૂરિજીની આજ્ઞાથી પૂર્ણિમા ગચ્છના ગુણચંદ્રસૂરિના શિષ્ય “જ્ઞાનચંદ્રજીએ આ રત્નાકર અવતારિકા ઉપર એક નાની “ટીપ્પનક'ની રચના કરી છે, તેના દ્વારા પણ આ ગ્રંથની ઉપયોગિતામાં સારો એવો વધારો થયો છે. મંદ મતિ અભ્યાસુઓ ઉપર ઉપકાર કરવા માટે શંકા-સમાધાન રૂપ સંવાદાત્મક શૈલીમાં આચાર્ય વિજય નીતિસૂરિ મ. ના શિષ્ય “મલયવિજયજી મહારાજે સંક્ષિપ્ત પણ ઘણો જ સુંદર અનુવાદ કર્યો છે. જેનાથી ગ્રંથની ગરિમા વધી છે. આ સિવાય આઠે પરિચ્છેદનો હિંદિમાં પણ અનુવાદ થયેલ છે. આઠે પરિચ્છેદોમાં આંખે ઉડે તેવી વેરાયટીઓ પ્રમાણ સ્વરૂપ નિર્ણય નામના પ્રથમ પરિચ્છેદમાં સંનિકર્ષ નહી પણ સંશય-વિપર્યયઅનધ્યવસાય વિહિન વ્યવસાયાત્મક જ્ઞાન જ પ્રમાણ છે અને તે જ્ઞાન સ્વસંવિદિત છે અને સવિકલ્પ જ છે. જ્ઞાન જ પ્રમાણ છે. એમ સિદ્ધ કરી પ્રમાણનું લક્ષણ અને નિર્દોષતા સિદ્ધ કરી છે. પ્રત્યક્ષસ્વરૂપનિર્ણય નામના દ્વિતીય પરિચ્છેદમાં પ્રમાણના સાંવ્યવહારિકાદિ ભેદના વિવેચનની સાથે સર્વજ્ઞસિદ્ધિ - ઈશ્વરના જગત્કર્તુત્વનો નિરાસ અને કેવલીના આહારની સિદ્ધિ જડબાતોડ કરી છે. સ્મરણ પ્રત્યભિજ્ઞાન - તર્કનુમાનસ્વરૂપનિર્ણય નામના ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષજ્ઞાનના સ્મરણાદિ ભેદની સાથે ન્યાયના અભ્યાસના પાયા સ્વરૂપ પક્ષ-સાધ્ય-હેતુ દષ્ટાંત સંબંધીત તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. આગમ સ્વરૂપ નિર્ણય નામના ચોથા પરિચ્છેદમાં આગમનું પ્રામાણ્ય સિદ્ધ કરવાની સાથે શ્રુતિ અપૌરૂષય છે એ વાતનું જોરદાર ખંડન કર્યું છે. શબ્દના નિત્યત્વને અસિદ્ધ કર્યું છે. શબ્દની શક્તિ વાર્થમાં જ સમાવિષ્ટ છે. નહીં કે અપોહાદિમાં, આવુ તર્કથી સિદ્ધ કરાયુ છે. સપ્તભંગીનું અદ્ભુત નિરૂપણ કરાયુ છે. પ્રમેય સ્વરૂપ નિર્ણય નામના છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણના વિષયભુત પ્રમેય એ સામાન્ય વિશેષ ઉભય ધર્માત્મક વસ્તુ છે. એમ સિદ્ધ કરી બૌદ્ધકથિત ક્ષણિકવાદનાં છોતરે છોતરાં ઉખેડી નાખ્યા છે. ધર્મ અને ધર્મી વચ્ચે ભેદભેદ સ્પષ્ટ કરી વસ્તુમાં ઉત્પાદાદિ ધર્મવ્યય સાધી પ્રત્યેક વસ્તુને સદસદાત્મક સિદ્ધ કરવામાં અનેકાંતવાદની સર્વોપરિતા સાબિત કરી છે. ફલ પ્રમાણ - સ્વરૂપાદ્યાભાસનિર્ણય નામના છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણના ફળના નિરૂપણની સાથે બનાવટી પ્રમાણો અને તમામ આભાસોને ઉઘાડા પાડીને તેના દ્વારા યથાર્થજ્ઞાન સ્વરૂપ ફળનો અભાવ સિદ્ધ કર્યો છે. ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ નયાત્મકસ્વરૂપ નામના સાતમા પરિચ્છેદમાં નયનું લક્ષણ-ભેદો-ફળ બતાડી ચાર્વાકના ચૈતન્યવાદની અને બૌદ્ધના ક્ષણિકવાદની, નૈયાયિકના આત્મજડરૂપતા વાદની, સાંખ્યના આત્મકતૃત્વવાદની દિગંબરના સ્ત્રીમુક્તિનિષેધવાદની તો હવા જ કાઢી નાખી છે. વાદસ્વરૂપ નિર્ણય નામના આઠમા અને અંતિમ પરિચ્છેદમાં વાદ અને વાદી સંબંધી તમામ પાસાઓને આવરી લીધા છે. આમ સ્યાદ્વાદરત્નાકરના મહત્ત્વપૂર્ણ વાદોનુ નવનીત આ અવતારિકામાં તારવવામાં આવ્યું છે. કાળનો પ્રભાવ કહો, દૌર્ભાગ્ય કહો, કે શ્રાવકવર્ગની ઉપેક્ષા કહો, આજે આ સ્યાદ્વાદ રત્નાકર સંપૂર્ણ પ્રાપ્ત નથી તેથી તેના અપૂર્ણ વિષયની કલ્પના રત્નાકર અવતારિકા દ્વારા જ કરવી શક્ય છે તેથી પણ આ ગ્રંથનું મહત્વ વધી જાય છે. અવતારિકાના કર્તા રત્નપ્રભસૂરિ મ. સંસ્કૃત-પ્રાકૃત કે અપભ્રંશના પ્રકાંડ વિદ્વાન તો હતા જ, સાથે સાથે છંદ-અલંકાર-પ્રાસ-કાવ્ય-લાંબા લાંબા સમાસો વિ.માં પણ તેમની નિપૂણતા અસાધારણ કોટીની હતી. બીજા પરિચ્છેદના પાંચમા સૂત્રમાં ચક્ષુની અપ્રાપ્યકારિતા અને શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે કર્તાએ ભિન્ન ભિન્ન છંદ અને અલંકારોમાં ૯૩ કાવ્યાત્મક અદૂભુત શ્લોકોની જે રચના કરી છે તે જોઈને તો મસ્તક ઝુકી પડે છે. જાણે વાદીઓની સાથે કેલિ કરતા હોય તેવું પ્રતિભાસિત થાય છે. દાર્શનિક ચર્ચાઓને કાવ્યાત્મક શૈલીમાં કંડારવાનું કલાકૌશલ્ય મા સરસ્વતીની મહતી કૃપા વિના શક્ય નથી. દ્વિતીય પરિચ્છેદના ૨૬મા સૂત્રમાં ઈશ્વરમાં જગત્કતૃત્વ માનનારા નૈયાયિકો સામે ફટકાબાજી કરતા કર્તાએ વાચાર્તય-જીબાન ઉપરની પક્કડ-વ્યાકરણ ઉપરની માસ્ટરી પ્રગટ કરી છે તે જોઈને મન ઓવારી જાય છે. - તિ અને તે આ બે જ ક્રિયા પ્રત્યયો, ઉસ, ટા અને ૩ આ ત્રણ જ વિભક્તિ પ્રત્યયો અને ત, થ, દ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ આ તેર વર્ણ દ્વારા જ ચર્ચાનો દોર ચલાવી અદ્દભુત શાબ્દિક કામણ કર્યું છે. આ લખાણ વાંચતાં તો ઘણો જ ઘણો અહોભાવ પ્રગટે છે. આમ અનેક પાસાઓથી આ ગ્રંથની-ગ્રંથકારની મહાનતા પ્રગટ થાય છે. થોડા સમય પૂર્વે પંડિતવર્ય ધીરૂભાઈ મહેતાએ લખેલ યોગવિશિકાનું ગુજરાતી વિવેચન જોવા મળેલ. સૂરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિ જેવાની કઠણ કૃતિને એટલી સરળ ભાષામાં વિચિત કરાઈ હતી જે જોઈને પરોક્ષપણે પણ મને તેમના પ્રત્યે અતિ આદર ભાવ થયો હતો. કઠણ પંક્તિઓને મંદબુદ્ધિવાળા કે અલ્પ અભ્યાસુઓ પણ આસાનીથી સમજી શકે. પંક્તિ લગાડી શકે, લખાણ પણ જરૂર પુરતુ જ. ઓછુ પણ નહી ને વિસ્તૃત પણ નહી, અને તે પણ લોકભોગ્ય દાખલા દલીલો સાથે, આ તેમના વિવેચનની વિશેષતા હતી. વાયગ્રંથો ઉપર અનુવાદો ઓછા નથી થયા પણ આજના કાળે આવી સુંદર ભાષામાં – આટલી સરળતાથી પંક્તિઓને ખોલી વિવેચન લખવુ એ સરસ્વતીની મહેરને જ આભારી છે. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમની મૃતભક્તિ દ્વારા તેમના પ્રત્યે મારા અંતરમાં પ્રગટેલા શુભભાવનાના પુચ દ્વારા જોગાનુજોગ સુરતના એક દિવસના રોકાણમાં તેમનો ભેટો થઈ ગયો. વિદ્વત્તા સાથેની તેમની સરળતા અને નમ્રતાએ મને વિશેષ આદર થયો. સાંસારિક જવાબદારીઓ નિભાવવા સાથે પાકટ વયે પણ દિવસ દરમ્યાન ૮/૧૦ કલાક સાધુ-સાધ્વીજી ભગવંતોને ન્યાયના જટીલ ગ્રંથોનો અભ્યાસ કરાવવો, વર્ષમાં છ-છ મહિના પરદેશમાં રહેલા જૈન બંધુઓને જૈનદર્શનો તાત્વિક બોધ આપવાનું ભગીરથ કાર્ય કરવું. અને વચ્ચે વચ્ચે સમય મળતાં આવા કઠણ ગ્રંથોના અનુવાદ રચવા આ બધી તેમની શુભ પ્રવૃત્તિશ્રુતભક્તિની અનુમોદના કરીએ એટલી ઓછી છે. અનુવાદોના સર્જન કર્યા બાદ પુસ્તકોને પ્રગટ કરવા માટે ફંડ ઉભુ કરવું, પ્રેસો સાથેના સંપર્ક કરવા મુફો જોવા. છપાએલા પુસ્તકોનું વિતરણ કરવું. આ બધી સામાન્યમાનવ સાધ્ય બાહ્ય પ્રવૃત્તિમાંથી તેમની નિવૃત્તિ થાય તો બચેલા તે સમયમાંથી બીજા અનેક ગ્રંથોના અનુવાદોની ભેટ તેમના તરફથી જિનશાસનને મળતી રહે એવા શુભ ઉદેશથી અન્ય પ્રવૃત્તિની તમામ જવાબદારીઓ પ્રથમ આવૃત્તિ છપાઈ ત્યારે પૂજયપાદ વૈરાગ્યદેશનાદક્ષ ગુરૂદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા-આશિષથી બેજોડ શ્રુતભક્તિ કરતા શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટે ઉપાડી લીધી હતી. જેથી તેમનો બોજો ઘણો હળવો થઈ ગયો હતો. પ્રસ્તુત રત્નાકર અવતારિકાનો ગુર્જર અનુવાદ જો કે મલય વિજયજી મહારાજે કરેલ છે છતાં તે પરિમિત શબ્દમાં હોઈ પંડિતવર્ય ધીરૂભાઈએ કરેલો આ ગુજરાનુવાદ અભ્યાસુવર્ગમાં ખૂબ જ ઉપયોગી અને આદરપાત્ર બનશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત ગ્રંથની પ્રથમ આવૃત્તિના સંશોધન-સંપાદનનો લાભ તેમણે અમને આપ્યો તે અમારા માટે ઘણો આનંદનો વિષય છે. છેલ્લા કેટલાય સમયથી પ્રથમ આવૃત્તિ અલભ્ય જ બની ગઈ હતી તેથી ધીરુભાઈએ જે આ બીજી આવૃત્તિ તેમના ટ્રસ્ટ તરફથી છપાવીને અભ્યાસુ વર્ગની ઇચ્છાને સંતોષી છે તે ઘણો આનંદનો વિષય છે. અંતે પરમાત્માને પ્રાર્થના કરવાનું મન થાય છે કે પ્રભુ ધીરૂભાઈને દીર્ધાયુ બક્ષે કે જેથી તેઓ જીવનના ચરમ શ્વાસ સુધી આવા બીજા અનેક ગ્રંથોના અનુવાદો કરી જિનશાસનની-જૈન સાહિત્યની અદ્ભુત ભક્તિ કરી શકે. પ્રસ્તુત ગ્રંથ યાવચેંદ્રદિવાકર સુધી જીવંત રહે અને અનેક આત્માઓ આના અધ્યયન અધ્યાપનથી દાર્શનિક બોધ દ્વારા સત્યદર્શનનું ભાન કરી આત્મકલ્યાણ કરતા રહે એજ એક અંતરની અભ્યર્થના. લી. કૃષ્ણનગર, શ્રા.વ.૧૪ (૨૦૧૨) મુનિશ્રી કલ્યાણબોધિવિજય ૧ ર Page #14 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રસ્તાવના : (ભારતદેશની આ પવિત્ર ભૂમિ ભૂતકાળમાં અનેક મહાત્મા અને સંતપુરૂષો વડે વિભૂષિત કરાઈ છે. જ્યાં અનેક ચોવીશીઓમાં બહુ તીર્થંકરભગવન્તો, ગણધરભગવન્તો, આચાર્ય મ. સાહેબો અને મહાનું સાધુસંતો થયા છે. તથા આજ ભૂમિ ઉપર જૈનેત્તર સંતો-ઋષિમુનિઓ, મહાતાપસો પણ થયા છે. આવી આ પવિત્રભૂમિ ઉપર પ્રભુશ્રી મહાવીર સ્વામી આ અવસર્પિણી કાળના ચરમતીર્થપતિ થયા. જેઓને નિર્વાણ પામ્યાને લગભગ ૨૫૩૪ વર્ષ થવા આવ્યાં છે. તેઓએ પ્રકાશેલી, જગતના જે પદાર્થો જે રૂપે છે તે રૂપે પદાર્થોને સમજાવતી, અધ્યાત્મરસથી ભરેલી, અપૂર્વ ધર્મદેશનાને તેમની પછી થયેલા ગણધરભગવન્તોએ અને શ્રુતકેવલીઓએ તથા મહાન્ આચાર્યોએ સ્વમુખે દેશના આપવા દ્વારા, તથા અભૂતપૂર્વ ગ્રન્થરચનાઓ કરવા દ્વારા સદાકાળ માટે ચિરસ્થાયી રહે તેવી મૂર્તરૂપે કરી છે. ધર્મદેશનાને શાસ્ત્રરચના દ્વારા મૂર્તરૂપ આપ્યું છે. તેઓશ્રીના પ્રવચનને સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે ગુંથીને ફુલોની મોટી મોટી હારમાળાઓની જેમ નાના-મોટા શાસ્ત્રગ્રંથો રચી જગતનું કલ્યાણ કરનારા, અને એ રીતે જૈનશાસનની અભૂત પ્રભાવના કરનારા અનેક પ્રભાવક આચાર્ય ભગવંતો ભૂતકાળમાં થયા છે. શાસ્ત્રમાં આઠ જાતના પ્રભાવક કહેવાયા છે. पावयणी धम्मकही वाई नेमित्तिओ तवस्सीव ।। विज्जा सिद्धो य कई, अढेव पभावगा भणिया ॥ (૧) વર્તમાન કાળના અગાધ શ્રુતના અર્થનો માર્મિક તાગ પામનારા જે હોય તે પ્રવચનપ્રભાવક (૨) કથાઓ દ્વારા લોકોને જૈનધર્મનો મર્મ સમજાવનારા તે ધર્મકથાપ્રભાવક, (૩) વાદ દ્વારા રાજસભામાં વાદીઓને જિતનારા તે વાદપ્રભાવક (૪) યોગ્ય અવસરે અપૂર્વયથાર્થ જ્યોતિષ કહેવા દ્વારા શાસનની પ્રભાવના કરનારા તે નિમિત્તપ્રભાવક, (૫) અભૂત તપ દ્વારા પ્રભાવના કરનારા તે તપપ્રભાવક, (૬) આકાશગામી આદિ વિદ્યાઓ દ્વારા શાસનની પ્રભાવના કરનારા તે વિદ્યાપ્રભાવક, (૭) ઉચિત અવસરે મંત્ર-તંત્ર-અંજનયોગ આદિ દ્વારા ચમત્કાર દેખાડી પ્રભાવના કરનારા તે સિદ્ધપ્રભાવક, અને (૮) અપૂર્વ કાવ્યો રચવા દ્વારા પ્રભાવના કરનારા તે કવિપ્રભાવક. આ આઠ પ્રકારના પ્રભાવકમાંથી અદૂભૂત સાહિત્યસર્જન કરવા દ્વારા સકલ જગતને (અને વિશિષ્ટપણે ચતુર્વિધ સંઘને) તીર્થંકર પરમાત્માના વાલ્મયને સમજાવનારા પ્રથમના ત્રણ પ્રકારના અનેક પ્રભાવક આચાર્યો થયા. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી, પૂ. ઉમાસ્વાતિજી, ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી. પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, પૂ. શ્રી વૃદ્ધવાદીજી, પૂ. શ્રી વજસ્વામીજી, પૂ. શ્રી આર્યરક્ષિતજી, પૂ. શ્રી પાદલિપ્તસૂરિજી, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. શ્રી મલ્લવાદિજી, પૂ. શ્રી સિદ્ધર્ષિગણિજી, પૂ. શ્રી અભયદેવસૂરિજી, પૂ. શ્રી બપ્પભટ્ટસૂરિજી, પૂ. શ્રી માનતુંગસૂરિજી, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી વાદિદેવસૂરિજી. પૂ. શ્રી યશોવિજયજી ઈત્યાદિ અનેક પ્રભાવક આચાર્યો થયા કે જેઓએ અગાધ એવા જ્ઞાન સાગરમાં ડુબકી લગાવી જીવનની પળેપળનો ઉપયોગ અપૂર્વ અને કિંમતી શ્રુતરત્નોની શોધમાં જ કર્યો છે. કોઈ દેશ જયારે સીમાડાના દેશના રાજાના લશ્કરોથી ઘેરાય છે. પરપ્રાન્તના લશ્કરો તોફાને ચઢે છે. ત્યારે સ્વદેશની રક્ષા દુષ્કર બને છે. પ્રતાપી બળવાન્ રાજા જ તેનો સામનો કરી વિજય મેળવે છે. તેવી જ રીતે મિથ્યા દર્શનવાદીઓના દર્શનકારો મિથ્યા વાતોના પ્રચાર દ્વારા જગન્જનાર્દનને જ્યારે ઉધે રસ્તે દોરે છે. અને ભ્રામક માન્યતાઓ દ્વારા તોફાને ચઢે છે, ત્યારે તર્ક અને ન્યાય શાસ્ત્રોમાં નિપૂણ એવા જૈનાચાર્યો રાજયસભામાં મિથ્યા વાદીઓની સામે મલ્લની જેમ ગર્જના કરે છે. તેમના મિથ્યા અને કપોલકલ્પિત સિદ્ધાંતોને ખોંખરા કરી નાખે છે. અકાઢ્યયુક્તિઓ દ્વારા સત્ય સિદ્ધાંતોને સિદ્ધ કરી જૈન શાસનની બેજોડ પ્રભાવના કરે છે. તેવા પ્રભાવક આચાર્યોમાં “શ્રી વાદિદેવસૂરિજી” નામના વાદનિપુણ, સિદ્ધરાજ નામના રાજાની રાજ્યસભામાં વિજય મેળવનાર, અને પરવાદીઓ વડે અજેય એવા આ આચાર્ય અગ્યારમીબારમી સદીમાં થયા. કે જેઓ આ મૂળગ્રન્થના રચયિતા છે. જૈન ન્યાયની પરિભાષાને સમજાવતો, સંસ્કૃતભાષામય, “પ્રમાણનયતત્તાલોક” નામનો આ મૂલ ગ્રન્થ પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ સૂત્રાત્મક રૂપે બનાવ્યો છે. જેના આઠ ભાગ છે. તે આઠ ભાગને આઠ પરિચ્છેદ કહેવાય છે. એકેક પરિચ્છેદમાં ૨૧-૨૭-૧૦૯-૪૭૮-૮૭-૫૭-૨૩ એમ કુલ ૩૭૯ સૂત્રો છે. આ ગ્રન્થમાં પ્રમાણ, તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદો, તેના પ્રતિભેદો, નૈગમાદિ સાત નયો, એકાન્ત દષ્ટિએ થતા નયાભાસો, પ્રમેય દ્રવ્યો, પ્રમાતા આત્મા, પ્રમાણનુ ફળ, અને વાદવિધિ ઈત્યાદિ વિષયો ટંકારાયા છે. જયાં જ્યાં અલ્પ માત્ર પણ પરદર્શનનો માન્યતા ભેદ જણાયો છે ત્યાં ત્યાં તે તે દર્શનનો માન્યતાભેદ પૂર્વપક્ષ રૂપે રજુ કરીને તેની સામે અકાટ્ય અને અદ્ભુત યુક્તિસમૂહ રજુ કરીને તે તે માન્યતાઓને હતપ્રહત અને પરાસ્ત કરવામાં ગ્રંથકારે અવર્ણનીય અને પ્રશંસનીય પ્રયત્નવિશેષ કરેલો છે. હવે સૌથી પ્રથમ ગ્રન્થકર્તા શ્રી વાદિદેવસૂરિજીના જીવન વિષે કંઈક દૃષ્ટિપાત કરીએ. ગ્રન્થર્તા શ્રીવાદિદેવસૂરિજી – ગુજરાતના ઉત્તર સીમાડે, આબૂ પર્વતની નજીકમાં “અષ્ટાદશશતી” નામનો એક પ્રાન્ત હતો, જે પ્રાન્તમાં પર્વતની ટેકરીઓથી દુર્ગમ અને સૂર્યના કિરણો માટે અગમ્ય એવું “મદહુત” Page #16 -------------------------------------------------------------------------- ________________ નામનું ગામ હતું તેને મદાહત અથવા મદ્રદુઆ કહેવાતું. સંભવ છે કે આજે “મંડાર” ના નામે જે ગામ પ્રસિદ્ધ છે તે આ હોઈ શકે. કારણ કે તે ગામ ગુજરાત-રાજસ્થાનના સરહદે છે. જો કે તેની પશ્ચિમ દિશામાં પર્વતની એક જ ટેકરી છે. પરંતુ તે કાલે ચારે તરફ વધુ ટેકરીઓ હોય અને તેથી જ સૂર્યકિરણો ન પ્રવેશી શકવાના કારણે અગમ્ય પણ હોય, એમ બની શકે. તથા મદહત શબ્દ ઉપરથી જ મંડાર બન્યું હોય એમ પણ સંભવ છે. અથવા આબુની દક્ષિણ દિશામાં આવેલા વૈષ્ણવોના તીર્થધામરૂપ “મદુઆજી” પણ હોઈ શકે. ત્યાં પણ આબુ પર્વતની અનેક ટેકરીઓ છે. એટલે “મંડાર અથવા મદુઆજી” જન્મસ્થાન હોય એમ લાગે છે. તે ગામમાં પ્રાગ્વાટ વંશમાં (એટલે પોરવાળ જાતિમાં) વીરનાગ નામે સદ્ગૃહસ્થ હતા. તેમને જૈનધર્માનુરાગિણી, અનેક જૈન મુનિઓના વ્યાખ્યાન શ્રવણથી પ્રભાવિત થયેલી, અને શ્રી મુનિચંદ્રસૂરિજી નામના આચાર્ય વિષે સવિશેષ ગુરુબુદ્ધિ રાખનારી એવી જિનદેવી નામના ધર્મપત્ની હતી. - એક વખતે રાત્રિકાલે સ્વપ્રમાં આકાશમાંથી ઉતરી પોતાના ઉદરમાં જતા ચંદ્રને જિનદેવીએ જોયો, પ્રભાતે જાગી હર્ષ સહિત પ્રભુદર્શન કરી, ઉપાશ્રયે જઈ ગુરૂજીને સ્વમસંબંધી હકીક્ત કહી, ગુરૂજીએ “તમારે ઘેર જૈનશાસનનો મહાપ્રભાવક બાળક જન્મશે.” એવો અર્થ કહ્યો. જે સાંભળી ઘણી જ સંતુષ્ટ થયેલી માતા તથા આવા શુભ સમાચારના શ્રવણથી પ્રસન્ન થયેલ પિતા, ધર્મમાર્ગમાં લયલીન થયાં, બાળજન્મની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા છતા દોહલાઓ પૂર્ણ કરવા પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૧૪૩માં જિનદેવીને બાળકનો જન્મ થયો, તે જ આ ગ્રન્થના કર્તા શ્રીવાદિદેવ સૂરિજી છે. (પૂ. આ. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મ. ૧૧૪૫માં જન્મ્યા છે. તેથી આ ગ્રન્થકર્તા હેમચંદ્રાચાર્યજીના સમકાલીન હતા.) માત-પિતાએ આ બાળકનું સ્વપ્રને અનુસારે “પૂર્ણચંદ્ર” નામ રાખ્યું. એક વખત આ ગામમાં મહામારિનો રોગ ફેલાયો, તેથી વીરનાગ (પોતાનાં પત્ની અને પુત્ર સાથે) ગુજરાતમાં તે વખતે લાટદેશ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતની શોભામય એવા ભુગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં સુખડી અને ચણા-મમરા-સીંગ આદિ વેચવાનો આ વીરનાગ ધંધો કરતા હતા. તે વખતે પૂર્ણચંદ્રની ઉંમર આઠ વર્ષની હતી. તે પણ પિતાની સાથે આ ધંધો કરતો. અને ગૃહસ્થોને ઘેર પ્રેમભરી મીઠીવાણી બોલવાના કારણે કાજુ-દ્રાક્ષ રૂપ મેવા મેળવતો. ગામમાં અપૂર્વ પ્રીતિ પ્રાપ્ત કરી. એક વખત વિહાર કરતા કરતા પૂ. મુનિચંદ્રજી મ. ત્યાં પધાર્યા. આ બાળકનું રૂપ-તેજપ્રીતિસંપાદકતા આદિ ગુણો દેખીને, અને જિનદેવીએ કહેલા ચંદ્રમાના સ્વમની વાત યાદ કરીને મનમાં નિશ્ચિત કર્યું કે આ બાળક અવશ્ય જૈનદર્શનનો પ્રભાવક થશે. એમ સમજી વિરનાગને ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે જો તારો આ બાળક દીક્ષિત થાય તો મહાજ્ઞાની અને જૈનશાસનનો પ્રભાવક થાય તેમ છે. વીરનાગે કહ્યું કે હે ગુરૂજી ! હવે હું વૃદ્ધ થયો છું. મારે આ એક જ પુત્ર છે. અને વૃદ્ધાવસ્થામાં તે જ આધારરૂપ છે. વળી તેની માતા જિનદેવી પણ વૃદ્ધ છે. છતાં આપશ્રી મારા ગુરૂજી છો. તમારી ઈચ્છાનું ઉલ્લંઘન પણ મારાથી કેમ થાય? શ્રી મુનિચંદ્રજીએ કહ્યું કે ચિંતા ન કર, તારી તથા તારી પત્નીની સંપૂર્ણ દેખભાલ આ ગામનો શ્રાવક ગણ કરશે, અને મારા પાંચસો શિષ્યો તારા પુત્ર જેવા છે. અર્થાત તે પણ સંઘ દ્વારા સારસંભાળ કરાવશે. જિનદેવીને પણ ગુરૂજીએ સમજાવી કે એક કુટુંબના દ્રવ્યઉદ્ધારક કરવા કરતાં અનેક કુટુંબોનો ભાવ ઉદ્ધારક તમારો બાળક થાય એમાં જ તમારૂં ગૌરવ છે. આ રીતે માત-પિતાની સમ્મતિ મળતાં નવ વર્ષની ઉંમરે પૂર્ણચંદ્રને દીક્ષા આપવામાં આવી. અને તેનું દીક્ષિત “રામચંદ્ર” એવું નામ રાખવામાં આવ્યું. શ્રી રામચંદ્રજીને ગુરૂજી-શ્રીમુનિચંદ્રજીએ પોતાનું મન બરાબર પરોવીને તર્કશાસ્ત્ર-લક્ષણશાસ્ત્રન્યાયશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રનો સાંગોપાંગ સુંદર અભ્યાસ કરાવ્યો. પૂર્વે થયેલા વાદિવેતાલ શ્રીશાન્તિસૂરીશ્વરજી પાસેથી “પ્રમાણ શાસ્ત્રના વિષયનો વિશાલબોધ જે પોતાને પ્રાપ્ત થયો હતો. તેનો સંપૂર્ણ ખજાનો તેઓએ પોતાના શિષ્ય શ્રીરામચંદ્રને આપ્યો. અને શ્રી રામચંદ્રજી દિલખોલીને તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા દ્વારા પ્રમાણના વિશાલવિષયને પણ પી ગયા. તેઓ તર્ક અને ન્યાયશાસ્ત્રના ઉંડા અભ્યાસના કારણે વાદ-વિવાદમાં ઘણા જ નિપુણ બન્યા, આચાર્ય બન્યા પહેલાં જ ઘણા ઉભટ વાદીઓ સાથે પણ વાદ કરવાનું બન્યું અને સર્વેનો પરાભવ કરી વિજય મેળવનાર બન્યા. (૧) ધોળકામાં શિવાતવાદી બ નામના બ્રાહ્મણ વાદી સાથે વાદ થયો. (૨) કાશ્મીરસાગરમાં અને સાચોરમાં પણ કોઈ વાદીની સાથે વાદ થયો. (૩) નાગપુરમાં “ગુણચંદ્ર” નામના દિગંબરઆચાર્યની સાથે વાદ થયો. (૪). ચિત્રકુટમાં (ચિતોડમાં) ભાગવત શિવભૂતિની સાથે વાદ થયો. (૫) ગોપગિરિ (ગ્વાલીયર)માં ગંગાધરની સાથે વાદ થયો. (૬) ધારા નગરીમાં ધરણીધરની સાથે વાદ થયો. પુષ્કરિણી (પોકરણ)માં વચનોના મદથી ઉદ્ધત બનેલા પદ્માકર નામના બ્રાહ્મણની સાથે વાદ થયો. ભરૂચમાં કૃષ્ણ નામના વિદ્વાન્ બ્રાહ્મણની સાથે વાદ થયો. (પ્રભાવક ચરિત્ર શ્લોક ૩૮ થી ૪ર) પંડિત શિરોમણી વાદનિપુણ એવા આ રામચંદ્રજીને વિદ્વાન-વિદ્યાવ્યસની-તર્કશાસ્ત્રમાં નિપુણ એવા વિમલચંદ્ર, હરિચંદ્ર, સોમચંદ્ર, પાર્જચંદ્ર, શાન્તિચંદ્ર અને અશોકચંદ્ર અને કુલભૂષણ એમ ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ સાત પરમહિતેચ્છુ મિત્રો હતા. રામચંદ્રજીની યોગ્યતા જોઈને તેઓના ગુરૂ શ્રીમુનિચંદ્રસૂરિજીએ તેમને ૧૧૭૪માં આચાર્ય પદવી આપી, અને રામચંદ્રને બદલે “દેવસૂરિ” નામ રાખ્યું. વાદમાં નિપુણ હતા એટલે “વાદિદેવસૂરિ” એવા નામથી પ્રસિદ્ધ થયા. ગુરૂજીની સમ્મતિ લઈ શ્રીદેવસૂરિજી ધોળકા પધાર્યા. ત્યાં ઉદય નામના પરમભક્ત શ્રાવકે શ્રીસીમંધર સ્વામિની પ્રતિમા બનાવેલી. તેની પ્રતિષ્ઠા કરાવવા ઉત્તમ ગુરૂજીના સંયોગની તે ઉદય શ્રાવક રાહ જોતો હતો. આજે પણ તે ઉદાવતી (ઉદાવસતિ)ના નામે મોજૂદ છે. એક વખત શ્રીદેવસૂરિજી નાગોર દેશ તરફ જવા માટે ગુજરાતથી આબુ તરફ પધાર્યા. શિષ્યોના આગ્રહથી આબુપર્વત ઉપર આરોહણ કર્યું. રસ્તામાં સિદ્ધરાજના અંબાપ્રસાદ નામના મંત્રીને સર્પદંશ થયો. સૂરિજીએ પોતાના પગ ધોવણથી મંત્રીને નિર્વિષ કર્યો. જેથી મંત્રી સૂરિજી ઉપર પ્રભાવિત થયો અને સિદ્ધરાજ પાસે સૂરિજીની બહુ પ્રશંસા કરી. યુગાદિદેવને નમસ્કાર કરી શાસનદેવીની સ્તુતિ કરી. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે “તમે ગુજરાત તરફ પાછા ફરો, ગુરૂજી પાસે જાઓ, તમારા ગુરૂજીનું આયુષ્ય માત્ર આઠ માસનું જ છે.” આટલું કહી દેવી અંતર્ધાન થઈ અને દેવસૂરિજીએ પોતાના ગુરૂને મળવા પાટણ તરફ વિહાર કર્યો. તે વખતે પાટણમાં દેવબોધ નામે એક વિદ્વાન બ્રાહ્મણ આવેલો, તેણે દુર્બોધ એવો એક શ્લોક લખ્યો. પાટણના પંડિતોમાંથી કોઈ એનો અર્થ ઉકેલી શક્યું નહીં. એટલે અંબાપ્રસાદ મંત્રીએ રાજાને આ શ્લોકનો અર્થ ઉકેલવા “ગુરુ શ્રીવાદિદેવસૂરિજી”નું નામ સૂચવ્યું. તેઓએ તુરત જ આ શ્લોકનો અર્થ કરી બતાવ્યો. તેથી દેવબોધ પંડિત પરાભૂત થયો. અને રાજા આચાર્ય ઉપર ઘણા બહુમાનવાળા થયા. પાટણમાં જ “બાહડ” નામના શ્રાવકને ધર્મમાર્ગે ધનનો સદ્વ્યય કરવાની ઈચ્છા થતાં દેવસૂરિજીએ સુંદર જિનાલય બનાવવાની વાત કરી. તેથી બાહડે સુંદર જિનપ્રાસાદ બનાવ્યું. તથા ચંદ્રકાન્ત મણિ અને સૂર્યકાન્ત મણિ કરતાં પણ વધુ પ્રભાવક “વર્ધમાન સ્વામીની મૂર્તિ કરાવી. પરંતુ તે વખતે વિ.સં. ૧૧૭૮માં શ્રીદેવસૂરિજીના ગુરૂ શ્રી મુનિચંદ્રસૂરિજી કાલધર્મ પામ્યા. જેથી વિ.સં. ૧૧૭૯માં પૂ. દેવસૂરિજી મ. પાસે આ વર્ધમાન સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા બાહડે કરાવી. ત્યારબાદ દેવસૂરિજીએ નાગોર તરફ વિહાર કર્યો. પાટણમાં હારેલો દેવબોધ બ્રાહ્મણ ત્યાં નાગોરમાં આવ્યો. ગુરૂજીની સ્તુતિ કરી પ્રણામ કર્યા. તેથી ત્યાંનો રાજા આલ્હાદન પણ ઘણો ખુશી થયો અને દેવસૂરિજીનો પરમરાગી થયો. તે વખતે પાટણના રાજા સિદ્ધરાજે નાગોર ઉપર ચડાઈ કરી. પરંતુ દેવસૂરિજી ત્યાં હોવાથી ઘેરો પાછો ખેંચી લીધો અને દેવસૂરિજીને ભક્તિબહુમાનપૂર્વક પાટણ બોલાવ્યા. પાછળથી નાગોર ઉપર ચડાઈ કરી ત્યાંના આલ્હાદન રાજાને જીતી લીધો. ૧૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ એક વખત શ્રીદેવસૂરિજી કર્ણાવતીમાં ચાતુર્માસ રહ્યા. તે વખતે તે શહેરમાં કુમુદચંદ્ર નામના દિગંબર ભટ્ટારક ત્યાં હતા. તેમણે શ્રીદેવસૂરિજીની અનેક પ્રકારે છેડછાડ કરી. તો પણ શ્રીદેવસૂરિજી સમભાવમાં રહ્યા. પરંતુ જ્યારે કુમુદચંદ્ર ભટ્ટારકે મર્યાદા મુકી એક જૈન શ્વેતાંબર વૃદ્ધ સાધ્વીને હેરાન કર્યા ત્યારે સાધ્વીજીએ દેવસૂરિજીને ઠપકો આપ્યો કે તમે જ્ઞાની અને વિદ્વાનું ગામમાં હોવા છતાં દિગંબર ભટ્ટારક શ્વેતાંબરોની અને તેમાં સાધ્વીની વિડંબના કરે તે કેમ ચાલે? શ્વેતાંબરોનો પરાભવ અને વિડંબના કરતા કુમુદચંદ્રને જોઈને શ્રીવાદિદેવસૂરિજીએ પાટણમાં સિદ્ધરાજની સભામાં “કુમુદચંદ્ર”ની સાથે મોટો વાદ કર્યો. તેનો પરાભવ કરી ત્યાં વિજય પ્રાપ્ત કર્યો. આ વાદ ૧૧૮૧માં થયો. કુમુદચંદ્ર દ્રવ્યથી ગાંગિલમંત્રીને પોતાના પક્ષમાં કર્યો હતો. દેવસૂરિજીને થાડ અને નાગદેવે દ્રવ્યવ્યય માટે વિનંતી કરી હતી. પરંતુ ગુરૂજીએ આ કાર્ય માટે દ્રવ્યવ્યયની ના પાડી. કુમુદચંદ્રના પક્ષમાં ત્રણ કેશવ સભાસદ હતા. દેવસૂરિજીના પક્ષમાં ભાનુ અને મહાકવિ શ્રીપાલ નામના વિદ્વાનો પક્ષકાર હતા. રાજયસભામાં મહર્ષિ, તથા ઉદયસાગર અને રામ નામના ત્રણ વિદ્વાનો સલાહકાર હતા. શ્રી દેવસૂરિજીના આ વિજયની પૂ. શ્રીહેમચંદ્રાચાર્યજીએ તથા શ્રીચંદ્રસૂરિ આદિ આચાર્યોએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે. શ્રી વાદિદેવસૂરિજીએ કેટલા ગ્રન્થોની રચના કરી તે જાણવા મળ્યું નથી. પરંતુ મહાપ્રભાવક અને અન્ય દર્શનોની લગભગ સર્વ અસત્ય માન્યતાઓનું પરિપૂર્ણ રીતે અકાઢ્યયુક્તિ બલવડે પરામર્જન કરનારો “પ્રમાણનયતત્ત્વાલક” તથા તેના ઉપર તેના મર્મને સમજાવતી સ્યાદ્વાદરત્નાકર” નામની સુંદર અદ્વિતીય સ્વોપજ્ઞ મહાટીકા બનાવી છે. જેનું સવિશેષ વર્ણન હમણાં લખાશે. વાદિ કુમુદચંદ્રની સાથેના વાદમાં મળેલા વિજયથી પ્રસન્ન થયેલા રાજાએ આપેલા તુષ્ટિદાનથી શ્રી દેવસૂરિજીની આજ્ઞા મુજબ સિદ્ધરાજે સુંદર ચૈત્ય બનાવ્યું અને તેમાં ચાર આચાર્યોની સાક્ષીમાં ૧૧૮૩માં શ્રી વાદિદેવસૂરિજી પાસે ઋષભદેવ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે આકાશમાં જેમ મેઘ ગર્જના કરે, તેમ વાદીઓ વચ્ચે અસ્મલિત ગર્જના કરતા અને તેના દ્વારા જૈનશાસનની વિજયપતાકા ફરકાવતા, નિરભિમાની અને નિઃસ્પૃહ એવા શ્રી વાદિદેવસૂરિજી ત્રાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત ૧૨૨૬ શ્રાવણ વદી ૭ ગુરૂવારે સ્વર્ગવાસી થયા. (કાલધર્મ પામ્યા). તેમનો ૧૧૪૩માં જન્મ, ૧૧૫રમાં ૯ વર્ષની વયે દીક્ષા, ૧૧૭૪માં ૩૧ વર્ષની વયે આચાર્યપદ, ૧૧૮૧માં કુમુદચંદ્રની સાથે વાદ અને વિજય, ૧૧૮૩માં ઋષભદેવપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને ૧૨૨૬માં કાલધર્મ પામ્યા. આ પ્રમાણે ઇતિહાસ જાણવો. પૂ. આ. વાદિદેવસૂરિજીને આચાર્ય બન્યા પહેલાં મહાવિદ્વાનું એવા સાત પરમમિત્રો હતા. (૧) વિમલચંદ્ર, (૨) હરિચંદ્ર, (૩) સોમચંદ્ર, (૪) પાચંદ્ર, (૫) કુલભૂષણ, (૬) શાન્તિચંદ્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ અને (૭) અશોકચંદ્ર. આ સાતમાં ત્રીજા નંબરના પરમમિત્ર જે સોમચંદ્ર, તે સંભવ છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી હોય, કારણ કે આચાર્ય બન્યા પહેલાં તેમનું નામ સોમચંદ્ર હતું. તેઓ નાની ઉંમરથી જ પરમવિદ્વાન હતા અને વાદિદેવસૂરિજી ઉપર અતિ બહુમાનવાલા હતા - તેઓના જીવનચરિત્રમાં પ્રભાવક ચરિત્રશ્લોક ૨૫૧માં કહ્યું છે કે – यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद्देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत कतमः श्वेताम्बरो जगति ॥२५१॥ વાદિદેવસૂરિજીનો જન્મ ૧૧૪૩માં, અને હેમચંદ્રાચાર્યજીનો જન્મ ૧૧૪પમાં થયેલ છે એટલે વાદિદેવસૂરિજીને આચાર્યપદના પૂર્વકાલમાં અર્થાત્ રામચંદ્રજી નામધારકાવસ્થામાં હેમચંદ્રાચાર્યજી પણ લઘુવયસ્ક અને સોમચંદ્ર નામધારકાવસ્થાવાળા સંભવી શકે છે. અને બંને મહાવિદ્વાનું હોવાથી પરમમિત્ર પણ સંભવી શકે છે. તેઓને શ્રીભદ્રેશ્વરસૂરિ, શ્રી રત્નપ્રભસૂરિ અને શ્રીમાણેક્યસૂરિ આ વિદ્વાન્ - તર્કશિરોમણિ, ન્યાયશાસ્ત્રનિપુણ એવા ત્રણ આચાર્યો શિષ્ય હતા. તેમાંના પ્રથમના બે આચાર્યોએ સ્યાદવાદરત્નાકરની રચનામાં તેઓને ઘણી સહાયતા કર્યાનો ઉલ્લેખ તે ગ્રંથમાં જ છે. તથા આ ત્રણમાંના બીજા નંબરના શ્રી રત્નપ્રભસૂરિજીએ તો સમુદ્ર સમાન આ સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ માટે આ રત્નાકરાવતારિકા નામની લઘુ ટીકા બનાવી છે. તેમનો શિષ્યગણ વિદ્વાન્-વિદ્યાવ્યસની, ચારિત્રસંપન્ન અને વિવિધ કાર્યો દ્વારા જૈનશાસનનો પ્રભાવક હતો. પ્રમાણનયતત્તાલોક અને સ્યાદ્વાદરસ્નાકર પ્રમાણ” અને “નયો” ને સમજાવનારો આ ગ્રન્થ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ “સૂત્રાત્મક” ઢબે સંસ્કૃત ભાષામાં લખાયેલા આઠ પરિચ્છેદ રૂપે ૩૭૯ સૂત્રોનો બનેલો આ ગ્રન્થ છે. જે જે | વિષયોમાં ઈતરવાદીઓની સાથે વાદસ્થાનો આવે છે. તે તે વિષયોમાં ત્યાં ત્યાં સત્યવાત પ્રગટ કરતો પ્રતિવાદીઓની મિથ્યા માન્યતાઓનું ખંડન કરતો (વ્યંગાત્મક ભાવે) શબ્દપ્રયોગ કરી સૂત્રરચના કરેલી છે. અને પછી ટીકામાં પૂર્વપક્ષ યુક્તિપૂર્વક રજુ કરીને તેનું ખંડન કર્યું છે. બૌદ્ધ-સાંખ્ય-ન્યાય-વૈશેષિક-મીમાંસક અને ચાર્વાક એમ સર્વ ઈતરદર્શનોની પ્રસંગે પ્રસંગે આવતી તમામ સૂક્ષ્મદષ્ટિઓને તેઓના શાસ્ત્રોમાંથી સયુક્તિક ટાંકીને પ્રતિસ્પર્ધી નિર્દોષ દલીલોના પ્રહારો વડે નિરસ્ત કરેલી છે. સ્ત્રીમુક્તિ અને કેવલિમુક્તિનો નિષેધ કરતી દિગંબર સંપ્રદાય માન્ય માન્યતાનું પણ સચોટ યુક્તિપૂર્વક નિરસન કરેલું છે. પ્રમાણનું લક્ષણ (સ્વરૂપ) સમજાવી, પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ રૂપે તેનું વર્ણન કરેલ છે. આ ગ્રન્થના ૮ પરિચ્છેદ છે. જેમાં નીચે મુજબ વિષયોની અપૂર્વ રચના છે. ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ પ્રમાણ”નું લક્ષણ સમજાવીને જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે. તે સિદ્ધ કરેલ છે કારણ કે જ્ઞાન જ ઈષ્ટાનિસ્ટમાં પ્રવર્તક-નિવર્તક છે. તેનું નિરૂપણ, અન્યદર્શનોને માન્ય “સગ્નિકર્ષ” એ પ્રમાણ નથી. કારણ કે સર્ષિ હોવા છતાં પણ અપરિચિતમાં જ્ઞાન થતું નથી, અને ચક્ષુ તથા મનમાં વિના સકિર્ષે પણ જ્ઞાન થાય છે. માટે સમિકર્ષ એ પ્રમાણ નથી. પણ જ્ઞાન જ પ્રમાણ છે. આ પ્રમાણે પ્રમાણના લક્ષણમાં કહેલા જ્ઞાન શબ્દની સાર્થકતા, તથા તે જ્ઞાન પણ વ્યવસાયાત્મક (યથાર્થ પ્રમેયના નિર્ણય સ્વરૂપ) હોય તો જ પ્રમાણ. તેથી ભ્રમાત્મક (સમારોહાત્મક-વિપર્યયસંશય અને અનધ્યવસાય) જ્ઞાનોને પ્રમાણ ન કહેવાય. તેનું નિરૂપણ, તથા ભ્રમાત્મક એવાં વિપર્યયાદિનાં લક્ષણો સમજાવવા દ્વારા પ્રમાણના લક્ષણમાં “વ્યવસાયિ” શબ્દની સાર્થકતા. જ્ઞાનથી અન્ય એવો જે શેયપદાર્થ (જડ-ચેતન આત્મક દ્વિધા). તેનું નિરૂપણ કરવા દ્વારા “” શબ્દની સાર્થકતા, અને તે પ્રસંગે પ૨ (પદાર્થ) ને ન માનનારા જ્ઞાનાતવાદી અને શૂન્યવાદી એવા યોગાચાર અને માધ્યમિક બૌદ્ધોની માન્યતાનું નિરસન. તથા જ્ઞાન પોતે જ દીપકની જેમ પોતાનો પ્રકાશ કરે છે. પરંતુ અન્ય જ્ઞાનથી કે શેયથી પ્રકાશ્ય નથી એમ જણાવવા દ્વારા સ્વ શબ્દની સાર્થકતા. આ પ્રમાણે ૧ થી ૧૮ સૂત્રોમાં પ્રમાણના લક્ષણની નિર્દોષતા ઉદ્ઘોષિત કરી છે. પ્રમાણજ્ઞાન ત્યારે જ બને કે જો તેમાં “પ્રામાય” = પ્રમાણતા = પ્રમાણપણું = પ્રમેયની સાથે અવ્યભિચારિપણું હોય તો જ. તેથી પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ પરથી જ (પ્રમેયથી જ) થાય છે. પરંતુ તેનો બોધ સ્વથી (જ્ઞાનથી) અને પરથી (જ્ઞયથી) એમ બન્નેથી થાય છે તેનું નિરૂપણ, અને આ વિષયમાં અન્ય દર્શનીય માન્યતાનું સચોટયુક્તિપૂર્વક નિરસન. આ પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ અને તેની નિર્દોષતા વર્ણવેલી છે. દ્વિતીચ પરિચ્છેદ “જ્ઞાન” એ જ પ્રમાણ છે. તેના પ્રત્યક્ષ-અને પરોક્ષ બે ભેદ, તથા પ્રત્યક્ષનામક પ્રથમભેદનું સવિસ્તર નિરૂપણ, પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ, સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિયસાપેક્ષ હોઈ વ્યંજનાવગ્રહમાદિ (વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય-ધારણા) આદિ ભેદોનું નિરૂપણ, ચક્ષુ અને મનના વિષયમાં પ્રાપ્યકારિ - અપ્રાપ્યકારિત્વની ચર્ચા, પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ (અપૂર્ણ) અને સકલ (સંપૂર્ણ) એવા બે ભેદો, વિકલમાં અવધિ-મન:પર્યવ અને સકલમાં કેવલજ્ઞાનનું નિરૂપણ, તથા સર્વજ્ઞની સિદ્ધિ, સર્વજ્ઞતાની સાથે આહારનો (શરીરધર્મ હોવાથી) અવિરોધ. = એ રીતે દિગંબર આમ્નાયની માન્યતાનું નિરસન, આ પ્રમાણે બીજા પરિચ્છેદમાં “પ્રત્યક્ષપ્રમાણ”ની ચર્ચા કરેલી છે. તથા ચક્ષુ અને મનની અપ્રાપ્યકારિતાની ચર્ચા પરવાદીઓની સાથે જાણે યુદ્ધની કેલિ કરતા હોય તેમ ભિન્ન ભિન્ન છંદોવાળા શ્લોકો દ્વારા એવી ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ રજુ કરી છે કે જેનું વાંચન છોડવાનું મન ન થાય. તથા માત્ર તેર જ અક્ષરપ્રયોગ, ત્રણ જ વિભક્તિપ્રયોગ, અને ક્રિયાપદના બે જ પ્રત્યય વડે જગત્કર્તૃત્વવાદનું ખંડન કર્યુ છે તે તો શબ્દોથી અવર્ણનીય રસથી ભરપૂર છે. તૃતીય પરિચ્છેદ “પ્રમાણ”ના “પરોક્ષ” નામના બીજા ભેદની વ્યાખ્યા, તેના (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ. એમ પાંચ ભેદોનું પ્રતિપાદન. પાંચે ભેદોની સાર્થકતા અર્થાત્ કોઈપણ ભેદનો ઈતરભેદમાં અપ્રવેશ, આ પાંચ ભેદોમાંથી પ્રથમના ચાર ભેદોનું (૧) કારણથી, (૨) સ્વરૂપથી, અને (૩) આકારથી નિરૂપણ, પ્રસંગે પ્રસંગે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન આદિને પ્રમાણ ન માનનારા વાદીઓની માન્યતાનું નિરસન, અનુમાન પ્રસંગે હેતુનું સાચુ લક્ષણ, બૌદ્ધદર્શનમાન્ય ત્રિલક્ષણકત્વ, અને નૈયાયિક-વૈશેષિક દર્શનમાન્ય પંચલક્ષણકત્વનું ખંડન. સાધ્યનું સાચું લક્ષણ, સાધ્યના સત્ય લક્ષણમાં મુકેલાં અપ્રતીત, અનિરાકૃત અને અભીપ્સિત આ ત્રણે વિશેષણોની સાર્થકતા, વ્યાપ્તિકાલે ધર્મ જ સાધ્ય છે. અને અનુમાનકાલે ધર્મી સાધ્ય છે તેનું નિરૂપણ, ધર્મીની (પક્ષની) પ્રસિદ્ધિ વિકલ્પથી (કલ્પનાથી) પણ હોય, પ્રમાણથી પણ હોય, અને ઉભયથી પણ હોય, તેનું નિરૂપણ, પરાર્થનુમાનની વ્યાખ્યા, પરાર્થનુમાનની જેમ પરાર્થપ્રત્યક્ષ, પરાર્થસ્મરણ, પરાર્થપ્રત્યભિજ્ઞાદિના સંભવનું પણ પ્રતિપાદન, સામાન્યપણે પરાક્ષનુમાનમાં પક્ષ અને હેતુ એ બે જ અવયવોની આવશ્યકતા છે. દૃષ્ટાન્તાદિ આવશ્યક નથી તેનું પ્રતિપાદન અને ચર્ચા, તીવ્રમતિવાળા માટે હેતુ એક જ આવશ્યક છે. શેષ ચાર અંગો અનાવશ્યક છે. મંદમતિવાલા માટે પાંચે અંગો આવશ્યક છે. મન્દતરમતિવાળા માટે પાંચ અંગો અને પાંચ આભાસો સમજાવવા પણ જરૂરી છે. ઈત્યાદિ ચર્ચા, દૃષ્ટાન્તના સાધર્મ-વૈધર્મ બે ભેદ, તેની વ્યાખ્યા, તથોપત્તિ (અન્વય) વ્યાપ્તિ, અને અન્યથાનુપપત્તિ (વ્યતિરેક) વ્યાપ્તિ સમજાવવા દ્વારા દેષ્ટાન્તનું કૈવિધ્યત્વ સમજાવવું, ઉપનય અને નિગમનનું સ્વરૂપ, હેતુના ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ રૂપે (એટલે સત્અસત્ પણે) મુખ્ય બે ભેદ, અને તે બન્નેના સાધ્યની સાથે વિરૂદ્ધ તથા અવિરૂદ્ધની અપેક્ષાએ ચાર ભેદો તથા તેના પ્રતિભેદોનું વર્ણન, (૧) (૨) સાધ્યની વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના ૬ ભેદોનું વર્ણન સાધ્યના નિષેધને સાધનાર વિરૂદ્ધોપલબ્ધિ હેતુના ૭ ભેદોનું વર્ણન સાધ્યના નિષેધને સાધનાર અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ૭ ભેદોનું વર્ણન સાધ્યની વિધિને સાધનાર વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ૫ ભેદોનું વર્મન (3) (૪) આ પ્રમાણે સવિસ્ત૨પણે પરોક્ષ પ્રમાણના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા તર્ક અને અનુમાન આ ચાર ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ભેદોનું સુંદર પ્રતિપાદન, તથા હેતુના ઉપરોક્ત ૨૫ ભેદોનું દષ્ટાન્ત સાથે પ્રતિપાદન આ પરિચ્છેદમાં કરેલ છે. ચતુર્થ પરિચ્છેદ પરોક્ષ પ્રમાણના “આગમ” નામના પાંચમા ભેદનું વર્ણન, આગમની વ્યાખ્યા, આપ્તવચન પણ વક્તા અને શ્રોતાના જ્ઞાનની અપેક્ષાએ અનુક્રમે કાર્ય અને કારણ હોવાથી ઉપચાર આગમપ્રમાણ કહેવાય છે તેનું નિરૂપણ, આપ્ત પુરુષ લૌકિક-લોકોત્તર બે પ્રકારના હોય છે. તેનું પ્રતિપાદન, માત-પિતાદિ લૌકિકાત, આપણા આત્માની કષાયાદિથી સુરક્ષા કરે તે લોકોત્તરાપ્ત, વચન, વર્ણ, પદ અને વાક્યની વ્યાખ્યા, પ્રત્યેક શબ્દો સ્વાભાવિક પોતાની શક્તિ અને સંકેત વડે જ અર્થપ્રતિપાદનમાં કારણ બને છે તેનું નિરૂપણ, તથા તે વિષેના બૌદ્ધ અને નૈયાયિકના એકાન્તમતનું નિરસન, દીપકની જેમ અર્થનો પ્રકાશ કરવો એ શબ્દનો સ્વભાવ છે. પરંતુ તે યથાર્થ છે કે અયથાર્થ ? તે પુરૂષાશ્રિતગુણ-દોષની અપેક્ષાએ છે તેનું નિરૂપણ, સર્વ શબ્દો વિધિનિષેધ એમ ઉભયને જણાવનાર હોવાથી તેની સપ્તભંગી બને છે તેનું નિરૂપણ, તથા સાતમાના કોઈપણ એક ભાંગાનો એકાન્તવાદ એ અનુચિત જ છે. તેનું સવિસ્તર નિરૂપણ. વસ્તુગત ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, સદસત્, આદિ પરસ્પર વિરોધી જણાતા પરંતુ પરમાર્થે અવિરોધી એવા બે ધર્મોને અપેક્ષાએ સમજાવવામાં સાત જ ભાંગા થાય છે અનંતભાંગા થતા નથી, પરંતુ પરસ્પર વિરૂદ્ધ ધર્મોનાં આવાં જોડકાં અનંત હોવાથી અનંત સપ્તભંગીઓ થાય છે તેનું નિરૂપણ, સકલાદેશવિકલાદેશની વ્યાખ્યા, તથા પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણાત્મક જ્ઞાન આત્માના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ અને ક્ષયવિશેષથી જ પ્રતિનિયત અથવા પૂર્ણપદાર્થને જણાવે છે પરંતુ (અન્યદર્શનકારો માને છે તેમ) તદુત્પત્તિ (mય દ્વારા ઉત્પન્ન થતુ જ્ઞાન) કે તદાકારતા (યના આકારે પરિણત થયેલું = શેયના આકારને ધારણ કરીને તે) દ્વારા શેયને જણાવતું નથી તેનું પ્રતિપાદન તથા તેની વિશેષ ચર્ચા આ પરિચ્છેદમાં કરવામાં આવી છે. પંચમ પરિચ્છેદ પ્રમાણ”નું પ્રતિપાદન પૂર્વોક્ત ચાર પરિચ્છેદોમાં કરીને હવે આ પરિચ્છેદમાં “પ્રમેય"નું પ્રતિપાદન કરેલ છે. ધર્માસ્તિકાયાદિ પવિધ દ્રવ્યો કે જે સામાન્ય-વિશેષ એમ ઉભયધર્માત્મક છે. તે જ પ્રમેય છે. અહીં એકાન્ત સામાન્યાત્મક માનનાર વેદાન્તદર્શન-મીમાંસકદર્શન અને એકાન્ત વિશેષાત્મક માનનાર બૌદ્ધદર્શનનું નિરસન કરેલ છે. ઉર્ધ્વતાસામાન્ય અને તિર્યફસામાન્યના ભેદથી સામાન્ય બે પ્રકારનું છે અને ગુણ તથા પર્યાયના ભેદથી વિશેષ પણ બે પ્રકારનું છે તેનું (ચારે ભેદોનું) સ્પષ્ટ વર્ણન આ પરિચ્છેદમાં છે. ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પરિચ્છેદ પ્રથમ પાંચ પરિચ્છેદમાં પ્રમાણ અને પ્રમેય સમજાવી આ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણનું અનંતર અને પરંપરાએ ફળ શું ? તેનું નિરૂપણ કરેલ છે. પાંચ જ્ઞાન સ્વરૂપ પ્રમાણનું અનંતર ફળ અજ્ઞાનનિવૃત્તિ, અને પરંપરાફલ કેવલજ્ઞાનનું ઔદાસીન્ય, અને શેષ ચાર જ્ઞાનોનું ફલ હેયઉપાદેય બુદ્ધિ, તેનું વર્ણન, તથા પ્રમાણથી પ્રમાણનું ફલ કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત અભિન્ન પણ છે તેનું નિરૂપણ તથા મહત્ત્વની ચર્ચાવિશેષ, તથા પ્રમાતા આત્માથી પ્રમાણ (સ્વખરવ્યવસાય, પણ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન્ન છે તેનું નિરૂપણ તથા એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન વાદોનું નિરસન, પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણના ભેદો, પ્રમાણનો વિષય, અને પ્રમાણનું ફળ, આ ચાર સંબંધી જે જે વિપરીત માન્યતાઓ છે તે સઘળી માન્યતાઓ તે તે નામે આભાસ માત્ર છે. તેનું વિસ્તારથી નિરૂપણ, અનુમાનાભાસના પ્રસંગમાં પક્ષાભાસ, સાધ્યાભાસ, હત્વાભાસ અને દષ્ટાન્તાભાસોનું સ્પષ્ટીકરણ, વિગેરે વિષયો આ પરિચ્છેદમાં સંકલિત કર્યા છે. સપ્તમ પરિચ્છેદ આ ગ્રંથનું નામ “પ્રમાણ-નય-તત્ત્વાલીક હોવાથી એકથી છ પરિચ્છેદમાં પ્રમાણ સંબંધી (પ્રમાણ-પ્રમેય-પ્રમાણફલ-તેના ભેદ-પ્રતિભેદ-પ્રમાણાભાસ- તથા તેના સ્વરૂપાભાસ-ભેદાભાસઈત્યાદિ ઉપાદેય અને હેય એમ બન્ને પ્રકારની પ્રમાણ સંબંધી) વાર્તા સમાપ્ત કરીને હવે આ સાતમા પરિચ્છેદમાં પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક મૂલ બે નયોની વ્યાખ્યા, તેના ભેદ-પ્રતિભેદોનું વર્ણન, નૈગમાદિ સાત નયોની વ્યાખ્યા, સાતે નયોની નિરપેક્ષપણે પ્રરૂપણા કરવાથી થતા નયાભાસોનું વર્ણન, નૈગમાદિ સાત નયોમાં પૂર્વપૂર્વના નયોથી પછી પછીના નો સૂક્ષ્મ-સૂક્ષ્મતર (અલ્પ-અલ્પ વિષયવાળા) છે તેનું દિગ્દર્શન, પ્રમાણસપ્તભંગીની જેમ નયસપ્તભંગી, અને પ્રમાણફલની જેમ નયફલનું પણ પ્રતિપાદન, તથા અંતે પ૫-૫૬-૫૭ સૂત્રોમાં આત્માનું નિરૂપણ, તેમાં એકેક દર્શનોની મિથ્યામાન્યતાઓના પ્રતિકારરૂપે વિશેષણોનો પ્રયોગ. દા.ત. ચાર્વાકના પ્રતિકારરૂપે ચૈતન્યસ્વરૂપ, બૌદ્ધના પ્રતિકારરૂપે નિત્ય, સાંખ્યના પ્રતિકારરૂપે કર્તા અને સાક્ષાદૂભોક્તા, ન્યાય વૈશેષિકના પ્રતિકારરૂપે સ્વદેહપરિમાણ, વેદાન્તદર્શનના પ્રતિકારરૂપે પ્રતિક્ષેત્રે ભિન્ન-ભિન્ન, મીમાંસક દર્શનના પ્રતિકારરૂપે “પૌદ્ગલિકાદેખવાનું” અને દિગંબરામ્નાય માન્ય સ્ત્રીમુક્તિનિષેધના પ્રતિકારરૂપે ઉપાત્તપુંસ્ત્રીશરીરસ્ય, આ પ્રમાણે સર્વ દર્શનોના પ્રતિકારરૂપે વિશેષણો યુક્ત પ્રમાતાનું નિરૂપણ આ પરિચ્છેદમાં છે. વિશેષ ખંડન-મંડન ટીકામાં કરેલ છે. અષ્ટમ પરિચ્છેદ રાજસભાદિમાં થતા વાદ-વિવાદ વિષયક વાદની વ્યાખ્યા, વાદી-પ્રતિવાદી, સભ્ય અને સભાપતિનું વર્ણન, તથા કયા વાદ પ્રસંગે વાદના ઉપરોક્ત ચાર અંગોમાંથી કયા કયા અંગની આવશ્યકતા ઈત્યાદિ વર્ણન આ પરિચ્છેદમાં છે. ૨.૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ રત્નાકર ગ્રન્થકર્તા પૂજ્ય આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ. ની પોતાની જ બનાવેલી પ્રમાણનયતત્તાલોક ઉપરની આ સ્વોપજ્ઞ ટીકા છે. આ ગ્રંથમાં સૂત્રોની જ વાત અતિશય સ્પષ્ટ કરવામાં આવી છે. ટીકાની રચનામાં ન્યાય અને તર્કશલી સવિશેષ છે. પ્રતિવાદીઓની પ્રત્યેક માન્યતાઓનું સ્થાને સ્થાને અકાઢયુક્તિ-પ્રયુક્તિઓથી જડમૂળથી ખંડન કરેલું છે. લખાણનો વિષય-સૂક્ષ્મ-સૂક્ષ્મતર રીતે ચર્ચલો છે. તેથી જ આ ગ્રંથ જાણે એક મહા સાગર હોય એમ લાગે છે. તેથી જ ગ્રંથકારશ્રીએ તે ગ્રંથનું નામ પણ સ્યાદ્વાદ સમજાવવા માટે રત્નાકર (સમુદ્ર) જેવો જે ગ્રંથ તે સ્યાદ્વાદ રત્નાકર એમ નામ રાખેલ છે. આ મહાનું આકર ગ્રંથ છે. અથવા સ્યાદ્વાદના વર્ણન રૂપ રત્નોનો ભંડાર, રત્નોની ખાણ તે સ્યાદ્વાદ રત્નાકર કહેવાય છે. જ્ઞાનદ્દેતવાદ, શૂન્યવાદ, જ્ઞાનનું જ્ઞયવડે પ્રકાશ્યપણું, જ્ઞાનનું જ્ઞાનાન્તરવડે સંવેદ્યપણું, સર્ષાિદિ જડનું પ્રમાણપણું, જ્ઞાનનું તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાપકપણું, પ્રમાણનું પ્રામાણ્ય ઉત્પત્તિ અને જ્ઞપ્તિને આશ્રયી સ્વથી કે પરથી તે સંબંધી પરવાદીઓના મતોની આલોચના, ચક્ષુ અને મનની પ્રાપ્યકારિતાની માન્યતા, શબ્દ અપૌલિક (આકાશનો ગુણ) છે તેવી માન્યતા, ઈત્યાદિ પરવાદીઓની અનેક માન્યતાઓનું ઘણી જ બારીકાઈથી નિરસન કરેલું છે. સર્વજ્ઞની સિદ્ધિ, સ્ત્રી-પુરૂષ ઉભયને મુક્તિપ્રાપ્તિ, આત્મા આદિ સર્વ પ્રમેયો, નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સદસતુ છે તેની સયુક્તિક બુદ્ધિગમ્ય ગંભીરચર્ચા આ ગ્રંથમાં આપેલી છે. વાદીઓની વિવિધ માન્યતાઓનું સ્થાને સ્થાને પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રૂપે ખંડન-મંડન કરવા સ્વરૂપ વાદ-વિવાદથી ભરેલો અને તેથી જ સ્કૂલબુદ્ધિવાળા જીવોથી અગમ્ય અને દુર્બોધ આ ગ્રંથ સાચે જ સમુદ્ર સમાન છે. તે કારણથી ગ્રંથકર્તાના જ શિષ્ય પૂ. આ. શ્રી રત્નપ્રભસૂરીશ્વરજી મ. શ્રીએ “સ્યાદ્વાદરત્નાકર” દુર્બોધ સમજીને તેમાં પ્રવેશ થાય તે માટે નાવડી (હોડી) સમાન નાની ટીકા બનાવી છે. તે ટીકા આ સમુદ્રમાં પ્રવેશ માટે નાવડીતુલ્ય હોવાથી તેનું નામ “રત્નાકરાવતારિકા” રાખેલ છે. આ મૂલટીકા “સ્યાદ્વાદ રત્નાકર” લખવામાં ગ્રન્થકારશ્રીને પોતાના જ શિષ્યો શ્રી ભદ્રેશ્વરસૂરિજી, અને શ્રી રત્નપ્રભસૂરિજીની સવિશેષ સહાય હતી. આ વાત ગ્રંથકર્તાએ પોતે જ સ્યાદ્વાદરત્નાકરના પ્રથમ પરિચ્છેદના અંતમાં જણાવી છે. તે આ પ્રમાણે - किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे, यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः । भद्वेश्वरः प्रवरयुक्तिसुधाप्रवाहो, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાદિદેવસૂરિજીની અન્યગ્રન્થરચના “સ્યાદ્વાદ રત્નાકર” ટીકાગ્રંથ અને “પ્રમાણનયતત્ત્વાલોક' મૂલગ્રંથ શ્રી વાદિદેવસૂરિજીની ન્યાય અને પ્રમાણને સમજાવતી તર્કશૈલીયુક્ત અલૌકિક પ૨મકૃતિ છે. આનો ઉલ્લેખ પ્રભાવક ચરિત શ્લોક ૨૮૦/૨૮૧માં છે. પરંતુ તેમાં અન્યગ્રંથોનો ઉલ્લેખ નથી. છતાં “જૈન પરંપરાનો ઈતિહાસ” (ભાગ-૨ પૃષ્ઠ ૫૭૩)માં ત્રિપુટિ મહારાજે અન્યગ્રંથોના આધારે નીચેનાં શાસ્ત્રોનું કર્તૃત્વ શ્રી વાદિદેવસૂરિજીનું જણાવ્યું છે. (૧) પ્રમાણનયતત્ત્વાલોક, (૨) સ્યાદ્વાદ રત્નાકર, મુણિચંદ ગુરૂથઈ, ગુરૂવિરહવિલાપ, દ્વાદશ વ્રત સ્વરૂપ, કુરૂકુલ્લા દેવી સ્તુતિ, પાર્શ્વધરણેન્દ્ર સ્તુતિ ઉપરોક્ત ગ્રંથો શ્રી વાદિદેવસૂરિજીની કૃતિઓ છે એમ ત્રિપુટી મહારાજનું કથન (૧) જિનરત્નકોષ (૨) જૈનગ્રન્થાવલિ, (૩) લીંબડીના ભંડારની સૂચિ અને (૪) પાટણના ભંડારની સૂચિના આધારે છે પરંતુ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ''માં પ્રથમના બે ગ્રંથો વિના બીજા ગ્રંથોનો ઉલ્લેખ નથી, પ્રભાવક ચરિતમાં પણ ૩ થી ૧૪ નંબરના ગ્રન્થોનો ઉલ્લેખ નથી. વળી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં” દેવસૂરિ નામના અનેક આચાર્યો થયા હતા એમ જણાવતા હોય એવું લાગે છે. તેના ઉપરથી ઉપ૨ના ગ્રંથોમાંથી કોઈ કોઈ ગ્રંથો (વાદી દેવસૂરિ વિનાના) અન્ય દેવસૂરિજીના પણ હોય અને અસ્પષ્ટ વિધાનના કારણે વાદિદેવસૂરિજીના નામે ચડી ગયા હોય એમ પણ બનવા સંભવ છે. અથવા વાસ્તવિકપણે વાદિદેવસૂરિજીના પણ હોય એમ પણ બનવા સંભવ છે. છતાં આ બાબતનો નિર્ણય તે તે ગ્રંથોની રચનાનો અને પઠનપાઠનનો અભ્યાસ ક૨વાથી જ જાણી શકાય તેમ છે. પરંતુ હાલ તે ગ્રંથો અપ્રકાશિત અને અનુપલબ્ધ હોઈ તે વિષે કંઈ પણ કથન કરવું ઉચિત નથી. એમ માની તે વિષયમાં અહીં વિરામ કરીએ છીએ. (૪) (૬) (૭) (૮) કલિકુંડ પાર્શ્વનાથ યંત્રસ્તવન. (૯) જીવાજીવાભિગમ - લઘુવૃત્તિ. (૧૦) યતિદિનચર્ચા. (૧૧) ઉપધાન સ્વરૂપ. (૧૨) પ્રભાત સ્મરણ (૧૩) ઉપદેશ કુલક (૧૪) સંસારોદ્વિગ્ન મનોરથકુલક શ્રી વાદિદેવસૂરિજીનો શિષ્ય પરિવાર શ્રી વાદિદેવસૂરિજીનો સમસ્ત શિષ્ય પરિવાર જાણવા મળ્યો નથી. પરંતુ આ. શ્રી - ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વરસૂરિજી, આ. શ્રી માણેક્યસૂરિજી, આ. શ્રી રત્નપ્રભસૂરિજી મુખ્યશિષ્યો તરીકે પ્રસિદ્ધ હતા. પ્રભાવકચરિત્ર શ્લોક ૨૮૩માં શ્રી ભદ્રેશ્વરસૂરિજીને ગચ્છભાર સોંપ્યાનો ઉલ્લેખ છે. श्री भद्रेश्वरसूरीणां, गच्छभारं समर्प्य ते । जैन प्रभावनास्थेमनिस्तुषश्रेयसि स्थिताः ॥२८३॥ આ. શ્રી માણેક્યસૂરિજીને પ્રભાવકચરિત શ્લોક ૯૩માં શિષ્ટરાટું કહીને પ્રધાનશિષ્ય તરીકેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. अथाह देवसूरीणां, माणेक्याख्यो विनेयराट् । दर्शनप्रतिकूलाभिर्वाग्मी शेषांकुरं वहन् ॥१३॥ આ. શ્રી રત્નપ્રભસૂરિજીએ પોતે જ “રત્નાકરાવતારિકા”ની સમાપ્તિમાં લખેલી “પ્રશસ્તિમાં પોતાને વાદિદેવસૂરિજીના ચરણકમળમાં ભ્રમર તુલ્ય કહીને પોતાનું શિષ્યત્વ જાહેર કરેલ છે. प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा सम्भावितस्तार्किकैः । कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः ॥ दुर्वाद्यङ्कुशदेवसूरिचरणाम्भोजद्वयीषट्पदः ।। श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥४॥ તથા ગ્રંથકાર શ્રી વાદિદેવસૂરિજીએ પોતે જ પ્રથમ પરિચ્છેદના અંતમાં શ્રી ભદ્રેશ્વરસૂરિજી તથા રત્નપ્રભસૂરિજીની સ્યાદ્વાદરત્નાકર લખવામાં સહાયતાની પ્રશંસા કરેલી છે. જેનો શ્લોક આગળ આપેલ છે. આ પ્રમાણે આ ત્રણ શિષ્યોના નામોનો ઉલ્લેખ મળે છે. તથા શ્રી રત્નપ્રભસૂરિજીની બનાવેલી ઉપદેશમાલાની ટીકાની પ્રશસ્તિમાં “રેવસૂરિશિષ્યબ્રતિVIT વિનયનપૂરીમ્'' પંક્તિમાં વિજયસેનસૂરિજીનો પણ ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ તે દેવસૂરિજીના શિષ્ય હોય તો શ્રા શબ્દ લખવાની જરૂર નથી. વલી સંસારિ અવસ્થાના દેવસૂરિજીના ભાઈ હોય અને સાધુઅવસ્થામાં શિષ્ય હોય એ વાત પણ અસંગત છે. જો કે ત્રિપુટી મહારાજે જૈન પરંપરાના ઈતિહાસમાં તેઓને વાદિદેવસૂરિજીના ભાઈ જ ગણાવ્યા છે. પરંતુ આ વાત સુસંગત લાગતી નથી. કારણ કે પ્રભાવકીરિત શ્લોક૩૦માં વીર નાગ(પિતા)ને અને જિનદેવ(માતા)ને આ વાદિદેવસૂરિ થનાર “પૂર્ણચંદ્ર” એકજ પુત્ર હતો, તેને બીજા પુત્રો ન હતા એમ સ્પષ્ટ કહેલ છે. स प्राह नाथ पूज्यानां, कुले नो गुरुताभृताम् । अहं त्वेकसुतो जीर्णस्तदास्था मेऽत्र जीवितुम् ॥३०॥ તથા ૩૧થી ૩૫ શ્લોકમાં પણ એક જ પુત્ર હોવાનું સમર્થન મળે છે. માટે શ્રી વિજયસેનસૂરિજી એ વાદિદેવસૂરિજીના ઉપરોક્ત ત્રણ શિષ્યોના (સંસારિ અવસ્થાને આશ્રયી) Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાઈ હોવા જોઈએ. આ પ્રમાણે પ્રધાનપણે ત્રણ શિષ્યોનાં નામો જાણવા મળે છે. તેમાં ભદ્રેશ્વરસૂરિજી એ વાદિદેવસૂરિજીના પટ્ટધર હતા. તથા વાદિદેવસૂરિજીના પૂર્વજો (પૂર્વના આચાર્યો) અને પશ્ચાદ્દવર્તી શિષ્યગણ અતિશય વિદ્યાવ્યસની, શાસ્ત્રોના ઉંડા અભ્યાસી, અને ન્યાય તથા પ્રમાણના વિષયમાં તર્ક શૈલી પૂર્વકના મહાજ્ઞાની પુરૂષો હતા. આ. શ્રી વાદિદેવસૂરિજીની વાદમાં પ્રતિભાશાલી, પ્રતિવાદિઓ વડે અજેય, ખમીરવાળી અને તેજસ્વી વાણીનો સંચાર તેમના શિષ્યગણમાં પણ ઉતર્યો હોય તેમ રત્નાકરાવતારિકા ટીકાની લેખનશૈલીથી જણાયા વિના રહેતું નથી. અસત્ય માન્યતાઓના અંશ માત્રને પણ ન ખમી શકનાર, અને સત્ય માન્યતાને પ્રસારિત કરવામાં પાવરધા, વસ્તુના અયથાર્થ નિરૂપણને ઉડાડવામાં અને યથાર્થ નિરૂપણને જણાવવામાં અલ્પ પણ સંકોચ-સ્નેહ-શરમ કે કોઈની પણ લજ્જા ન રાખનાર એવો તેજસ્વી આ શિષ્યગણ હતો. આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી - પૂ. આ. રત્નપ્રભસૂરિજીનો જન્મ, માતા-પિતા-ગામ આદિની જાણકારી પૂર્ણતયા પ્રાપ્ત થતી નથી. પરંતુ સત્તાસમય અનુમાનથી જાણવા મળે છે. જો કે પ્રભાવકચરિતમાં વાદિદેવસૂરિજીના જીવનચરિત્રમાં શ્રી રત્નપ્રભસૂરિજીનો ક્યાંય ઉલ્લેખ નથી. તથા સિદ્ધરાજની સભામાં દિગંબર કુમુદચંદ્ર સાથે શ્રી વાદિદેવસૂરિજીના થયેલા વાદમાં પણ પ્રભાવક ચરિતમાં ક્યાંય રત્નપ્રભસૂરિજીનો ઉલ્લેખ નથી. તેથી સંભવ છે કે આ વાદકાલે રત્નપ્રભસૂરિજી લઘુવયસ્ક હશે, અથવા કદાચ હજુ આચાર્ય ન પણ બન્યા હોય, તથા વળી આ વાતના સમર્થનમાં બીજી પણ એક યુક્તિ પ્રાપ્ત થાય છે કે રત્નપ્રભસૂરિજીએ પોતે બનાવેલા નેમિનાથ ચરિત્રની પ્રશસ્તિમાં પોતે જ લખ્યું છે કે દેવસૂરિજીની આજ્ઞાથી લઘુભાઈ એવા વિજયસેનસૂરિજી વડે પોતાને દીક્ષા અપાઈ છે. નેમિનાથ ચરિત્રની પ્રશસ્તિ अह देवसूरिआणाए, दिक्खिया विजयसेनसूरिहिं । लहुएहि भाउगेहिं, जे सुत्ति सुहापहावेहि ॥ उट्ठावणविज्जाइसु, जेसिं नीसेसकज्जेसु । जाया गुरुणो सिरिदेवसूरिणो सइ पसायपरा ॥ सिरि रयणप्पहसूरीहिं, तेहिं जम्मफलमहंतेहिं । आएसाओ अणुभावओ य, दोण्हं पि सुगुरू णं ॥ આ પાઠમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી વાદિદેવસૂરિજીની આજ્ઞાથી લઘુભાઈ શ્રી વિજયસેનસૂરિ વડે દીક્ષા અપાઈ. વિજયસેનસૂરિજીના હાથે રત્નપ્રભસૂરિજીની દીક્ષા થઈ છે એ વાત નક્કી થાય ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ તેમાંથી બીજી બે શંકાઓ ઉઠે છે કે (૧) વિજયસેનસૂરિ કોના લઘુભાઈ હતા ? અને (૨) રત્નપ્રભસૂરિજી કોના શિષ્ય બન્યા ? શું વિજયસેનસૂરિજીના હાથે દીક્ષિત થયા હોવાથી તેમના જ શિષ્ય બન્યા કે વાદિદેવસૂરિજીની આજ્ઞાથી વિજયસેનસૂરિજીએ તો માત્ર દીક્ષા જ આપી પરંતુ શિષ્ય તો વાદિદેવસૂરિજીના ઉદ્ઘોષિત કરવામાં આવ્યા ? આ બે શંકાઓ થવી સંભવિત છે. પ્રથમશંકાનો પરિહાર આ રીતે સંભવી શકે છે કે ઉપદેશમાલાની પ્રશસ્તિમાં રત્નપ્રભસૂરિજી પોતે જ લખે છે કે રેવસૂરિશિષ્યપ્રાતૃળાં વિનયસિસૂરીમ્ દેવસૂરિજીના શિષ્ય જે શ્રી ભદ્રેશ્વરસૂરિજી અથવા શ્રીમાણેક્સસૂરિજી તેમના લઘુભાઈ, એવો અર્થ થાય છે કારણ કે વાદિદેવસૂરિજીને કોઈ ભાઈ હતા જ નહિં એટલે દેવસૂરિજીના શિષ્ય એવા (તેમના) ભાઈ એમ કર્મધારયસમાસ અસંભવિત છે. દેવસૂરિજીના શિષ્યના ભાઈ પાસે રત્નપ્રભસૂરિજીએ દીક્ષા લીધી હોય એમ ષષ્ઠીતત્પુરુષ સમાસ કરીએ તો સ્વતઃ સમજાય તેમ છે કે વાદિદેવસૂરિજી પછી અમુક વર્ષેા બાદ શ્રી રત્નપ્રભસૂરિજી થયા હશે. અને સિદ્ધરાજની સભામાં દિગંબરની સાથેનો આ વાદ ૧૧૮૧માં થયેલ છે. પ્રભાવક ચરિત્રના શ્લોક ૧૯૩માં કહ્યું છે કે - चन्द्राष्टशिववर्षेऽत्र (१९८१) वैशाखे पूर्णिमादिने । आहूतौ वादशालायां, तौ वादिप्रतिवादिनौ ॥१९३॥ તેથી તે વખતે રત્નપ્રભસૂરિજી (દીક્ષાની અપેક્ષાએ) લઘુ વયસ્ક હોય અને હજુ આચાર્ય ન બન્યા હોય એમ અનુમાન કરી શકાય છે અને તેથી જ આ વાદકાલે પ્રભાવકચરિત્રમાં તેમના નામનો ઉલ્લેખ ન હોય એમ સંગતિ થાય છે. પરંતુ “પ્રબંધ ચિંતામણિ’” માં પૃષ્ઠ ૩૭માં કુમુદચંદ્ર (દિગંબર) અને રત્નપ્રભસૂરિજીનો પ્રસંગ જણાવેલ છે. इति तदुक्तिश्रवणात्सिद्धान्तकुशलतां तस्याल्पीयसीमवगम्य जितं जितमिति मन्यमानाभ्यां श्रीदेवाचार्य - श्रीहेमचन्द्राभ्यां प्रमुदितम् । अथ देवसूरिप्रभो रत्नप्रभाभिधानः प्रथमशिष्यः क्षपामुखे गुप्तवेषतया कुमुदचन्द्रस्य गुरूदरे गतः । तेन कस्त्वमित्यभिहिते- अहं देवः । देव क: ? । अहं હું : ? । ત્વ શ્રા | શ્રા : ? । ત્તું। ત્યું ? । અહં દેવ: (ત ગાયાતરૂં ? । स्वर्गात् । स्वर्गे का का वार्ता ? । कुमुदचन्द्रदिगम्बरशिरः पञ्चाशीति पलानि । तर्हि किं प्रमाणम् ? । छित्त्वा तोल्यताम् ।) इति तयोरुक्तिप्रत्युक्तिबन्धे चक्रभ्रमं भ्रमति, आत्मानं देवं, दिगम्बरं श्वानं च संस्थाप्य यथागतं जगाम । तेन चक्रदोषप्रादुष्करणेन विषादनिषादसम्पर्कात्શ્રી રત્નપ્રભસૂરિજી ગુપ્તવેષે સન્ધ્યાસમયે કુમુદચંદ્રના નિવાસસ્થાને ગયા, અને ત્યારબાદ નીચે પ્રમાણે તે બંનેનો સંવાદ થયાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણિમાં છે. ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ (દિગંબરકુમુદચંદ્ર) (શ્વેતાંબર રત્નપ્રભસૂરિ) (૧) સ્વં ? તું કોણ છે ? મર્દ રેવ: હું દેવ છું (૨) રેવ: વ ? દેવ કોણ ? अहम् हुं (૩) મદં વ ? હું કોણ ? વં શ્રી તું કુતરો છે. (૪) શ્રા : ? કુતરો કોણ ? વં તું (૫) વં : ? તું કોણ ? મર્દ રેવ. હું દેવ છું ઈત્યાદિ તથા આ પ્રબંધચિંતામણિમાં જ રત્નપ્રભાચાર્યને વાદિદેવસૂરિજીના પ્રથમશિષ્ય-મુખ્યશિષ્ય તરીકે કહ્યા છે. પ્રભાવકચરિત્ર અને પ્રબંધચિંતામણિના પાઠો તપાસતાં પૂર્વાપર સંબંધ સમજાતો નથી. છતાં અનુમાન આવા પ્રકારનું કરી શકાય છે કે શ્રીવાદિદેવસૂરિજીના કાલે શ્રીરત્નપ્રભસૂરિજી દીક્ષાવસ્થાની અપેક્ષાએ ભદ્રેશ્વરસૂરિજી અને માણેક્યસૂરિજી આદિની અપેક્ષાએ લઘુવયસ્ક અને નૂતનાભ્યસ્તવિદ્યાવાનું હશે એટલે પ્રભાવક ચરિત્રમાં તેમનો ઉલ્લેખ નહીં હોય. પરંતુ નુતનાભ્યસ્ત વિદ્યાવાળા હોવાથી અને તર્ક તથા ન્યાયશાસ્ત્રમાં નિપુણમતિવાળા હોવાથી અને રત્નાકરાવતારિકાની ભાષા જોતાં વચનોચ્ચારમાં પટુતાવાળા હોવાથી ગુરૂપ્રત્યેના પ્રશસ્તરાગથી કુમુદચંદ્રની સાથે આવી બાલગોષ્ટિ કરવા પ્રેરાયા હોય, અને ન્યાયશાસ્ત્રમાં વધુ પ્રવીણ તથા વચનોચ્ચારમાં પટુતાવાળા હોવાથી તે વિષયને આશ્રયી પ્રથમ શિષ્ય કહ્યા હોય. છતાં એટલું ચોક્કસ સમજી શકાય છે કે ૧૧૮૧ના વાદકાલમાં તેઓ વિદ્વાન્ અને અભ્યસ્તવિદ્યાવાન્ હતા. તેથી જ વાદકાલ સમાપ્ત થયા પછી શ્રી વાદિદેવસૂરિજીએ રચેલા “સ્યાદ્વાદ રત્નાકરમાં” શ્રી ભદ્રેશ્વરસૂરિજીની સાથે શ્રી રત્નપ્રભસૂરિજીએ પણ સહાયતા કર્યાનો ગ્રંથકર્તાએ કરેલો ઉલ્લેખ મળતો આવે છે. માટે ૧૧૮૧ થી ૧૨૩૬ સુધીનો શ્રી રત્નપ્રભસૂરિજીનો વિદ્યા ભણ્યા પછીનો દીક્ષિતકાળ અનુમાન કરાય છે. પ્રબંધચિંતામણિમાં કુમુદચંદ્રની સાથે કરેલ સંવાદના આધારે ૧૧૮૧થી શરૂઆત ગણીએ અને ઉપદેશમાલાની પોતે બનાવેલી ટીકા ૧૨૩૬માં સમાપ્ત થયાનો ઉલ્લેખ હોવાથી ત્યાં સુધીનો રત્નપ્રભસૂરિજીનો સત્તાકાળ અનુમાન કરાય છે. તેમનો જન્મ-બાલ્યવય અને દીક્ષા આદિ ૧૧૮૧થી પૂર્વે યથાયોગ્ય હોવાં સંભવિત લાગે છે અને સ્વર્ગવાસ (કાલધર્માવસ્થા) ૧૨૩૬ પછી સંભવિત કરાય છે. તેમની બોલવાની ચતુરાઈ, વાદીઓની સામે બંગભાષણ, ખમીરવંતી પ્રકૃતિ, અને પક્ષ-પ્રતિપક્ષ દ્વારા વાદીની વાતનો પરાભવ કરવામાં અલૌકિક તેજ, વિગેરે ગુણો તેમનામાં હતા. રત્નપ્રભસૂરિજીની વિશિષ્ટ શક્તિઓ - (૧) રત્નપ્રભસૂરિજીમાં ન્યાય અને પ્રમાણ વિષે ઉંડી જ્ઞાનશક્તિ હતી. તે તેમની બનાવેલી રત્નાકરાવતારિકામાંથી જણાય છે. કોઈ પણ વાદીના કોઈ પણ વાદવિષયક પદાર્થને સમજાવવા ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ સંભવી શકતા તમામ તર્કો પોતે સ્વયં કલ્પીને તેને અકાટ્યયુક્તિપ્રહાર વડે નિરૂત્તર કરેલા જણાય છે. તેમની લેખનશૈલીમાં એવું અનુમાન કરાય છે કે કોઈપણ પૂર્વપક્ષવાદી તેના પોતાના પક્ષની રજુઆતમાં (મંડનમાં) તે પોતે જેટલી યુક્તિઓ નહીં જાણતો હોય તેટલી યુક્તિઓ તેના તરફથી સંભાવના રૂપે પણ કરીને તેનો પ્રત્યુત્તર આપેલો નજરે નીહાળાય છે. તે તેમની કોઈ અલૌકિક શક્તિ છે. કોઈ પણ પ્રતિવાદીના પક્ષનું ખંડન કરતી વખતે કલ્પાતા પક્ષો અને પ્રતિપક્ષોના ભેદોની રચના પૂ. શ્રીહરિભદ્રસૂરિજી મ.ની રચેલી અનેકાન્તજયપતાકાની સ્મૃતિ તાજી કરાવતી હોય તેવી છે. (૨) લાંબા-લાંબા સમાસો એ તો એમનો વચન ચતુરાઈમાં જાણે સહજ સ્વભાવ હોય એમ લાગે છે. લાંબા સમાસોના કારણે શબ્દસૌષ્ઠવ, પદલાલિત્ય, કાવ્યરસની મધુરતા, અને ન્યાયપ્રમાણના રસિક જીવોને રસવર્ધક શબ્દરચનારૂપ આ અપૂર્વ રચના છે. (૩) પ્રત્યેક વાક્યોમાં સરખે સરખા વ્યંજનોના પ્રાસ મેળવીને ગદ્ય હોવા છતાં જાણે પદ્ય હોય નહીં શું ! એવી ભ્રાન્તિ કરાવતી, શુષ્ક વિષયને પણ રસવંતી દશામાં પરાવૃત્તિ કરાવતી, એકસરખા અનેક વ્યંજનોના મીલનથી કર્ણપ્રિયતાને પ્રાપ્ત કરાવતી એવી આ ગ્રંથની રચના તેઓએ કરેલી છે. જે તેમની અલૌકિક શક્તિનો પ્રત્યક્ષ પુરાવો છે. (૪) ટીકાગ્રંથ હંમેશા ગદ્યસંસ્કૃતભાષામાં જ હોય છે. છતાં બીજા પરિચ્છેદમાં ચક્ષુ અને મનની પ્રાપ્યકારિતાનું ખંડન કરતાં, અને શેષ ચારે ઈન્દ્રિયો પ્રાપ્યકાર જ છે એવું મંડન કરતાં રત્નપ્રભાચાર્યજી વાદીઓની સામે હાથીઓની વચ્ચે સિંહ જેમ ગર્જના કરતો ફરે તેમ પઘ કાવ્યમય, અને તે પણ ભિન્ન ભિન્ન અનેકવિધ છંદો દ્વારા જે નિરૂપણ કરે છે તે તો જાણે પ્રતિવાદીઓની સામે રણાંગણમાં તેઓનો પરાભવ કરી હર્ષાવેશમાં ઝુલતા હોય એવું જણાઈ આવે છે. ભક્તિભાવનામાં લીન થયેલો પુરૂષ વિવિધ રાગરાગિણીઓથી જેમ ભક્તિરસમાં ઝીલે છે. આનંદગોષ્ઠી કરે છે તેવી જ પ્રતીતિ આ પદ્મમય કાવ્યોમાં થાય છે આ વાત જે અનુભવ કરે છે તેને જ સમજાય તેમ છે. (૫) પ્રતિવાદીઓ મનમાં એવું અભિમાન વહન ન કરી લે કે અમે જ પંડિત – વિદ્વાન મહાવિદ્વાન્ છીએ. જૈનાચાર્યો શું જાણે ? તે તો માત્ર ધર્મક્રિયા જ કરી જાણે અર્થાત્ નિર્માલ્ય જ હોય છે. આવી પ્રતિવાદીઓની ભ્રાન્તિને ભાંગવા માટે ક્રિયા પદમાં માત્ર ત્તિ અને તે બે જ પ્રત્યયો દ્વારા, વિભક્તિમાં માત્ર ત્તિ ટા અને હસ્ ત્રણ જ પ્રત્યયો દ્વારા અને હૈં, થ, હૈં, ધ, 7, ૫, બ, ભ, મ, ય, ર, ત્ત અને ત્ર એમ માત્ર ૧૩ જ વ્યંજનોની વિદ્યમાનતા વાળા શબ્દપ્રયોગો કરવા દ્વારા ઈશ્વરકતૃત્વવાદનો જે વિનાશ સમજાવે છે તે વખતે તો જાણે ખરેખર વાગ્યુદ્ધના સમરાંગણમાં પોતે અતિશય રાજાપાઠમાં આવી ચુક્યા હોય તેમ જણાઈ આવે છે, કેટલી ३० Page #32 -------------------------------------------------------------------------- ________________ વચનચતુરાઈ, વ્યાકરણચતુરાઈ અને વાદીના વાદનો પરાજય કરવા માટેની તાલાવેલીની તલ્લીનતા? આવી અલૌકિક શક્તિઓ શ્રી રત્નપ્રભસૂરિજીમાં જણાયા વિના રહેતી નથી. શ્રી રત્નપ્રભસૂરિજીની ગ્રન્થરચના (૧) “રત્નકરાવતારિકા” નામની આ લઘુટીકા સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશાત્મક નાવડી તુલ્ય પાંચ હજાર શ્લોક પ્રમાણ બનાવાઈ છે. આ જ લઘુટીકામાં અંતે પ્રશસ્તિમાં પોતે જ કહ્યું છે કે - वृत्तिः पञ्च सहस्त्राणि, येनेयं परिपठ्यते । भारती भारती चास्य प्रसर्पति जल्पतः ॥५॥ આ લધુટીકા લાંબા લાંબા સમાસવાળી, સ્થાને સ્થાને વ્યંજનોના પ્રાસવાળી, અર્થ સમજવામાં સરળ રચનાવાળી, ગદ્ય હોવા છતાં ક્યાંક ક્યાંક પદ્યાત્મકપણે વિષયવર્ણનથી રસપ્રદ બનેલી, પ્રતિસ્થાને આવતી કોઈ પણ વાદીના કોઈ પણ મર્મસ્થાનવાળી માન્યતાનું સંપૂર્ણપણે મથન કરનારી આ અલૌકિક અપૂર્વ ગ્રંથ રચના છે. (૨) ઉપદેશ માલાની ટીકા શ્રી ધર્મદાસ ગણિજીની બનાવેલી આ ઉપદેશ માલા પાકૃતભાષામાં પદ્માત્મકગ્રંથ છે. તેના ઉપર સિદ્ધર્ષિની ટીકા છે. તે ઉપરાંત સવિશેષ કથાઓથી ભરપૂર, તથા સંસ્કૃત-પ્રાકૃત, અને અપભ્રંશ ભાષાઓથી મિશ્ર, કર્તાના અપૂર્વપાંડિત્યને સૂચવતી બીજી ટીકા પૂજ્ય આ. શ્રી રત્નપ્રભસૂરિજીની છે. જેનું “વિશેષવૃત્તિ” એવું નામ કહેવાય છે. તથા વોટ્ટી ના નામે પણ આ ટીકા જૈન સમાજમાં પ્રસિદ્ધ છે. કુલ ૧૧૧૫૦ શ્લોક પ્રમાણ, વિક્રમસંવત ૧૨૩૮માં બનાવેલી આ દોટ્ટી ટીકા ભરૂચમાં પૂર્ણ થઈ છે. અને તે વખતના તેમના અનેક પંડિત સાથીઓએ આ ટીકાનું સંશોધન કરેલું છે. (૩) નેમિનાથ ચરિત્ર (અર નેમ ચિરઅં) નેમનાથ પ્રભુનુ ચરિત્ર છે પ્રાકૃતભાષામાં લખાયેલા – કાવ્યના બધા જ રસો અને અલંકારોથી પરિપૂર્ણ આ મહાકાવ્ય ગ્રંથ છે. વિક્રમ સંવત ૧૨૩૩માં રચાયેલો, ૧૩૬૦૦ શ્લોકપ્રમાણ, શ્રી દેવભદ્રજી અને નયકીર્તિજીએ સંશોધન કરેલો આ મહાકાવ્ય ગ્રંથ છે. Tw (૪) મતપરીક્ષાપગ્યાશત્ વાદીઓના મતોની પરીક્ષા કરતો આ ગ્રંથ છે “પંચાશ” એવા ટુંકા નામે પણ પ્રસિદ્ધ છે. રત્નાકરાવતારિકા રચાયા પૂર્વે આ ગ્રંથની રચના કરેલી છે. કારણ કે રત્નાકરાવતારિકામાં જ રત્નપ્રભસૂરિજીએ બે સ્થાને આ પંચાશત્ ગ્રંથની સાક્ષી ઉત્પાદવ્યય-અને-ધ્રુવની ત્રિપદી સમજાવતાં આપેલી છે. = ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રથમ પરિચ્છેદના બીજા સૂત્રમાં – आचक्ष्महि च मतपरीक्षापञ्चाशति - अर्थस्य प्रमितौ प्रसाधनपटु प्रोचुः प्रमाणं परे, तेषामञ्जनभोजनाद्यपि भवेत् वस्तु प्रमाणं स्फुटम् । आसन्नस्य तु मानता यदि तदा संवेदनस्यैव सा, स्यादित्यन्धभुजङ्गरन्ध्रगमवत् तीर्थ्यः श्रितं त्वन्मतम् ।। (૨) પાંચમા પરિચ્છેદના આઠમા સૂત્રમાં किञ्च, अपरमभ्यधिष्महि पञ्चाशति - प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते । पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् ॥ पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वया । धारश्चैक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥१॥ આ બન્ને સાક્ષીઓથી જણાય છે કે “પંચાશ” નામનો ગ્રંથ શ્રીરત્નપ્રભસૂરિજીનો બનાવેલો છે. માત્ર હાલ તેની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી. (૫) પાર્શ્વનાથચરિત્રદષ્ટાન્ત કથા - મનુષ્યભવની દુર્લભતાને જણાવતાં દશ દષ્ટાન્તોથી ભરેલી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રને આલેખતી આ કથા છે. અર્થાત્ કથાગ્રંથ છે. જિનરત્નકોષમાં આ ગ્રંથનો ઉલ્લેખ છે. તેની વિ. સંવત ૧૫૬૭માં લખાયેલી હસ્તપ્રત માત્ર ઉપલબ્ધ છે. પ્રકાશિત થયેલ નથી. આટલા ગ્રંથો જાણવા મળેલ છે. અન્યગ્રંથો પણ હશે. આ “રત્નાકરાવતારિકા” જો કે સ્યાદ્વાદરત્નાકર નામના મહાગ્રંથ રૂપ મહાસમુદ્રમાં પ્રવેશ કરાવવા માટે શ્રી રત્નપ્રભસૂરિજીએ નાવ સમાન કહીને બનાવી છે તો પણ તેમની બોલવાની વાગ્યતા, શબ્દોના પ્રાસની છટા, અને વાદીઓના વાદોને નિરસ્ત કરવાની ખુમારીથી આ ટીકા પણ દુર્બોધ કહી શકાય એવી બની છે. સંસ્કૃત-પ્રાકૃતભાષા અને કાવ્યરસના મહાવિદ્વાન્ પુરૂષો પોતાની અપેક્ષાએ ઘણી મૃદુભાષાનો પ્રયોગ કરે તો પણ તેઓની સ્વાભાવિક ભાવે નીકળતી ભાષા સદા સામાન્ય આત્માઓ માટે દુર્બોધ હોય છે. તેથી આ “રત્નાકરાવતારિકા” એ નાવડી સમાન હોવા છતાં તેમાં પણ પ્રવેશ કરાવવા માટે જાણે સંસ્કૃતગદ્યમાં સંક્ષિપ્ત ભાષાન્તર કર્યું હોય તેવી નાની બે ટીકાઓ છે. ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧) પૂ. શ્રી રાજશેખરસૂરિજી કૃત સંસ્કૃત “પંજિકા” ટીકા. (૨) પૂ. શ્રી મુનિ જ્ઞાન ચંદ્રજી કૃત સંસ્કૃત “ટિપ્પણી” ટીકા. હવે તે બંને ટીકાઓના કર્તા વિષે અને બંને ટીકાઓ વિષે કંઈક વિચારીએ. પંજિકા ટીકાના કર્તા શ્રી રાજશેખરસૂરિજી સુપ્રસિદ્ધ અને ધર્મક્રિયાના ભંડાર એવા હર્ષપુરીય નામના ગચ્છમાં ગુજરાતના રાજા કર્ણ વડે “મલધારિ” બિરૂદ જેમને અપાયું છે એવા નિઃસ્પૃહાત્માઓમાં ચૂડામણિ સમાન શ્રી અભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય, એક લાખ ગ્રન્થના કર્તા, ગુજરાતના રાજા જયસિંહ વડે જેમનાં ચરણયુગલોમાં નમસ્કાર કરાયા છે એવા શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. થયા, જો કે ગ્રન્થલશકર્તા અને જયસિંહ રાજા વડે નતચરણયુગલ આ બે વિશેષણોથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી આ હોય એમ બ્રાન્તિ થાય તેમ છે. પરંતુ હકીકતથી કલિકાલ સર્વજ્ઞથી ભિન્ન આ હેમચંદ્રસૂરિજી સંભવે છે. તેનાં કારણો એ છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી શ્રી દેવચંદ્રજીના શિષ્ય છે અને આ હેમચંદ્રસૂરિજી અભયદેવસૂરિજીના શિષ્ય છે. વળી કલિકાલસર્વજ્ઞને બાલચંદ્રજી શિષ્ય હતા. બીજા શિષ્યોનો ઉલ્લેખ નથી. જ્યારે આ હેમચંદ્રસૂરિજીને મુનિચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ અને નરચંદ્રસૂરિ એમ ત્રણ શિષ્યો હતા. તેથી અભયદેવસૂરિજીના શિષ્ય આ હેમચંદ્રસૂરિજી કલિકાલસર્વજ્ઞથી ભિન્ન છે. મલધારીયગચ્છના હોવાથી શ્રીવિશેષાવશ્યકભાષ્યની ટીકા રચનાર જે હેમચંદ્રસૂરિજી છે તે જ આ અભયદેવસૂરિજીના શિષ્ય છે. એમ જાણવું. અને તેમને મુનિચંદ્રસૂરિ આદિ ત્રણ શિષ્યો હતા, તેમના વંશમાં તિલક ભૂત એવા શ્રીતિલકસૂરિજી થયા, તેમના પ્રિયશિષ્ય શ્રી રાજશેખરસૂરિજી મ. સા. આ પંજિકા ટીકાના કર્તા છે. આ વાતની સાક્ષી આ પંજિકા ટીકાની સમાપ્તિ પ્રસંગે પોતે જ લખેલી પ્રશસ્તિમાં છે. श्रीस्थूलभद्रवंशे हर्षपूरीये क्रियानिधौ गच्छे । देव्या चक्केश्वर्या दत्तवरः षष्ठपारणके ॥१॥ श्री गूर्जरेन्द्र कर्णोद्घोषितमलधारिविशदवरबिरुदः । श्री अभयदेवसूरिनिरीहचुडामणिरदीपि ॥२॥ श्रीहेमचन्द्रसूरिस्तच्छिष्यो ग्रन्थलक्षकर्ताऽभूत् । श्री गूर्जरजयसिंहक्षितिपतिनतचलननलिनयुगः ॥३॥ मुनिचन्द्रसूरि-हरिभद्रसूरि-नरचन्द्रसूरयः सार्वाः । तेषामन्वयतिलकः सूरिः श्रीतिलक इत्युदितः ॥४॥ * ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ तस्यास्मि प्रियशिष्योऽहं सूरिः श्री राजशेखरः । विद्वत्प्रसादतो ग्रन्थग्रथनारब्धपौरुषः ॥५॥ सोऽहं मोहतमःस्तौमविहस्तजनदीपिकाम् । पञ्जिकां रचयामास विनेयजनरञ्जिकाम् ॥६॥ આ રાજશેખરસૂરિજી વિવિધ વિષયોના રસના જાણકાર હતા, તેઓએ અનેક ગ્રંથો અને ટીકાઓ બનાવી છે. તેઓ કથાગ્રંથોના અને ઐતિહાસિક કથાઓના સંગ્રાહક અને લેખક હતા. વિક્રમ સંવત ૧૩૫૦ થી ૧૪૫૦ વચ્ચેના કાળમાં તેઓશ્રીનું અસ્તિત્વ હોય એમ તેઓના ગ્રંથોની પ્રશસ્તિના આધારે જણાય છે. કઠીન અને દુર્બોધ ગ્રંથો ઉપર પંજિકાટીકા રચીને સંસ્કૃતમાં જ વાક્યાન્તરોથી સુબોધ કરવાનું તેઓનું મુખ્યલક્ષ્ય જણાય છે. શ્રી રાજશેખરસૂરિજીની ગ્રન્થરચના - (૧) ન્યાયકંદલીપંજિકા, (૨) સ્યાદ્વાદકલિકા (સ્યાદ્વાદદીપિકા), (૩) સંઘમહોત્સવપ્રકરણ, (૪) પદર્શનસમુચ્ચય (હરિભદ્રીય કરતાં જુદુ), (૫) કથાકોષ, (૬) વિનોદકથા કોષ, (૭) પ્રબંધકોષ, (૮) પ્રાકૃતિદ્વયાશ્રય વૃત્તિ, (૯) નેમિનાથ ફાગ, આદિ ગ્રન્થોની રચનાના ઉલ્લેખો જિનરત્નકોષમાં જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં તથા ત્રિપુટી મહારાજના લખેલા જૈન પરંપરાના ઈતિહાસમાં જુદા જુદા સ્થાને મળી આવે છે. ટિપ્પણીના કર્તા શ્રી મુનિ જ્ઞાનચંદ્રજી | મુનિશ્રી જ્ઞાનચંદ્રજીની બનાવેલી ટિપ્પણી નામની લઘુટીકાના અંતે આપેલી પ્રશસ્તિમાં પોતે પોતાની પાટ પરંપરા જણાવી છે તેઓ પંજિકાના કર્તા શ્રી રાજશેખરસૂરિજીના સમકાલીન અને કંઈક પશ્ચાત્કાલવર્તી થયા છે. પ્રશસ્તિમાં પોતે જ જણાવે છે કે શ્રી રાજશેખરસૂરિજીની આજ્ઞાથી મેં આ ટિપ્પણી બનાવી છે. ટિપ્પણીની પ્રશસ્તિમાં શ્રી વિજય સિંહસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી (નવાંગવૃત્તિકારથી ભિન્ન, કારણ કે નવાંગવૃત્તિકાર તો શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા એમ પ્રભાવક ચરિત્ર શ્લોક ૯૧ થી ૧૦૦માં જણાવેલ છે માટે નવાંગવૃત્તિકારથી ભિન્ન એવા અભયદેવસૂરિજી) થયા. પછી શ્રી ચંદ્રસૂરિજી, શ્રી દેવસૂરિજી, શ્રીતિલકપ્રભસૂરિજી, શ્રી અજિતપ્રભસૂરિજી, શ્રી કનકપ્રભસૂરિજી અને અનુક્રમે ત્યારબાદ શ્રી ગુણચંદ્રસૂરિજી થયા, તેમના શિષ્ય શ્રી જ્ઞાનચંદ્રજી થયા કે જેઓએ રત્નશેખરસૂરિજીની આજ્ઞાથી આ ટિપ્પણી નામની ટીકા લખી છે. તથા ટિપ્પણીકારના ગુરૂ શ્રી ગુણચંદ્રસૂરિજીની પાટે વિ. સં. ૧૩૮૬માં આચાર્ય ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુણપ્રભસૂરિજી થયાનો ઉલ્લેખ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાના ઈતિહાસમાં (ભાગ ૨જો પૃષ્ઠ ૫૩૯૪૦માં) છે. તેથી ટિપ્પણીકારના ગુરૂ શ્રી ગુણચંદ્રસૂરિજી ૧૩૮૬ પૂર્વે પાટપર બીરાજમાન હતા. અને તેમના શિષ્ય મુનિ શ્રી જ્ઞાનચંદ્રજીએ આ ટિપ્પણી લખી છે માટે ૧૩૫૦ થી ૧૪૦૦માં લખાઈ હોવી જોઈએ. તથા શ્રી રાજશેખરસૂરિજીના આદેશથી આ ટિપ્પણી લખી છે એવો પણ પ્રશસ્તિમાં ઉલ્લેખ હોવાથી રાજશેખરસૂરિજીની હયાતિમાં આ ટિપ્પણી લખાઈ છે માટે પણ ૧૩૫૦ થી ૧૪૦૦માં લખાયાનું અનુમાન થઈ શકે છે. જુઓ ટિપ્પણીની પ્રશસ્તિ શ્લોક ૧ થી ૧૦. રત્નાકરાવતારિકાનું ગુજરાતી ભાષાંતર તથા તેના કર્તા પૂ. શ્રી મલયવિજયજી મ. આ રત્નાકરાવતારિકાનું આઠે પરિચ્છેદનું ગુજરાતી ભાષાન્તર પૂ. મુનિરાજ શ્રી મલયવિજયજી મહારાજશ્રીએ કરેલ છે. અમદાવાદ શહેરના લુહારની પોળ (આસ્ટોડીયા)ના ઉપાશ્રયના, ગિરનાર આદિ તીર્થોના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના જેઓ શિષ્ય હતા તેઓએ પોતાના અભ્યાસકાલે પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ પાસે તૈયાર કરેલ સુંદર ગુજરાતી અનુવાદ પંડિતશ્રી દલસુખ માલવણીયા દ્વારા સંશોધિત થઈને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. પૂજ્ય મલયવિજયજી મહારાજે આ અનુવાદ તૈયાર કરવામાં અથાગ પ્રયત્ન કરેલ છે. માત્ર તે અનુવાદ સંક્ષિપ્તરૂચિવાળા જીવોને સંક્ષેપમાં વિશાલ સમજવાની બુદ્ધિ ધરાવનારા જીવોને માટે ઘણો જ ઉપકારી છે. કાલપ્રભાવે હીન-હીનતર બુદ્ધિવાળા અને વિસ્તારરૂચિ જીવોને વિસ્તાર કર્યા વિના સમજવાને અશક્ય એવા અલ્પજ્ઞ જીવોને માટે તથા અમારા પોતાના ક્ષયોપશમની વૃદ્ધિ માટે અમે વધારે વિશેષ સરળ બને તે રીતે આ ગુજરાતી અનુવાદ લખવાનો પરિશ્રમ કર્યો છે. અમને વિસ્તારયુક્ત આ અનુવાદ લખવામાં તેમના અનુવાદનો સંપૂર્ણ સાથ હતો, તેઓશ્રીનો અનુવાદ અમને માર્ગ બતાવવામાં પગદંડીભૂત મૂલ આધાર બન્યો છે. તેઓનો આ સમયે અમારા ઉપર મહાઉપકાર છે. પ્રશંસનીય તો તેઓનો જ પ્રયત્ન છે કે જેઓએ કોઈપણ આધાર વિના આવા કઠીન અને દુર્ભેદ્ય ગ્રન્થનો અર્થ ઉકેલ્યો છે. અમે તો માત્ર તેઓએ જણાવેલા પગદંડીના રસ્તે ચાલવાનું જ કામકાજ કરતાં જ્યાં જ્યાં વધુ કઠીનાઈ અને અસ્પષ્ટતા રૂપ કાંટા-કાંકરા હતા તે દૂર કરવાનું જ કામ કર્યું છે. માર્ગ બનાવવાનું કામ તો તેઓશ્રીએ જ કરેલ છે. જૈન દર્શનમાં ન્યાય-પ્રમાણ શાસ્ત્રોનું અવલોકન “પ્રમાણ” એ જ આત્માને કલ્યાણકારી કાર્યોમાં પ્રવર્તક અને અકલ્યાણકારી કાર્યોથી નિર્વતક ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. વિધેયમાં પ્રવૃત્તિ અને નિષેધ્યમાંથી નિવૃત્તિ એ જ ચારિત્ર છે. ચારિત્રનો આધાર પ્રમાણ ઉપર છે. એટલે તીર્થકર ભગવંતો કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમદેશનામાં ૩uષ્ટ્ર વા, વિપામેરૂં વા, યુવે વા, રૂપ ત્રિપદીમય પ્રમાણ સમજાવે છે. જેનો બહુ વિસ્તાર અગાધબુદ્ધિના ભંડાર ગણધરભગવંતો દ્વાદશાંગીમાં અને તેમાં પણ સવિશેષે દષ્ટિવાદમાં કરે છે. કંઈક અંશે તેનું નિરૂપણ શેષ ૧૧ અંગોમાં અને ૧૧ ઉપાંગોમાં તથા તેના ઉપરથી રચાયેલાં અંગબાહ્યશાસ્ત્રોમાં પણ હોય છે. જ્ઞાન” એ જ કલ્યાણમાં પ્રવર્તક અને અકલ્યાણમાંથી નિવર્તક છે. માટે “જ્ઞાન” એજ પ્રમાણ છે. જૈનદર્શનનો આ સદા અભેદ્ય સિદ્ધાન્ત છે. તે જ્ઞાન યથાર્થ હોય, શેયના અનૈકાન્તિક સ્વરૂપનું બોધક હોય તો તે સમ્યજ્ઞાન અર્થાત્ પ્રમાણજ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન અયથાર્થ હોય, શેયના અનૈકાન્તિક સ્વરૂપને બદલે એકાન્તિક સ્વરૂપનું બોધક હોય, અથવા ઝાંઝવાના જલની જેમ શેય વિના ભ્રમાત્મક જ્ઞાન હોય તો તે મિથ્યાજ્ઞાન, અર્થાત અપ્રમાણજ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન આત્માને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવતું અને હેયથી નિવૃત્તિ કરાવતું છતું સુખ અને કલ્યાણનું કારણ બને છે અને અપ્રમાણજ્ઞાન તેનાથી ઉલટી પ્રવૃત્તિ કરાવતું છતું દુઃખ અને અકલ્યાણનું કારણ બને છે તેથી જ તીર્થકર ભગવન્તો “પ્રમાણ”ની જ દેશના આપે છે. કે જે દેશના મિથ્યાત્વમોહના ઉદયથી પ્રવર્તેલા એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યાદિને સમજાવતા પરદર્શનોના સિદ્ધાન્તોની સામે સાચી દિવાદાંડી સમાન છે. બારવર્ષ દુકાળના કાળે દૃષ્ટિવાદાદિ મહામૂલ્યવાળા શાસ્ત્રોના નાશકાલે આ સૂક્ષ્મજ્ઞાન ઘણું ઘણું નાશ પામી ગયું. તો પણ રહ્યા-સહ્યા શાસ્ત્રોના આધારે પાછળના આચાર્યોએ તેનું અનુસંધાન કર્યું “મતિજ્ઞાનાદિ” પંચવિધ જ્ઞાનનું વર્ણન પ્રજ્ઞાપના અને નંદીસૂત્રમાં છે. અને તેના ઉપરથી અતિવિસ્તૃતપણે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે પાંચ જ્ઞાનનું સ્વરૂપ “વિશેષાવશ્યક મહાભાષ્યમાં ચર્ચેલું છે. તેના જેટલી ચર્ચા પ્રાયઃ અન્યત્ર દષ્ટિગોચર થતી નથી. આ ત્રણે શાસ્ત્રોમાં જ્ઞાનની વિપુલ ચર્ચા હોવા છતાં “પ્રમાણ” શબ્દનો ઉલ્લેખ ત્યાં નથી. કારણ કે જ્ઞાન એ જ પ્રમાણ છે બીજું કોઈ પ્રમાણ છે જ નહીં કે જેના વ્યવચ્છેદ માટે આવી સ્પષ્ટતા કરવી પડે. છતાં પ્રાયઃ વિક્રમની બીજી સદીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રકાર પૂજય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયમાં સૌ પ્રથમ આ ઘોષણા કરી હોય એમ લાગે છે. સૂત્ર ૧૦ ૧૧ ૧૨માં પાંચ જ્ઞાન એ જ પ્રમાણ છે તેમાં પ્રથમનાં બે જ્ઞાનો પરોક્ષ છે અને શેષ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે એમ પ્રમાણની ઉદ્ઘોષણા ત્યાંથી થઈ. અન્ય દર્શનકારોના શાસ્ત્રોમાં પ્રમાણના સ્વરૂપમાં અને પ્રમાણની સંખ્યામાં ઘણા મતભેદો હતા. તેના વ્યવચ્છેદ માટે ઉમાસ્વાતિજીએ આ પ્રથમ ઘોષણા કરી છે ત્યારથી પશ્ચાદ્ધર્તા આચાર્યોએ સવિશેષ પ્રમાણની ચર્ચા પોતપોતાના શાસ્ત્રોમાં ગુંથી છે. ૩૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીએ “સમ્મતિ પ્રકરણ” અને ન્યાયાવતાર ગ્રંથની રચના કરી જૈનદર્શનને માન્ય ન્યાય અને પ્રમાણનું સ્વરૂપ સમજાવ્યું છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિ તથા ઉત્તરભેદ રૂપ નૈગમાદિ નયોની દૃષ્ટિએ જગના પદાર્થો સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં પદ્ય રૂપે છે. તે બન્ને ગ્રંથોમાં ન્યાયાવતાર સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે છે ન્યાયની પરિભાષા સંકલિત કરેલી છે. આ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમહાભાષ્યમાં નૈગમાદિ સાત નયોને સમજાવતું સ્વતંત્ર એક વાર કર્યું છે. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ તો અનેકગ્રંથોનું સર્જન કર્યું છે. તેમાં ધર્મસંગ્રહણી, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પદર્શન સમુચ્ચય અને અનેકાન્તજયપતાકા જેવા મહાગ્રંથો જૈન ન્યાયને સમજાવતા આકર ગ્રંથો છે. આ. શ્રી મલ્લવાદિસૂરિજીએ દસ હજાર શ્લોકપ્રમાણ “નયચક્ર” નામનો અદભૂત ગ્રંથ બનાવ્યો. જેમણે ભરૂચમાં પોતાના ગુરૂને અપમાનિત કરનાર બુદ્ધાનંદની સાથે રાજસભામાં વાદ કરી તે વાદીનો પરાભવ કર્યો. આ. શ્રી સિદ્ધર્ષિગણિએ ન્યાયાવતાર ઉપર વૃત્તિ (ટીક) બનાવી છે. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યજીએ “પ્રમાણ મીમાંસા” અને અન્યયોગવ્યવચ્છેદિકા નામના ન્યાયના ગ્રંથો બનાવ્યા છે. શ્રી મલ્લિષેણસૂરિજીએ સ્યાદ્વાદમંજરી નામનો ટીકાગ્રંથ બનાવ્યો છે. દિગંબરાસ્નાયમાં “પ્રમાણ” અને “ન્યાય” ના વિષયમાં પ્રૌઢ જ્ઞાનગરિમાધારી તરીકે “આચાર્ય અકલંક”નું નામ સુપ્રસિદ્ધ છે કે જેઓ પ્રાયઃ વિક્રમની સાતમી શતાબ્દિમાં થયા છે. જેઓએ જૈન ન્યાય અને પ્રમાણના વિષય ઉપર સુંદર ગ્રન્થરચના કરી છે. મહાતાર્કિક શિરોમણિ હતા. (૧) સ્વોપજ્ઞવૃત્તિ સહિત લઘીયસ્તત્ર (નય-પ્રમાણ અને નિક્ષેપ) (૨) ન્યાયવિનિશ્ચય, (૩) સિદ્ધિવિનિશ્ચય અને (૪) પ્રમાણસંગ્રહ. આ ન્યાય અને પ્રમાણના વિષયના તેમના મુખ્યપ્રન્થો છે. તેમની અને શ્રીવાદિદેવસૂરિજી આદિ શ્વેતાંબર આચાર્યોની પ્રમાણાદિની ચર્ચા એક સરખી તુલ્ય છે. બંને સંપ્રદાયના તાર્કિકાચાર્યોએ અન્ય દર્શનને માન્ય સકિર્યાદિને પ્રમાણ માનવાની વાતનો અને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આગમાદિ પ્રમાણના ભેદો સંબંધી મિથ્યાકલ્પનાઓનો પરાભવ કરી જ્ઞાનને જ પ્રમાણ કહેવાય અને પ્રત્યક્ષ-પરોક્ષ બે જ ભેદ છે. તથા પ્રત્યક્ષના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ, અને પરોક્ષના મૃતિ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-અનુમાન અને આગમ એમ પાંચ ભેદોનું યથાસ્થિત પ્રતિપાદન કર્યું છે. તેવી જ રીતે દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદે “પ્રમાણ પરીક્ષા”ની રચના કરીને પ્રમાણના સ્વરૂપને સમજાવ્યું છે. ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી “સ્યાદ્વાદ કલ્પલતા”નામનો ટીકાગ્રંથ તથા નયરહસ્ય, નયપ્રદીપ, ન્યાયખંડનખાદ્ય, ન્યાયાલોક, જૈન તર્ક પરિભાષા અને ગુજરાતી ભાષામાં કાવ્યમય “દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ” ઈત્યાદિ ગ્રંથરચના પ્રમાણ અને નય વિષયની જોવા મળે છે. પ્રમાણના લક્ષણની ગવેષણા શ્વેતાંબર-દિગંબર એમ બંને આમ્નાયમાં થયેલા જૈન તાર્કિક આચાર્યોએ “જ્ઞાન” ને જ પ્રમાણ કહ્યું છે. અને પ્રમેયવિષયક યથાર્થજ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી એ જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે. એ વાત તર્ક અને અનુભવથી સિદ્ધ કરી છે. આ જ્ઞાન વ્યવસાયાત્મક (અર્થાત્ નિર્ણયાત્મક) હોય તો જ પ્રમાણ છે. ન્યાય અને વૈશેષિક દર્શન પ્રયા: વન્ = પ્રાન્ આવું શબ્દવ્યુત્પત્તિના આધારે, અને પ્રમ શબ્દમાં અન પ્રત્યય કરણ અર્થમાં સંભવિત હોવાથી જ્ઞાનને પ્રમાણ ન માનતાં જ્ઞાનના કરણને (સકિષને) પ્રમાણ માને છે. કરણના લક્ષણમાં કોઈ નૈયાયિક-વૈશેષિક માત્ર સાધારણ #ારમાં રજૂ કહીને ઈન્દ્રિયાર્થસન્નિકર્ષાદિને પ્રમાણ માને છે અને કોઈ નૈયાયિક-વૈશેષિક વ્યાપારવતસાધારણઝારાં ફરાં કહીને ઈન્દ્રિયાર્થસકિર્ષને વ્યાપાર માની માત્ર ઈન્દ્રિયોને જ કરણ માને છે. અને તેથી પ્રથમ મતે ઈન્દ્રિયાર્થસત્રિકર્ષ એ પ્રમાણ બને છે અને બીજામતે ઈન્દ્રિયો એ પ્રમાણ બને છે. જૈનદર્શનના આચાર્યોએ ન્યાય-વૈશેષિકની ઉપરની વાતનું ઘણી યુક્તિઓ દ્વારા જોરશોરથી નિરસન કર્યું છે. જે વિષયનું પૂર્વપરિચય દ્વારા જ્ઞાન થયેલું નથી ત્યાં ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાસત્રિકર્ષ બન્ને હોવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન થયું નથી, માટે અન્વયવ્યભિચારના કારણે ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાર્થસત્રિકર્ષ પ્રમાણ નથી, તથા અવધિ આદિ આત્મપ્રત્યક્ષ જ્ઞાનકાલે ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાર્થસન્નિકર્ષ વિના પણ તે જ્ઞાન થાય છે તેથી તે ઇન્દ્રિયો અને સન્નિકર્ષ પ્રમાણ નથી. તથા વળી અનુમિતિ-ઉપમિતિ અને શાબ્દજ્ઞાન કાલે તો નૈયાયિક-વૈશેષિકને પણ અનુક્રમે વ્યાપ્તિજ્ઞાન સાદશ્યજ્ઞાન અને શબ્દજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને જ કરણ (પ્રમાણ) માનવું જ પડે છે. માટે ઈન્દ્રિયો અને ઈન્ટિયાર્થસગ્નિકર્મને પ્રમાણ માનવાની વાત નિયુક્તિક જ છે. આ જ રીતે બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન અને મીમાંસક દર્શનકારોએ કરેલી પ્રમાણની વ્યાખ્યા પણ દોષથી ભરપૂર છે. પ્રમાણના ભેદની ગવેષણા - ચાર્વાક દર્શન માત્ર એક પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. પરંતુ અનુમાન માન્યા વિના પંડિતોની ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ (વાદિઓની) સભામાં ચાર્વાક પોતાને માન્ય વાત કેવી રીતે રજુ કરી શકે? પ્રત્યક્ષ, એ જ એક પ્રમાણ છે. પ્રમેયને જણાવનાર હોવાથી, આ વાક્ય પણ પક્ષ-સાધ્ય-હેતુરૂપ હોવાથી અનુમાન જ થયું. તથા તેના પ્રતિવાદીઓ બીજાં અનુમાનાદિ પ્રમાણો માને છે એવી તેમના હૃદયમાં રહેલી વાત પ્રત્યક્ષ તો દેખાય જ નહીં, પ્રતિવાદીઓના વાક્યોચ્ચારણથી અનુમાન જ કરવું પડે અને ત્યારબાદ જ પ્રતિવાદીઓની માન્યતાનું ચાર્વાકને ખંડન કરવાનું સંભવી શકે. તેથી અનુમાનાદિ માનવું જ પડે. શ્રી “અન્યયોગવ્યવચ્છેદિકા માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે – "विनाऽनुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा, क्व दृष्टमात्रं च हहा प्रमादः ॥२०॥" બૌદ્ધ દર્શન - પ્રત્યક્ષ અને અનુમાન એમ બેને જ પ્રમાણ માને છે. પરંતુ આગમ એ અનુમાનથી ભિન્ન પ્રમાણ છે અનુમાનમાં સાધ્યભાવ છે. અન્વય વ્યતિરેક વ્યક્તિ છે. તે આગમમાં નથી. અને આગમમાં વાચ્ય-વાચકભાવ છે તે અનુમાનમાં નથી. તથા તે બૌદ્ધ કલ્પનાપોઢ (કલ્પના વિનાના-નિર્વિકલ્પક) ને જ પ્રમાણ માનતા હોવાથી ઈન્દ્રિયજન્ય સવિકલ્પક પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ બહાર રહે છે. જે વાત યુક્તિસંગત નથી. તથા બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી પ્રત્યભિજ્ઞાન અને સ્મૃતિને અપ્રમાણ માને છે કારણ કે તે બંનેમાં પૂર્વાપર સંકલનારૂપ અને પૂર્વાનુભવના સ્મરણ રૂપ આંશિક નિત્યતા આવે જ છે. જે બૌદ્ધને અસ્વીકૃત છે. પરંતુ અનુમાનનું પ્રમાણ માનતાં વ્યાપ્તિકાલે પૂર્વાનુભવનું સ્મરણાદિ સંભવે જ છે. તેના વિના વ્યાપ્તિ જ અસંભવિત છે. માટે આ દષ્ટિ બરાબર નથી. નૈયાયિક અને વૈશેષિક પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન અને આગમ એ ચારને પ્રમાણ માને છે. પરંતુ પ્રત્યક્ષની બાબતમાં જ્ઞાનને પ્રમાણ ન માનતાં ઈન્દ્રિયો અને સાત્રિકર્ષને કરણ હોવાથી પ્રમાણ માને છે જે અન્વયે વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચારવાળી વાત છે. તથા વળી અવધિજ્ઞાનાદિ રૂપ આત્મપ્રત્યક્ષ તો આ પ્રમાણમાં સમાવિષ્ટ થતું જ નથી. જેથી અવ્યાપ્તિદોષ પણ આવે છે. તેમાંથી છૂટવા તેઓ એવો બચાવ કરે છે કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનું જ અમે આ લક્ષણ કરીએ છીએ અને જો ઈશ્વરીય પ્રત્યક્ષ પણ સાથે લેવું જ હોય તો “જ્ઞાનાકરણકે જ્ઞાન પ્રત્યક્ષમ્” આવું લક્ષણ કરવું. પરંતુ ઈશ્વર વિનાના જીવોને પણ ઈન્દ્રિય નિરપેક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તેનું શું? એટલે તેમની વાત યુક્તિસંગત નથી. તથા અનુમાનમાં પણ પક્ષસત્ત્વાદિ પંચલક્ષણક હેતુને જ (અને બૌદ્ધ ત્રિલક્ષણક હેતુ ને જ) સદ્હેતુ માને છે. પરંતુ પક્ષસત્ત્વાદિ વિના પણ હેતુ સાધ્યનો ગમક બને જ છે. અહીં દેખાતા નદીપૂરથી ઉપરવાસમાં મેઘવૃષ્ટિનું અનુમાન થાય જ ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ છે. તથા તે પોતે જ કેવલાન્વયિ અને કેવલવ્યતિરેક હેતુમાં પાંચરૂપો ન હોવા છતાં પણ સહેતુ કહે છે. માટે પંચલક્ષણકત્વ એ યુક્તિસંગત નથી. આગમની બાબતમાં નિત્ય ઈશ્વર પ્રણીત આગમ છે. એમ માને છે. પરંતુ ઈશ્વર નિત્ય-અશરીરી અને વિભુ હોવાથી આગમપ્રણેતા કેમ ઘટે ? શરીર વિના વચનોચ્ચાર કેમ સંભવે ? | મીમાંસકદર્શક (અર્થાત વેદાન્તદર્શન) ઉપરોક્ત ચાર તથા અથપત્તિ સાથે પાંચ, અને કોઈક મીમાંસક “અભાવ સાથે જ પ્રમાણ માને છે. પરંતુ અર્થપત્તિ એ એક કલ્પનારૂપ જ હોવાથી અનુમાનથી આધિક્ય કંઈ છે જ નહીં. માટે અનુમાનમાં જ સમાઈ જાય છે. શૂનો કેવો (પક્ષ), રત્રમોનનવન (સાધ્ય), દિવાડમુન્નાનત્વેડપિ ગ્રૂત્વાન્ આ રીતે અર્થપત્તિ અનુમાનની અંતર્ગત જ છે. તથા માવ એ પ્રમાણ જ નથી. કારણ કે પ્રમેયને જણાવે તે પમાણ. અભાવપ્રમાણમાં પ્રમેયનો જ અભાવ છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે ભાવ-અભાવ એમ ઉભયાત્મક પ્રમેય જણાઈ જ જાય છે. ચક્ષુર્જન્યપ્રત્યક્ષ વડે જ ભૂતલ ભૂતલરૂપે ભાવાત્મકપણે, અને ઘટના અભાવરૂપે અભાવાત્મક પણે જણાઈ જ જાય છે. સાકરનો જીભની સાથે સંયોગ થતાં જ મધુર છે અને ખાટી નથી એમ બંને જણાઈ જ જાય છે માટે અભાવ પ્રમાણ માનવાની આવશ્યકતા જ રહેતી નથી. વળી તે મીમાંસકો આગમને (વેદોને) અપૌરુષેય કહીને અનાદિનિત્ય કહે છે. તે પણ કેમ ઘટે? વર્ણાત્મક શાસ્ત્ર વક્તા વિના અસંભવિત છે. તથા ઉપર કહેલ સર્વે દર્શનો એક-અનેક પ્રમાણભેદ માનવા છતાં પણ ઈન્દ્રિયનિરપેક્ષ એવા આત્મપ્રત્યક્ષને તો (અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન આદિને તો) ક્યાંય સમજતા જ (સ્વીકારતા જ) નથી. માટે આ બધી વાત નિર્યુક્તિક છે. ઉપરોક્ત દર્શનવાદની ભિન્ન ભિન્ન માન્યતા સામે જૈનદર્શને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ ભેદ પાડી આત્મપ્રત્યક્ષ અને ઈન્દ્રિયપ્રત્યક્ષને પ્રત્યક્ષમાં, અને શેષ સ્મૃતિ આદિ પાંચને પરોક્ષના ભેદમાં સમાવી બે જ ભેદ નિર્દોષ છે એ વાત જાહેર કરી છે. જો કે પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ અને અનિંદ્રિયપ્રત્યક્ષ (માનસપ્રત્યક્ષ) પણ પરાપેક્ષિત હોવાથી “ગાળે પોક્ષદ્' કહીને પરોક્ષમાં જ અંતર્ગત કરેલ છે. અને જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકભાષ્યમાં, શ્રીવાદિદેવસૂરિજીએ આ પ્રમાણનયતત્ત્વમાં અને શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રમાણમીમાંસામાં ઈન્દ્રિય પ્રત્યક્ષ અને માનસપ્રત્યક્ષને પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ પાડીને સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે પ્રત્યક્ષમાં અંતર્ગત કરેલ છે. તથા દિગંબર આમ્નાયમાં શ્રી અકલંકાચાર્યે પણ પોતાના લવીયસ્ત્રય અને પ્રમાણવિનિશ્ચય આદિ ગ્રંથોમાં ઈન્દ્રિય અને માનસપ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં ગણાવી અવધિઆદિને પારમાર્થિકપ્રત્યક્ષને બદલે મુખ્યપ્રત્યક્ષના નામે પ્રતિપાદન કરેલ છે. આ બધામાં વસ્તુભેદ નથી. માત્ર વિવક્ષાભેદ છે. જૈન દર્શનની દૃષ્ટિએ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ ભેદો છે. અને એ જ માન્યતા યુક્તિસંગત તથા નિર્દોષ છે. ૪૦. Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો આધાર જ્ઞાન પોતે પદાર્થપ્રકાશક છે. પરંતુ જ્ઞાનમાં જે પદાર્થ જેમ જણાય તે પદાર્થ તેમ જ હોય તો તે જ્ઞાન પ્રમાણજ્ઞાન, અને જેમ જણાય તેમ જો પદાર્થ ન હોય તો અપ્રમાણજ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો આધાર શેય ઉપર નિર્ભર છે. (પ્રમાણનયતત્ત્વાલક પ્રથમ પરિચ્છેદ સૂત્ર ૧૯/૨૦/૨૧) રજતમાં રજતની બુદ્ધિ તે પ્રમાણજ્ઞાન અને શક્તિમાં રજતની બુદ્ધિ તે અપ્રમાણજ્ઞાન કહેવાય છે. આ વાત બૌદ્ધદર્શનના ઉત્તરભેદ રૂપ યોગાચાર અને માધ્યમિક બૌદ્ધને માન્ય નથી. કારણ કે તે બન્ને અનુક્રમે જ્ઞાનમાત્રવાદી અને શૂન્યવાદી હોવાથી જ્ઞાનથી ભિન્ન એવું ઈતર જ્ઞેય પદાર્થ કોઈ છે જ નહીં એમ માને છે એટલે તેમના મતે જોય જ કોઈ ન હોવાથી જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા જોયનિર્ભર નથી તથા અદ્વૈતવાદીઓની દષ્ટિએ આ સંસારમાં જોય એ અદ્વૈતરૂપ (અર્થાત્ એક રૂપ જ) હોવાથી આવા ભેદોની ઉપેક્ષા કરવામાં આવી છે. જે બરાબર નથી. કારણ કે જો જ્ઞય જ સંસારમાં ન હોય તો રજત હોય કે શુક્તિ હોય એમ બન્ને વખતે થયેલું રજતજ્ઞાન પ્રમાણ જ માનવું રહ્યું જે લોકવિરૂદ્ધ છે. તથા જો જગતું અદ્વૈતરૂપ જ હોય તો ઘટકાર્યકાલે માટી જ લવાય છે અને પટકાર્યકાલે તનુ જ લવાય છે તે ઘટે નહીં માટે આ બધી અન્યદર્શનકારની વાતો અપ્રમાણભૂત છે. જ્ઞાન એ સ્વયં પ્રકાશિત છે કે પરથી પ્રકાશ્ય છે ? ઘટ-પટ આદિ શેય પદાર્થો જેમ સૂર્યથી અથવા દીપકથી પ્રકાશિત થાય છે. અને સૂર્ય તથા દીપક ઈતરસૂર્ય અથવા ઈતરદીપક વિના સ્વયં પ્રકાશિત થાય છે. તે જ રીતે જ્ઞાન એ ઘટ-પટ આદિ ઈતર પદાર્થોનો પ્રકાશ કરે છે અને પોતાનો પ્રકાશ પણ જ્ઞાન પોતે જ કરે છે. પોતાના પ્રકાશમાં જ્ઞાન કદાપિ ઈતરની અપેક્ષા રાખતું નથી આ જૈનદર્શનની દૃઢ માન્યતા છે. તેનું યુક્તિપૂર્વક આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલ છે. ન્યાય-વૈશેષિકની માન્યતા એવી છે કે ઘટ-પટ જેમ શેય છે અને સ્વથી અન્ય એવા જ્ઞાન વડે પ્રકાશ્ય છે. તેવી જ રીતે જ્ઞાન એ પણ એક પ્રકાશ્ય છે માટે ઈતરજ્ઞાન વડે પ્રકાશ્ય હોવું જોઈએ. તેથી એકના એક આત્મામાં સમવાય સંબંધથી ઉત્પન્ન થનારા બીજા જ્ઞાન વડે પ્રથમજ્ઞાન, અને તૃતીયજ્ઞાન વડે દ્વિતીયજ્ઞાન પ્રકાશ્ય છે. પરંતુ જ્ઞાન પોતે સ્વયં સ્વનું પ્રકાશક નથી. તેઓ તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે ગમે તેવો સુશિક્ષિત નટખટુ પરને પોતાના ખભા ઉપર ચડાવી શકે છે પરંતુ પોતે પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેમ જ્ઞાન પરને પ્રકાશિત કરી શકે છે પરંતુ પોતે સ્વયં પોતાનો પ્રકાશ કરી શકતું નથી. પરંતુ તેઓની આ દલીલ યુક્તિસંગત નથી. કારણ કે ખભા ઉપર આરોહણ કરાવવા રૂપ કોઈક ક્રિયા પરાપેક્ષિત ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે અને પ્રકાશિત કરવા રૂપ કોઈકક્રિયા સ્વ-પર ઉભયાપેક્ષિત જ હોય છે. જો એમ ન હોત તો ઘટ-પટનો પ્રકાશ કરનાર સૂર્યપ્રભા, ચંદ્રપ્રભા, દીપકપ્રભા પણ અન્ય સૂર્યપ્રભા-ચંદ્રપ્રભા અને દીપકપ્રભા વિના પ્રકાશિત ન જ થવી જોઈએ. તેથી મીઠું જેમ પોતે પણ સ્વયં ખારાશવાળું છે અને પરને પણ ખારૂં કરે છે. મરચું જેમ પોતે પણ સ્વયં તીખાશવાળું છે અને પરને પણ તીખાશવાળું કરે છે તેમ જ્ઞાન પણ સ્વયં પોતાને પણ જણાવે છે અને ઘટપટાદિ પરને પણ જણાવે છે. તથા મીમાંસક દર્શનકાર વળી શેયનો પ્રકાશ જ્ઞાનથી થાય છે અને જ્ઞાનનો પ્રકાશ શેયથી થાય છે. એમ માને છે અર્થપત્તિ નામના પ્રમાણથી તેઓ એમ સાબિત કરે છે કે આત્માની અંદર જો જ્ઞાન થયું ન હોત તો આ બાહ્ય ઘટપટ જે પ્રકાશિત થાય છે તે પ્રકાશિત થયા ન હોત. એમ ઘટપટાદિ બાહ્યપદાર્થનો પ્રકાશ અન્યથા ન ઘટતો હોવાથી અંદર જ્ઞાનને તે અર્થપત્તિ પ્રકાશિત કરે છે. પરંતુ આ દલીલ પણ બરાબર નથી કારણ કે અતીત અને અનાગત પદાર્થો નષ્ટ અને અનુત્પન્ન હોવા છતાં પણ જ્ઞાની આત્માઓને તે વિષયક જ્ઞાન થાય છે. માટે જ્ઞાન પોતે સ્વયં સ્વનું પ્રકાશક છે. પ્રમાણ અને નયની વ્યવસ્થા - સંસારવર્તી સમસ્ત જ્ઞયપદાર્થોને જાણવાના ઉપાયરૂપ-સાધનરૂપ - આ પ્રમાણ અને નય છે. પ્રમાણ અને નય આ બંને જ્ઞાન જ છે અને જ્ઞાન જ શેયને જણાવી શકે છે. પ્રમાણ અને નય આ બંને શેયને જાણવાની દૃષ્ટિઓ છે. એક સર્વાશગ્રાહી દષ્ટિ છે અને બીજી એકાંશગ્રાહી દૃષ્ટિ છે. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં “પ્રમાણનવૈfધામ:” કહીને પ્રમેયને જાણવામાં આ બન્ને દૃષ્ટિઓને પ્રધાનતર કારણ જણાવી છે. શાસ્ત્રોમાં આવતી સકલાદેશ અને વિકલાદેશની વાત એ જ અનુક્રમે પ્રમાણ અને નયસ્વરૂપ છે. નયો મુખ્યતાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ છે કારણ કે પ્રમેયપદાર્થ દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક એમ ઉભય રૂપ છે. તેથી જ તેને જોવાજાણવા માટે તેના ઉપાયભૂત દૃષ્ટિઓ (નયો) પણ બે છે. સાકર એ પુદ્ગલદ્રવ્ય હોવાથી વર્ણગંધ-રસ અને સ્પર્શાત્મક છે એમ જાણવું તે પ્રમાણજ્ઞાન છે પરંતુ તે જ સાકર ચક્ષુથી જોવામાં આવે તો વર્ણ જ જણાય છે. રસનાથી ચાખવામાં આવે તો રસ જ જણાય છે. હાથથી સ્પર્શ કરવામાં આવે તો સ્પર્શ જ જણાય છે આ બધું જ્ઞાન એકેક અંશગ્રાહી હોવાથી નયજ્ઞાન છે. ઉપર ઉપરથી જોવાથી નયો પરસ્પર વિરૂદ્ધ દેખાય. એક બીજા નો એક બીજા નયની વાતને કાપતા હોય એમ જણાય છે પરંતુ સૂક્ષ્મ રીતે સાપેક્ષપણે જયારે વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં આવે તો બધી જ દૃષ્ટિઓ પોત પોતાની અપેક્ષાએ સુસંગત જ હોય છે અને એવી ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ સુસંગત થાય છે કે સર્વ વિરોધો શમી જાય છે. અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં આવેલું છે એમ કહેતાં ઉપર ઉપરથી વિરોધ જણાય છે કે એક જ શહેર ચારે દિશામાં કેમ હોઈ શકે ? પરંતુ જયારે સૂક્ષ્મ રીતે સાપેક્ષપણે વિચારવામાં આવે કે રાજકોટજામનગરથી અમદાવાદ પૂર્વમાં છે. નાગપુર-કલકત્તાથી અમદાવાદ પશ્ચિમમાં છે, વડોદરા-સૂરતથી અમદાવાદ ઉત્તરમાં છે અને એ જ અમદાવાદ પાલનપુર-જયપુરથી દક્ષિણમાં છે. આમ વિચારતાં વિરોધ જેવી કંઈ વાત રહેતી જ નથી. એટલે આ નયજ્ઞાન અને પ્રમાણજ્ઞાન એ વિરોધનો વિનાશ કરી સમન્વય કરનારાં છે. માટે એક જ વસ્તુનું સ્વરૂપ જુદી જુદી નયદષ્ટિએ વિચારતાં વિરોધ શાન્ત થઈ જાય છે અને સમન્વયવાદની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જ સાત ભેદો છે અને તેના સેંકડો પેટાભેદો છે. પરંતુ એક વખત સમન્વય કરતાં જો આવડી જાય તો સર્વ નો સુનય જ ભાસે છે. માટે જ આ ગ્રંથમાં પ્રમાણ અને નયની વિપુલ ચર્ચા આદરેલી છે. જે સમ્યજ્ઞાનનો હેતુ છે. આ પ્રમાણ અને નયોની વ્યવસ્થા પિતા અને પુત્રની જેમ સાપેક્ષ છે. અથવા ગુરુ અને શિષ્યની જેમ સાપેક્ષ છે. એક વિશાળ દષ્ટિરૂપ છે અને બીજુ સાપેક્ષ રૂપે આંશિક દૃષ્ટિ રૂપ છે. પ્રમાણનયતત્ત્વાલોક” આ ગ્રંથ, અને તેની સ્યાદ્વાદરત્નાકર એ સ્વોપજ્ઞ મોટી ટીકા, તથા શ્રી રત્નપ્રભસૂરિજી કૃત “રત્નાકરાવતારિકા” લઘુ ટીકા, આ ત્રણેમાં અનેકવાદોની ગંભીર ચર્ચા છે. બધા જ દર્શનોની યોગ્ય યોગ્ય અવસરે ભિન્ન ભિન્ન વિષય ઉપર તર્કશાસ્ત્રની નિપુણતા પૂર્વક ગંભીર ગવેષણા કરવામાં આવી છે. આ ગ્રંથોની લેખનશૈલી એવી છે કે જો તેનો એકચિત્તે સુદૃઢ રીતે અભ્યાસ કરવામાં આવે તો ન્યાય અને પ્રમાણની ચર્ચાનો વિષયના જૈનદર્શનના કે જૈનેતરદર્શનના કોઈપણ ગ્રંથમાં પ્રવેશ કરવો સુગમ થઈ પડે અને લગભગ ચર્ચાસ્પદ સર્વવિષયોને આવરી લેતા, અંતિમ તાગ આવે ત્યાં સુધીની તર્કશૈલીના જાણે ભંડાર જ હોય એવા આ આકર ગ્રંથો છે. ગુજરાતી અનુવાદ લખવામાં આધાર વિસ્તારપૂર્વકનો આ ગુજરાતી અનુવાદ લખવામાં મૂલગ્રંથ તથા સ્યાદ્વાદ રત્નાકર, અને રત્નાકરાવતારિકા એમ બન્ને ટીકા, તદુપરાંત પૂજ્ય મલયવિજયજી મ. કૃત ગુજરાતી અનુવાદ, પૂ. રાજશેખરવિજયજી કૃત “પંજલી” ટીકા, પૂજ્ય મુનિ જ્ઞાનચંદ્રજી કૃત “ટિપ્પણી” ટીકા, તથા પૂ. હેમચંદ્રાચાર્યજી મ.ની પ્રમાણમીમાંસા, પૂ. મલ્લિષેણસૂરિજીની સ્યાદ્વાદ મંજરી, અને પૂ. હરિભદ્રસૂરિજી મ.નું પદર્શન સમુચ્ચય ઈત્યાદિ ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. આ બધા ગ્રંથોને સામે રાખીને શક્ય તેટલું વધારે સુગમ વિવેચન કરવા પ્રયાસ કર્યો છે. ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ લખવામાં પ્રેરણા છેલ્લા કેટલાક વર્ષોથી તર્કસંગ્રહ-મુક્તાવલી, સ્યાદ્વાદ મંજરી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ષદર્શનસમુચ્ચય, યોગશતક, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા-કરાવવાનું ચાલુ જ હતું. તેમાં વિક્રમ સંવત ૨૦૪૮ થી ૨૦૫૧માં “રત્નાકરાવતારિકા' ભણવા-ભણાવવાનો પ્રસંગ આવ્યો. પૂ. અભયસાગરજી જૈનતત્ત્વજ્ઞાન પાઠશાળા ગોપીપુરા, સુરતમાં આ વર્ગ ચાલુ કર્યો. આ વર્ગમાં આસરે ૨૫ થી ૩૦ સાધ્વીજી મહારાજાઓ અભ્યાસ કરતાં હતાં. તેમાં ભણવા આવનાર સાધ્વીજી મહારાજશ્રી ન્યાય અને પ્રમાણશાસ્ત્રનાં સારાં અભ્યાસી અને બુદ્ધિશાળી ઉત્તમ પાત્ર જીવો હતાં. તે સર્વને આવા ગ્રંથો ભણવાની અતિઉત્કંઠા અને અદમ્ય પરમ ઉત્સાહ હતો. સાધુ જીવનને આશ્રયી કેટલીક પ્રતિકુળતાઓ પડતી, છતાં ઉંચા અભ્યાસ પ્રત્યેની ધગસ અને લાગણીને લીધે સર્વ પ્રતિકુળતાઓને અનુકુળતા રૂપ જ માનીને કઠોર પરિશ્રમ તેઓએ આદર્યો. ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેતાં હોવા છતાં, અને ભિન્ન ભિન્ સમુદાયનાં હોવા છતાં જાણે સમસ્ત ગ્રુપ એક જ હોય એવી પરસ્પર અતિશય પ્રેમભરી મમતા અને લાગણીથી તે સર્વે અભ્યાસ કરતાં હતાં. પંક્તિએ પંક્તિના અર્થો જાણે કેસેટમાં ટેપ થતા હોય તેમ તે સર્વે લખી લેતાં અને પાઠ વિનાના ટાઈમે પરસ્પર મળીને વારંવાર આ વિષયનું ઘણું જ દોહન કરતાં હતાં. વિષય જેમ જેમ આગળ ચાલતો ગયો, સમજાતો ગયો, પંક્તિઓ બરાબર બેસતી ગઈ. તેમ તેમ ઉલ્લાસનું અદ્વિતીય વાતાવરણ સર્જાતું ગયું. લખેલી નોટોના થોક થતા ગયા. એવામાં અમારો લખેલો “યોગશતક”નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો. તે જોઈને તે સર્વેની એવી ભારપૂર્વક પ્રેરણા થઈ કે જો આ “રત્નાકરાવતારિકા”નો અનુવાદ સવિસ્તર૫ણે જે રીતે સમજાવાય છે તે રીતે જો લખાય તો ઘણા જીવોનો ભાવિમાં ઉપકાર થાય. અને આપણા સર્વેની ભણનારભણાવનારના ક્ષયોપશમની પણ વૃદ્ધિ થાય. એમ તે સર્વેની જોરદાર પ્રેરણાથી આ કાર્ય આરંભવાનો વિચાર નિશ્ચિત કર્યો. વિક્રમ સંવત ૨૦૪૮-૨૦૪૯-૨૦૫૦ અને ૨૦૫૧ આ ચાર વર્ષોમાં સુરતમાં ગોપીપુરામાં જે જે સાધ્વીજી મહારાજશ્રીઓ હતાં તે સર્વેનો આ અનુવાદ લખવા-લખાવવામાં ઘણો જ મહત્ત્વનો ફાળો છે. (હું અહીં દરેકનાં નામ આપતો નથી. પરંતુ) તે ઘણાં તીવ્રક્ષયોપશમવાળાં, ન્યાયશાસ્ત્રના વિષયમાં પટુતાવાળાં અને પંક્તિઓ ઉકેલવામાં સંપૂર્ણ પણે સહકારયુક્ત હતાં, તે સર્વેના સાથ સહકાર અને પ્રેરણાથી આ અનુવાદનું કાર્ય શરૂ કર્યું. અમેરિકામાં જેમ જેમ મેટર લખાતું જાય તેમ તેમ તે હું પોષ્ટથી સુરત મોકલતો. તેઓ બરાબર મેટર તપાસતાં. આ રીતે આ વર્ગોમાં ભણતાં ૫૨મવિદ્વાન્ પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીઓની પ્રેરણાથી જ આ કાર્ય શરૂ કર્યું છે. તેમાં ૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ એમ બે પરિચ્છેદોનો આ પ્રથમ ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે તે જોઈને તે સર્વને તથા મને પણ અતિશય આનંદ થાય છે. આવા મોટા ગ્રંથનું લખાણ અને પ્રકાશન મારા જીવનમાં આ સૌથી પ્રથમ છે. પ્રથમ ભાગની આ બીજી આવૃત્તિ છપાય છે. પૂજ્ય સાધુ મહારાજશ્રી તથા પૂ. સાધ્વીજી મહારાજશ્રીના હાર્દિક આશીર્વાદથી જ આ કાર્ય થયું છે. એમ હું માનું છું. તે સર્વે મહારાજશ્રીનો આ લખાણની પ્રેરણા અને સાથ સહકાર આપવા બદલ મારા ઉપર ઘણો જ ઉપકાર છે. પંક્તિઓના અર્થ ઉકેલવામાં જયારે જ્યારે મારી મતિ મુંઝાણી છે, ત્યારે ત્યારે તેઓના ક્ષયોપશમે અને તેઓની બુદ્ધિમત્તાએ જ મને પૂર્ણ સહકાર આપ્યો છે. આ કાર્યમાં આપેલા સહકાર બદલ હું તે સર્વેનો ઘણો જ ઋણી છું. અનુવાદના પ્રકાશનકાર્યમાં પૂર્ણ સાથ અને સહકાર આ “આકર” ગ્રંથનું લખાણકાર્ય જેટલું કઠીન હતું. તેટલું જ તેનું પ્રકાશકાર્ય પણ આર્થિક રીતે કઠીન હતું. છતાં અભ્યાસ કરતાં પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીની સર્વેની આ ભાવના હતી કે આનું પ્રકાશનકાર્ય પણ આપણે કરાવી આપવું. અને તેના પ્રયત્નો પણ આદરેલા. પરંતુ તેવામાં જ તેનો સરળ રસ્તો દેવ-ગુરુની કૃપાથી નીકળી ગયો. પરમ પૂજ્ય તપોનિધિ ન્યાયશાસ્ત્રવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના કર્મપદાર્થનિષ્ણાત પરમવિયરત્ન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. તથા તેઓના શિષ્ય મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા. વિહાર કરતા કરતા માત્ર એક દિવસ પુરતા ઓકારસૂરીશ્વરજી આરાધના ભવનમાં સુરત પધાર્યા. તેઓએ પૂર્વે પ્રકાશિત થયેલ મારાં લખાયેલ યોગવિંશિકા અને યોગશતક ગ્રંથો જોયેલા. તેથી તેઓશ્રીના હૃદયમાં મારા પ્રત્યે પૂર્ણપણે લાગણી પ્રવર્તતી હતી. વિશેષ પરિચય ન હોવાથી મને આ વાતનો કોઈ જ ખ્યાલ ન હતો. વંદનાર્થે હું કારસૂરીશ્વરજી આરાધના ભવનમાં ગયો ત્યાં વિશેષ પરિચય થયો. જો કે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણામાં હું જયારે કર્મગ્રંથ અને કમ્મપડિ ભણતો હતો ત્યારે તેમનો યત્કિંચિત્ પરિચય થયેલો પરંતુ તે વખતે બાલસ્વભાવ હોવાથી અને વર્ષો વીતી ગયેલાં હોવાથી આ પરિચય નષ્ટ પ્રાયઃ થયેલો. અને મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીનો તો પ્રત્યક્ષપરિચય હતો જ નહીં. તથાપિ આ પ્રત્યક્ષમીલનથી આચાર્ય મહારાજશ્રીનો પરિચય તાજો થયો. અને મુનિરાજશ્રીનો પરિચય નવો થયો. લખાણકાર્ય વિષે વાત નીકળતાં અત્યારે શું લખાય છે ? એમ તેઓશ્રીએ પૂછયું. તેના ઉત્તરમાં “રત્નાકરાવતારિકા”નું ગુજરાતી વિવેચન લખાય છે એમ મેં કહ્યું. અને લખેલું મેટર બતાવ્યું. હૈયામાં લાગણી પ્રથમથી જ હતી અને મેટર ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ જોતાં તે લાગણી સવિશેષ થઈ. પ્રકાશન કાર્ય માટે તેઓએ ભાવના જણાવી કે જો તમારી ઈચ્છા હોય તો “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” તરફથી આ પુસ્તકનું પ્રકાશન કરીએ. જો કે તેઓશ્રીએ તો એવું પણ કહેલું કે તમે જે કોઈ પુસ્તક લખો તે અમારા ટ્રસ્ટને આપશો તો આ ટ્રસ્ટ અવશ્ય પ્રકાશિત કરશે. આવી ઉદાર અને વિશાળ હાર્દિક ભાવના જોતાં જ મેં “રત્નાકરાવતારિકા” ના અનુવાદના પ્રકાશનકાર્ય વિષે હા પાડી. તેઓશ્રીનું રોકાણ સુરતમાં માત્ર એક દિવસનું જ હતું. એટલે વધારે વાતચીત કરવાનો સમય ન હતો. ત્યારબાદ ખંભાત આવવાનું મને કહેલું. પરંતુ ત્યાં ન જઈ શકાયું. પરંતુ અમદાવાદ પાસે કોબામાં હું દર્શનાર્થે ગયેલો. ત્યાં અચાનક જ બન્ને પૂજય મહારાજશ્રી મળ્યા. પ્રકાશનકાર્યની આગળ વાત ચાલી. તેઓશ્રી અમદાવાદ-વાસણા પધાર્યા. ત્યાં મેં મેટર તેઓશ્રીને તૈયાર કરીને આપ્યું. ત્યારબાદ જુનથી સપ્ટેમ્બર ૧૯૯૫માં હું અમેરિકા ગયો તેટલામાં તો તેઓશ્રીએ એ મેટર પૂર્ણપણે તપાસીને કંપોઝ પણ (કોમ્યુટરમાં) કરાવી રાખેલું. હું આવ્યો ત્યારે પ્રથમ બે પરિચ્છેદનાં મુફો મને જોવા આપ્યાં અને ત્રીજા-ચોથા પરિચ્છેદના મેટરની માગણી કરી. આટલું ઝડપી કામ જોઈને હું આશ્ચર્ય પામ્યો. ત્રીજો-ચોથો પરિચ્છેદ મેં લખ્યો હતો પરંતુ પાછળથી જોયો ન હતો. જેથી મેં તપાસવા ટાઈમ માગ્યો. તેઓએ ઝડપ કરવા સૂચના કરી. મેં પણ બીજા કાર્યો ગૌણ કરી પહેલા-બીજા પરિચ્છેદનાં મુફો પ્રથમ સુધારી આપ્યાં, અને ત્રીજા-ચોથા પરિચ્છેદનું મેટર પાછળથી જોઈને આપ્યું. તેઓશ્રીની એ ભાવના હતી કે આ ઉત્તમ પુસ્તક વહેલું વહેલું પ્રકાશિત થઈ બહાર પડે. ત્યારબાદ આ કાર્ય માટે હું તેઓશ્રીને જંબુસર ભરૂચ અને વડોદરામાં મળ્યો. કામકાજ ચાલતું જ રહ્યું. ઘણા આનંદની વાત છે કે પૂજય આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીની કૃપાદૃષ્ટિથી મારૂ આ પ્રકાશન કાર્ય ઘણું જ સરળ બન્યું. એટલું જ નહીં પરંતુ અનેકાનેક કાર્યોમાં વ્યસ્તતા હોવા છતાં પૂજ્ય મુનિશ્રી કલ્યાણબોધિ વિ. મહારાજશ્રીએ પોતાનો અમુલ્ય સમય ફાળવી તમામ લખાણનું સંશોધન પરિમાર્જન મુફ રીડીંગ વિ. કરી ગ્રંથનું સુંદર સંપાદન કર્યું જેઓનો ઉપકાર અવિસ્મરણીય બની રહેશે. ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” દ્વારા થયું છે. તે બદલ તે સર્વેનો તથા આ ટ્રસ્ટનો આ પ્રસંગે હું ઘણો જ આભાર માનું છું. ૧-૨ પરિચ્છેદનો પ્રથમ ભાગ, ૩-૪-૫ પરિચ્છેદનો બીજો ભાગ અને ૬-૭-૮ પરિચ્છેદનો ત્રીજો ભાગ આમ ત્રણ ભાગમાં આખો આ ગ્રંથ છપાયેલ છે. તેમાં ૧-૨ પરિચ્છેદવાળો પ્રથમ ભાગ છેલ્લા ૨-૩ વર્ષથી અપ્રાપ્ય હતો. જેથી તે પ્રથમ ભાગની બીજી આવૃત્તિ અમારા ટ્રસ્ટ તરફથી હાલ આ છપાવી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ક્ષતિ બદલ ક્ષમાયાચના - તર્ક અને ન્યાયશાસ્ત્રોમાં નિપુણ કોઈ પણ શાસ્ત્રર્તાનાં શાસ્ત્રો પ્રકૃતિથી જ અલ્પાક્ષરી અને ગંભીર અર્થવાળાં જ હોય છે. કોઈપણ પંક્તિ પાંચ-દશ વાર ન વાંચો ત્યાં સુધી પંક્તિ જ ન ખુલે, તો અર્થ ખોલવાની વાત તો કરવી જ શું? તેમાં પણ પૂજય શ્રી રત્નપ્રભસૂરિજીની આ રત્નાકરાવતારિકામાં જે કલમ ચાલી છે તે તો કોઈ અવર્ણનીય અદૂભૂત આશ્ચર્યકારી અને આનંદકારી કલા વિશેષ જણાય છે. આવા ગૂઢાર્થ મહાગ્રંથોના અર્થ પૂર્વાપર અવિરૂદ્ધભાવે સંકલિત કરવા એ અમારા જેવા અલ્પજ્ઞો માટે ભૂજાબળે સમુદ્ર તરવા સમાન શક્તિ બહારનું કામ છે. તો પણ આ વિષયના સૂક્ષ્માભ્યાસી મહાત્માઓના સહયોગથી, ગ્રંથની પૂર્વાપર સંકલ્પના તથા આલોચનાથી, દેવ-ગુરુ અને ધર્મની કૃપાદૃષ્ટિથી, વર્ગમાં અભ્યાસ કરતાં પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીઓની પ્રેરકદષ્ટિથી, અને પવિત્ર મુનિપુંગવોના શુભાશીર્વાદથી મેં યથામતિ અર્થ ખોલવા પ્રયત્ન કરેલો છે. તથાપિ (૧) છબસ્થતાના કારણે, (૨) મતિમન્દતાના કારણે, અને (૩) અનુપયોગ દશાના કારણે કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય. અથવા આ ગ્રંથ અતિગૂઢાર્થક અને સૂક્ષ્મતર બુદ્ધિગમ્ય હોવાથી કદાચ કોઈ સ્થળે અસંગત અર્થ થઈ ચૂક્યો હોય, તો તે બદલ વિદ્વદ્વર્ગ અને વાચકવર્ગ સમક્ષ હું વારંવાર ક્ષમા માંગુ છું. અને નિવેદન કરૂં છું કે તે ક્ષતિઓ મારા ઉપર કૃપા કરી મને જણાવશો કે જેથી આ પછીની આવૃત્તિમાં સુધારવામાં સહાયક થાય. તથા મને પણ સાચી યથાર્થ સમજનું કારણ બને. પ્રશંસક વર્ગ કરતાં અનુગ્રહ બુદ્ધિએ ક્ષતિ સૂચવનાર વર્ગ નિશ્ચયદષ્ટિએ યથાર્થ ઉપકારી છે તો રહી ગયેલી નાની-મોટી કોઈપણ ક્ષતિ ઉપકારબુદ્ધિએ અવશ્ય સૂચવશો. ગુજરાતી અનુવાદમાં રખાયેલ ધ્યાના સમાસો ઘણા લાંબા લાંબા છે. ચર્ચા ઘણી સૂક્ષ્મ છે. વિષય બધો દાર્શનિક છે. શબ્દરચના ઘણા પ્રાસવાળી છે. પ્રાસ લાવવા અપરિચિત ઘણા શબ્દોનો પ્રયોગ છે. લેખક વાદીઓની સાથેના વાગ્યુદ્ધમાં જાણે એકાકાર હોય તેમ દેખાય છે. ત્રયોદશાક્ષરીરચના અને ગદ્યમાં ભિન્નભિન્ન છન્દવાળી પદ્યરચના એ જ જેમનો નિર્દોષ મનોહર આનંદ છે. આવો કઠીનતર મહાગ્રંથ અભ્યાસકવર્ગને કેમ વધારે સરળ પડે ! ગુજરાતીમાં ભાવાર્થ બરાબર કેમ સમજાય ? ભણનારવાંચનાર વર્ગ ભાવિમાં પોતાના અન્ય છાત્રગણને ભણવા અને ભણાવવાની જ્ઞાનપિપાસા કેમ સંતોષી શકે ? કઠીન અને વ્યંગ્ય શબ્દોનો મર્મ કેમ સમજાય? તથા પૂર્વાપર વિષયની સંકલના અને તેનો રસ કેમ જળવાઈ રહે ? ઈત્યાદિ વિષયોનું બની શકે તેટલું વધારે ધ્યાન રાખીને આ પુસ્તકને સરળ, લોકભોગ્ય, અને સુબોધ કરવા અમારાથી શક્ય બન્યો તેટલો પુરૂષાર્થ આ ગ્રંથમાં કર્યો છે. ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ ટીકાની પંક્તિમાં આવતા કઠીન શબ્દોના ક્યાંક ક્યાંક શબ્દાર્થો પણ આપ્યા છે. અનુવાદ લખતી વખતે કઈ પંક્તિનો આ અર્થ લખાય છે તે જણાવવા અનુવાદમાં પણ સંસ્કૃત પંક્તિનો પ્રથમપદથી ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃતપંક્તિનો ભાવાર્થ વિષયાન્તર કે અર્થાન્તર ન થઈ જાય તેની પુરતી કાળજી રાખી છે. કોઈ કોઈ સ્થાને લાંબા લાંબા સમાસોને સમજવા સરળ પડે તેટલા માટે તેના વિભાગો કર્યા છે. બીનજરૂરી ચર્ચા કે વિવેચન ક્યાંય આપ્યું નથી. ભણનાર અને ભણાવનાર મુનિવર્ગને અને અધ્યાપક બંધુઓને સહાયક થવાય તેનું પુરતું ધ્યાન અપાયું છે. મારા પોતાના અભ્યાસ માટે અને અન્ય આત્માર્થી મુમુક્ષુ જીવોના ઉપકાર માટે જ આ પ્રયત્ન કરેલ છે. વિષમકાળમાં દિનપ્રતિદિન હીન હીનતર થતી જતી બુદ્ધિવાળા જીવોમાં મહાપુરૂષોએ ભગીરથ પ્રયત્નોથી કરેલાં આ મહાશાસ્ત્રરૂપી રત્નો યાવચ્ચદ્રદિવાકર બની રહે એ જ આશા રાખું છું. વ્યવસ્થિત ટાઈપસેટિંગ, મુદ્રણ અને બાઈન્ડીંગ કરવા બદલ શ્રી ભરત ગ્રાફિક્સનો અહીં આભાર માનું છું. ૧-૨ પરિચ્છેદના વિવેચનવાળા આ પ્રથમ ભાગની બીજી આવૃત્તિ આજે પ્રકાશિત કરીએ છીએ. Ea એ/૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫ ૦૦૯ (ગુજરાત) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ४८ Page #50 -------------------------------------------------------------------------- ________________ असिआउसायनमः श्री शंखेश्वराधिष्ठिताय परमपुरुषाय पार्श्वनाथाय नमः श्री वादिदेवसूरीश्वरविरचितप्रमाणनयतत्त्वालोकाभिधानमहान्यायशास्त्रस्योपरि तार्किकशिरोमणिश्रीरत्नप्रभाचार्यरचितायां शब्दालङ्कारालङ्कृतायां रत्नाकरावतारिकायां अधीतव्याकरणकाव्यकोशेतरदर्शनन्यायशास्त्राणामनधीतजैनदर्शनन्यायपरिभाषाणां बालानामनायासेनैव प्रवेशार्थं मृदुगुर्जरभाषालङ्कृते गुर्जरविवेचने आद्यपरिच्छेदद्वयात्मकप्रथमभागे निर्विघ्नपरिसमाप्त्यर्थं अस्यामेवावसर्पिण्यां जातानां महापरमोपकारकारिणां ऋषभदेवाद्यमहावीरस्वाम्यवसानानां चतुर्विंशतिजिनानां गुणानुवादात्मकमिदं "चतुर्विंशतिस्तवनं" प्रतिजिनेश्वरपरमात्मानं श्लोकद्वयेन भक्तिभावपूर्णहृदयेन बालवदभिधीयते धैर्यचित्तेन मया ॥ न चतुर्विंशतिस्तवनम् । युगलधर्मविच्छेत्ताऽगण्यगुणगणान्वितः । यस्तृतीयारके जातो मराल इव मानसे ॥१॥ तं हि नमामि नाभेयं, प्रथमश्रुतदर्शकम् । जन्मान्तरप्रपाथेयं, भवनाटकनाशकम् ॥२॥ યુગલિક ધર્મનું નિવારણ કરનાર, અપરિમિત ગુણોના સમુહથી યુક્ત, સૌથી પ્રથમ ઋતધર્મની દેશના કરનારા, જન્માન્તરના પરમ ભાતા સ્વરૂપ, સંસારના નાટકનો અંત કરનારા એવા શ્રી ઋષભદેવપ્રભુ, કે જે માનસરોવરમાં હંસની જેમ ત્રીજા આરામાં જન્મેલા છે. તે શ્રી ઋષભદેવપ્રભુને હું નમસ્કાર કરું છું. I/૧-રા अपरिमितपर्यायं, केवलालोकलोकितम् । जीवाजीवजगद् दृष्ट्वा, ऽजितनाथेन तारिका ॥३॥ शुद्धप्ररुपणा येन, कृता भव्योपकारिणी । कृपां करोतु मोक्षार्थं, मयि संसारसागरात् ॥४॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ અપરિમિત (અનંત-ઉત્પાદવ્યય-ધ્રુવ આદિ) પર્યાયવાળું, કેવલજ્ઞાન રૂપી સૂર્યવડે પ્રકાશિત થયેલું, એવું જીવ-અછવાદિ નવ તત્ત્વમય આ જગતને જોઈને જે અજિતનાથ પરમાત્મા વડે, તારક અને ભવ્યજીવોને ઉપકારક એવી શુદ્ધપ્રરૂપણા કરાઈ છે. તે શ્રી અજિતનાથ પરમાત્મા સંસારસાગરથી મુકાવા માટે મારા ઉપર કૃપા કરો. ૩-૪ll. (). तनुतनुभतोर्भेदो, वैराग्यार्थं विवेचितः । दुग्धजलानुवादेन, तन्मयीभावभूतयोः ॥५॥ सः श्रीसम्भवनाथोऽस्ति, कलौ कल्पतरूपमः । यस्य कृपासुधावृष्ट्या, सम्यग्बीजं प्ररोहते ॥६॥ દુધ અને પાણીને અનુસાર તન્મય (એકમ) ભાવને પામેલા એવા શરીર અને શરીરવાનનો ભેદ વૈરાગ્યની વૃદ્ધિ માટે જેઓએ જણાવ્યો છે તે શ્રી સંભવનાથપ્રભુ કલીયુગમાં કલ્પતરૂ સમાન છે. કે જેમની કૃપા રૂપી અમૃતવૃષ્ટિ દ્વારા સમ્યકત્વ રૂપી બીજ ઉગે છે. પ-દો. (૪) यथा प्रकाशकान्येषु, व्यभिनन्द्यो नभोमणिः । शैत्यकरे नु संशस्यो, मृगलाञ्छनलाञ्छितः ॥७॥ अभिनन्दननामापि, चैवं जिनेषु हीश्वरः । उक्तोऽनेकान्तवादस्तु, कृपया येन धीमताम् ॥८॥ જેમ (દીપક આદિ) અન્ય પ્રકાશક પદાર્થોમાં સૂર્ય વિશેષ અભિનંદનીય છે. તથા શીતળતા કરવામાં મૃગલાંછનવાળો ચંદ્ર વિશેષ પ્રશંસનીય છે. તેમ અભિનંદન નામના (ચોથા) પ્રભુ પણ સામાન્ય કેવલીઓમાં (તીર્થંકરપણાના પુણ્યોદયની અપેક્ષાએ) વિશિષ્ટ છે. કે જે પરમાત્મા વડે વિદ્વાનો ઉપર કૃપા કરીને અનેકાન્તવાદ સમજાવાયો છે. ૭-૮ ૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ सुमतिस्तु सुमत्यैव, प्रसिद्धो भूवनत्रये । गर्भस्थेन कृतो न्यायो, जगदाश्चर्यकारकः ॥९॥ चतुर्दश-महास्वप्न, सूचितमखिलात्मनाम् । प्रमोदहेतु जन्मापि, यस्य दैवकृतोत्सवम् ॥१०॥ ગર્ભમાં જ રહેલા એવા જે પ્રભુ વડે જગતને આશ્ચર્યકારી ન્યાય કરાયો હતો એવા શ્રી સુમતિનાથપ્રભુ ત્રણે ભૂવનમાં “સારી મતિ વડે જ પ્રસિદ્ધિ પામ્યા તથા જેમનો જન્મ પણ ચૌદ મહાસ્વમોથી સૂચિત હતો, સર્વજીવોને પ્રમોદનો હેતુ હતો, અને દેવસમુહવડે કૃતમહોત્સવ વાળો જેઓનો જન્મ હતો. I૯-૧૦ગા. वीतरागात्तु रक्तत्वमुत्पत्तेरेव नाशितम् ।। दग्धो क्रोधो सितेनैव, हिमेन वीपिनं यथा ॥११॥ स्त्रीशस्त्रादिनिमित्तानि, मोहस्य नैव मूर्तिषु । पूनीताणुकृतं बिम्बं, यस्य पद्मप्रभस्य हि ॥१२॥ જેમ ઠંડા હિમવડે જંગલ બાળી શકાય છે તેમ શીતળતા વડે જ જેઓએ ક્રોધને બાળ્યો છે. અને તે કારણથી વીતરાગતાના કારણે જન્મથી જ (શરીરમાંથી અને મનમાંથી) રક્તત્વ નાશ પામ્યું છે. અને જેમની મૂર્તિમાં સ્ત્રીશસ્ત્ર આદિ મોહનાં નિમિત્તો નથી, તથા જેમનું બિંબ પરમપવિત્ર અણુઓથી રચાયું છે. તે શ્રી પદ્મપ્રભુ અમારૂં – તમારૂં કલ્યાણ કરનારા થજો. ./૧૧-૧૨ (૭) क्व प्रभुवीतरागस्त्वं, शिवाद्यन्यमहेश्वराः । क्व च दोषनिमग्नास्तु, भानुखद्योतयोरिव ॥१३॥ नमामि भक्तिभावेन, श्रीसुपार्श्वजिनोत्तमम् । मम तिष्ठतु जिह्वाग्रे, पूतं त्वन्नाममन्त्रकम् ॥१४॥ સૂર્ય અને આગીયાની જેમ હે વીતરાગપ્રભુ તમે ક્યાં? અને દોષનિમગ્ન એવા શિવાદિ અન્યદેવો ક્યાં? તેથી જિનોત્તમ એવા શ્રી સુપાર્શ્વનાથપ્રભુને હું નમસ્કાર કરૂં ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ છું. અને ઈચ્છું છું કે પવિત્ર એવું તેમનું નામ મન્ન મારી જિલ્લાના અગ્રભાગ ઉપર સદા હોજો. ૧૩-૧૪ો. (૮) त्रिच्छत्रचामराद्या तु, विभूतिः पारतन्त्रिकी । यस्मादंबडवच्चैव, देवान्येषु न दुर्लभा ॥१५॥ आध्यात्मिकी तु चावा, चन्द्रप्रभोविनश्यति । यद्वैरं नित्यवैरिणां, सूर्यात्तमोऽखिलं यथा ॥१६॥ છત્રત્રય અને ચામર આદિ ચોત્રીસ અતિશય રૂપ આપશ્રીની વિભૂતિ પરતન્નવાળી છે (અર્થાતુ બહુ કિંમતી નથી) કારણ કે દેવોમાં તથા અંબડાદિની જેમ અન્ય લબ્ધિચારી જીવોમાં પણ દુર્લભ નથી. પરંતુ ચંદ્રપ્રભુની (યોગજન્ય) આધ્યાત્મિક જે વિભૂતિ છે. તે અવર્ણનીય છે કે જેનાથી સૂર્યથી જેમ અંધકાર ભાગે તેમ નિત્યશત્રુતાવાળાઓનું વૈરા પણ ભાગી જાય છે. ૧૫-૧૬ll. चित्तात्तु रागनाशो हि, केवलिष्वपि दृश्यते । रक्तात्तु रागनाशो यत्, कस्य नाश्चर्यकारकम् ॥१७॥ एवं बहुविधाश्चर्यं, चकितं यस्य जीवनम् । वर्यं सुविधिनाथस्य, कथं शतमुखैरपि ॥१८॥ ચિત્તમાંથી રાગનો નાશ થવો એ તો સામાન્ય કેવલિઓમાં પણ દેખાય છે. પરંતુ રૂધિરાદિમાંથી રાગ (રંગ)નો નાશ જે તમારામાં દેખાય છે તે કોને આશ્ચર્યકારી ન લાગે? આવા પ્રકારનું બહુવિધ આશ્ચર્યવાળું જે પરમાત્માનું જીવન છે તે સુવિધિનાથ પરમાત્માનું જીવન ઈન્દ્રો વડે પણ કેમ વર્ણવી શકાય ? ૧૭-૧૮માં. (૨૦) छिन्नचन्दनवृक्षोऽयं, छेदकच्छेदनद्विके । वर्षति शैत्यमेवेति, स्वस्वभावाद् यथा तथा ॥१९॥ स्वामीशीतलनाथोऽपि, स्वपरभद्हेतुकम् ।। कृपार्द्रनयनाभ्यां हि, शैत्यं वर्षति केवलम् ॥२०॥ ૫૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ છેદાયેલું એવું આ ચંદનનું વૃક્ષ છેદક (કઠીયારા)ને અને છેદન છેદવાના સાધનભૂત કુહાડા)ને, એમ બન્ને પ્રત્યે પોતાના સહજસ્વભાવથી જ જેમ શીતળતા વરસાવે છે તેમ સ્વામી શીતળનાથપ્રભુ પણ કૃપાથી આદ્ધ થયેલાં નયનો દ્વારા સ્વ-પરના કલ્યાણ માટે કેવળ શીતળતા જ વરસાવે છે. ૧૯-૨૦ની सुवर्णकमला लक्ष्मीः, त्वत्पादपङ्कजादधः । मन्ये सूचयती स्वामिन्, तव त्रिभूवनेश्वरम् ॥२१॥ स्वपरश्रेयसे सोऽस्तु, एकादशतमो जिनः । शरत्सर्वकलाक्रान्त-चन्द्रस्य चन्द्रिका यथा ॥२२॥ | વિહારકાલે સુવર્ણકમલ રૂપી લક્ષ્મી તમારા ચરણકમલની નીચે જે ચાલે છે તે તમે ત્રણે ભુવનની લક્ષ્મીના સ્વામી છો. એવું સૂચવતી હોય એમ છે સ્વામી ! હું માનું છું. જેમ સર્વ કલાઓથી ખીલેલી શરઋતુના ચંદ્રની ચાંદણી જગતને સુખહેતુ થાય છે તેમ આવા અગ્યારમા તે જીનેશ્વરપ્રભુ સ્વપરના કલ્યાણ માટે થજો. ર૧-૨રા (૨૨) वासवैरपि पूज्यत्वाद् वासुपूज्यो यथार्थवान् । भवभयविनाशीं च, कुरू कृपां ममोपरि ॥२३॥ सज्जनाः प्रार्थनीया न, वारंवारं कदापि हि । सज्जनहृदये स्थानं, सेवकस्य सदा यतः ॥२४॥ ઈન્દ્રો વડે પણ પૂજનીય હોવાથી શ્રી વાસુપૂજ્ય સ્વામી યથાર્થ નામવાળા છે. હે પ્રભુ !ભવોના ભયોનો વિનાશ કરનારી કૃપા મારા ઉપર કરો. સજ્જન પુરૂષો વારંવાર પ્રાર્થનીય હોતા નથી. કારણ કે સજજનોના હૃદયમાં સેવકનું સ્થાન સદા હોય છે. ૨૩-૨૪ (૨૩). द्रव्यं विमलनाथेन, चोत्यादव्ययनित्यवत् । तथा चोक्तं यथा दोषो, नास्ति स्वप्नान्तरेऽपि हि ॥२५॥ बन्धोदयादिभेदानां, सर्वेषां कर्मणामपि । क्षणेनैव क्षणं कृत्वा, सिद्धोऽयं समश्रेणया ॥२६॥ ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ વિમલનાથ પ્રભુ વડે ઉત્પાદ-વ્યય અને ધ્રુવતાવાળું દ્રવ્યતનું સ્વરૂપ) તેવું જણાવાયું કે જેમાં સ્વમાન્તરમાં પણ કોઈ દોષ આવે (જ) નહીં. બન્ધ-ઉદય આદિમાં રહેલાં સર્વ કર્મોનો ક્ષણમાત્રમાં ક્ષય કરીને એક જ સમયની સમશ્રેણી વડે જેઓ સિદ્ધિપદ પામ્યા છે. ૨૫-૨૬ (૨૪) रूपानन्त्यं गुणानन्त्यं, ज्ञानानन्त्यं च गच्छता । सार्थं कृतं निजाख्यानं, स्वाम्यनन्तजिनेन हि ॥२७॥ आद्यन्तरहितं कालं, सर्वं पश्यन्स्वमेधसा । सर्वज्ञस्सर्वदर्शी च, स्वाम्यनन्तजिनो हि यत् ॥२८॥ અનંતરૂપ, અનંતગુણો અને અનંતજ્ઞાનને પ્રાપ્ત કરતા એવા સ્વામી અનન્તનાથપ્રભુ વડે પોતાનું “અનંત” નામ સાર્થક કરાયું છે. કારણ કે આદ્યત્તરહિત સર્વ કાલને પોતાના જ્ઞાન વડે દેખતા એવા અનંતનાથ સ્વામી ખરેખર સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. ૨૭-૨૮. पञ्चत्रिंशद्गुणैर्युक्ता, शंसुधारसवाहिनी । प्रदत्ता धर्मनाथेन, भव्यात्महितकारिणी ॥२९॥ भूतभाविभयाक्रान्तान्, संसाराद्रक्षितुं यथा । प्रशस्या धर्मवार्ता हि, नान्येषु सम्भवस्तथा ॥३०॥ પાંત્રીસ ગુણોથી યુક્ત, સમતા રૂપી અમૃતરસને વહન કરનારી, ભવ્યજીવોને હિતકારી, પ્રશંસનીય એવી ધર્મવાર્તા (ધર્મદેશના) ભૂત અને ભાવિના ભયોથી પીડિત જીવોનું સંસારમાંથી રક્ષણ કરવા ધર્મનાથ પ્રભુ વડે જેવી અપાઈ છે તેવી દેશનાનો અન્યત્ર (ક્યાંય) સંભવ નથી. ૨૯-૩૦ (૨૬). पूर्वे पारापतप्राणान्, स्वप्राणादपि वल्लभान् । कम्पमानकृताऽऽकायान्, रक्षितुं भक्षकाद् यथा ॥३१॥ खण्डीकृतस्वदेहांशः, कृपाकलितमानसः । शोभते शान्तिनाथो हि, नैव दृष्टस्तथा परः ॥३२॥ ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ પોતાના પ્રાણોથી પણ વધુ વહાલા, કંપમાન કરાઈ છે સર્વત્ર કાયા જેની એવા, પારેવાના પ્રાણોને પૂર્વભવમાં ભક્ષક એવા બાજ પક્ષી)થી બચાવવા ખંડ ખંડ કર્યા છે પોતાની કાયાના અંશો જેણે એવા, પાયુક્તમનવાળા, શાન્તિનાથ પ્રભુ જેવા શોભે છે તેવા બીજા કોઈ દેવો જોયા નથી. /૩૧-૩રા (૧૭) महापुण्यस्य सम्भारात् प्राप्तं षटखण्डनायकम् । तुच्छं तदपि विज्ञाय, निस्सारभववर्धकम् ॥३३॥ कुन्थुनाथेन तं त्यक्त्वा, कञ्चकं कञ्चकी यथा । लब्धं तीर्थङ्करत्वं हि, सदा कल्याणकारणम् ॥३४॥ જે કુંથુનાથ ભગવાન વડે મહાપુણ્યના સમુહ દ્વારા છ ખંડનું નાયકપણું (ચક્રવર્તીપણું) પ્રાપ્ત કરાયું. તે ચક્રવર્તીપણું પણ અસાર છે. તથા ભવોને જ વધારનારું છે એમ તેને તુર૭ જાણીને સર્પ જેમ કાંચળી ત્યજે તેમ ત્યજીને સદા કલ્યાણ કરનારું તીર્થંકરપણું જે પ્રભુ વડે પ્રાપ્ત કરાયું. (તેમને અમારા નમસ્કાર હોજો) ૩૩-૩૪ો. (૨૮) कुन्थुनाथानुसारेण, प्राप्य पदद्वयं भवे । भव्यान् विज्ञानपयन्नेवं, किमलभ्यं जगत्त्रये ॥३५॥ अरनाथस्तु सर्वज्ञः, देवेन्द्रसेवितक्रमः । प्रातिहार्यादिसम्पन्नः, ममास्तु वाञ्छितप्रदः ॥३६॥ કુંથુનાથ પ્રભુના અનુસાર એક જ ભવમાં (ચક્રવર્તી અને તીર્થંકરપણાની) બન્ને પદવી પ્રાપ્ત કરીને ભવ્યજીવોને જાણે એમ જણાવે છે કે આ સંસારમાં અલભ્ય શું છે? (અર્થાત્ કંઈ જ અલભ્ય નથી) આવા સર્વજ્ઞ, દેવેન્દ્રો વડે વંદાયેલા ચરણ કમલવાળા, આઠ પ્રાતિહાર્યાદિગુણોથી યુક્ત એવા શ્રી અરનાથપ્રભુ મારા વાંછિત પુરનારાથજો .૩૫-૩૬ll. ૫૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૨૨) तपस्विष्वन्यमित्रेषु, विश्वस्तेषु सदापि हि । समायहृदयो यस्तु, मल्लिनाथजिनोत्तमः ॥३७॥ तीर्थंकरभवे प्राप्ते, मायाजन्यमिदं तनुम् । भोग्यं तत्सत्यमेवोक्तं, कृतं कर्म न मुञ्चति ॥३८॥ વિશ્વાસુ એવા તપસ્વી અન્ય મિત્રો પ્રત્યે સદા જેમનું હૃદય માયાયુક્ત હતું તે ઓગણીસમા જિનોત્તમ મલ્લિનાથ ભગવાન થયા. તેઓને તીર્થંકરપણાનો ભવ પ્રાપ્ત થવા છતાં પણ માયાજન્ય આ (સ્ત્રીપણાનું) શરીર ભોગવવું પડ્યું. (મળ્યું) માટે જ કરેલું કર્મ આત્માને છોડતું નથી” એમ શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. I૩૭-૩૮. (૨૦). मृत्युकाले नमस्कार-संश्रावणेन येन हि । स्वर्गं दत्तं विहङ्गाय, संत्रस्तमानसात्मने ॥३९॥ श्रीपालमयणाकाले, जाताय चोपकारिणे । योगीश्वरमुनीशाय, सुव्रतस्वामिने नमः ॥४०॥ અતિશય ત્રાસ પામેલા મન વાળા વિહંગને (સમળીને) મૃત્યકાળે જેઓએ નવકાર મંત્ર સંભળાવવા દ્વારા સ્વર્ગ આપ્યું. તથા શ્રીપાળમહારાજા અને મયણાસુંદરીના કાળે જેઓ થયા છે. એવા પરમ ઉપકારી યોગીશ્વર મહામુનિ શ્રી મુનિસુવ્રતસ્વામિને મારા નમસ્કાર હોજો. ૩૯-૪ો (૨૨) विजितकामकोपाय, त्यक्तमोहमदाय च । विनष्टाज्ञानलोभाय, सर्वज्ञसर्वदर्शिने ॥४१॥ नमो हि नमिनाथाय, यत्सानिध्यमवाप्य हि । अशोकश्शोकमुक्तोऽभूत्, कथं ज्ञाष्यन्ति तद्गुणाः ॥४२॥ કામ-ક્રોધ જેમણે જિત્યો છે. મોહ-માન જેમણે ત્યર્યું છે. અજ્ઞાન-લોભ ઉપર જેમણે વિજય મેળવ્યો છે. એવા શ્રી સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી નેમિનાથ પરમાત્માને Page #58 -------------------------------------------------------------------------- ________________ મારા નમસ્કાર હોજો. કે જેમના સાનિધ્યને પામીને અશોકવૃક્ષ પણ શોકમુક્ત (નામથી પણ અ-શોક) બન્યું છે. તેમના ગુણો કેવી રીતે જાણી શકાય ? ૫૪૧-૪૨૫ (૨૨) लग्नव्याजेन सङ्केतः, प्रव्रज्यामुक्तिहेतवे । तथा नवभवप्रीति, च्छेदाय येन संस्कृतः ॥४३॥ तदैव गिरनाराग्रे, प्राप्तं चतुर्महाव्रतम् । અરિષ્ટનેમિનામાનં, વામિ પરમેશ્વરમ્ ॥૪૪॥ દીક્ષા અને મુક્તિના પ્રયોજન માટે, તથા નવ-નવ ભવોની પ્રીતિના વ્યવચ્છેદ માટે જે નેમનાથ પ્રભુ વડે લગ્નના બહાના દ્વારા (રાજીમતીને) સંકેત કરાયો અને તે જ સમયે ગિરનાર પર્વત ઉપર ચાર મહાવ્રત ધારણ કરાયાં તેવા પરમેશ્વર અરિષ્ટનેમિને હું વંદન કરૂં છું. ॥૪૩-૪૪॥ (૨) मन्त्रोच्चारप्रभावेणा-हिर्नागेन्द्रीकृतस्तदा । क्लेशकलुषितात्मा हि, तापसो मेघमाल्यभूत् ॥४५॥ नमामि पार्श्वनाथं तं, वामेयमहिलाञ्छनम् । महागिरीशवद् धीरं, अचलितं सदाऽनतम् ॥४६॥ મન્ત્ર (નવકારમંત્ર) સંભળાવવાના પ્રભાવથી સર્પને નાગેન્દ્ર રૂપે કરાયો, અને તે જ વખતે ક્લેશથી ક્લુષિત છે આત્મા જેનો એવો તાપસ મેઘમાલી થયો. એવા તે, વામારાણીના જાયા, અહિલંછનવાળા, મેરૂપર્વત જેવા ધીર, ઉપસર્ગો સામે અવિચલિત, અને દુષ્ટદેવોની સામે સદા અણનમ એવા તે પાર્શ્વનાથ પ્રભુને હું વંદના કરૂં છું. ||૪૫-૪૬ી (૨૪) ज्ञातपुत्रं महावीरं, अत्यासन्नोपकारिणम् । त्रैलेयं गुणोत्कर्षं, प्रणमामि सुधागिरम् ॥४७॥ सुधर्माद्या प्रसुतेयम्, यस्मात्पाटपरम्परा । तुर्यान्ते च जातो यः, तं स्तौमि भक्तिभाववान् ॥४८॥ ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ અતિશય નિકટના ઉપકારી, ત્રિશલારાણીના પુત્ર, ગુણોના ભંડાર, અમૃત જેવી વાણી વાળા એવા જ્ઞાતપુત્ર મહાવીપ્રભુને પ્રણામ કરું છું. કે જેમનાથી “સુધર્મા સ્વામી આદિની પાટપરંપરા પ્રવર્તે છે. અને જેઓ ચોથા આરાના અંતે થયા છે તે મહાવીપ્રભુને ભક્તિભાવવાલો હું સ્તુતિ કરું છું. ૪૭-૪૮ ઉપસંહાર विघ्नवातविनाशाया,-वतारिकाविवेचने । विद्वद्वर्गप्रवेशाय, कृतमिदं स्तवं मया ॥४९॥ | વિનોના સમુહના વિનાશ માટે અને પંડિત પુરૂષોના આ ગ્રંથમાં પ્રવેશ માટે અવતારિકાના (રત્નાકરાવતારિકાના) વિવેચન કાલે મારા વડે (ધીરૂભાઈ વડે) આ સ્તવન કરાયું છે. ll૪૯ો. धैर्यं धृत्वा स्थिरीकृत्य, मनो निहत्य वासनाम् । प्रपाठ्यं चैकचित्तेन, तच्चतुर्विशतिस्तवम् ॥५०॥ ધીરજ ધારણ કરીને, મનને બરાબર સ્થિર કરીને, અને મોહની વાસના ત્યજીને, એકચિત્તે આ ચતુર્વિશતિસ્તવન ભણવા યોગ્ય છે. આપણા कल्याणमस्तु तेषां हि, तत्स्तवनादुपार्जितात् ।। पुण्यप्रसञ्चयाद् येषां, मुक्तौ चित्तं भवे तनुः ॥५१॥ આ સ્તવનની રચનાથી (તથા રત્નાકરાવતારિકાનું વિવેચન લખવાથી) જે પુણ્યનો પ્રકૃષ્ટ સંચય પ્રાપ્ત થયો છે તેનાથી તે જીવોનું કલ્યાણ થજો કે જે જીવોનું ચિત્ત મુક્તિમાં છે માત્ર શરીર જ સંસારમાં છે. પ૧ - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા समाप्तम् ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ माङ्गलिक जयतु श्री महावीरो, निर्वाणैकनिबन्धनः । प्रसन्नाः गौतमाद्यास्तु, मोहविषाय गारुडाः ॥ १ ॥ प्रमाणनयतत्त्वाख्यो, ग्रन्थो विनिर्मितो बुधैः । विविधविषयाऽऽपूर्णो, वादिश्रीदेवसूरिभिः ॥ २ ॥ तत्प्रवेशाय नौकेयं, श्रीरत्नप्रभसूरिभिः । टीका विरचिता लघ्वी, रत्नाकरावतारिका ॥ ३ ॥ तस्यास्तु दुर्गमत्वेन, बालानामुपकारकम् । मृदुभाषानुवादेन, करोम्यत्र विवेचनम् ॥ ४ ॥ सद्विद्याव्यसनासक्त, पाठकगणशासितः । स्वस्मरणनिमित्तार्थं यत्नमिदं चराम्यहम् ॥ ५ ॥ दुर्गमानपि भावान् या, सुज्ञातव्यान् तनोति सा । करोतु मयि सान्निध्यं, श्रीमद् देवी सरस्वती ॥ ६ ॥ व चाल्यविषया बुद्धिः, व श्रीगीतार्थपङक्तयः । तथापि शिशुरागेण, बले यात्यबलो यथा ॥ ७ ॥ तद्वत्परिश्रमारम्भं, कर्तुमिच्छामि किञ्चन । गुरुवर्गकृपावृष्ट्या, जीयाच्चन्द्रदिवाकरम् ॥ ८ ॥ निर्विध्नेन समाप्तिस्तु भवत्विति महेच्छया । प्रारप्स्ये ऽहमिदं ग्रन्थं, मित्रीसन्तु हितेच्छवः ॥ ९ ॥ ܙ ૫૯ - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #61 -------------------------------------------------------------------------- ________________ प्रथमः परिच्छेदः प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥१॥ स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ॥२॥ अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम हि प्रमाणम्, अतो ज्ञानमेवेदम् ॥३॥ न वै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नम्, तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानुपपत्तेः ॥४॥ न खल्वस्य स्वनिर्णीतौ करणत्वम् स्तम्भादेरिवाचेतनत्वात् ॥५॥ नाप्यर्थनिश्चितौ, स्वनिश्चितावकरणस्य कुम्भादेरिव तत्राप्यकरणत्वात् ॥६॥ तद् व्यवसायस्वभावम्, समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद् वा ॥७॥ अतस्मिंस्तदध्यवसायः समारोपः ॥८॥ स विपर्यय-संशया-नध्यसायभेदात् त्रेधा ॥९॥ विपरीतैककोटिनिष्टङ्कनं विपर्ययः ॥१०॥ यथा शुक्तिकायामिदं रजतमिति ॥११॥ साधकबाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्श ज्ञानं संशयः ॥१२॥ यथाऽयं स्थाणुर्वा पुरुषो वा ॥१३॥ किमित्यालोचनमात्रमनध्यवसायः ॥१४॥ यथा गच्छत्तृणस्पर्शज्ञानम् ॥१५॥ ज्ञानादन्योऽर्थः परः ॥१६॥ स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम्, बाह्यस्येव तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१७॥ कः खलु ज्ञानस्यालम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपि तत्प्रकारं नाभिमन्येत, मिहिरालोकवत् ॥१८॥ 50 Page #62 -------------------------------------------------------------------------- ________________ ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१९॥ तदितरत्त्वप्रमाणम् ॥२०॥ तदुभयमुत्पत्तौ परत एव, ज्ञप्तौ तु स्वतः परतश्च ॥२१॥ समाप्तोऽयं प्रथमपरिच्छेदः द्वितीयः परिच्छेदः तद् द्विभेदं प्रत्यक्षं च परोक्षं च ॥१॥ स्पष्टं प्रत्यक्षम् ॥२॥ अनुमानाद्यधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥३॥ तद् द्विप्रकारं-सांव्यवहारिकं पारमार्थिकं च ॥४॥ तत्राद्यं द्विविधमिन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च ॥५॥ एतद् द्वितयमवग्रहेहावायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ॥६॥ विषयविषयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥७॥ अवगृहीतार्थविशेषाऽऽकाङ्क्षणमीहा ॥८॥ ईहितविशेषनिर्णयोऽवायः ॥९॥ स एव दृढतमावस्थाऽऽपन्नो धारणा ॥१०॥ संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥११॥ कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेशभेदः ॥१२॥ असामस्त्येनाप्युत्पद्यमानत्वेनासङ्कीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाच्चैते व्यतिरिच्यन्ते ॥१३॥ क्रमोऽप्यमीषामयमेव, तथैव संवेदनात् एवंक्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च ॥१४॥ ૬ ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ अन्यथा प्रमेयानवगतिप्रसङ्गः ॥१५॥ न खल्वदृष्टमवगृह्यते, न चानवगृहीतं संदिह्यते, न चासंदिग्धमीहते, न चानीहितमवेयते, नाप्यनवेतं धार्यते ॥१६॥ कचित् क्रमस्यानुपलक्षणमेषामाशूत्पादात्, उत्पलपत्रशतव्यतिभेदक्रमवत् ॥१७॥ पारमार्थिकं पुनरूत्पत्तावात्ममात्रापेक्षम् ॥१८॥ तद् विकलं सकलं च ॥१९॥ तत्र विकलमवधिमनःपर्यायज्ञानरूपतया द्वेधा ॥२०॥ अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रूपिद्रव्यगोचरमवधिज्ञानम् ॥२१॥ संयमविशुद्धिनिबन्धनाद् विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥२२॥ सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ॥२३॥ तद्वान् अर्हन् निर्दोषत्वात् ॥२४॥ निर्दोषोऽसौ, प्रमाणाविरोधिवाक्त्वात् ॥२५॥ तदिष्टस्य प्रमाणेनाऽबाध्यत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः ॥२६॥ न च कवलाहारवत्त्वेन तस्याऽसर्वज्ञत्वम्, कवलाहारसर्वज्ञत्वयोरविरोधात् ॥२७॥ समाप्तोऽयं द्वितीयपरिच्छेदः ૬ ર. Page #64 -------------------------------------------------------------------------- ________________ કે અમારા અન્ય પ્રકાશનો અમારા અન્ય પ્રકાશનો આ ૧. યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૨. યોગશતક :- સ્વપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૩. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇયવયજુત્તો સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૪. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૫. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ૬. જેન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોને સુંદર સંગ્રહ. છે. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. ૮. દ્વિતીચ કર્મગ્ર (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. ૯. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૧. પંચમ કર્મગ્રન્થ (શતક) :- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન સહ. ૧૨. છટ્ટો કર્મગ્રન્થ (સપ્રતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન સહ. ૧૩. પૂજા સંગ્રહ સાથે :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૧૪. સ્નાત્ર પૂજા સાથે - પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦. રત્નાકરાવતારિકા (ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય જ રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૧૮. રનાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) ૧૯. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ૨૦. આઠ દૃષ્ટિની સજઝાય :- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. ૨૧. ચોગદૃષ્ટિ સમુચ્ચય:- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૨૨. તત્ત્વાધિગમ સૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત વિવેચન. ૨૩. શ્રી વાસ્તુપૂજા સાર્થ:- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૪. શ્રી સમ્યકત્વ મૂલ બારવ્રત - વિવેચન સહ. ૨૫. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૨૬. દ્રવ્ય-ગુણ-પચનો રાસ :-પૂ. . શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. ૨૦. અઢાર પાપસ્થાનકની સજ્જાયા :- અર્થ વિવેચન સાથે. ભાવિમાં લખવાની ભાવના ૨૮. અમૃતવેલની સઝાયના અર્થ. ૨૯. સમ્મતિ પ્રકરણ - પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ૩૦. જ્ઞાનસાર અષ્ટક:- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. જેનદર્શનનો સંક્ષિપ્ત પરિચય : લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #66 -------------------------------------------------------------------------- ________________ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः श्री सीमंधरस्वामिने नमः अर्हम श्री वादिदेवसूरि - सूत्रितस्य श्री प्रमाणनयतत्त्वालोकस्य श्री रत्नप्रभाचार्यविरचिता लघ्वी टीका रत्नाकरावतारिका सिद्धये वर्धमानः स्तात्, ताम्रा यन्नखमण्डली । પ્રચૂદ-શમિશ્નો, ઢીપ્રવીપાકુરીયતે | ૨ | यैरत्र स्वप्रभया दिगम्बरस्यार्पिता पराभूतिः । प्रत्यक्षं विबुधानां जयन्तु ते देवसूरयो नव्याः ॥ २ ॥ स्याद्वादमुदामपनिद्रभक्त्या, क्षमाभृतां स्तौमि जिनेश्वराणाम् । સાયમાનતી યાં, સી શ્રીસ્તી પુન: : : ! રે | પૂ. આચાર્ય શ્રી વાદિદેવસૂરિજીએ “પ્રમાણનયતત્તાલોક” નામનો ગ્રંથ બનાવ્યો, તેના ઉપર પોતે જ “સ્યાદ્વાદરત્નાકર” = સ્યાદ્વાદને સમજાવનાર દરિયો જાણે હોય તેવી સ્વોપજ્ઞ ટીકા બનાવી. તે ટીકા અતિશય કઠીન હોવાથી તેમાં પ્રવેશ સરળ બને તેટલા માટે પૂ. વાદિદેવસૂરિજીના જ શિષ્ય શ્રી આ. રત્નપ્રભાચાર્યે સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવા માટે જાણે નાવડી (હોડી) હોય તેની સમાન “રત્નાકરાવતારિકા' નામની ટીકા બનાવી. પરંતુ આચાર્ય શ્રી રત્નપ્રભાચાર્યજીની તે ટીકા પણ અલંકારી ભાષા અને લાંબા લાંબા સમાસોના કારણે બાળ જીવો માટે દુર્ગમ છે, તેથી તેનો પણ સુખબોધ થાય એટલા માટે આ ગુજરાતી અનુવાદ શરૂ કરાય છે – જે પ્રભુના નખોની લાલ બનેલી પંક્તિ, વિનો રૂપી પતંગીયાંઓને બાળવામાં તેજસ્વી દીપકનું અનુકરણ કરે છે તે શ્રી વર્ધમાનસ્વામી (અમારી) સિધ્ધિ માટે થાઓ. || ૧ ||. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા જે વાદિદેવસૂરિજીએ પોતાની પ્રતિભા વડે (સિદ્ધરાજ જયસિંહની સભામાં) પંડિતોની સમક્ષ દિગંબરાચાર્ય (શ્રી કુમુદચંદ્રજી) ને પરાભવ આપ્યો, તે સ્તુત્ય અથવા નવીન એવા દેવસૂરિજી જય પામો. | ૨ | અહીં “નવ્ય' શબ્દ “નું' ધાતુ સ્તુતિ અર્થમાં છે તેના ઉપરથી બનાવીએ તો નવ્યા એટલે સ્તુત્ય એવો અર્થ થાય છે અને નવ્યનો નવીન-અપૂર્વ એવો પણ અર્થ થાય છે. તે અર્થ કરીએ ત્યારે દિગંબર શબ્દનો વિમ્ = દશે દિશાઓ, અધ્વર = આકાશને, પરી = પરમ, મૂતિ = પ્રકાશ, એવો અર્થ કરવો. એટલે કે જે દેવસૂરિજીએ પોતાની પ્રતિભા વડે દશે દિશાઓને અને આકાશને પરમ પ્રકાશ આપ્યો છે, તે દેવસૂરિજી જય પામો, દશે દિશાઓને અને આકાશને પ્રકાશિત કરવું એ માનવનું સામર્થ્ય નથી, દૈવી શક્તિ જોઈએ, તે દૈવી શક્તિ વાદિદેવસૂરિજીમાં હતી એટલે માનવશક્તિથી અતિરિક્ત હતા માટે “નવ્ય” = અપૂર્વ એમ અર્થ સમજવો. ક્ષમાને ધારણ કરનારા એવા તીર્થકર ભગવતોની “સ્યાદ્વાદ મુદ્રા” ને આળસ વિનાની ભક્તિ વડે હું સ્તુતિ કરું છું. જે મુદ્રામાં સાચા ન્યાયમાર્ગને અનુસરનારાને તે મુદ્રા શોભારૂપ છે. અને તેનાથી અન્યને (સાચા ન્યાય માર્ગને નહિ અનુસરનારાને) તે સાચો ન્યાયમાર્ગ દંડ રૂપ છે; દુઃખદાયી છે. llll જે સન્યાયમાર્ગ = સત્તર્કમાર્ગને અનુસરે છે તેને આ સ્યાદ્વાદમુદ્રા શોભા રૂપ બને છે એટલે વાદમાં વિજય આપે છે અને મુક્તિ રૂપી લક્ષ્મી આપે છે. જે પૂરૂષ આ સત્તર્કમાર્ગને નથી અનુસરતો તેને આ સ્યાદ્વાદમુદ્રા સત્તર્કમાર્ગમાં દંડ રૂપ છે એટલે વાદસભામાં પરાભવહેતુ બને છે અને ઉન્માર્ગના કારણે સંસાર પતનનો હેતુ પણ બને છે. રત્નાકરાવતારિકા” બનાવવાનું કાર્ય શરૂ કરતાં પ્રારંભમાં શ્રી રત્નપ્રભાચાર્યજીએ આ ત્રણ મંગળભૂત શ્લોકોમાં અનુક્રમે દેવ-ગુરૂ અને શાસ્ત્રને પ્રણામ કર્યા છે. સંસાર તરવાનો મૂળમાર્ગ બતાવનાર શ્રી વર્ધમાનસ્વામી દેવ તરીકે પ્રથમ ઉપકારી છે. તેઓએ કહેલો માર્ગ આચાર્યોની પરંપરા દ્વારા શ્રી વાદિદેવસૂરિજીએ રત્નપ્રભાચાર્યને બતાવ્યો માટે શ્રી વાદિદેવસૂરિજી ગુરૂ બીજા ઉપકારી છે. અને સ્યાદ્વાદમુદ્રા અને સાર્કમાર્ગ શાસ્ત્રોમાં છે માટે ત્રીજુ શાસ્ત્ર ઉપકારી છે. એમ ત્રણે ઉપકારીઓને મહામંગલકારી એવા આ ગ્રન્થારંભના પ્રારંભમાં ગ્રન્થકર્તાએ નિર્વિદને ગ્રન્થની પૂર્ણતા થાય તેટલા માટે નમસ્કાર કર્યા છે. “પ્રમાણ નયતખ્તાલોક' ગ્રન્થના મૂળસૂત્રના અર્થને સમજાવનારી “સ્યાવાદ રત્નાકર” નામની પ્રથમ ટીકા શ્રી વાદિદેવસૂરિજીએ જ બનાવી છે. પરંતુ ખરેખર તે Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદરત્નાકરને સમુદ્રની ઉપમા ટીકા નામ પ્રમાણે ગુણવાળી એટલે રત્નાકર = દરીયા જેવી જ છે. તે દરીયામાં પ્રવેશ કરવા માટે શ્રી રત્નપ્રભાચાર્યે આ રત્નાકરાવતારિકા હોડી-વહાણ જેવી લઘુટીકા બનાવી છે. તેનો અર્થ એ થયો કે “સ્યાદ્વાદરત્નાકર” એ દરિયો છે. તેને આપેલી દરીયાની ઉપમા સાર્થક છે; સાચી છે તે સમજાવતાં ઉપમાભૂત દરીયામાં અને ઉપમેય એવા સ્યાદવાદ રત્નાકરમાં સરખામણી કરતાં ક્રમશઃ નવ વિશેષણો જણાવે છે. (१) इह हि लक्ष्यमाणाक्षोदीयोऽर्थाथूणाक्षरक्षीरनिरन्तरे, (२) तत इतो दृश्यमानस्याद्वादमहामुद्रामुद्रितानिद्रप्रमेयसहस्रोत्तुङ्गतङ्गत्तरङ्ग भङ्गिसङ्गसौभाग्यभाजने, (३) अतुलफलभरभ्राजिष्णु भूयिष्ठाऽऽगमाभिरामातुच्छपरिच्छेद-सन्दोह शाद्वलाऽऽसन्न-कानननिकुञ्ज, (४) निरुपममनीषामहायानपात्रव्यापारपरायण-पुरुषप्राप्यमाणाप्राप्तपूर्वरत्नविशेषे, (५) क्वचन वचनरचनाऽनवद्यगद्यपरम्पराप्रवालजालजटिले, (६) क्वचन सुकुमार-कान्तालोकनीयास्तोकश्लोकमौक्तिकप्रकरकरम्बिते, (७) क्वचिदनेकान्तवादोपकल्पितानल्पविकल्प-कल्लोलोल्लासितोद्दामदूषणाद्रि विद्राव्यमाणानेकतीर्थिक-नक्र-चक्र-चक्रवाले, (८) क्वचिदपगताशेषदोषानुमानाभिधानोद्वर्तमानासमानपाठीनपुच्छच्छटाऽऽ च्छोटनोच्छलदतुच्छशीकरश्लेषसंजायमान-मार्तण्डमण्डल-प्रचण्डच्छमत्कारे, (९) क्वापि तीर्थिक ग्रन्थग्रन्थिसार्थसमर्थकदर्थनोपस्थापितार्थानविस्थत प्रदीपायमान-प्लवमान-ज्वलन्मणि-फणीन्द्रभीषणे, सहृदय-सैद्धान्तिक-तार्किक-वैयाकरण-कविचक्रचक्रवर्तिसुविहितसुगृहीतनामधेया-स्मद्गुरु श्रीदेवसूरिभिर्विरचिते स्याद्वादरत्नाकरे, न खलु कतिपयतर्कभाषातीर्थमजानन्तो-ऽपाठीना अधीवराश्च प्रवेष्टुं प्रभविष्णवः, इत्यतस्तेषामवतारदर्शनं कर्तुमनुरूपम् । तच्च संक्षेपतः शास्त्रशरीर-परामर्शमन्तरेण नोपपद्यते । सोऽपि समासतः सूत्राभिधेयावधारणं विना न, इति प्रमाणनयतत्त्वालोकाऽऽख्यतत्सूत्रार्थमात्रप्रकाशनपरा रत्नाकरावतारिका-नाम्नी लघीयसी टीका प्रकटीक्रियते ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા (૧) જેમ દરીયો જલથી ભરપૂર છે તેમ આ “સ્યાદ્વાદરત્નાકર” હ્રક્ષ્યમાળ જણાતા, લક્ષણાદિથી સમજાતા, અક્ષોદ્રીયમ્ = 24412, 37ef અર્થાવાળા, શૂળ અખંડિત, અક્ષર = = અક્ષરોથી ભરેલો છે. ૪ અહીં ખરેખર લક્ષણાના બળે સમજાતા અપાર અર્થોવાળા અખંડિત અક્ષરો (શબ્દો) રૂપી જળથી (નિરન્તર=) ભરપૂર ભરેલા એવા આ સ્યાદ્વાદ રત્નાકરમાં... (૨) તત કૃતો = અહીં તહીં, જ્યાં ત્યાં વારંવાર ડગલે પગલે, સતત, દૃશ્યમાન દેખાતા, નજરે પડતા, સ્વાાવ-મહામુદ્રા-મુદ્રિત = સ્યાદ્વાદની મોટી મુદ્રાથી (છાપથી) યુક્ત, અનિદ્રા = નિદ્રાવિનાના, ક્ષતિ વિનાના, નિર્દોષ, પ્રમેયસહસ્ત્ર = હજારો શેય પદાર્થો રૂપી, સ્તુ૬ = ઉંચા, ઉંચા, તત્ = ઉછળતા, તરડું = પાણીના તરંગો, મોજાં, ડ્રિસક = રચનાના સંગ વાળા,નૃત્ય કલાના સંગવાળા, સૌમાયમાનને = સૌભાગ્યને ભજનારા, સૌન્દર્યવાળા. અહીં તહીં નજરે પડતા, સ્યાદ્વાદની મહામુદ્રાથી મુદ્રિત, એવા નિર્દોષ હજારો પ્રમેય પદાર્થો રૂપી ઉંચે ઉંચે ઉછળતા જળતરંગોના નૃત્યના સંગ રૂપ સૌભાગ્યને (સૌન્દર્યને) ભજવાવાળા એવા સ્યાદ્વાદરત્નાકરમાં... રૂપી, શાવન ભરેલા, ાનન ફળોના સમૂહથી, બ્રાનિધ્યુ (૩) ઋતુન નિરુપમ, સર્વોત્તમ, તમર = શોભાયમાન, સૂચિઠ્ઠ અનેક, આમ = આગમના પાઠો, સાક્ષીપાઠોવાળા, અભિરામ = મનોહર, અતુધ્ન સારસંપન્ન = શ્રેષ્ઠ, પરિચ્છેવસનોદ આઠ પરિચ્છેદના સમૂહ લીલી લીલી હરિયાળીવાળાં, આસન્ન = નજીક-નજીક, ખીચોખીચ - જંગલોના, નિલૢ = નિકુંજો છે જેમાં, = = = = = સર્વોત્તમ ફળોના ભારથી શોભાયમાન એવા અનેક આગમપાઠોવાળા મનોહર અને સારસંપન્ન એવા આઠ પરિચ્છેદોના સમૂહ રૂપી લીલી લીલી હરિયાળીવાળાં ચારે બાજુ ખીચોખીચ ભરેલાં અરણ્યોના નિકુંજો છે જેમાં એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં, ...... જેમ દરિયાની ચારે બાજુ કિનારે કિનારે સુંદર ફળોવાળાં ઉંચાં ઉંચાં વૃક્ષોથી ભરપૂર લીલી લીલી હરિયાળીવાળાં વનોના નિકુંજો હોય છે. તેમ અનેક આગમપાઠોની સાક્ષીવાળા અનેક પરિચ્છેદો = પ્રકરણોનો સમૂહ છે જેમાં એવા આ રત્નાકરમાં (४) निरुपम બુદ્ધિ-પ્રતિભા, અનુપમ, અજોડ, અસાધારણ, મનીષા = महायानपात्र = મોટાં મોટાં વહાણોથી, વ્યાપારપરાયા = વ્યાપાર કરવામાં તત્પર એવા, પહેલાં કદાપિ નહી પ્રાપ્ત પુરુષ = પુરૂષો વડે, પ્રાપ્યમાળ = પ્રાપ્ત કરાતાં, અપ્રાપ્તપૂર્વ કરાયેલાં એવાં, રત્નવિશેષે વિશિષ્ટરત્નો છે જેમાં એવા. = = = = Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદરત્નાકરને સમુદ્રની ઉપમા અસાધારણ બુદ્ધિ પ્રતિભા રૂપી મોટાં મોટાં વહાણોથી વ્યાપારો કરવામાં ઓતપ્રોત એવા પુરૂષો વડે પ્રાપ્ત કરાતાં છે જ્યારે પણ નહી મેળવેલાં રત્નવિશેષો જેમાં એવા સ્યાદ્વાદરત્નાકરમાં.... ભાવાર્થ એમ છે કે જેમ દરીયાઈ મોટાં વહાણો દ્વારા ઘણો મોટો વેપાર કરનારા પુરૂષો તે વેપાર દ્વારા પુષ્કળ ધન કમાઈને અપ્રાપ્તપૂર્વ રત્નો (હીરા-માણેક-મોતી-સુવર્ણ ઇત્યાદિ) મેળવે છે. તેમ અનુપમ બુદ્ધિની પ્રતિભા વડે આ ગ્રંથમાંથી અપ્રાપ્તપૂર્વ એવા અર્થો રૂપી રત્નો પુરૂષાર્થ કરનારા પુરૂષો મેળવે છે. અથવા વહાણોનો વ્યવસાય કરનાર દરીયાઈ પુરૂષો દરીયાના તળીયે પડેલાં રત્નો જેમ મેળવે છે. તેમ અસાધારણ બુધ્ધિપ્રતિભા વડે આ ગ્રંથના શબ્દોમાં રહેલા ગૂઢ અર્થોને તે પુરૂષો મેળવે છે. ૫) વવચન = ક્યાંક, ક્યાંક, વનરત્રના = શબ્દોની અલંકારિક મનોહર રચના, અનવદ્ય = નિર્દોષ, પરમ્પરા = ગદ્યમય શબ્દોની લાંબા સમાસવાળી પરંપરા રૂપી, પ્રવાહ્ન = પરવાળાંઓના, નાહ્ન = સમૂહથી, ત્રિ = ભરપૂર-વ્યાત એવા સ્યાદ્વાદરત્નાકરમાં... ... કોઈ કોઈ સ્થળે અલંકારિક શબ્દોની રચના સ્વરૂપ નિર્દોષ ગદ્યમય લાંબા સમાસોની પરંપરા રૂપી પરવાળાંઓના સમૂહથી ભરપૂર. એટલે કે જેમ સમુદ્રમાં અનેક જગ્યાએ કિનારે કિનારે લાલ લાલ પરવાળાંઓની લતાઓ શોભે છે તેમ સરખે સરખા અક્ષરોની જોડણી રૂપ અલંકારિક ભાષા અને લાંબા લાંબા સમાસો રૂપી પરંપરાવાળા ગદ્યકાવ્યમય બનાવેલા એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં.. (૬) વવવવ = કોઈ કોઈ જગ્યાએ, સુવુમર = અત્યંત સુકોમળ, વન્ત = મનોહર, માનીય = દર્શનીય-વારંવાર નજર ઠરે એવા, મતોલ = અનેક, રત્નો. = શ્લોકો રૂપી, પ્રિવર = મોતીઓના સમૂહથી, સ્વિતે = ભરપૂર-યુક્ત એવા સ્યાદ્વાદરત્નાકરમાં... કોઈ કોઈ જગ્યાએ ઉચ્ચારમાં અત્યંત સુકોમળ, મનોહર અને આંખ ઠરે એવા અનેક પદ્ય શ્લોકો રૂપી મોતીઓના સમૂહથી ભરપૂર. જેમ સમુદ્રમાં અનેક મોતીઓનો સમૂહ ભરેલો છે. તેમ આ ગ્રંથ ગદ્યમથી રચનાવાળો હોવા છતાં પણ કોઈ કોઈ સ્થાને ઉચ્ચારણમાં સુકોમળ, અર્થથી મનોહર, શબ્દ રચનાથી આંખ વારંવાર ત્યાં જ મીટ માંડે એવા અનેક શ્લોકોથી ભરેલો છે એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં.... ... .. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા (૭) વચન = ક્યાંક ક્યાંક, મને વનવા = સ્યાદ્વાદથી, ૩૫ત્પતિ = કલ્પાયેલા, મનત્પવિન્ય = અનેક વિકલ્પો રૂપી, aોનોસ્ટાસિત = તરંગો-મોજાં વડે ઉખાડાયેલા-ઉડાડાયેલા એવા, કામદૂષUT = ભયંકર દૂષણો-અનિવાર્ય દોષો રૂપી, દ્રિ = પર્વતો વડે, વિતાવ્યHIT = નાશ કરાતા, ભગાડાતા - દૂર કરાતા છે, મને&તીfથળ = બહુ પરતીર્થિકો રૂપી, નવે% = મગરમચ્છોના ટોળાંઓથી, વવાને = ભયંકર બનેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં, કોઈ કોઈ જગ્યાએ સ્યાદ્વાદની દૃષ્ટિએ કલ્પના કરાયેલા અનેક વિકલ્પો રૂપી (આમ માનશો કે આમ માનશો? આમ માનશો તો તમને આ દોષ આવશે અને આમ માનશો તો તમને પેલો દોષ આવશે ઇત્યાદિ કલ્પાયેલા વિકલ્પો રૂપી) ભયંકર મોજાંઓ દ્વારા ભૂમિમાંથી ઉખાડાયેલા એવા તીવ્ર દોષો આપવા રૂપી પડતા પર્વતોથી આમતેમ ભગાડાતા છે બહુ પરતીર્થિકો રૂપી મગરમચ્છોનાં ટોળાઓ જેમાં અને તેથી ભયંકર બનેલા, જેમ દરીયામાં પાણીનાં મોટાં મોટાં મોજાઓ ઉછળે અને તેના કારણે વચ્ચે ઉભેલા અનેક પર્વતો મૂળમાંથી ઉખડીને દરીયાના પાણીમાં પડે, અને તેનાથી ભયભીત થયેલાં મગરમચ્છો આમતેમ ચોતરફ ભાગવા લાગે, તેવી રીતે સ્યાદ્વાદથી કલ્પના કરાયેલા અનેક વિકલ્પો રજુ કરવા દ્વારા અપાયેલા દુર્ગમ દોષોથી ભયભીત થયેલા પરતીર્થિકો આમતેમ ભાગાભાગ કરે છે જેમાં એવા આ સ્યાદ્વાદરત્નાકરમાં... ...... | (૮) વિર = ક્યાંક, અતિશેષોષ = ચાલ્યા ગયા છે સર્વ દોષો જેમાંથી એવા પ્રકારનાં, મનુમાનજી પધાન = અનુમાનો રજુ કરવા વડે, વર્તમાન = આકુળ વ્યાકુળ થઈને ઉઠતા-ક્રોધે ભરાતા, મસમીનાકીન = અસાધારણ વિદ્વાનો રૂપી પાઠીન જાતિનાં મહામસ્યોના, પુચ્છચ્છટા = પુંછડાઓનું છટાપૂર્વક, છોટન = પાણી ઉપર આસ્ફાલન કરવા વડે, કચ્છન્નદ્ = ઉછળતા એવા, મધુચ્છં = ઘણાં, શીશર = બિન્દુઓવાળા, ષ = થુંક વડે, સંગાયમાન = કરાતાં છે, માર્તમહત્ન = સૂર્યના માંડલા રૂ૫, પ્રવUSચ્છમારે = પ્રચંડ ચમત્કારો જેમાં, કોઈ કોઈ જગ્યાએ નિર્દોષ એવાં અનુમાનોની રજુઆત કરવા વડે ઉછળતા અસાધારણ શક્તિવાળા વિદ્વાનો રૂપી પાઠીનજાતિના મહામસ્યોના પૂંછડાંનું આસ્ફાલન થવાથી ઉછળતાં ઘણાં બિન્દુઓ વાળા થુંક વડે કરાતા છે સૂર્યના માંડલા જેવા પ્રચંડ ચમત્કારો જેમાં એવા, દરીયામાં જેમ પાઠીન જાતિનાં મહામસ્યો ઉછળી ઉછળીને પોતાના પૂંછડાંને બહુજોરથી પાણી ઉપર પછાડે, તેવા તેના પછડાટથી ચારે બાજુ પાણીનાં બિન્દુઓ એવાં Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદરત્નાકરને સમુદ્રની ઉપમા ઉછળીને અધ્ધર આકાશમાં ગોળમટોળ ગોઠવાઈ જાય કે જાણે સૂર્યનું માંડલું બન્યું હોય શું | તેમ લાગે, તેની જેમ ગ્રન્થકાર વડે નિર્દોષ અનુમાનો રજુ કરાયે છતે ગભરાઈ ગયેલા, આકુળ વ્યાકુળ બનેલા અને કંઈક ક્રોધે ભરાયેલા પ્રતિવાદી રૂપ પરતીર્થિક વિદ્વાનો ટેબલ આદિ ઉપર હાથ પછાડવા પૂર્વક જેમ તેમ બોલવા જતાં મુખ ઉપર અનેક બિન્દુઓવાળુ થુંક નીકળી પડે છે. બોલતાં બોલતાં આવેલ હોવાથી થુંકનાં બિન્દુઓ ચોતરફ આકાશમાં ઉડે છે અને અતિશય થુંક મુખ ઉપર આકાશમાં વ્યાપ્ત થવાથી જાણે મુખ ઉપર સૂર્યનું માંડલું રચાયું હોય શું? એવું લાગે છે આવા પ્રચંડ ચમત્કારો ભર્યા છે જે ગ્રન્થમાં તે આ સ્યાદ્વાદરત્નાકરમાં... ... ... (૯) સ્વાપિ = કયાંક, તીથિ = પરદર્શનકારોના, ચૂસ્થિ = ગ્રન્થોમાં ગુંથેલા (કહેલા), સાર્થ = અર્થ,ક્તસ્થાનો, મર્મસ્થાનો, મુખ્યસિદ્ધાતોનું, સમર્થર્થન = સારી રીતે ખંડન કરીને, યુક્તિઓથી વિશેષ ખંડિત કરીને, ૩૫સ્થાપિત = આકુળ વ્યાકુળ બનેલા, અસ્થિર-ચંચળ બનેલા, પ્રવીપાયમાન = દીપકની જેવા થયેલા, દીપકના જેવું અનુકરણ કરનારા, નૈવમાન = ઉભા થતા અને બેસતા, ઉંચા-નીચા થતા, ત્નન્ = જાજ્વલ્યમાન, ચમકતા, મા = રત્નોવાળા, ઇન્દ્ર = સર્પો (રૂપી વાદીઓ) વડે, મીષા = ભયંકર બનેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં. કોઈ કોઈ જગ્યાએ પરતીર્થિકોના ગ્રન્થોમાં ગુંથેલા મુખ્ય સિધ્ધાતોનું યુક્તિપૂર્વક ખંડન કરીને સાચા યથાર્થ રજુ કરાયેલા પદાર્થો ને સાંભળવા) વડે આકુળવ્યાકુળ બનેલા ચંચળ દીપક જેવા, ઉંચા નીચા થતા ઉઠ બેસ કરતા જાજવલ્યમાન મણિઓવાળા સર્પો રૂપી પ્રતિવાદીઓથી ભયંકર બનેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં જેમ દરીયો સર્પથી (પાણીમાં રહેનારા સર્ષોથી) ભયંકર હોય છે તેમ આ સ્યાદ્વાદરત્નાકર પ્રતિવાદીઓથી અને યુક્તિથી ભરેલો છે. જેમ સર્પો ડોલતા હોવાથી તેના માથા ઉપર રહેલો મણિ ડોલતો- આમ તેમ ફરતો હોવાથી ચંચળ છે. દીપક જેમ ચમકે તેવો મણિ ચમકે છે. સર્પો પાણીમાં વારંવાર ડુબકી મારે છે તેથી મણિ પાણીની ઉપર-નીચે જાય છે. અને દેદીપ્યમાન છે. એમ (૧) અનવિસ્થત, (૨) પ્રદીપાયમાન, (૩) પ્લવમાન, અને જ્વલનું આવા ચાર વિશેષણો વાળા મણિઓથી યુક્ત સર્પો છે. તેની જેમ આ ગ્રન્થમાં ગ્રન્થકારે પ્રતિવાદીઓના દર્શનશાસ્ત્રોમાં કહેલા જે જે મુખ્ય મુખ્ય સિધ્ધાતો છે તેનું સયુતિક ખંડન કરીને સાચા પદાર્થો રજુ કર્યા છે તે સાંભળીને પ્રતિવાદીઓ સર્પોની જેમ ડોલાયમાન થયા છે. જેમ જ્ઞાનપ્રકાશ હોવા છતાં ચંચળ દીપકની જેમ નિસ્તેજ જ્ઞાનવાળા બન્યા છે. તથા ગ્રન્થકારની સામે કોઈક વખત વિરોધ કરવા Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ઉભા થઈ જાય છે. કોઈક વખત સયુતિક ગ્રન્થકારની વાત સાંભળી બેસી જાય છે. એમ ઉભા થતા અને બેસતા એટલે પ્લવમાન થતા, અર્થાત્ કુદાકુદ કરતા અને ક્યારેક જોરદાર પોતાનો પક્ષ રજુ કરવા રૂપ જ્વલનું મણિ = ચમકતા જ્ઞાનવાળા એવા પ્રતિવાદીઓથી ભરેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં... .. સહદય, સૈધ્ધાન્તિક, તાર્કિક, વૈયાકરણિક, અને કવિઓના સમૂહમાં ચક્રવર્તી તુલ્ય એવા, સુવિહિત અને સુગૃહીત છે નામ જેમનું એવા, અમારા ગુરુ શ્રી વાદિદેવસૂરિજી વડે બનાવાયેલા (ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ) એવા આ સ્યાદ્વાદરત્નાકર રૂપી દરીયામાં, કેટલીક ન્યાયની પરિભાષા રૂપી, દરીયામાં ઉતરવાના ઓવારાને (તીર્થને) નહિ જાણતા અપાઠીન = (રત્નાકરના પક્ષમાં નહી ભણેલા-અભણ, અને દરીયાના પક્ષમાં પાઠીન નામનાં માછલાં જેમ તરવાની કળા જાણે છે તેવી કલા વિનાના,) અને અધીવર (રત્નાકરના પક્ષમાં બુદ્ધિથી શ્રેષ્ઠ નહિ - એટલે કે હીન બુદ્ધિવાળા, અને દરીયાના પક્ષમાં ધીવર-મચ્છીમાર, મચ્છીમાર જેમ દરીયામાં ચાલવાની કળા જાણે છે તેવી કલા વિનાના એવા) પુરૂષો આ દરીયામાં પ્રવેશ કરવાને સમર્થ નથી. સારાંશ કે દરીયામાં ઉતરવાના ઓવારાને નહિ જાણતા, પાઠીન નામનાં માછલાંની જેમ તરવાની કળા વિનાના, અને મચ્છીમારોની જેમ ગતિકલા વિનાના પુરૂષો જેમ દરીયામાં પ્રવેશ કરવાને અસમર્થ છે તેની જેમ ન્યાયભાષાને નહી જાણતા, અભણ અને બુદ્ધિહીન પુરૂષો આ સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવાને અસમર્થ છે. આ કારણથી તેવા પ્રકારના તે જીવોને સ્યાદ્વાદરત્નાકર રૂપી આ દરીયામાં અવતારદર્શન કરાવવું (પ્રવેશ કરવાનો માર્ગ બતાવવો) ઉચિત છે. પરંતુ તે અવતારદર્શન શાસ્ત્રના શરીરનો - સ્વરૂપનો સંક્ષેપથી પણ વિચાર કર્યા વિના શક્ય નથી. એટલા માટે “સ્યાદ્વાદ રત્નાકર” ના આધારભૂત “શ્રી પ્રમાણનયતત્ત્વાલક” નામના મૂળગ્રસ્થમાંનાં તે તે સૂત્રોના અર્થો માત્રને જ પ્રકાશિત કરવામાં તત્પર, “રત્નાકરાવતારિકા” છે નામ જેનું એવી આ નાની ટીકા અમારા વડે (શ્રી રત્નપ્રભાચાર્ય વડે) પ્રારંભાય છે. तत्र चेह यत्र क्वचिदपि प्रवर्तमानस्य पुरुषत्वाभिमानिनोऽनेकप्रकारतत्तद्गुणदोषदर्शनाऽऽहितसंस्कारस्याऽह्नाय द्वये स्मृतिकोटिमुपढौकनीया भवन्त्युपकारिणः, अपकारिणश्च, विशेषतो ये यत्र तदभिमततत्त्वावधारणेनाऽऽरिराधयिषिताः, तदुपहितदोषापसारणेन पराचिकीर्षिताश्च । द्वयेऽपि चामी द्वेधा परापरभेदात्, बाह्यान्तरङ्गभेदाच्च, इत्यस्मिन् प्रमाणनयतत्त्व-परीक्षाप्रवीणे प्रक्रमे कृतज्ञास्तत्रभवन्तस्तेषां प्रागेव स्मृतये श्लोकमेकमेनमचिकीर्तन् - Page #74 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ આ શ્લોકમાં જે કોઈ પણ ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરતા, પોતાના પુરુષત્વ માટે માન વહન કરતા-સ્વમાનપ્રિય, અને અનેક પ્રકારના (ગુણી અને દોષિત પુરુષોના) તે તે ગુણો અને દોષોને જોવામાં દેઢતર સંસ્કારવાળા - અર્થાત્ અતિનિપુણ એવા પુરુષોએ પોતાની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં ઉપકારી અને અપકારી એમ બન્ને પ્રકારના પુરૂષોને સ્મૃતિપથમાં લાવવાના હોય છે. ઉપકારી પુરૂષો ગુણવાન્ હોવાથી મંગળ નિમિત્તે સ્મરણ કરવા યોગ્ય છે અને અપકારી પુરૂષો વિઘ્ન ન કરે તેટલા માટે સ્મરણ કરવા યોગ્ય છે. તે ઉપકારી પુરૂષો વિશેષથી સ્મરણીય છે કે જે ઉપકારી પુરૂષો જે ગ્રન્થમાં તેઓના કહેલા તત્ત્વોનો નિર્ણય કરવા વડે આરાધવાને યોગ્ય છે અને તે અપકારી પુરૂષો વિશેષથી સ્મરણીય છે કે જે અપકારીઓએ આપેલા દોષોને દૂર કરવા વડે પરાભવ કરવાને યોગ્ય છે જે જે પુરૂષોએ કહેલા વિષયોની ચર્ચા કરવા વડે તેને યથાર્થ સાબિત કરવા આરાધનીય છે તે ઉપકારી પુરુષો પણ સ્મરણીય છે અને જે જે પુરુષોએ આપેલા દોષોને દૂર કરવા દ્વારા જે પરાભવનીય છે તે તે અપકારી પુરુષો પણ સ્મરણીય છે. - તે ઉપકારી અને અપકારી એમ બન્ને પ્રકારના પુરુષો બે બે પ્રકારના છે. પર અને અપરના ભેદથી ઉપકારી બે પ્રકારના છે. અને બાહ્ય અત્યંતરના ભેદથી અપકારી પણ બે પ્રકારના છે. (૧) પર ઉપકારી = પરમ ઉપકારી, મૂળ ઉપકારી તીર્થંકર ભગવન્તો, (૨) અપર ઉપકારી તેઓની પાટપરંપરા, ગણધરોથી સ્વગુરુ સુધીના, (૩) બાહ્ય અપકારી – એકાન્તવાદીઓ, પરદર્શનકારો, સાંખ્યાદિ, = (૪) અત્યંતર અપકારી = કામ-ક્રોધાદિ કષાયો, વિષયવાસનાઓ, પ્રમાણનયતત્ત્વની પરીક્ષાવિધિમાં અત્યંત પ્રવીણ એવા આ ગ્રન્થના પ્રારંભમાં કૃતજ્ઞ એવા ગ્રન્થકાર શ્રી વાદિદેવસૂરિજી મહારાજ તે ઉપકારી અને અપકારી એમ બન્નેની સૌ પ્રથમ સ્મૃતિ કરવા માટે આ એક શ્લોકને જણાવે છે - रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः । " शक्रपूज्यं गिरामीशं, तीर्थेशं स्मृतिमानये ॥ १ ॥ રાગ અને દ્વેષના વિજેતા, સમસ્ત વસ્તુઓના જ્ઞાતા, શક્રો વડે પૂજ્ય, અને વાણીના સ્વામી એવા ચાર અતિશયવાળા તીર્થંકર પરમાત્માને હું સ્મૃતિમાં લાવું છું. (અર્થાત્ તેઓનું સ્મરણ કરૂં છું). ॥૧॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા तीर्थस्य चतुर्वर्णस्य श्रीश्रमणसङ्घस्य, ईशं स्वामिनम्, आसन्नोपकारित्वेनात्र श्रीमहावीरम्, अहमिह प्रक्रमे स्मृतिमानये इति संटङ्कः । रागद्वेषयोः प्रतीतयोः, विशेषण अपुनर्जेयतात्पेण जयनशीलमिति ताच्छीलिकस्तृन् । ततः “न कर्तृतृजकाभ्याम्" इति तृचा षष्ठीसमासप्रतिषेधात् कथमत्रायम् ? इति नाऽऽरेकणीयम् । तथा विश्ववस्तुनः कालत्रयवर्तिसामान्य-विशेषात्मकपदार्थस्य ज्ञातारममलकेवलाऽऽलोकेन । शक्राणामिन्द्राणाम्, पूज्यमर्चनीयम्, जन्मस्नात्राष्टमहाप्रातिहार्यादि-सम्पादनेन । गिरां वाचाम्, ईशमीशितारम्, अवितथवस्तुवातविषयत्वेन तासां प्रयोक्तृत्वात् । સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા આ ચાર વર્ણ (ચાર પ્રકાર) વાળો શ્રી શ્રમણ (છે પ્રધાન જેમાં એવો જે) સંઘ તે સંસારથી તારનાર છે માટે તીર્થ કહેવાય છે. તે તીર્થના ઈશ = સ્વામી = તીર્થને કરનારા ભગવાને તીર્થેશ કહેવાય છે. અહીં મૂળ શ્લોકમાં કોઈ તીર્થકર ભગવત્તના નામનો ઉલ્લેખ ન હોવાથી આસન્ન ઉપકારી તરીકે ચરમતીર્થકર શ્રીપ્રભુ મહાવીર સ્વામી ભગવાનું સમજી લેવા. આ ગ્રન્થના પ્રારંભમાં હું તે મહાવીરસ્વામી તીર્થેશ પ્રભુને સ્મૃતિમાં લાવું છું તેઓનું સ્મરણ કરૂં એમ સંર્દક (સંબંધ) ગોઠવવો. આસક્તિ તે રાગ, અપ્રીતિ તે દ્વેષ, આ બન્ને પ્રસિદ્ધ છે. તે બન્નેનો વિશેષે વિજય કરવો, એટલે કે ફરીથી વિજય ન કરવો પડે તેવો સદાને માટે વિજય કરવાનો જે સ્વભાવ તે રાગદ્વેષના વિજેતા પ્રભુ મહાવીરસ્વામી, અહીં વિજેતા શબ્દમાં વિ ઉપસર્ગ હોવાથી વિ એટલે વિશેષે - અપુનર્જેયપણે એવો અર્થ કરવો, ત્યારબાદ અપુનર્જયપણે જીતવાનો છે સ્વભાવ જેનો એવા અર્થમાં “તૂન શી-થ-સાધુપુ” સિધ્ધહેમ પારાર૭ સૂત્રથી તન્શીલ અર્થમાં તૃન પ્રત્યય કરવો. તેથી “૧ તૃતૃનાખ્યામ્' આ પાણિની વ્યાકરણના સૂત્રથી કર્તામાં થયેલા તૃત્ પ્રત્યયની સાથે ષષ્ઠીતપુરુષ સમાસનો પ્રતિષેધ હોવાથી અહીં આ ષષ્ઠીતપુરુષ સમાસ કેમ થયો? એવી શંકા ન કરવી. “હિતૃ સૂત્રથી સૂર્ય અને તૃત્ શત્રધર્મસાધુપુ” સૂત્રથી તૂન એમ બન્ને પ્રત્યયો કર્તામાં થાય છે. તેના યોગમાં “fr'' સૂત્રથી રાગ-દ્વેષાત્મક કર્મને ષષ્ઠીવિભક્તિ થાય છે. પરંતુ તૃત્ ના યોગમાં ષષ્ઠી થવા છતાં ષષ્ઠીસમાસનો ઉપરના સૂત્રથી નિષેધ છે. અને અહીં ષષ્ઠીસમાસ કરેલ છે. માટે તૂવું પ્રત્યય ન સમજવો પરંતુ શીલાર્થક તૂન પ્રત્યય જાણવો. આ વિશેષણથી ભગવાન મહાવીરસ્વામીનો અપાયાપગમાતિશય જાણવો. તથા વિશ્વવસ્તુ એટલે ત્રણકાળવર્તી, સામાન્ય અને વિશેષધર્માત્મક એવા સમસ્ત પદાર્થોને નિર્મળ કેવળજ્ઞાન રૂપી આલોકવડે જોનારા, આ વિશેષણથી ભગવાનનો જ્ઞાનાતિશય જાણવો. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ ૧૧ - તથા શક્રોને = ઈન્દ્રોને પૂજ્ય = અર્ચનીય આ પ્રભુ છે. પ્રભુ જ્યારે જન્મે છે ત્યારે મેરૂ પર્વતના શિખર ઉપર ભગવાનને લઈ જઈ ઈન્દ્રો સ્નાત્ર મહોત્સવ કરે છે. તથા કેવળજ્ઞાન વખતે આઠ મહાપ્રાતિહાર્યાદિની રચના કરે છે. આ પ્રમાણે જન્મપ્રસંગના સ્નાત્ર મહોત્સવ વડે અને કેવળજ્ઞાનપ્રસંગે આઠ મહાપ્રાતિહાર્યોની રચના વડે આ પ્રભુ ઈન્દ્રોને પણ પૂજય છે આ પૂજાતિશય જાણવો. તથા વાણીના સ્વામી તીર્થકર ભગવતો ક્ષીણમોહી અને કેવળજ્ઞાની હોવાથી પદાર્થોનું નિરૂપણ યથાર્થ જ કરે છે. એટલે અવિતથપણે પદાર્થોના સમૂહનું નિરૂપણ કરવાના વિષયપણા વડે ઉત્તમ વાચાનો પ્રયોગ કરનારા હોવાથી ભગવાન વાણીના સ્વામી કહેવાય છે આ વચનાતિશય જાણવો. __अनेन च विशेषणचतुष्टयेनामी यथाक्रमं भगवतो मूलातिशयश्चत्वारः प्रपिताः । तद्यथा - अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वचनातिशयश्चेति । एतेनैव च समस्तेन गणधरादेः स्वगुरुपर्यन्तस्य स्मृतिः कृतैव दष्टव्या । तस्याप्येकदेशेन तीर्थेशत्वात् । निगदितातिशयचतुष्टयाधारत्वाच्च । इति परापरप्रकारेण द्विविधस्याप्युपकारिणः सूत्रकाराः सस्मरुः । આ ચારે વિશેષણો વડે અનુક્રમે ભગવાનના આ ચાર મૂલાતિશયો જણાવ્યા છે. (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય, (૪) વચનાતિશય. આ ચાર અતિશયો ગાવા વડે પર ઉપકારીની સ્તુતિ થઈ. તથા સમસ્ત એવા આ શ્લોક અને પદસમૂહ વડે ગણધરાદિથી સ્વગુરુપર્યન્ત થયેલા આચાર્યો રૂપ અપર ઉપકારીની પણ સ્મૃતિ કરાયેલી જ જાણવી કારણ કે તે ગણધરાદિ આચાર્યોની પરંપરા પણ એકદેશથી તીર્થેશ છે તથા ઉપરોક્ત ચાર અતિશયોનો આધાર પણ છે. આ પ્રમાણે સૂત્રકારે પર અને અપર એમ બન્ને પ્રકારના ઉપકારીઓનું સ્મરણ કર્યું. अपकारिणस्तु तथाभूतस्येत्थमनेनैव श्लोकेन स्मृतिमकुर्वन्-तीर्थस्य प्रागुक्तस्य तदाधेयस्यागमस्य वा, ई - लक्ष्मी, - महिमानं वा, श्यति तत्तदसद्भूतदूषणोद्घोषणैः स्वाभिप्रायेण तनूकरोति यः स तीर्थेशः - तीर्थान्तरीयो बहिरङ्गापकारी, तम् । किंरूपम् ? शक्रः पूज्यो यागादौ हविर्दानादिना यस्य स तथा, तम् । एतावता वेदानुसारिणो भट्टप्रभाकर-कणभक्षाक्षपाद-कपिलाः सूचयाञ्चक्रिरे । पुनः किम्भूतं तीर्थेशं ? गिरामीशं वाचस्पतिम् - इति नास्तिकमतप्रवर्तयितुर्ब्रहस्पतेः सूचा । तथा गिरां वाचाम्, ईं लक्ष्मी शोभां, श्यति यः, तम् । परमार्थतः पदार्थप्रतिपादनं हि वाचां शोभा । तां च तासामपोह Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા मात्रगोचरतामाचक्षाणस्तथागतस्तनूकरोयत्येव इति विशेषणावृत्त्या सुगतोपक्षेपः । पुनः कीदृशं तम् ? ज्ञातारं विश्ववस्तुनः, नोऽस्माकं श्वेतभिक्षूणां सम्बन्धि विश्ववस्तु समस्तजीवादितत्त्वं कर्मताऽऽपन्नं, समानतन्त्रत्वाद् ज्ञातारम् इति दिगम्बरावमर्शः । ज्ञातारमिति च तृन्नन्तमिति "तृन्नुदन्त-" इत्यादिना कर्मणि षष्ठीप्रतिषेधः ।। “પવિતારમ્” ઇત્યાદિ પદોવાળા આ જ શ્લોક વડે ગ્રન્થકારશ્રીએ તેવા પ્રકારના અપકારી પુરુષોની આ રીતે (હવે કહેવાતા અર્થ પ્રમાણે) સ્મૃતિ કરેલી છે. = પૂર્વે કહેલા શ્રીશ્રમણ (પ્રધાન) સંઘરૂપ તીર્થની, અથવા તે સંઘમાં આધેય રૂપે રહેલા આગમોની ર્ફ = લક્ષ્મીને = શોભાને પોતાના અભિપ્રાય મુજબ તેવા તેવા અસબૂત (ખોટા) દોષોના આક્ષેપો મુકવા વડે હલકી કરે છે કે, તે તીર્થેશ = તીર્થસ્થ તિ ત તીર્થેશ: = તીર્થની પ્રતિભાનો જે નાશ કરે તે તીર્થેશ એટલે તીર્થોત્તરીયો = અન્યદર્શનકારો, જે બહિરંગ અપકારી છે તેમને. તે તીર્થેશ = (તીર્થાતરીયો) કેવા છે? પૂર્ચે આ પદનો તૃતીયા તપુરુષ સમાસ ઉપર જે કરવામાં આવ્યો હતો તેને બદલે બહુવ્રીહિ સમાસ કરવો. યજ્ઞાદિ ધર્મક્રિયાઓમાં હવિષના દાનાદિ દ્વારા “શક્ર છે પૂજ્ય જેમને” તે શક્રપૂજ્ય, તેમને,આ શક્રપૂજ્ય વિશેષણથી વેદને માનનારા એવા ભટ્ટકુમારિલભટ્ટ, પ્રભાકર, કણભક્ષ-કણાદ-વૈશેષિક, અક્ષપાદ-ગૌતમ-નૈયાયિક, અને કપિલસાંખ્ય આટલા દર્શનકારોનું સૂચન થયું. શપૂજ્યન્” શબ્દનો બહુવ્રીહિ સમાસ કરીને આ ગ્રન્થકારશ્રીએ હવિષ્ણુના દાનાદિ દ્વારા શકને પૂજનારા, અને વેદને અનુસરનારા એવા ઉપર કહેલા દર્શનકારોને આ ગ્રંથના પ્રારંભમાં અપકારી તરીકે સ્મૃતિગોચર કર્યો છે. તથા વળી તે તીર્થેશ = (ચતુર્વિધ શ્રી સંઘની શોભાને ઝાંખી કરનારા) તીર્થાન્તરીયો કેવા પ્રકારના છે? તો જણાવે છે કે = શિરોમીશ = વારસ્પતિમ્ વાણીનો સ્વામી જે બૃહસ્પતિ દેવ, એટલે કે વાચસ્પતિ જેને કહેવાય છે તે. આવા અર્થથી નાસ્તિકમત પ્રવર્તાવનાર જે બૃહસ્પતિ છે. તે ચાર્વાક દર્શનના કર્તા બૃહસ્પતિનું સ્મરણ સૂચવ્યું છે. તથા વળી, “રા- ત્તિ” = વસ્તુનું યથાર્થ વર્ણન કરવું, તે વાણીની શોભા કહેવાય, તે શોભાનો જે નાશ કરે તે સિરામીશ, કારણ કે પ્રત્યેક શબ્દો પોત પોતાના વાચ્ય, લક્ષ્ય, અને વ્યાય અર્થનું પરમાર્થથી પ્રતિપાદન કરે છે તે જ વાણીની શોભા છે. તેને બદલે તાલીમ્ = તે વાણીનો “અપોહ” જ માત્ર અર્થ થાય છે. પ્રત્યેક શબ્દો પોતાના વાચ્ય અર્થના પ્રતિપાદક નથી પરંતુ માત્ર ઈતર અર્થનો અપોહ જ કરનારા છે = ઈતર Page #78 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ ૧ ૩ અર્થનો નિષેધ જ બતાવનારા છે. એવું કહેતા બૌધ્ધો વાણીની તાં તનૂરોયેવ = તે શોભાને ઝાંખી કરે જ છે. આ પ્રમાણે “ગિરામીશ” એવું વિશેષણ આવૃત્તિ કરવાથી (બીજીવાર લેવાથી) બૌધ્ધનું કથન કર્યું. તથા વળી તે તીર્થેશ કેવા? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે - “જ્ઞાતા વિશ્વવસ્તુ નઃ'' આ વાક્યમાં નઃ પદ છુટુ પાડી મા અર્થવાળો ના શબ્દ વિવસ્યો છે. મદ્ શબ્દનું ષષ્ઠીબહુવચનનું રૂપ છે અને વિશ્વવતુ શબ્દ નપુંસકલિંગ દ્વિતીયા એકવચન છે એમ જાણવું. તેથી “અમારી એટલે કે શ્વેતાંબર સંપ્રદાયવર્તી ચતુર્વિધ શ્રીસંઘને માન્ય એવી જીવ-અજીવ-પુણ્ય-પાપાદિ સમસ્ત વસ્તુઓને સમાનદર્શન (એક જ દર્શન) હોવાથી જાણનારા, એમ આ પદથી દિગંબરનો ઉલ્લેખ કર્યો છે. અહીં સમસ્તનીવાવિતત્ત્વ શબ્દ નપુંસકલિંગ હોવાથી પ્રથમા-દ્વિતીયા એમ બન્ને વિભક્તિમાં સમાન જ રૂપ થાય છે. માટે “ર્મતાપર્” લખીને જણાવે છે કે અહીં દ્વિતીયા વિભક્તિ સમજવી. તથા જ્ઞાતારમ્” આ શબ્દ “શીધર્મસાધુપુ" સૂત્રથી તૃખ્યત્યયાત્ત બનેલો છે. માટે વિશ્વવસ્તુ શબ્દમાં “વૃકૂવન્ત” સિદ્ધહેમ સૂત્ર રા૯િ૦ ઇત્યાદિ સૂત્ર વડે “જિ” સૂત્રથી પ્રાપ્ત ષષ્ઠીનો નિષેધ થયેલો છે એમ સમજવું. આ બધાં પદોથી બાહાઅપકારીનું સ્મરણ થયું. ___ ननु एकस्मिन्नेव वक्तरि स्वात्मानं निर्दिशति कथं "आनये" इत्येकवचनम्, 'नः' इति बहुवचनं च समगंसाताम्, इति चेत् ? नैतद् वचनीयं वचनीयम्, “नः" इत्यत्रापि वक्त्रा स्वस्यैकत्वेनैव निर्देशात् । बहुवचनं त्वेकशेषवशात् । तथाहि - ते चान्ये सर्वे શ્વેતવીસ, મર્દ ૪ પ્રશ્નતિશાસ્ત્રમૂત્રધાર: ત = વર્ષ, તેષાં નઃ ‘ત્યાતિઃ' ત્યनेनास्मच्छब्दोऽवशिष्यते, बहुवचनं च भवति । ततोऽस्माकं श्वेतवासोदर्शनाश्रितानां सर्वेषां तत्त्वं यो जानाति तं च स्मरामीत्युक्तं भवति । इत्थं चैकशेषशालिविशेषणं कुर्वाणैस्तच्छब्दोपदिष्ट-मार्गस्थाशेषश्वेताम्बरपारतन्त्र्यं स्वस्याविश्चक्रे । અહીં કોઈ એવો પ્રશ્ન કરે છે કે “રાષિવિજેતરમ્' આ શ્લોકના શબ્દોનો ઉપર જે અર્થ જણાવ્યો તેમાં આ ગ્રન્થના વક્તા શ્રી વાદિદેવસૂરિજી એક જ હોવા છતાં “૩ાન'' પદથી એકવચનપણે, અને “ર” પદથી બહુવચનપણે પોતાના આત્માનો જે નિર્દેશ કરે છે. તે કેવી રીતે સંગત થાય ? ઉત્તર :- આવો દોષ કહેવો નહિ (અહીં એક વનીય શબ્દ દોષવાચી છે અને બીજો વવનીય શબ્દ “કહેવા લાયક અર્થમાં છે.) કારણ કે “ર:' આવા પ્રકારના Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા બહુવચનમાં પણ વકતાએ પોતાનો નિર્દેશ તો એકવચનથી જ કરેલો છે. ત્યાં જે બહુવચન થયેલું જણાય છે તે તો એકશેષથી થયું છે. તે આ પ્રમાણે - “તે મર્દ ત્ર” = તિ વયમ્ તેઓ અને હું એમ અમે શ્વેતાંબરમુનિઓ, અહીં તે પદથી અન્ય સર્વે શ્વેતવસ્ત્રવાળા મુનિઓ જાણવા અને સદં પદથી પ્રસ્તુત શરૂ કરવાને ધારેલા આ શાસ્ત્રના સૂત્રધાર-કર્તા શ્રી વાદિદેવસૂરિજી જાણવા. આ પ્રમાણે “તે ર મદં ત્ર' નો દ્વન્દ સમાસ થયો છે. તેમાં ‘ત્યાદિ' સિદ્ધહેમ ૩૧૧૨૦ સૂત્રથી (તદ્નોલોપ થઈ) લક્ષ્મદ્ શબ્દનો અવશેષ (એકશેષ) થયો છે. એમ એકશેષ થવાથી “વય” એમ બહુવચન આવ્યું છે. તેનું ષષ્ઠીમાં R:' રૂપ થયું છે. તેથી શ્વેતાંબર દર્શનને આશ્રિત એવા અમારા સર્વે મુનિઓના તત્ત્વને જે જાણે છે તે સમાનદર્શનવાળા દિગંબરને અહીં હું યાદ કરું છું. આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાનો સાર છે. આ પ્રમાણે એકશેષથી યુક્ત એવા આ વિશેષણને કરતા ગ્રીકારશ્રીએ તત્ શબ્દથી સૂચવેલા એવા માર્ગસ્થ = શ્વેતાંબર માર્ગમાં રહેલા સર્વ શ્વેતાંબરમુનિઓને પરવશ પોતે છે એમ પોતાની પરાધીનતા પણ જાહેર કરી છે એમ જાણવું. સારાંશ કે આ ગ્રન્થમાં જે કંઈ કહેવાશે તે શ્વેતાંબર પરંપરાને અનુસરનારૂ જ કહેવાશે તથા તે જ પરંપરા “માર્ગસ્થ છે યથાર્થ છે. એવો પણ ગર્ભિત અર્થ નીકળે છે. પુનઃ શ્રીદશાં તમ્ ? “ પવિતાઇડર” - રૂર્તિ – પ્રાપ્તસમ્બન્યું, મારું-સાંસરિક્ષાनेकक्लेशस्वरूप-शत्रुसमूहो यस्मिंस्तीर्थेशे स तथा, तं च । कथमेतादृशं तम् ? इत्याह - राग-द्वेषविजा - रागद्वेषाभ्यां कृत्वा याऽसौ विक्-श्रीमदर्हत्प्रतिपादिततत्त्वात् पृथग्भावः, तया । भगवदर्हत्प्रतिपादितं तत्त्वमनुभवन्तोऽपि हि राग-द्वेष-कालुष्यकलङ्काक्रान्त-स्वान्ततया परेऽपरथैव प्रलपन्तः सांसारिकक्लेशशात्रवगोचरतां गच्छन्त्येव । अनेन चाशेषाणां शेषाणामपि सम्भवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणामाविष्करणम् । न खलु मोहमहाशैलूषस्यैको नर्तनप्रकारो यदशेषतीथिकानां प्रत्येकं स्मृतिः (स्मृति) कर्तुं शक्येत ? વળી તીર્થેશ કેવા છે? (શ્રી શ્રમણસંઘની શોભાનો નાશ કરનારા પારદર્શનિક તીર્થેશ કેવા છે ?) - રાષિવિના રૂત-મારન્ આ પ્રમાણે વિગ્રહ કરવો, જે રૂ ધાતુ ગત્યર્થક છે તે અહીં પ્રાચર્થક સમજવો, તેનું કર્મણિભૂતકૃદના રૂત એટલે પ્રાપ્ત એવો અર્થ જાણવો. તથા રમ્ = શબ્દ ગરિ શબ્દથી સમૂહ અર્થમાં તદ્વિતનો પ્રત્યય લગાડીને બનાવવો, ગર રૂતિ મારી, તમ્, મ પ્રત્યય પર છતાં પ્રથમ સ્વર માં ની ૭૪૧ થી વૃદ્ધિ અને અન્ય રૂ નો મવવી છ૪૬૮ સૂત્રથી લોપ થઈ મળુ નો , શું માં Page #80 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ મળેલ છે. એટલે સાંસારિક અનેક ક્લેશો સ્વરૂપ શત્રુસમૂહનો પ્રાપ્ત થયો છે સંબંધ જેને એવા તે તીર્થેશ, તેને, આ તીર્થેશો આવા પ્રાપ્ત શત્રુસમૂહવાળા કેવી રીતે થયા? તો જણાવે છે કે - “અવિના” = અહીં વિન્ ધાતુને વિશ્વમ્ પ્રત્યય લાગીને વિન શબ્દ બનેલ છે. તેનો અર્થ પૃથભાવ- જુદા થવું. એમ જાણવો, રાગ અને દ્વેષ વડે કરીને શ્રી અરિહંતભગવંતોએ કહેલા તત્ત્વોથી જે આ પૃથભાવ, તેના વડે પ્રાપ્ત સાંસારિક ક્લેશ રૂપ શત્રુસમૂહવાળા. કારણ કે ભગવંત શ્રી અરિહંત પરમાત્માઓએ કહેલા યથાર્થતત્ત્વનો અનુભવ કરવા છતાં પણ રાગ-દ્વેષ રૂપી કલુષિતતામય કલંકથી આચ્છાદિત હૃદય હોવાથી પરતીર્થિકો તત્ત્વને ઉલટી રીતે જ કહેતા હોવાથી અનંત જન્મ-મરણાદિની પ્રાપ્તિ રૂપ સાંસારિક ક્લેશમય શત્રુસમૂહની ગોચરતાને પામે જ છે. આ વિશેષણ વડે સંભવ અને ઐતિહ્ય પ્રમાણને માનનારા ચરક વિગેરે બાકીના સઘળાયે પણ તીર્થોત્તરીયોને જણાવ્યા છે. અહીં મોહરૂપી મહાનટને નાચવાનો એક જ પ્રકાર નથી. કે જેથી એક એકનું નામ લઈને બધા તીર્થિકોનું સ્મરણ કરી શકાય- મિથ્યાત્વમોહના ઉદયથી વસ્તુ સ્વરૂપને દર્શનકારો અન્યથા-અન્યથા માને છે આ પદમાં ગ્રન્થકારે બહિરંગ અપકારી-સઘળા અન્યતીર્થિકોનું સ્મરણ કર્યું. અહીં ગૂUT સમૂહં. રૂતિ શત્રુ + [ પ્રથમ સ્વરની વૃધ્ધિ તથા “મસ્વમુવડન્'' ૭૪૭૦ સૂત્રથી ૩ નો અર્ આદેશ થયો છે તેથી શાત્રવ શબ્દ બન્યો છે. नन्वेवमेतान् प्रतिक्षेपार्थमुपक्षिपतोऽस्य रागद्वेषकालुष्यवृद्धिः स्यात्, इति श्रेयोविशेषार्थमुपस्थितस्याश्रेयसि प्रवृत्तिरापन्ना - इति शङ्का निरसितुं "राग-द्वेष" इति विशेषणम् श्लिष्टमजीघटन् - अरमत्यर्थम्, रागद्वेषयो-विजयनशीलः तेषां स्मृतिमस्मि करोमि न तु अन्यथा इति तत्रभवदभिप्रायः । प्रमाणनयतत्त्वं खल्वत्र शुचिविचारचातुरीपूर्वमालोकनीयम् । न च रागद्वेषकषायितान्तःकरणैर्विरच्यमानो विचारश्चारुतामञ्चति । इत्यन्तरगापकारिस्मरणम् । પ્રશ્ન :- આ પ્રમાણે ગ્રન્થના પ્રારંભમાં અન્ય દાર્શનિકોના મતનું ખંડન કરવા માટે તે તીર્થિકોને યાદ કરતા આ આચાર્યને રાગ અને દ્વેષ રૂપી કલુષિતતાની વૃદ્ધિ થશે અને એમ થવાથી કલ્યાણવિશેષ માટે પ્રવર્તેલા આ આચાર્યશ્રીને અકલ્યાણમાં પ્રવર્તવાની આપત્તિ આવશે. ઉત્તર :- આવી શંકાને દૂર કરવા માટે “ રાવનેતામ્” આ પ્રથમપદાત્મક વિશેષણ શ્લિષ્ટ અર્થવાળું (બીજા અર્થથી યુકત) છે. તે જણાવે છે. પવિતા – Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા મરમ્ આ પ્રમાણે પદચ્છેદ કરવો. ત્યાં વિનેતા શબ્દ પ્રથમા એકવચન મર્દ નું વિશેષણ કરવું. મરમ્ અતિશય અર્થવાળું અવ્યય સમજવું. એટલે “રાગ અને દ્વેષને જીતવાના સ્વભાવવાળો એવો હું તે પરતીર્થિકોની સ્મૃતિમાં છું - અર્થાત્ સ્મૃતિ કરૂં છું.પરંતુ અન્યથા-રાગ-દ્વેષયુક્ત ચિત્તથી તેઓનું સ્મરણ કરતો નથી. અર્થાત્ તેઓ ભલે રાગકેષવાળા હોય પરંતુ હું રાગ-દ્વેષને વિશેષ જીતવાપૂર્વક અલ્પ પણ તેઓ પ્રત્યે રાગ-દ્વેષ રાખ્યા વિના તટસ્થપણે તેઓનું સ્મરણ કરૂં છું પરંતુ અન્યથા = તેઓ પ્રત્યે દાઝ રાખીને આ સ્મરણ કરતો નથી. આ પ્રમાણેનો ગ્રન્થકારશ્રીનો આશય છે. આ ગ્રન્થમાં કહેવાતું પ્રમાણ અને નયોનું સ્વરૂપ પવિત્ર વિચારોની ચતુરાઈપૂર્વક જાણવા જેવું છે. તેથી રાગ-દ્વેષની કલુષિતતાથી કષાયિત બનેલા અતઃકરણવાળા પુરુષો વડે કરાતો વિચાર મનોહરતાને નિર્દોષતાને) પામતો નથી. માટે હું રાગ-દ્વેષને બાજુમાં રાખીને આ ગ્રન્થમાં પ્રમાણ નયનું સ્વરૂપ કહીશ. અને એવા તટસ્થ ભાવે મેં તેઓનું સ્મરણ કર્યું છે. એમ જણાવતાં “રાગ દ્વેષ” આદિ અંતરંગ અપકારીનું સ્મરણ પણ કર્યું ननु तथाऽपि कथमेतैर्दिव्यदृग्भिरर्वाग्दृशोऽस्य तत्त्वविचार: साधीयान् ? इत्यारेकामपाकर्तुं श्लेषेणैव व्यशीशिषन् - "ज्ञाताऽरं विश्ववस्तुनः" विमलकेवलालोकाऽऽलोकितलोकालोकश्रीमदर्हत्प्रतिपादितागमवशात् खल्वहमपि कामं विश्ववस्तूनां ज्ञातैवेति । बृहवृत्तौ तु स्वकर्तृकत्त्वाद् नामीषामपकारिणां निराचिकीर्षितत्वेन स्मरणं व्याख्यायि । न खलु महतामीदृशमर्थमित्थं प्रकटयतामौचिती नातिवर्तते , फलानुमेयप्रारम्भत्वात् तेषाम् । सूचामात्रं तु सूत्रे कतिपयात्यन्तसहृदयसंवेद्यमविरुद्धमिति ॥ પ્રશ્ન :- ભલે આ ગ્રન્થક રાગ-દ્વેષના વિજયશીલ હોય, તથાપિ પૂર્વે થયેલા કણાદકપિલ-અક્ષપાદ-ચરક-ગૌતમ આદિ અન્યતીર્થિકો કે જે ઓ દિવ્યદૃષ્ટિવાળા - અપૂર્વ જ્ઞાનવાળા હતા, અને આ ગ્રન્થકર્તા તો વર્તમાન કાલીન અર્વાગ્દષ્ટિવાળાચર્મચક્ષવાળા છે. ટુંકી દૃષ્ટિવાળા છે. તેથી દિવ્યદૃષ્ટિવાળા આ ઋષિમુનિઓથી અદૃષ્ટિવાળા આ ગ્રન્થકર્તાનો તત્ત્વવિચાર શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે? ઉત્તર :- આવી આરેકા (શંકા) ને દૂર કરવા માટે “તારું વિશ્વવસ્તુનઃ' આ પદને શ્લેષથી (બીજા અર્થથી યુક્ત) જ જણાવે છે કે – જ્ઞાતાર જે શબ્દ છે ત્યાં 'જ્ઞાતારમ્' શબ્દ જાણવો. ૩રમ્ અવ્યય સમજવું અને જ્ઞાતિનું પ્રથમા એકવચન મર્દ નું વિશેષણ જાણવું. એટલે કેવળજ્ઞાનરૂપી આલોક વડે જોયેલા છે લોક અને અલોક જેઓએ એવા શ્રીમાનું Page #82 -------------------------------------------------------------------------- ________________ ગર્ભિત રીતે અપકારીઓનું સ્મરણ ૧૭ અરિહંત પરમાત્માઓએ પ્રતિપાદન કરેલા એવા આગમોને મેં જાણેલાં હોવાથી હું પણ ખરેખર અત્યંત સમસ્ત વસ્તુઓનો જ્ઞાતા જ છું. ભલે હું કેવલી ન હોઉં તો પણ કેવલીપુત્ર (કેવલી સંતાનીય) હોવાથી કેવલી જ છું. આગમના સહારે સર્વ વસ્તુઓને હું પણ યથાર્થ જાણું છું. માટે તે ઋષિઓ જેમ દિવ્યદૃષ્ટિ-વાળા છે તેમ હું પણ કેવલીભાષિતઆગમોના અભ્યાસથી દિવ્યદૃષ્ટિવાળો જ છું. “સ્યાદ્વાદરત્નાકર” નામની ટીકા ગ્રન્થકર્તાની પોતાની જ બનાવેલી હોવાથી તે બ્રહવૃત્તિમાં ખંડન કરવાની અપેક્ષાએ અપકારી એવા આ પ્રતિવાદીઓનું સ્મરણ કરવામાં આવ્યું નથી. કારણ કે શ્લોકોમાં છુપાયેલા આ પ્રમાણેના આવા અર્થોને પ્રગટ કરતા એવા મોટા માણસોને ઔચિત્યતા ઉલ્લંધિત થતી નથી એમ નહિ પરંતુ અવશ્ય ઔચિત્યતા ઉલ્લંધિત જ થાય છે માટે મોટા માણસો આવા ગર્ભિત અર્થોને સ્વયં પોતે પ્રગટ કરતા નથી તેઓનો ગ્રન્થપ્રારંભ કાર્યસિધ્ધિ માટે જ હોય છે. પરંતુ કાર્યસિધ્ધિ માટે કરાતા આ સૂત્રમાં કેટલીક આવી શ્લેષઅર્થવાળી શબ્દરચના કરીને ગર્ભિત અર્થો (વ્યંગ્ય અર્થો) ની સૂચના માત્ર કરેલી હોય છે કે જે સૂચના કેટલાક સહૃદય પુરૂષોના હૃદયથી જ સંવેદ્ય હોય છે. જે અમે અમારી લઘુટીકા રત્નાકરાવતારિકામાં સ્પષ્ટ કરી છે. માટે આ રીતે વ્યંગભાવે સૂચના કરાયેલું અપકારીનું સ્મરણ અમે જે લઘુટીકામાં સ્પષ્ટ કર્યું છે તે અવિરૂદ્ધ જ છે. ननु यदिह ज्वरप्रसरापसारिशेषशिरोरत्नोपदेशवद् अशक्यानुष्ठानाभिधेयम्, जननीपाणिपीडनोपदेशवद् अनभिमतप्रयोजनम्, दशदाडिमादि वाक्यवत् सम्बन्धवन्ध्यं च, न तत्र प्रेक्षाचक्षुषः क्षोदिष्ठामपि प्रवृत्तिं प्रारभन्ते, तद्यदीदमपि तथा, न तर्हि तेषां प्रवृत्तौ निमित्तं स्यात् । इत्यारेकामधरीकर्तुमचीकृतन् - પ્રશ્ન :- કોઈ પણ ગ્રન્થમાં બુધ્ધિમાનું પુરૂષોની પ્રવૃત્તિ ત્રણ કારણોથી હોય છે. (૧) શક્યાનુદ્ધેય = આ ગ્રન્થમાં જે કંઈ કહેવાય તે શક્ય - પ્રાપ્ત કરી શકાય તેવું હોવું જોઈએ. (૨) અભિમત પ્રયોજન = ઈષ્ટપ્રયોજનવાળું - આ ગ્રન્થ ભણવાથી કંઈને કંઈ પ્રયોજન સિધ્ધ થતું હોવું જોઈએ, (૩) સંબંધયુક્ત = આ ગ્રન્થમાં જે કંઈ કહેવાય છે તે કયા શાસ્ત્રોની સાથે સંબંધિતપણે કહેવાય છે. આ ત્રણે નિમિત્તોથી ભરેલો જે ગ્રન્થ હોય તે જ ગ્રન્થ પંડિતપુરૂષોને આદરણીય બને છે. તે ત્રણ નિમિત્તો વિનાનો ગ્રન્થ આદરણીય બનતો નથી. તેથી - જો અહીં (આ ગ્રન્થમાં) તાવના વેગને દૂર કરે એવા શેષનાગના મસ્તક ઉપર રહેલા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા મણિરત્નના ઉપદેશની જેમ અશક્યાનુષ્ઠાન વાળું અભિધેય હોય, પોતાની જ માતાના પાણિપીડન (લગ્નના) ઉપદેશની જેમ અનિષ્ટ પ્રયોજનવાળું હોય, અને દશદાડિમાદિ વાક્યોની જેમ સંબંધ વિનાનું પ્રતિપાદન હોય, તો ત્યાં પ્રેક્ષાચક્ષુવાળા (બુધ્ધિ જ ચહ્યું છે જેની એવા) પુરૂષો અલ્પ પણ પ્રવૃત્તિ પ્રારંભતા નથી. તેથી જો આ ગ્રન્થનું પ્રતિપાદન પણ તેવું જ હોય (અશક્યાનુષ્ઠાનાભિધેયવાળું, અનભિમત પ્રયોજનવાળું અને સંબંધવધ્ય હોય) તો તે બુધ્ધિમંતોની પ્રવૃત્તિમાં આ ગ્રન્થનું પ્રતિપાદન નિમિત્ત બનશે નહિ = અર્થાત્ આ ગ્રની કોઈ પંડિત પુરૂષો વાંચશે નહિ આવી શંકા દૂર કરવા માટે જણાવે છે કે – प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥ १ ॥ प्रकर्षेण संशयाद्यभावस्वभावेन, मीयते परिच्छिद्यते वस्तु येन तत् प्रमाणम् । नीयते - गम्यते, श्रुतप्रमाणपरिच्छिन्नार्थैकदेशोऽनेनेति नयः । ततो द्वयोरपि द्वन्द्वे बह्वच्त्वेऽपि प्रमाणस्याभ्यर्हितत्वेन "लक्षणहेत्वोः" इत्यादिवद् अल्पान्तरादपि नयशब्दात् प्रागुपादानम् । ततः प्रमाणनययोस्तत्त्वमसाधारणं स्वरूपम्, तस्य व्यवस्थापनं यथावस्थिततत्त्वनिष्टङ्कनम्, तदेवार्थः प्रयोजनं यत्रोपक्रमणे तत्तदर्थमिति क्रियाया विशेषणमेतत्, न पुनरिदमितिनिर्दिष्टस्य शास्त्रस्य । आचार्यो हि शास्त्रेण कृत्वा प्रमाणनयतत्त्वं व्यवस्थापयति इत्याचार्यव्यापारस्यैवोपक्रमस्य तद्विशेषणमनुगुणम्, न तु शास्त्रस्य, तस्य करणतयैव तत्रोपयोगात् कर्तृत्वस्य तत्रौपचारिकत्वात् । इदं स्वसंवेदनप्रत्यक्षेण अन्तस्तत्त्वख्यतया प्रतिभासमानं प्रकृतं शास्त्रम्, उपक्रम्यते बहिः शब्दरूपतया प्रारभ्यते । સૂત્રાર્થ - પ્રમાણ અને નયોના તત્ત્વોનો યથાર્થ નિશ્ચય કરાવવા માટે આ શાસ્ત્ર શરૂ કરાય છે. પ્રHIT શબ્દમાં પ્ર ઉપસર્ગ છે. તેનો અર્થ વર્ધીન = પ્રકર્ષે કરીને અત્યંત સ્પષ્ટપણે એટલે કે સંશયાદિ (સંશય - વિપર્યય અને અનધ્યવસાય) ત્રણ અજ્ઞાનાત્મક દોષોના અભાવ સ્વરૂપે, મીયતે એટલે પરિછિદ્યતે = જણાય વસ્તુ જે જ્ઞાન વડે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. સંશયાદિ ત્રણે દોષોથી રહિત સ્વભાવવાળા પ્રકર્ષ રૂપે વસ્તુ જે જ્ઞાનથી જણાય તે જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. નય શબ્દ ની ધાતુ ઉપરથી બને છે. શ્રુતપ્રમાણથી = આગમ પ્રમાણથી જાણેલા પદાર્થનો એકદેશ જેના વડે જણાય તે નય કહેવાય છે. ત્યારબાદ “પ્રHIT ૨ નયશ તિ પ્રમાણન” આ પ્રમાણે આ બન્ને શબ્દોનો દ્વન્દ્રસમાસ થયો છે. અહીં “નવ્રુક્ષરાતીતૂત' = ૩૧૧૬૦ થી નય શબ્દમાં અલ્પ સ્વર છે અને પ્રમાણશબ્દમાં અધિકસ્વર છે માટે નયશબ્દનો પૂર્વનિપાત થવો જોઈએ આવી શંકા થવી Page #84 -------------------------------------------------------------------------- ________________ આ શાસ્ત્રરચનાના પ્રયોજન આદિ ત્રણનો નિર્દેશ સંભવિત છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે પાણીની આદિ વ્યાકરણોમાં ‘મર્' એ સ્વરની સંજ્ઞા છે. એટલે પ્રમા િશબ્દ બહુસ્વર વાળો હોવા છતાં પણ અ હિત = પૂજય હોવાથી તેનો પૂર્વનિપાત થયો છે. જેમ “નક્ષપ ર હેતુ તિ નક્ષત્, તો = નક્ષપદેત્રો: આ દ્રષ્ટાન્તમાં લક્ષણ શબ્દમાં બહુસ્વર છે છતાં પ્રધાન હોવાથી પૂર્વનિપાત થાય છે, તેની જેમ નય શબ્દ અલ્પસ્વરવાળો હોવા છતાં પણ તે નયશબ્દ કરતાં પ્રમાણશબ્દ પૂજ્ય હોવાથી તેનો પૂર્વનિપાત થયો છે. એટલા માટે જ ૩૧૧૬૦ સૂત્રમાં મન્યસ્વર” થી સર્ચ શબ્દનું પરમાં વિધાન કરેલ છે અને પર બલવાન હોય છે... તેથી જ સુધw, સીતારામ - પાર્વતીશશ્નરી ઇત્યાદિ સમાસોમાં સ્ત્રીવાચી શબ્દ પૂજ્ય હોવાથી પૂર્વનિપાત પામે છે. त्या२मा प्रमाणनययोः तत्त्वम्, प्रमाणनयतत्त्वम्, तस्य व्यवस्थापनं इति પ્રમાનિયતત્ત્વવ્યવસ્થાપનમ્ એમ બન્ને ષષ્ઠીતપુરુષ સમાસ કરવા. પ્રમાણ અને નયોનું જે અસાધારણ સ્વરૂપ, તેનો યથાવસ્થિત નિર્ણય કરાવવો તે પ્રમાણનયતત્ત્વવ્યવસ્થાપન કહેવાય છે. તે પ્રમાણનયોના તત્ત્વોનો નિર્ણય કરાવવો એ જ છે પ્રયોજન જે ઉપક્રમનું તે ઉપક્રમ પ્રમાણનયતત્ત્વવ્યવસ્થાપનાર્થ કહેવાય છે. “ તર્થોન' ૩૧૭૨ સૂત્રથી સમાસ થયો છે. આ પ્રમાણે આ પહેલું પદ “રૂપત્તેિ ' એવા ક્રિયાપદનું વિશેષણ સમજવું. પરંતુ “મ' શબ્દથી નિર્દિષ્ટ એવા શાસ્ત્રનું વિશેષણ ન સમજવું. કારણ કે “આચાર્ય મહારાજશ્રી આ શાસ્ત્ર વડે કરીને પ્રમાણ અને નયોના સ્વરૂપની વ્યવસ્થા કરે છે.” આવા વાક્યમાં આચાર્ય મ. શ્રી એ કર્તા છે શાસ્ત્ર એ કરણ છે, તત્ત્વ એ કર્મ છે. વ્યવસ્થા કરાવવી એ ક્રિયા છે. માટે આચાર્યશ્રીનો આ વ્યાપાર = આ વ્યવસાય એ જ ઉપક્રમ છે. તેનું જ વિશેષણ માનવું એ અનુકૂળ છે. વ્યવસ્થા કરાવવા માટે જ આ પ્રારંભ કરાય છે. પ્રમાણ અને નયના તત્ત્વોની વ્યવસ્થા કરાવવામાં આ શાસ્ત્ર તો કરણ તરીકે જ ત્યાં ઉપયોગમાં આવે છે કારણ કે આ શાસ્ત્ર દ્વારા વ્યવસ્થા કરાવાય છે. પ્રશ્ન :- જો શાસ્ત્ર કરણ હોય તો “શાસ્ત્ર વડે વ્યવસ્થા કરાય છે” આ પ્રેરકવાક્યનું મૂળવાક્ય “શાસ્ત્ર વ્યવસ્થા કરે છે” એમ થાય છે. ત્યાં શાસ્ત્ર કર્તા જણાય છે. પ્રેરક વાક્યમાં તે ગૌણકર્તા કહેવાય છે. પણ કરણ કેવી રીતે કહેવાય ? ઉત્તર :- વાસ્તવિક તો શાસ્ત્ર એ કરણ જ છે. વ્યવસ્થાનું સાધન છે. પરંતુ કરણમાં કતૃત્વનો ઉપચાર કરીને કરણ એવા પણ શાસ્ત્રને કર્તા જાણવું જેમ સિ: fછત્તિ = તલવાર છેદે છે. ઇત્યાદિમાં કરણમાં કર્તુત્વનો ઉપચાર છે તેમ અહીં પણ સમજવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા પ્રશ્ન :- રૂદ્ર = આ શાસ્ત્ર, હજુ આ શાસ્ત્ર રચાયું નથી, સામે અવિદ્યમાન છે તો પછી રૂદ્ર શબ્દથી આ શાસ્ત્ર એમ સંબોધન કોને આશ્રયીને કર્યું છે ? અને જો શાસ્ત્ર બની ચુક્યુ હોય, સામે વિદ્યમાન હોય તો ૩૫ = શરૂ કરાય છે એ વાત કેમ બેસે? રૂદ્ર શબ્દ વિદ્યમાનવાચી છે અને પતે શબ્દ અવિદ્યમાનમાં વપરાય છે તેમ બન્ને શબ્દોનો સાથે પ્રયોગ કર્યો છે તે કેમ સંગત થશે ? ઉત્તર :- આ પ્રસ્તુત શાસ્ત્ર ગ્રન્થકર્તા આચાર્યશ્રીને પોતાને સંવેદન થવા રૂપ હૃદયમાં પ્રત્યક્ષ થઈ ચુક્યું છે. એટલે અંદર (હૃદયમાં) તત્ત્વ સ્વરૂપે પ્રતિભા સમાન થયું છે. તે જ શાસ્ત્ર શબ્દાત્મકપણે બહાર પ્રકાશિત કરાય છે. સારાંશ કે હૃદયમાં અર્થ રૂપે બની ચુક્યું છે માટે રૂટું કહ્યું છે. અને જે અંદર બની ચુક્યું છે તે જ બહાર શબ્દરચના રૂપે લખાય છે. કહેવાય છે માટે ૩૫ગતે કહ્યું છે. इदं च वाक्यं मुख्यतया प्रयोजनमेव प्रतिपादयितुमुपन्यस्तम्, तस्यैव प्राधान्येन प्रवृत्त्यङ्गत्वात् । अभिधेयसम्बन्धौ तु सामर्थ्याद् गमयति । तथाहि - प्रमाणनयतत्त्वमभिधेयम्, 'प्रमाणनयतत्त्व' इत्यवयवेन लक्षितम् । सुखानुष्ठेयं चैतत् - इत्यशक्यानुष्ठानाभिधेयाशङ्का निराकारि । प्रयोजनं द्वेधा - कर्तुः श्रोतुश्च । तत्र कर्तुः प्रयोजनं प्रमाणनयतत्त्वव्यवस्थापन "प्रमाण" इत्यादिसूत्रावयवेन ण्यन्तेन साक्षादाचचक्षे । श्रोतृप्रयोजनं च 'व्यवस्था' इत्युपसर्गधातुसमुदायेनैव तदन्तर्गतं प्रत्याय्यते । प्रमाणनयतत्त्वनिश्चयमिच्छवो हि श्रोतारोऽहंप्रथमिकयात्र शास्त्रे प्रवर्तेरन् । अभिमतं चैतत् प्रयोजनं द्वयोरपि - इत्यनभिमतप्रयोजनत्वारेका निरस्ता । संबन्धस्त्वभिधेयेन सह वाच्यवाचकभावलक्षणः शास्त्रस्यावश्यम्भावी - इत्यनुक्तोऽप्यर्थाद् गम्यतें - इति सम्बन्धरहितत्वाऽऽशङ्कानुत्थानोपहतैवेति । કોઈ પણ શાસ્ત્રમાં પંડિત પુરુષોની પ્રવૃત્તિ માટે ૧ અભિધેય ર પ્રયોજન અને ૩ સંબંધ આ ત્રણે નિમિત્તો હોવાં જોઈએ તથાપિ આ ગ્રન્થમાં આ પ્રથમવાક્ય મુખ્યતાએ પ્રયોજનને જ પ્રતિપાદન કરવા માટે ગ્રન્થકતએ કહેલ છે. કારણ કે તે પ્રયોજન જ પ્રધાનપણે ગ્રન્થના પઠન-પાઠનની પ્રવૃત્તિનું અંગ (કારણો છે. એટલે આ આદિવાક્ય પ્રધાનતાએ પ્રયોજનસૂચક છે એમ સમજવું. અભિધેય અને સંબંધ સામર્થ્યથી (સૂત્રમાં વપરાયેલા પદોના વાચ્ય અર્થથી જ ) જણાઈ આવે છે. તે આ પ્રમાણે - આ ગ્રન્થમાં પ્રમાણ અને નયોનું સ્વરૂપ એ “અભિધેય” Page #86 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને પદાર્થ વચ્ચે તાદાત્મ્યસંબંધના અસંભવનો પૂર્વપક્ષ છે અને તે “પ્રમાĪનયતત્ત્વ' એવા સૂત્રના અંશ વડે બતાવાયું છે. વળી સરળ ભાષામાં આ ગ્રન્થરચના હોવાથી ન્યાયની પરિભાષા જાણનારાઓ માટે આ શાસ્ત્ર સુખે સુખેઅનાયાસે સમજાય તેવું છે. એટલે સૂત્ર શરૂ કરતાં પહેલાં એવી જે શંકા કરવામાં આવેલી કે જો આ ગ્રન્થ શેષનાગના મણિરત્નના ઉપદેશની જેમ અશક્યાનુષ્ઠાનયુક્ત અભિધેયવાળું હોય તો કોઈ પંડિતપુરૂષો આ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરશે નહિ. આવી શંકા જે કરાઈ હતી. તે શંકા આ શાસ્ત્ર ‘સુખાનુદ્ધેય' અભિધેયવાળું હોવાથી દૂર કરાઈ. પ્રયોજન બે પ્રકારનું હોય છે (૧) કર્તાનુ પ્રયોજન અને (૨) શ્રોતાનું પ્રયોજન. ત્યાં ગ્રન્થકર્તાનું પ્રયોજન ‘પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા (શિષ્યોના હૃદયમાં) કરાવવી’ એ છે.અને તે પ્રયોજન ‘પ્રમાળનય” ઇત્યાદિ પદોવાળા ન્યન્ત એવા સૂત્રના અવયવ વડે સાક્ષાત્ કહેલું જ છે. અને શ્રોતાનું પ્રયોજન ‘વ્યવસ્થા’ એવા પ્રકારના વિ + અવ ઉપસર્ગ અને સ્થા ધાતુ માત્ર (યન્ત વિના) એમ બન્નેના સમુદાયથી જ તેની અંદર રહેલું જણાય છે. ‘પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા પોતાના હૃદયમાં કરવી' એ શ્રોતાનું પ્રયોજન છે. કારણ કે પ્રમાણ અને નયના તત્ત્વના નિશ્ચયને ઈચ્છતા શ્રોતાઓ હું પહેલો, હું પહેલો, એવી ભાવનાથી આ શાસ્ત્રમાં અવશ્ય પ્રવૃત્તિ કરશે જ. આ પ્રમાણે પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા કરવી અને કરાવવી એવું આ પ્રયોજન શ્રોતા અને કર્તા એમ બન્નેને અનુક્રમે અભિમત (ઇષ્ટ) છે. એટલે “આ ગ્રન્થ અનભિમત પ્રયોજનવાળો હશે તો પંડિતો પ્રવેશ કરશે નહિ' એવી અનભિમતપ્રયોજનપણાની આશંકા જે પૂર્વે કરાઈ હતી તે ખંડિત થઈ. ૨૧ તથા અભિધેયની સાથેનો શાસ્ત્રનો વાચ્યવાચકભાવ સ્વરૂપ સંબંધ તો અવશ્ય હોય જ છે. કારણ કે શાસ્ત્રના શબ્દો વાચક છે. અને તેનાથી જણાવાતો અભિધેયરૂપ અર્થ વાચ્ય છે. એમ સંબંધ સદા અંદર ભરેલો જ હોય છે. માટે સ્પષ્ટ શબ્દોથી ન કહ્યો હોય તો પણ સામર્થ્યથી જણાય જ છે. એટલે “આ શાસ્ત્ર સંબંધ રહિત છે” એવી આશંકા ઉત્પન્ન થતી જ નથી. તે જ તેનું ખંડન છે એમ સમજી લેવું. अत्र धर्मोत्तरानुसारी प्राह- प्रयोजनमादिवाक्येन साक्षादाख्यायत इति न क्षमे । यतः सम्बद्धमसम्बद्धं वा तत् तदभिदधीत ? यद्यसम्बद्धमेव, तदादिवाक्यादेव समस्तशास्त्रार्थसंदर्भगर्भाविर्भावसम्भवात् किं प्रकृतशास्त्रोपक्रमक्लेशेन ? सम्बद्धं चेत् तदसम्बद्धम्, शब्दार्थयोः सम्बन्धासम्भवात् । तथाहि - अयमनयोर्भवंस्तादात्म्यम्, तदुत्पत्तिः, वाच्यावाचकभावो वा भवेत् ? Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અહીં “ધર્મોત્તર' નામના બૌધ્ધાચાર્યને અનુસરનાર અનુયાયી કોઈ બૌધ્ધ પ્રશ્ન કરે છે કે - “આદિવાક્ય વડે (આ પ્રથમ સૂત્ર વડે) પ્રયોજન સાક્ષાત્ કહેવાય છે' એવું તમે જે કહ્યું - તે હું સહન કરતો નથી. તમારું આ કથન મને સમ્મત નથી. કારણ કે શબ્દોની રચનામય બનેલું આ આદિ વાક્ય “વાચક' છે અને તેનાથી કહેવાતું પ્રયોજન એ “વાચ્ય' છે. એવું તમે (જેનોએ) જે કહ્યું છે તે બાબતમાં અમે તમને (જૈનોને) પૂછીએ છીએ કે તત્ = તે વાચક એવું આદિવાક્ય, સર્વદ્ધ તfમથીત = તેની સાથે સંબંધવાળા એવા વાચ્ચને જણાવે છે કે સર્વદ્ધ તમિત્રથીત = અસંબંધવાળા એવા તે વાચ્યને જણાવે છે? બન્ને પક્ષે તમને દોષ આવે છે. જો “અસંબંધિત” એવું જ પ્રયોજન આદિવાક્ય જણાવતું હોય તો આદિવાક્યથી અસંબંધવાળું પ્રયોજન જેમ જણાય તેમ તે આદિવાક્યથી જ આ પ્રમાણનયતત્ત્વ નામના સમસ્તશાસ્ત્રના અર્થની રચનાનો સાર પ્રગટ થઈ જવાનો સંભવ થશે. અને તેમ થવાથી પ્રસ્તુત શાસ્ત્રના આરંભનો ક્લેશ ઉઠાવવા વડે શો લાભ? હવે જો તમે (જૈનો) એમ કહો કે પ્રયોજનની સાથે સર્વદ્ધ = સંબંધવાળું એવું આ આદિવાક્ય સંબંધિત એવા પ્રયોજનને જણાવે છે. એમ કહો તો તે તમારું કથન અસંબદ્ધ (અઘટિત) છે. કારણ કે શબ્દ (વાચક) અને અર્થ (વાચ્ય) ની વચ્ચે કોઈ સંબંધ સંભવિત નથી. તે આ પ્રમાણે - વાચક અને વાચ્ય એમ આ બન્ને વચ્ચે તમારા મતે ઘટતો એવો આ સંબંધ કયો માનશો? (૧) શું તાદાભ્ય સંબંધ માનશો કે (૨) શું તદુત્પત્તિ સંબંધ માનશો કે (૩) શું વાચ્યવાચકભાવ સંબંધ માનશો ? એમ ત્રણ પક્ષો સંભવી શકે છે. તેમાં તમે જે પક્ષ કહેશો તેમાં તમને દોષ આવશે જ, તે આ પ્રમાણે - प्रथमपक्षे स एवात्मा यस्येति विग्रहे - किं तच्छब्दस्य शब्द एव, तदर्थो वा वाच्यतया त्वच्चित्ते चकास्यात् ? यदि शब्दः, तर्हि समस्ता अप्यर्थाः स्वस्ववाचकस्वभावा बभूवांसः इति युगपदशेषाणां तेषां निःशेषकालं यावद् गुमगुमायमानताऽऽपत्तेः - अयत्नोपनतपणववेणुवीणामृदङ्गसङ्गिसङ्गीतकारम्भनिभृतमिव त्रिभुवनं भवेत् । अथ તર્થ, તfÉ તુરી-તર-શ્રીર-મૂરવિરબ્રિોચ્ચાર વ્રજ-પનાવન-નાનાघट्टनादिप्रसक्तिः । હવે જો પહેલો પક્ષ એટલે કે “તાદાભ્ય” સંબંધ કહો તો “સ વિ માત્મા થી રૂતિ તવાભ્યિમ્' “તે જ સ્વરૂપ છે જેનું એનું નામ તાદામ્ય” આવો સમાસનો વિગ્રહ થાય છે. ત્યાં “વ” એ તદ્ શબ્દથી વાચ્ય તરીકે તમારા ચિત્તમાં શું શબ્દ જ અભિપ્રેત છે કે શું અર્થ અભિપ્રેત છે? (૧) શબ્દ એ જ છે સ્વરૂપ જેનુ તે તાદાભ્ય? કે (૨) અર્થ એ જ છે સ્વરૂપ જેનું તે તાદાઓ? આ બેમાંથી કયો અર્થ તમારા ચિત્તમાં ચમકે છે ? Page #88 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને પદાર્થ વચ્ચે તાદાભ્યસંબંધના અસંભવનો પૂર્વપક્ષ જો તમે તદ્ નો અર્થ શબ્દ કરશો તો “શબ્દાત્મક છે સ્વરૂપ જેનું' એવો તાદાભ્ય સંબંધ થશે એમ થવાથી દરેક પદાર્થો શબ્દાત્મક થશે. તેથી સમસ્ત પણ પદાર્થો પોતપોતાના વાચક (શબ્દ) સ્વભાવવાળા થવા લાગશે. વાચ્ય અને વાચકનો એકાન્ત અભેદ થવાથી ઘટ-પટાદિ પદાર્થો ઘટ-પટાદિ શબ્દસ્વરૂપ બનશે. તેથી અશેષ એવા તે તમામ પદાર્થો સદાકાળ યાવતું એકી સાથે ઘટ-પટ-ઘટ-પટ ઇત્યાદિ ગણગણાટ કરતા હોય તેવી આપત્તિ આવશે. અર્થાત્ સમસ્ત પદાર્થો બોલતા થઈ જશે. અને તેમ થવાથી વગર પ્રયત્ન વગાડાયેલા પણવ (ઢોલ), વેણુ (તંબુરો), વીણા (વાંસળી), અને મૃદંગ (તબલા) વિગેરે વાજીંત્રોના સંગવાળા સંગીતના આરંભથી ભરપૂર ત્રણ જગતું જાણે હોય શું ? એવું થશે. પરંતુ જગતમાં આવો અનુભવ થતો નથી માટે આમ માનવું યોગ્ય નથી અર્થાત્ વાચકાત્મક સ્વરૂપવાળા પદાર્થો હોય એવું દેખાતું નથી. શબ્દાત્મક પદાર્થો છે આવું માનવામાં પ્રથમ આ એક દોષ આવશે. મથ તદર્થ = હવે ‘સત્ત' એ વિગ્રહમાં તત્ શબ્દનો અર્થ નો અર્થ એટલે પદાર્થ કરવામાં આવે તો “સ વ માત્મા યાચ તત્ = તે પદાર્થ એ જ છે સ્વરૂપ જેનું' એવો અર્થ થશે એમ થવાથી ઉચ્ચારણ કરાતા દરેક શબ્દો પદાર્થ રૂપ જ બની જશે. તેથી તુરગ, તરંગ, શૃંગાર અને ભંગાર આવા શબ્દોનું ઉચ્ચારણ કરાયે છતે તુરગ શબ્દ બોલતાં જ મુખમાંથી મોટો ઘોડો જ નીકળી પડવો જોઈએ. અને તેનાથી ચૂરાઈ જવાનો પ્રસંગ આવશે, તેવી જ રીતે તરંગ શબ્દ બોલતાં મુખમાંથી દરીયાઈ મોજાં નીકળી પડવાં જોઈએ અને તેનાથી પ્લાવિત થવાનો (ભીંજાઈ જવાનો) પ્રસંગ આવશે, શૃંગાર શબ્દ બોલતાં મુખમાંથી ભોગ્ય સ્ત્રી આદિ પાત્ર પ્રગટ થશે અને તેનાથી સંભોગ થવાની આપત્તિ આવશે, તથા ભંગાર શબ્દ બોલતાં મુખમાંથી તેવા પાત્રો (વાસણ) નીકળી પડશે તેની સાથે ઘટ્ટન થવાનો (અથડાઈ જવાનો) પ્રસંગ આવશે. આદિ શબ્દથી આ જ પ્રમાણે જે જે શબ્દ બોલાશે તે તે પદાર્થો જ મુખમાંથી બહાર આવશે અને તેનાથી તે તે કાર્ય થવાની આપત્તિ આવશે. પરંતુ આવું થતું દેખાતું નથી. માટે અર્થાત્મક શબ્દો છે. આવું માનવામાં આ બીજો દોષ આવશે. किञ्च, अतीतानागतवर्धमान-पद्मनाभादिकल्पितकथादिवचसामुच्चारणमचतुरस्त्रं स्यात् । न हि वृक्षात्मा शिशपा तमन्तरेणापि क्वापि संपद्यते । तथात्वे हि स्वस्वरूपमेवासौ जह्यात् कुम्भ-स्तम्भाम्भोरुहादिवत् । प्रत्यक्षमपि चैतयोस्तादात्म्यं न क्षमते । कर्णकोटरकुटुम्बी खल्वभिलापः प्रत्यक्षेण लक्ष्यते । क्षितितलावलम्बी तु कलश-कुलिशादिर्भावराशिः इति कथमनयोरैक्यं शक्येत वक्तुम् ? तन्न तादात्म्यपक्षोपक्षेपः सूक्ष्मः ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા તથા વળી અતીતકાળમાં થયેલા પ્રભુશ્રી વર્ધમાનસ્વામી, અને અનાગત કાળમાં થવાવાળા શ્રી પદ્મનાભ તીર્થંકર પ્રભુ વિગેરે સંબંધી કલ્પાયેલી (લખાયેલી) કથાઓના શબ્દોનું ઉચ્ચારણ અમનોહર (અઘટિત) થશે. કારણ કે તે બન્ને પદાર્થો (વ્યક્તિઓ) આજે વિદ્યમાન નથી. અને જો શબ્દો બધા અર્થાત્મક જ હોય તો અર્થ હોતે છતે જ શબ્દપ્રયોગ થાય. શબ્દ અને અર્થ અભિન્ન માન્યા હોવાથી અર્થ વિના શબ્દોચ્ચારણ અસંભિવત બને. કારણ કે શિંશપા નામનું વૃક્ષવિશેષ વૃક્ષાત્મક (વૃક્ષસ્વરૂ૫) છે તેથી તે વૃક્ષાત્મક સ્વરૂપ વિના શિંશપા ક્યાંય પણ હોઈ શકે નહિ. તથા– દિ = કારણ કે જો તેમ હોય તો, એટલે કે વૃક્ષાત્મક સ્વરૂપ વિના પણ જો શિશપા હોય તો આ શિંશપાએ પોતાનું વૃક્ષાત્મક એવું સ્વરૂપ કુંભ - સ્તંભ અને કમળ આદિની જેમ છોડેલું થાય. એટલે કે જેમ કુંભ સ્તંભ અને કમળ એ સર્વે વૃક્ષસ્વરૂપ વિના ઉપલબ્ધ થાય છે. કારણ કે તે બધા પદાર્થો વૃક્ષાત્મક નથી. તેમ શિશપા પણ વૃક્ષાત્મક સ્વરૂપને ત્યજી સ્વતંત્ર દેખાવું જોઈએ. પરંતુ દેખાતું નથી. તેથી શિંશપા નક્કી વૃક્ષાત્મક જ છે. તેવી રીતે વર્ધમાન અને પદ્મનાભ આદિ શબ્દો પણ જો અર્થાત્મક હોય તો વૃક્ષાત્મક સ્વરૂપવાળુ શિશપા, જેમ વૃક્ષ વિના સંભવતુ નથી તેમ આ પુરૂષો હાલ વિદ્યમાન ન હોવાથી તેમના વાચક શબ્દોનું ઉચ્ચારણ અઘટિત થશે. આ ત્રીજો દોષ આવશે. તથા વળી પ્રત્યક્ષપ્રમાણથી પણ આ બન્નેનું (શબ્દ અને અર્થનું) તાદામ્ય જણાતું નથી. કારણ કે શબ્દ તે શ્રોત્રેન્દ્રિયના છિદ્રમાં પ્રત્યક્ષ થતો જણાય છે અને કલશ-કુલિશ (વજ) વિગેરે પદાર્થરાશિ પૃથ્વીતલ ઉપર પ્રત્યક્ષ થાય છે. વકતા વડે બોલાયેલો શબ્દ શ્રોતાના કાનમાં પ્રવેશ પામે ત્યારે તે શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે અને તે જ શબ્દોથી વાચ્ય એવા ઘટ-વજ વિગેરે પદાર્થો પૃથ્વીતલના અવલંબને (આધારે) રહેલા નીચે પડેલા ચક્ષુથી પ્રત્યક્ષ થાય છે. તેથી પણ આ શબ્દ અને અર્થનું ઐક્ય (તાદાભ્ય) કહેવાને કેમ શક્તિમાન થવાય ? તેથી તાદામ્ય સંબંધના પક્ષના ઉપન્યાસ યુક્તિસંગત નથી. तदुत्पत्तिपक्षेऽपि किं शब्दादर्थ उन्मज्जेत्, अर्थाद् वा शब्दः । प्राचिकविकल्पे कलशादिशब्दादेव तदर्थोत्पत्तेर्न कोऽपि सूत्रखण्डदण्डचक्रचीवरादिकारणकलापमीलनक्लेशमाश्रयेत्, प्रयोजनवाक्यमात्रादेव च तत्प्रसिद्धेः प्रकृतशास्त्राऽऽरम्भाभियोगोऽपि निरूपयोग: स्यात् । द्वितीये पुनरनुभवबाधनम्, अधर-रदन-रसनादिभ्यः शब्दोत्पत्तिसंवेदनात् । આ પ્રમાણે “તાદાભ્યસંબંધ” ઘટતો નથી એમ જણાવીને હવે તે ધર્મોત્તરાનુયાયી બૌદ્ધાચાર્ય હવે શબ્દ અને અર્થની વચ્ચે “તદુત્પત્તિસંબંધ” પણ ઘટતો નથી તે જણાવે Page #90 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને પદાર્થ વચ્ચે તદુત્પત્તિ વિગેરે સંબંધનો પણ અસંભવ છે. તેઓ જૈનોને પુછે છે કે - જો શબ્દ અને અર્થની વચ્ચે તદુત્પત્તિ પક્ષ માનો તો પણ (૧) શું શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે ? કે (૨) અર્થથી શબ્દ ઉત્પન્ન થાય છે ? જે પક્ષ માનશો તે (બન્ને) પક્ષમાં તમને દોષ જ આવશે. તે આ પ્રમાણે - જો પ્રાચિક (પહેલો) વિકલ્પ (પક્ષ) કહો તો એટલે શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો કળશ આદિ = ઘટ-પટ-નટ-તટ આદિ શબ્દો બોલતાં જ તે તે શબ્દોમાંથી તે તે અર્થની ઉત્પત્તિ થઈ જવાથી સૂત્રખંડ (દોરી), દંડ, ચક્ર અને ચીવર (વધારાની માટી લુંછવાનું ચીંથરૂ), વિગેરે કારણોના સમૂહનું મીલન કરવાનો પરિશ્રમ કોઈ પણ માણસ કરે નહિ. અહીં ઘટ શબ્દનો ઉલ્લેખ હોવાથી ઘટની સામગ્રી સૂત્રખંડાદિનો જ ઉલ્લેખ કર્યો છે. તે જ પ્રમાણે પટ શબ્દ બોલતાં જો તે શબ્દમાંથી પટપદાર્થ બની જતો હોય તો પટની ઉત્પાદક સામગ્રીનું મીલન કરવાનો પરિશ્રમ કોણ કરે ? એમ સ્વયં સમજી લેવું. આ પ્રમાણે જો તે તે શબ્દોના ઉચ્ચારણ માત્રથી જ અર્થની ઉત્પત્તિ થઈ જતી હોય તો લોકો તે તે શબ્દનું ઉચ્ચારણ કરીને જ પદાર્થ ઉત્પન્ન કરશે. પરંતુ તેને પદાર્થની ઉત્પાદકસામગ્રી લાવવાનો અને પદાર્થને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે નહીં તથા વળી પ્રયોજનને જણાવનારા આ આદિવાક્યથી (પ્રથમ સૂત્રથી) જ તે પ્રયોજનની (પૂર્ણશાસ્ત્ર બનાવવાની) સિધ્ધિ થઈ જશે અને એમ થવાથી પ્રસ્તુત શાસ્ત્રનો આરંભ કરવાનો પ્રયત્ન પણ નિષ્ફળ જ થશે. જો શબ્દથી જ અર્થ ઉત્પન્ન થાય તો આ આદિવાક્યથી જ આ આખું શાસ્ત્ર ઉત્પન્ન થઈ જશે. જેથી શાસ્ત્રરચનાનો પ્રયત્ન નિરુપયોગી થશે. ૨૫ હવે જો બીજો પક્ષ કહો તો - એટલે કે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો વળી અનુભવનો વિરોધ આવશે. પૃથ્વીતલ ઉપર પડેલા ઘટ-પટ આદિ પદાર્થોમાંથી શબ્દો ઉત્પન્ન થતા દેખાતા નથી. પરંતુ અધર (હોઠ), રદન (દાંત), ને રસના (જીભ), ઇત્યાદિ મુખના અવયવોમાંથી જ શબ્દની ઉત્પત્તિનો અનુભવ થાય છે. માટે અર્થથી શબ્દની ઉત્પત્તિ માનવી તે પણ અનુભવ વિરૂદ્ધ છે. वाच्यवाचकपक्षोऽपि न क्षेमकारः । यतोऽसौ वाच्यवाचकयोः स्वभावभूतः, तदतिरिक्तो वा भवेत् । आद्यभिदायां वाच्यवाचकावेव, न कश्चिद् वाच्यवाचकभावो नाम सम्बन्धः । द्वितीयभिदायां तु वाच्यवाचकाभ्यामेकान्तेन भिन्नोऽसौ स्यात्, कथञ्चिद् वा ? आद्यभेदे भेदत्रयं त्रौकते - किमयं नित्यः ? अनित्यः ? नित्यानित्यो वा इति ? नित्यश्चेत् सम्बन्धिनोरपि नित्यताऽऽपत्तिः, अन्यथा सम्बन्धस्याप्यनित्यत्वानुषङ्गात् तत्सम्बन्धिसम्बद्धसंबन्धस्वभावप्रच्युतेः । Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા अथानित्यः, तदा सर्ववाच्यवाचकेष्वेकः प्रतिवाच्यवाचकं भिन्नो वा, एकश्चेत्, तर्हि एकस्मादेव शब्दादशेषपदार्थप्रतिपत्तिप्रसङ्गः । द्वितीयपक्षे तु किमसौ तत्र संबद्धोऽसंबद्धो वा भवेत् ? असम्बद्धश्चेत् तर्हि घटशब्दात् अपि पटप्रतीतिः स्यात् । पटशब्दाच्च घटप्रतीतिः । द्वयोरपि वाच्यवाचक-भावयोरुभयत्राविशेषात् । अथ सम्बद्धः, तादात्म्येन तदुत्पत्त्या वा ? न तावत् तादात्म्येन, भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या, यतः किमयं वाच्योत्पत्तिकाले जायेत, वाचकोत्पत्तिकाले,युगपदुभयोरुत्पत्तिकाले, एकस्य प्रथममुत्पादेऽपि यदैव च द्वितीय उत्पद्यते तदैव वा ? नाद्यौ पक्षावलणौ, द्वयाधारत्वे-नास्यान्यतरस्याप्यसत्तायामुत्पत्तिविरोधात् । तार्ती यिक विकल्पे तु क्रमेणोत्पदिष्णवःपदार्थाः शब्दाश्च अवाच्याः अवाचकाश्च भवेयुः। તાદામ્ય અને તદુત્પત્તિ એમ બે સંબંધોનું ખંડન કરીને ધર્મોત્તરાનુયાયી બૌધ્ધ હવે ત્રીજા વાચ્યવાચકભાવ સંબંધ નામના ત્રીજા પક્ષનું ખંડન કરે છે - તે બૌધ્ધ જૈનોને પુછે છે કે વાચ્યવાચકભાવના સંબંધવાળો ત્રીજો પક્ષ પણ ક્ષેમકર નથી. કારણ કે આ સંબંધ શું વાચ્યવાચકના સ્વભાવભૂત છે કે વાચ્યવાચકથી અતિરિક્ત (ભિન્ન) છે? જો આઘભેદ કહો એટલે કે સ્વભાવભૂત છે એમ જો કહો તો વાચ્ય-વાચક જ થશે. તે બન્નેને જોડનારી સંબંધ જેવી ત્રીજી ચીજ (વસ્તુ) સિધ્ધ થશે નહિ. જે જેના સ્વભાવભૂત હોય તે તેનાથી જુદી વસ્તુ હોતી નથી જેમકે વૃક્ષ અને વૃક્ષત્વ, તેમ આ સંબંધ પણ વાગ્યવાચકના સ્વભાવભૂત જ જો હોય તો તે વાચ્ય-વાચક બે પદાર્થો જ રહેશે પરંતુ તે બન્નેને જોડનાર સંબંધ જેવી અતિરિકત કોઈ વસ્તુ સિધ્ધ થશે નહિ. હવે જો દ્વિતીય ભેદ કહો તો એટલે કે આ સંબંધ વાચ્ય-વાચકથી અતિરિક્ત (ભિન્ન) છે એમ જો કહો તો (૧) વાચ્યવાચકથી આ સંબંધ શું એકાન્ત ભિન્ન છે કે (૨) કથંચિત્ ભિન્ન છે ? આ બન્ને પક્ષોમાંથી જો આદ્યભેદ = એકાન્નભિન્ન છે એમ જો કહો તો તેમાં અમારા વડે તમારી સામે મેત્રથે ત્રૌવતે = ત્રણ પક્ષો રજુ કરાય છે. વાચ્ય-વાચકથી ભિન્ન માનેલો એવો આ સંબંધ શું (૧) નિત્ય છે ? (૨) શું અનિત્ય છે ? કે (૩) શું નિત્યાનિત્ય છે? આ ત્રણે પક્ષોમાં તમને દોષ જ આવશે. - તે આ પ્રમાણે - જો આ સંબંધ નિત્ય છે એમ પહેલો પક્ષ કહેશો તો આ સંબંધ વડે સંબંધ પામનારા વાચ્ય-વાચક આત્મક બન્ને સંબંધિતને પણ નિત્ય માનવાની આપત્તિ આવશે. કારણ કે જો સંબંધ નિત્ય છે તો તેના વડે જોડાનારા સંબંધી પણ નિત્ય જ હોવા જોઈએ. અન્યથા = જો સંબંધી એવા વાચ્યવાચકને નિત્ય નહી માનો અને અનિત્ય માનશો તો તેઓને સંયોજિત Page #92 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકસંબંધનો પણ અસંભવ ૨ ૭ કરનાર સંબંધ પણ અનિત્યપણાને જ પામશે, કારણ કે વાચ્ય-વાચક સ્વરૂપ તે બન્ને સંબંધિઓ (અનિત્ય હોવાથી તે) ની સાથે સંબધ્ધ થઈને રહેનારા આ સંબંધના (નિત્યત્વ) સ્વભાવની પણ અવશ્ય પ્રશ્રુતિ (હાનિ) જ થાય. અર્થાત્ સંબંધી અનિત્ય હોવાથી તેઓની સાથે સંબધ્ધ એવો સંબંધ પણ અનિત્ય જ થાય - નિત્યસ્વભાવની પ્રશ્રુતિ જ થાય. મથાનિત્ય = હવે જો આ સંબંધ અનિત્ય છે એમ કહો તો તે સંબંધ સર્વવાચ્યવાચકોમાં એક જ છે કે પ્રત્યેક વાચ્ય-વાચક વાર ભિન્ન ભિન્ન છે ? સમસ્ત વાચ્ય-વાચકોમાં એક જ સંબંધ છે. એમ જો કહો તો કોઈ પણ ઉચ્ચારણ કરાયેલા એક જ શબ્દથી સર્વ પદાર્થોનો બોધ થવાનો પ્રસંગ આવશે. કારણ કે સમસ્ત વાચ્ય-વાચકોની સાથે સંબંધ એક જ હોવાથી કોઈ એક વટ શબ્દનો સંબંધ જેમ ઘડાની સાથે છે તેમ સમસ્ત પદાર્થો સાથે માનવો પડશે, અને તે કારણથી ઘટશબ્દથી માત્ર ઘટપદાર્થનો જ બોધ થાય એવું નહિ પરંતુ સમસ્ત પદાર્થોનો પણ બોધ થવો જોઈએ. પરંતુ અનુભવમાં આવું જણાતું નથી. માટે સમસ્ત વાચ્ય-વાચકોની વચ્ચે “એક જ સંબંધ છે' આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી. પ્રત્યેક વાગ્યવાચકવાર સંબંધ ભિન્ન ભિન્ન જ છે એવો જો બીજો પક્ષ કહો તો ભિન્ન એવો આ સંબંધ સંબંધીઓની (વાચ્ય-વાચકની) સાથે શું સંબધ્ધ છે કે અસંબદ્ધ છે? જો અસંબદ્ધ છે એવો બીજો પક્ષ કહો તો ઘટશબ્દના ઉચ્ચારણથી પટ પદાર્થની પ્રતીતિ પણ થવી જોઈએ અને પટશબ્દના ઉચ્ચારણથી ઘટપદાર્થની પ્રતીતિ પણ થવી જોઈએ.કારણ કે ઘટશબ્દ જેમ ઘટપદાર્થથી અસંબધ્ધ છે તેમ પટપદાર્થથી પણ અસંબદ્ધ જ છે. તેવી જ રીતે પટશબ્દ પટપદાર્થથી જેમ અસંબદ્ધ છે તેમ ઘટપદાર્થથી પણ અસંબદ્ધ જ છે એટલે કે બન્ને વાચ્ય-વાચકમાં પણ ઉભય જગ્યાએ “અસંબદ્ધતા” અવિશેષ (સમાન) જ છે. હવે આ સંબંધ સંબંધી એવા વાચ્ય-વાચકની સાથે સંબધ્ધ છે એ પક્ષ જો કહો તો સંબંધ અને સંબંધીની વચ્ચે કયો સંબંધ છે? શું તાદાત્મ સંબંધ છે? કે તદુત્પત્તિ સંબંધ છે? તાદામ્ય સંબંધ છે એમ જો કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે તાદાભ્યસંબંધ અભેદ જ્યાં હોય ત્યાં જ હોય છે અને અત્યારે તમે સંબંધ - અને સંબંધીની વચ્ચે ભેદપક્ષ સ્વીકારેલો છે. એટલે સંબંધ-સંબંધી વચ્ચે “અતિરિક્ત-ભિન્ન” પક્ષ માનેલો હોવાથી તાદાભ્ય તો કહી શકશો નહિ. હવે જો તદુત્પત્તિ સંબંધ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જો તદુત્પત્તિ સંબંધ હોય તો અમે તમને પુછીએ છીએ કે (૧) યઃ વિવે વાવ્યોત્પત્તિાને નાત = શું આ સંબંધ વાચ્ય એવા પદાર્થના ઉત્પત્તિકાલે ઉત્પન્ન થાય Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા છે કે (૨) શું વાચક એવા શબ્દના ઉત્પત્તિ કાલે ઉત્પન્ન થાય છે કે (૩) એકી સાથે વાચ્ય-વાચક બન્ને ઉત્પન્ન થતા હોય તે કાળે આ સંબંધ ઉત્પન્ન થાય છે કે (૪) વાચ્ય અથવા વાચક આ બેમાંથી કોઈ પણ એકનો પ્રથમ ઉત્પાદ થવા છતાં પણ જ્યારે બીજાનો ઉત્પાદ થાય ત્યારે જ આ સંબંધ ઉત્પન્ન થાય છે ? આ ચાર પક્ષોમાંથી તમે કયો પક્ષ માનો છો? તે કહો. જો પહેલો અને બીજો એમ બે પક્ષોમાંનો કોઈ પણ સ્વીકારો તો તે અલૂણ (નિર્દોષ) નથી. કારણ કે દ્વધારત્વેન અ = આ સંબંધ વાચ્ય અને વાચક એમ બન્નેના આધારે રહેનાર હોવાથી આ બેમાંથી ગમે તે અન્યતર (એક)ની પણ અસત્તા (અવિદ્યમાનતા) હોતે છતે આ સંબંધની ઉત્પત્તિ સ્વીકારવામાં વિરોધ જ આવે. બેમાં રહેનારો આ સંબંધ બેમાંના કોઈ પણ એકની જ માત્ર હાજરીથી કેમ ઉત્પન્ન થાય? હવે જો ત્રીજો વિકલ્પ કહો તો જે જે પદાર્થો અને શબ્દો અનુક્રમે ઉત્પન્ન થવાવાળા છે તે તે પદાર્થો અવાચ્ય અને શબ્દો અવાચક થશે, કારણ કે યુગપદ્ વાચ્ય-વાચક ઉત્પન્ન થાય તો જ સંબંધ ઉત્પન્ન થવાનો છે. આ કારણથી જ્યારે એકલો પદાર્થ ઉત્પન્ન થયો હોય અને તેનો વાચક શબ્દ પાછળથી જોડાય તો પણ યુગપદ્ ન હોવાથી તે બન્ને વચ્ચે સંબંધ ઉત્પન્ન થશે નહિ, તેથી નામ પાડવા છતાં પદાર્થ અવાચ્ય જ રહેશે, જેમ કે એક બાળક જગ્યું. તેનું ૨૫/૩૦ દિવસ પછી દેવદત્ત નામ પાડ્યું પરંતુ આ વાચ્ય અને વાચક યુગપદ્ ઉત્પત્તિવાળાં ન હોવાથી નામ પાડવા છતાં પણ તે બાળક તે નામથી સંબંદ્ધ નહિ હોવાથી વાચ્ય બનશે નહિ તેવી જ રીતે પદ્મનાભ નામ આજે ચાલે છે. તે વાચ્ય તીર્થકર ભાવિમાં થવાના છે. યુગપદ્ ઉત્પત્તિ નથી. તેથી પદ્મનાભ જન્મશે ત્યારે પણ વાચ્ય વાચકનો સંબંધ ઉત્પન્ન ન થવાથી તે તીર્થકર અવાચ્ય જ રહેશે અને અત્યારે તે વ્યક્તિ વિના વપરાતો આ પદ્મનાભ શબ્દ તીર્થકર ભગવાનનો અવાચક જ બનશે. __ तुरीयपक्षे तु किमसौ वाच्यवाचकाभ्यामेव सकाशादुल्लसेत् अन्यत एव, अन्यतोऽपि वा ? आद्यकल्प-नायाम् अनाकलितसङ्केतस्यापि नालिकेरद्वीपवासिनः शब्दोच्चारणानन्तरमेव पदार्थप्रतीतिः स्यात्, तदानीमेव तस्योत्पादात् । अथोत्पन्नोप्यसौ सङ्केताभिव्यक्त एव वाच्यप्रतिपत्तिनिमित्तम् । ननु कार्यकारणभावविशेष एवाभिव्यग्याभिव्यञ्जकभावः । तत्र चान्यतोऽपीति विकल्पप्रतिविधानमेव समाधानम् । अथान्यतः सङ्केतादेवायमुत्पद्यते, तदप्यवद्यम्, तदाधारधर्मस्यान्यत एवोत्पत्तिविरोधात् । न चैवं वाच्यवाचकयोस्तदुत्पत्तिसम्बन्धोऽस्य कथितः स्यात् । Page #94 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવસંબંધનો પણ અસંભવ હવે જો ચોથો વિકલ્પ (પક્ષ) સ્વીકારો તો એટલે કે વાચ્ય અને વાચક બન્નેમાંથી પ્રથમ એક ઉત્પન્ન થયું હોય પરંતુ જ્યારે બીજું ઉત્પન્ન થાય ત્યારે જ આ સંબંધ ઉત્પન્ન થાય છે એ પક્ષ જો લેવામાં આવે તો ત્યાં અમે તમને ત્રણ પ્રશ્નો કરીએ છીએ કે - (૧) આ સંબંધ શું વાચ્ય-વાચક એ બે થકી જ ઉત્પન્ન થાય છે કે (૨) આ સંબંધ વાચ્ય-વાચક વિના ત્રીજી કોઈ અન્ય વસ્તુથી જ ઉત્પન્ન થાય છે કે (૩) આ સંબંધ વાચ્ય-વાચકથી તથા અન્ય વસ્તુથી પણ એમ ત્રણેના મિલનથી ઉત્પન્ન થાય છે ? જો આદ્યકલ્પના (પહેલો પક્ષ) સ્વીકારો તો જેણે સંકેત જાણ્યો નથી તેવા પણ નાલિકેર દ્વીપવાસિ મનુષ્યોને શબ્દોના ઉચ્ચારણને સાંભળતાંની સાથે જ પદાર્થનો બોધ થવો જોઈએ. કારણ કે આ પક્ષમાં માત્ર વાચ્ય-વાચકથી જ સંબંધ ઉત્પન્ન થાય છે. ભૂતલ ઉપર પદાર્થ પણ છે અને વક્તાએ તે પદાર્થનું નામાભિધાન પણ કર્યું. એટલે વાચ્યવાચક બન્ને વિદ્યમાન હોવાથી અનાકિલતસંકેતવાળાને બોધ થવો જોઈએ, પરંતુ બોધ થતો નથી માટે આ પક્ષ વ્યાજબી નથી. હવે કદાચ તમે એમ કહો કે જ્યારે ભૂતલ ઉપર વાચ્ય હોય, વક્તા તેનુ નામોચ્ચારણ કરે ત્યારે વાચ્ય-વાચક એમ બન્ને કારણો મળવાથી જો કે આ સંબંધ ચોક્કસ ઉત્પન્ન તો થાય જ છે. છતાં પણ ઉત્પન્ન થયેલો એવો આ સંબંધ “સંકેત” વડે અભિવ્યક્ત થયો છતો જ વાચ્યને જણાવવામાં નિમિત્ત બને છે. જેમ શરાવવામાં ઉત્પન્ન થયેલો એવો પણ ગંધ, જલ વડે અભિવ્યક્ત થયો છતો જ જણાય છે તેમ અહીં પણ માલીકેર દ્વીપવાસીમાં નિમિત્ત ભૂત એવો સંકેત ન હોવાથી બોધ થતો નથી. આવું તમારું કથન વ્યાજબી નથી કારણ કે જો સંકેતથી સંબંધ અભિવ્યકત થતો હોય તો તેનો અર્થ એ થયો કે સંકેતથી સંબંધ ઉત્પન્ન થાય છે. કાર્યકારણભાવ એ જ અભિવ્યંગ્ય-અભિવ્યંજકભાવ છે. તેથી સંબંધાત્મક કાર્યની ઉત્પત્તિમાં વાચ્ય અને વાચકને કારણ માન્યા હતા. તેથી તેઓ વચ્ચે કાર્ય-કારણભાવ કહેવાતો હતો. હવે સંકેતથી તે સંબંધ અભિવ્યક્ત થાય છે એમ કહો છો તેનો અર્થ એ છે કે આ સંબંધ એ અભિવ્યંગ્ય છે અને વાચ્ય-વાચક અને સંકેત આ ત્રણે તે સંબંધના અભિવ્યંજક છે. એટલે ફક્ત વાચ્ય-વાચક બેથી જ સંબંધ પ્રગટ થતો નથી, પરંતુ તે બન્નેથી અન્ય એવો સંકેત ભળે તો જ સંબંધ ઉત્પન્ન થાય છે. એટલે કે આ સંબંધ તે ત્રણથી એટલે “ચતોપ” અન્યથી પણ આ સંબંધ ઉત્પન્ન થાય છે. એવો જ અર્થ થાય. એમ થવાથી “મન્યતોધિ' નામનો Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ત્રીજો જે વિકલ્પ કરવામાં આવ્યો છે તે વિકલ્પ થયો અને તેનો પ્રત્યુત્તર હમણાં જે આપવામાં આવશે તે જ પ્રતિવિધાન અહીં સમજી લેવું. સારાંશ કે સંકેત સહિત વાચ્ય-વાચકથી સંબંધ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો ‘મચતોપિ' નામના ત્રીજા પક્ષ જેવી જ આ વાત થઈ, તેથી તે વિકલ્પનો જે પ્રત્યુત્તર અપાશે તે જ પ્રત્યુત્તર અહીં પ્રથમ પક્ષમાં સમજી લેવો. હવે “ તઃ વિ” એ નામનો બીજો પક્ષ જો કહો તો એટલે કે આ વાચ્ય-વાચકથી અન્ય એવા “સંકેત” માત્રથી જ આ સંબંધ ઉત્પન્ન થાય છે. એમ જો કહો તો તપ નવદમ્ = તે પણ દોષિત જ છે. કારણ કે આ સંબંધ વાચ્ય-વાચકનો છે. વાચ્ય-વાચક એ જ આ સંબંધના આધાર છે. વિવક્ષિત ધર્મના આધારભૂત જે ધર્મી હોય તે ધર્મ તે જ ધર્મીમાંથી ઉત્પન્ન થાય પરંતુ અન્યથી ઉત્પન્ન ન થાય. માટે તે જ વાચ્ય વાચક છે આધાર જેના એવા સંબંધાત્મક ધર્મની અન્ય (એવા સંકેત) થી જ ઉત્પત્તિ કેમ મનાય ? એમ માનવામાં વિરોધ આવે. માટે સંબંધની ઉત્પત્તિ જો સંકેત માત્રથી જ થતી હોય તો વાગ્યે વાચકની સાથે “તદુત્પત્તિસંબંધ” કહેલો થતો નથી. ઉલટું આ સંબંધની સંકેતની સાથે તદુત્પત્તિસંબંધ થઈ જાય. જે પક્ષ હાલ સ્વીકારાયો નથી. માટે “અતિ: ga” આ પક્ષ પણ વ્યાજબી નથી. अथ सङ्केतसहकृताभ्यां वाच्यवाचकाभ्यामेष जायते इत्यर्थवानन्यतोऽपीति तृतीयः पक्षः कक्षीक्रियते । ननु असौ सङ्केतः प्रतीते वस्तुनि विधीयेत, अप्रतीते वा ? न तावदप्रतीते , अतिप्रसङ्गसङ्गतेः । नापि प्रतीते , यतस्तत्क्षणिकत्वेन तदानीमेव खरसमीरसमीरिताम्भोधरध्वंसमध्वंसिष्ट इति कुत्र सङ्केतः क्रियेत ? । अथ तत्समानजातीयक्षणपरम्पराया विद्यमानत्वात् कथं न सङ्केतगोचरता तस्य ? तदसत्-न खल्वप्रतीतं विद्यमानमपि शब्दगोचरीभूयमुपनेतुं शक्यम्, अतिप्रसक्तेः । यच्च प्रथमं प्रतीतम्, तत् तदानीमेव व्यतीतम् । एवं शब्दोऽपि गवादिः प्रतीतोऽप्रतीतो वा तत्र सङ्केत्येत इति प्राग्वद्दोषाः । सङ्केताभावे च कथं वाच्यवाचकभावोत्यादः ? स्तां वा ते शब्दार्थव्यक्ती क्षणिकत्वपराङ्मुखे, उत्पादयतां च सङ्केतसहकृते वाच्यवाचकभावम्, किन्तु न ते एव व्यवहारकालमनुगच्छतः - इत्यर्थान्तरे शब्दान्तरे च वाच्यवाचकभावोत्पत्तये सङ्केतान्तरं कर्तव्यम् । तथा च व्यवहाराभाव एव भवेत्, प्रतिवाच्यवाचकविशेष सङ्केतकर्तुरवश्यंभावाभावात् । હવે વાચ્ય-વાચક તથા સંકેત એમ ત્રણેના મિલનથી આ સંબંધ ઉત્પન્ન થાય છે. એમ જો ત્રીજો પક્ષ કહો તો - એટલે કે સંકેતના સહકારવાળા એવા વાચ્યવાચકવડે આ Page #96 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થની વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ઘટતો નથી આમ પૂર્વપક્ષ ૩૧ સંબંધ ઉત્પન્ન થાય છે. એવા અર્થવાળો ‘ચતો' અન્ય એવા સંકેતથી પણ સંબંધ થાય છે એમ ત્રીજો પક્ષ જો સ્વીકારાય તો અમે તમને (જૈનોને) પુછીએ છીએ કે આ સંકેત પ્રતીત (પ્રસિધ્ધ) પદાર્થમાં થાય છે કે અપ્રતીત (અપ્રસિધ્ધ) પદાર્થમાં થાય છે ? આ બે પક્ષમાંથી “અપ્રતીત' માં સંકેત થાય છે એમ તમે કહી શકશો નહિ. કારણ કે તેમ કહેવાથી અતિવ્યાપ્તિ દોષની પ્રાપ્તિ થાય. જો શબ્દનો સંબંધ અપ્રતીતમાં થાય તો પદ શબ્દનો સંબંધ ઘડા સિવાયના અન્ય પદાર્થોમાં પણ થાય, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન કાળમાં રહેલા ભિન્ન ભિન્ન અનેક દ્રવ્યોમાં પણ આ ઘટનો સંબંધ માનવાનો પ્રસંગ આવે. કારણ કે અપ્રતીતતા સર્વત્ર સરખી જ છે. હવે જો આ સંબંધ પ્રતીતમાં થાય છે એમ કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે તે સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી (સર્વ વિતિ ચાતું) જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ (તે જ સમયે) ખર (પ્રચંડ) સમીર (પવન) થી સમરિત (વિખેરાયેલા) અંભોધર (મેઘઘટા) ના ધ્વંસની જેમ નાશ પામે છે. હવે પદાર્થો જ જો ક્ષણિક હોવાથી નથી તો સંકેત ક્યાં કરાય ? અર્થાતુ પ્રચંડ પવનથી વિખેરાયેલી મેઘઘટા જેમ નાશ પામે છે તેમ સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી ક્ષણમાત્રામાં ઉત્પત્તિ વખતે જ નાશ પામે છે. એટલે સંકેત ક્યાં કરાય ? હવે કદાચ તમે એવો બચાવ કરો કે ભલે સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી નાશ પામો પરંતુ બીજા સમયે તેની સમાન જાતવાળા પદાર્થો ત્યાં ઉત્પન્ન થાય છે. તે નાશ પામે ત્યારે તેની સમાન જાતવાળા ત્રીજા સમયે ત્યાં પદાર્થો ઉત્પન્ન થાય છે. એમ તેની સમાન સમાન જાતવાળા ક્ષણો (પદાથો) ની પરંપરા વિદ્યમાન હોવાથી તે સંબંધની સંકેતવિષયતા કેમ નહિ થાય ? અર્થાત્ તે સંબંધનો સંકેત થશે જ. તમારા વડે કરાયેલો આવો બચાવ જે છે તે અસતુ છે. કારણ કે પ્રતિક્ષણે નવા નવા પદાર્થોની પરંપરા વિદ્યમાન હોવા છતાં પણ તે તે પદાર્થો “અપ્રતીત” છે. તેથી શબ્દના વિષયભૂત કરવાનું શક્ય નથી. જે પદાર્થ પ્રથમક્ષણે ઉત્પન્ન થયો હતો તે પ્રતીત હતો, પરંતુ તે પદાર્થ તો (ક્ષણિક હોવાથી) તે જ વખતે નષ્ટ થયો, અને દ્વિતીયાદિ સમયોમાં જે જે નવી પદાર્થપરંપરા આવી તે પણ ક્ષણિક હોવાથી જો કે ખરેખર તો વિદ્યમાન જ નથી છતાં સમયમાત્રવર્તી વિદ્યમાન માનીએ તો પણ તે પદાર્થપરંપરા શબ્દોથી અપ્રતીત હોવાથી તેમાં શબ્દનો સંકેત થઈ શકે નહિ, અને જો અપ્રતીતમાં પણ સંકેત કરીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ આવે. વળી હાલ પ્રતીતનો જ પક્ષ ચાલે છે માટે પણ અપ્રતીતમાં સંકેતસંબંધ ઉચિત નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા एवं शब्दोऽपि = આ જ પ્રમાણે ઘટ-પટ આદિ શબ્દો પણ પ્રતીત હોય તો ત્યાં સંકેત કરાય કે અપ્રતીત શબ્દ હોય તો ત્યાં સંકેત કરાય ? બંને પક્ષોમાં પણ દોષો પૂર્વની જેમ જ આવે છે. જો અપ્રતીત શબ્દનો સંકેત વાચ્યમાં સ્વીકારો તો ગમે તે શબ્દોનો પણ સંકેત વાચ્યમાં કેમ ન થાય ? જેમ ઘડા પદાર્થમાં અપ્રતીત એવા ઘટશબ્દનો સંકેતસંબંધ કરાય તો અપ્રતીત પટ-નટ-તટ ઇત્યાદિ અન્ય શબ્દોનો પણ સંકેત કેમ ન થાય ? થાય જ તેથી અતિવ્યાપ્તિ આવે. અને જો પ્રતીત શબ્દનો સંકેત વાચ્યમાં કરો તો પ્રત્યેક વસ્તુ ક્ષણિક હોવાથી પ્રતીતશબ્દ પણ ક્ષણિક જ છે, તમે સંકેત કરો કેવી રીતે ? સમાન જાતવાળા શબ્દોની પરંપરા લો તો તેમાં પ્રથમસમયવર્તી શબ્દો તો જે સમયે ઉત્પન્ન થયા તે જ સમયે નાશ પામ્યા છે દ્વિતીયાદિ સમયવર્તી શબ્દો અપ્રતીત છે. હાલ પક્ષ પ્રતીતનો જ ચાલે છે અને અપ્રતીત શબ્દનો સંકેત કરો તો પૂર્વની જેમ અતિવ્યાપ્તિ આવે જ. ઇત્યાદિ. ૩૨ सङ्केताभावे च = આ પ્રમાણે પ્રતીત કે અપ્રતીત એમ બન્ને પક્ષોમાં સંકેત ઘટી શકતો નથી તેથી સંકેતનો જ અભાવ હોતે છતે સંકેતના સહકારવાળા વાચ્ય-વાચકભાવના સંબંધની ઉત્પત્તિ કેમ ઘટે ? તેથી આ અચતોપ પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે સંકેત ન ઘટવાથી ત્રણનું મિલન જ થતું નથી. स्तां वा ते = અથવા તે શબ્દ (વાચક) અને અર્થ (વાચ્ય) આ બે વ્યક્તિ ભલે ક્ષણિકત્વથી પરાંમુખ હો અર્થાત્ વાચક અને વાચ્ય જો કે છે તો ક્ષણિક જ, છતાં માનો કે ક્ષણિક નથી. સ્થિર છે. અને સ્થિર હોવાથી તે વાચ્ય-વાચકની વચ્ચે સંકેતના સહકારવાળો વાચ્યવાચકભાવનો સંબંધ ભલે ઉત્પન્ન કરાઓ. કારણ કે ક્ષણિક હોવાથી ઉપર જણાવ્યા મુજબ સંબંધની સિધ્ધિ થતી ન હતી. અક્ષણિક માનવાથી ઘડામાં કરાયેલો ઘટશબ્દના સંકેતવાળો સંબંધ દીર્ઘકાળ હોવાથી સિધ્ધ થઈ શકે માટે ભલે સિધ્ધ કરાઓ તો પણ તે જ વાચકશબ્દો અને તે જ વાચ્યપદાર્થો વ્યવહારકાળમાં અનુસરાતા દેખાતા નથી. જેમ કે આપણને કોઈએ એક ગાયને ઉદ્દેશીને “આ ગાય કહેવાય' એમ તે ગાયપદાર્થ અને ગાયશબ્દ વચ્ચે સંકેતના સહકારવાળો સંબંધ ઉત્પન્ન કરી આપ્યો, ત્યારબાદ કાળાન્તરે અથવા ક્ષેત્રાન્તરે બીજી ગાય જોતાં “આ ગાય છે” એવું જ્ઞાન કરવામાં સંકેતાન્તર કરવો જ જોઈએ, કારણ કે પેલો સંકેત તો પેલી ગાય સાથે કરાયો હતો, તેવી જ રીતે એક ઘટમાં ‘આ ઘટ છે' એવો સંકેત કર્યો તેથી સંકેતસહષ્કૃત વાચ્યવાચકભાવસંબંધ ઉત્પન્ન થયો. પરંતુ તે ઘટ નષ્ટ થતાં બીજા ઘટોમાં ફરીથી સંકેત કરવો પડે, અથવા બીજો ઘટ ત્યાં લાવવામાં આવે તો પણ બીજો સંકેત કરવો પડે અને આ રીતે પદાર્થો પદાર્થે તથા શબ્દે શબ્દે વાચ્યવાચકસંબંધની ઉત્પત્તિ માટે નવા નવા સંકેતો કરવા જ પડે. તેમ થવાથી Page #98 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવના સંબંધનો પણ અસંભવ હાલ એક ઘટ જોતાં બીજા ઘટમાં અને એક ગાય જોતાં બીજી ગાયોમાં જે વ્યવહાર થાય છે તે વ્યવહારનો તો અભાવ જ થઈ જાય, કારણ કે આ પ્રમાણે પ્રત્યેક વાચ્યવિશેષવાર અને પ્રત્યેક વાચકવિશેષવાર સંકેત કરનારાઓનો તો અવશ્ય અભાવ જ છે. કોઈ આવો વારંવાર સંકેત કરતું વ્યવહારમાં દેખાતુ નથી. अथ सामान्यगोचरः एव सङ्केतः क्रियते । तदेव च वाच्यवाचकभावाधिकरणं कालान्तरव्यक्त्यन्तरानुसरणनैपुण्यधरं च नित्यत्वाद् व्यक्तिनिष्ठत्वाच्च - इति चेत् । तन्न मनीषिमान्यम्, सामान्यस्याभावाद् । कथं प्रतिभासभाजनमपि तन्नास्ति ? इति चेत् - न, तत्प्रतिभासासिद्धेः । तथाहि दर्शने परिस्फुटत्वेनासाधारणमेव रूपं प्रथते, न साधारणम् । - ૩૩ अथ साधारणमपि रूपमनुभूयते गौर्गौरिति । तदसाधीयः, शाबलेयबाहुलेयादितीव्रतीव्रतरगोशब्दादिरूप - विवेकेन तस्याप्रतिभासनात् । न च शाबलेयादिरूपमेव साधारणम्, प्रतिव्यक्तिभिन्नख्योपलम्भात् । यदि च सामान्याधार एव वाच्यवाचकभावः, तदा न शब्दात् प्रवृत्तिः स्यात्, ज्ञानमात्रलक्षणत्वात् सामान्यार्थक्रियायाः, तस्याश्च तदैव निष्पन्नत्वात् । પ્રશ્ન :- પદાર્થો ક્ષણિક હોવાથી પ્રત્યેકક્ષણે બદલાય છે માટે એકસમયના પદાર્થમાં કરેલો સંકેત સમયાન્તરના પદાર્થમાં કામ આવતો નથી, તથા એક ઘટમાં કરાયેલો સંકેત ઘટ નાશ પામતાં નાશ પામે છે. નવા નવા ઘટે નવો નવો સંકેત કરવો પડે છે અને આવા વ્યવહારનો અભાવ છે. કારણ કે વારંવાર કોઈ સંકેત કરતું નથી. ઇત્યાદિ તમે બૌદ્ધોએ જે કહ્યું તે સંકેતનો વિષય પ્રતિક્ષણવર્તી પદાર્થવિશેષ માનીએ તો દોષો આવો. પરંતુ અમે (જૈનો) એમ માનીશું કે ઘટશબ્દનો સંકેત ઘવિશેષમાં નહિ, પરંતુ ઘટત્વનામનું જે સામાન્ય છે. તે સામાન્યના વિષયમાં જ સંકેત કરાય છે. અને તે સામાન્ય જ વાચ્યવાચકભાવના સંબંધનું અધિકરણ બને છે. એમ અમે માનીશું. તે સામાન્ય કાળાન્તરમાં અને વ્યક્ત્વન્તરમાં અનુસરવાની નિપુણતાને ધારણ કરવાવાળું છે. કારણ કે તે સામાન્ય નિત્ય છે અને વ્યક્તિએ વ્યક્તિએ રહેલું છે. ઘટત્વ, ગોત્વ, પટત્વ, નરત્વ ઇત્યાદિ સામાન્ય ત્રિકાળવર્તી હોવાથી નિત્ય છે. તે તે વ્યક્તિઓમાં રહેલું છે. માટે કાલાન્તરે આવનારી વ્યક્તિઓમાં, અને એકકાલવર્તી એવી ભિન્ન ભિન્ન તે તે વ્યક્તિઓમાં રહેવાના સ્વભાવવાળું સામાન્ય છે. માટે સંકેતનો વિષય સામાન્ય છે અને તે જ વાચ્યવાચકસંબંધનો આધાર છે. આવું અમે જૈનો માનીશું. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા બૌદ્ધ :- તમારું આ કથન મનીષિપુરૂષોને માન્ય થાય તેમ નથી. કારણ કે આ સંસારમાં “સામાન્ય” નામનો કોઈ પદાર્થ છે જ નહિ. બૌધ્ધો સર્વ પદાર્થો ક્ષણે ક્ષણે નાશ જ પામે છે, અને અપૂર્વ અપૂર્વ જ ઉત્પન્ન થાય છે, ધ્રુવ તત્વ કોઈ છે જ નહિ એમ માને છે, એટલે તેઓ માત્ર વિશેષવાદી જ છે. સામાન્યને સ્વીકારતા નથી. જો સામાન્યનો અભાવ જ છે તો તે સંકેતનો વિષય અને વાચ્યવાચકભાવનો આધાર કેમ થઈ શકે ? પ્રશ્ન :- સામાન્ય પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. ઘટત્વ-પટવ-નરત્વ વિગેરે સામાન્ય, પ્રત્યક્ષપ્રમાણ વડે પ્રતિભાસિત થવાનું ભાજન છે. આમ હોવા છતાં પણ તે સામાન્ય નથી એમ તમે (બૌદ્ધો) કેમ કહો છો ? બૌદ્ધ :- સામાન્યનો પ્રતિભાસ થતો જ નથી. સામાન્ય ક્યાંય દેખાતું જ નથી. તે આ પ્રમાણે - તને = વસ્તુ દેખતાંની સાથે જ અતિશય ફુટપણે તે વસ્તુમાં રહેલું “અસાધારણ” જે રૂપ અર્થાત્ જે વિશેષરૂપ છે તે જ દેખાય છે. પરંતુ કોઈને ક્યાંય ક્યારે સાધારણ (સામાન્ય) રૂપ દેખાતું જ નથી. જેમ કે વૃક્ષને જોતાંની સાથે જ શાખા-પ્રશાખાફુલ-ફળ-પર્ણ ઇત્યાદિ વિશેષો જ દેખાય છે. પરંતુ વૃક્ષત્વ નામનું સામાન્ય કોઈને દેખાતું નથી. જૈન :- જેમ વિશેષ દેખાય છે. તેમાં સામાન્ય (સાધારણ) રૂપ પણ દેખાય જ છે. જેમ કે આ પણ ગાય, આ પણ ગાય, ઈત્યાદિ રૂપે સામાન્ય પણ જણાય છે. માટે નથી જણાતું એમ કેમ કહો છો ? બૌદ્ધ :- તરસથીઃ - તમારી તે વાત પણ ઉચિત નથી. કારણ કે જ્યારે ગાયોને જોઈએ છીએ ત્યારે આ શાબલેય છે. આ બાહુલેય છે. ઇત્યાદિ વિશેષો જ જણાય છે. તથા ગાય-ગાય આવું જ બોલાય છે તે શબ્દોના ઉચ્ચારણમાં પણ મંદ-મંદતર-તીવ્ર-તીવ્રતર ઉચ્ચારણ કરવાથી ગોશબ્દાદિ રૂપોમાં પણ ભેદ જ જણાય છે. એટલે સર્વત્ર વિશેષ જ જણાતું હોવાથી તે સામાન્યનું અપ્રતિભાસન જ છે. જૈન :- આ શાબલેય છે. આ બાહુલેય છે. ઇત્યાદિ જે રૂપ જણાય છે તે શાબલેયાદિ રૂપને જ સાધારણ માનીએ તો સાધારણ પણ જણાય છે. બૌદ્ધ :- શાબલેયબાહુલેય આદિ જે રૂપ જણાય છે તે સાધારણ નથી. પરંતુ વિશેષ છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન રૂપનો ઉપલંભ થાય છે. જો શાબલેય-બાહુલેય આદિ સામાન્ય હોત તો સર્વ વ્યકિતઓમાં એક જ હોવું જોઈએ. પરંતુ એક નથી માટે સામાન્ય નથી. તેથી સામાન્યનો પ્રતિભાસ જ થતો નથી. તેથી સંકેતનો વિષય અને વાચ્યવાચકભાવના સંબંધનો આધાર સામાન્ય બનતું નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થના સંબંધમાં કોઈ પણ સંબંધનો અસંભવ તથા વળી જો વાચ્ય-વાચકભાવના સંબંધનો આધાર સામાન્ય માનીએ તો શબ્દ સાંભળવાથી પદાર્થમાં પ્રવૃત્તિ થશે નહિ, કારણ કે સામાન્યની અર્થ ક્રિયા માત્ર તેનુ જ્ઞાન કરાવવું. તેટલી જ છે અને જ્ઞાન કરાવવા રૂપ તે અર્થક્રિયા તો તે જોતાં જ ઉત્પન્ન થઈ ચુકી છે. ભાવાર્થ એમ છે કે સામાન્યનું કાર્ય માત્ર જ્ઞાન કરાવવું તે જ છે. પદાર્થ જોતાં જ જ્ઞાન તો નીપજી ગયું. માટે પદાર્થમાં પ્રવૃત્તિ તો વિશેષથી જ થાય છે સામાન્યથી પ્રવૃત્તિ થતી નથી માટે સામાન્ય નથી. अथापि सामान्यविशेषोभयाधारोऽसौ स्यात्, तदापि तदेव दूषणम्, 'प्रत्येकं यो भवेद् दोषो द्वयोर्भावे कथं न सः ?' इति वचनात् । अथ कथमिदं भवेत् ? न हि स्वतन्त्रौ सामान्यविशेषौ तदधिकरणमभिदध्महे, किन्तु तदुभयात्मकत्वेन जात्यन्तरख्यं प्रत्यक्षप्रतीतिसिद्धं कथञ्चिदनुगमव्यावृत्तिमद् वस्तुइति चेत्-तदिदमपूर्वं किमपि कपटनाटक- पाटवप्रकटनम्, सामान्यविशेषोभयात्मकत्वस्य दुर्धरविरोधानुबन्धदुर्गन्धत्वात् । एतेनैव च कथञ्चिद्भेदनित्यानित्यत्वपक्षावपि प्रतिक्षिप्तौ लक्षयितव्यौ । ૩૫ પ્રશ્ન :- જો અમે (જૈનો) વાચ્યવાચકભાવના સંબંધનો આધાર તથા સંકેતનો વિષય કેવળ ‘સામાન્ય’ જ માનીએ તો દોષ આવે છે અને એવી જ રીતે જો કેવળ વિશેષ' જ સંબંધનો આધાર અને સંકેતનો વિષય માનીએ તો પણ દોષ આવે છે. પરંતુ અમે આ સંબંધનો આધાર અને સંકેતનો વિષય સામાન્ય-વિશેષ એમ ઉભય આધાર માનીશું. અને જગત્ના પદાર્થો ઉભયવાળા દેખાય છે. એટલે અમને (જૈનોને) કોઈ ઉપરોક્ત દોષો આવશે નહિ. ઉત્તર :- ઉભયને સંબંધનો આધાર માનશો તો પણ તે જ દૂષણ આવશે. કારણ કે એકેક પક્ષમાં જે દૂષણો આવતાં હોય છે. તે જ દૂષણો બન્ને પક્ષોને ભેગા કરવાથી હંમેશાં ડબલ જ આવે છે. એકલા સામાન્યને આધાર માનવામાં અને એકલા વિશેષને આધાર માનવામાં જો દૂષણો આવે છે તો ઉભયને આધાર માનવાથી તો બન્ને પક્ષના દોષો ભેગા થવાથી ડબલ જ દોષો આવે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - એકેકમાં જે દોષ આવતો હોય તે બન્ને ભેગા થવામાં ડબલ દોષ કેમ ન આવે ? પ્રશ્ન :- ‘ડબલ દોષ આવે' એવું જે તમે ઉપર કહ્યું એ કેમ ઘટે ? કારણ કે ન્યાયવૈશેષિક દર્શનકારોને માન્ય એવા સ્વતન્ત્ર, એકાન્તે ભિન્ન, પરસ્પર તદ્દન નિરપેક્ષ, એવા ‘સામાન્ય-વિશેષ’ને અમે જૈનો તે સંબંધનું અધિકરણ કહેતા નથી કે જેથી અમને ડબલ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા દોષો આવે, પરંતુ અમે જૈનો શું કહીએ છીએ તે તો તમે સાવધાનીથી સાંભળો - પછી ખંડન કરો. અમે એમ માનીએ છીએ કે “આ સંસારની તમામ વસ્તુ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક હોવા વડે સ્વતંત્ર સામાન્ય વિશેષથી જાન્યતર રૂપ વાળી, પ્રત્યક્ષ પ્રમાણથી સિધ્ધ, અને કથંચિત્ અનુવૃત્તિ અને કથંચિડ્યાવૃત્તિ વાળી છે તે આ પ્રમાણે - સંસારમાંની ઘટ-પટ-નટ-તટ આદિ સર્વ વસ્તુઓ દ્રવ્યથી સામાન્યાત્મક પણ છે અને પર્યાયથી પ્રતિસમયે બદલાતી હોવાથી વિશેષાત્મક પણ છે એમ સામાન્ય-વિશેષ ઉભયાત્મક-ઉભયરૂપ સર્વ વસ્તુઓ છે. આ જ કારણથી વેદાન્ત-બૌધ્ધ-ન્યાય-વૈશેષિકાદિએ માનેલા એકાન્ત સામાન્ય-વિશેષથી આ ઉભયવાદ જાત્યન્તર છે કારણ કે વેદાન્ત સામાન્યને જ સ્વીકારે છે. બૌધ્ધ વિશેષને જ સ્વીકારે છે. અને ન્યાય-વૈશેષિક બન્નેને સ્વીકારે છે પરંતુ એકાન્ત ભિન્ન માને છે જ્યારે અમે (જેનો) ઉભયમય વસ્તુ માનતા હોવાથી આ ઉભયાત્મકપણું એ જાત્યન્તર છે. પ્રત્યક્ષ પ્રતીતિથી પણ આ જ પ્રમાણે જણાય છે. સોનાનું કુંડળ ભાંગી કડુ બનાવતાં સોનાપણે સામાન્ય પણ છે અને કડા-કુંડળ પણ વિશેષ પણ છે. અને આજ કારણથી સુવર્ણાદિ આ દ્રવ્ય કડા-કુંડળ પર્યાયોમાં દ્રવ્યદૃષ્ટિએ કાયમ અન્વયવાળુ હોવાથી કથંચિ અન્વયવાળું પણ છે. અને તે જ સુવર્ણ કડા-કુંડળ પર્યાયભાવે પરિવર્તનવાળું હોવાથી કંચિત્ વ્યાવૃત્તિવાળું પણ છે. આ રીતે જાન્યતર એવું ઉભયાત્મકપણું એ જ વાચ્ય-વાચકભાવના સંબંધનો આધાર અમે માનીશું. ઉત્તર :- તે આ તમારૂં (જૈનોનું) કથન કોઈ અપૂર્વ જ કપટ યુક્ત નાટકની પટુતાને જ પ્રકટ કરનારું છે. કેવળ હડહડતું જુઠાણું માત્ર જ છે. કારણ કે સામાન્ય અને વિશેષ એમ ઉભયનું તાદામ્ય ધરાવે એવી વસ્તુ માનવામાં દુર્ધર (જેને દુઃખે નિવારી શકાય) એવા વિરોધોની પરંપરા હોવાથી દુર્ગધ્ય જ છે. જે પ્રકાશ હોય તે અન્ધકાર ન હોય અને જે અધિકાર હોય તે પ્રકાશ ન હોય, જે આપણી માતા હોય તે આપણી પત્ની ન હોય અને જે આપણી પત્ની હોય તે આપણી માતા ન હોય. આ જેમ પરસ્પર વિરૂદ્ધ છે તેમ જે સામાન્ય હોય તે વિશેષ ન હોય અને જે વિશેષ હોય તે સામાન્ય ન હોય માટે જૈનોની ઉભયાત્મક માનવાની માન્યતા દુર્ધર વિરોધોથી ભરેલી ઉપરના દ્રષ્ટાતોની જેમ સમજવી. આ પ્રમાણે નિત્ય-અનિત્ય-અને નિત્યાનિત્ય આ ત્રણ પક્ષોમાંથી નિત્ય-અનિત્ય બે પક્ષોનું ખંડન પુરૂં થયું, ત્રીજો નિત્યાનિત્યપક્ષ, અને અતિરિક્તના પાડેલા બે ભેદોમાંનો બીજો કથંચિત્ ભિન્ન આ બે પક્ષો ખંડન કરવાના બાકી રહે છે. પરંતુ હમણાં સામાન્ય વિશેષ એમ ઉભયાત્મકપણાનું જે ખંડન કર્યું. તેનૈવ = એ જ પ્રકાર વડે બાકી રહેલા કથંચિભેદ, અને નિત્યાનિત્ય એમ બન્ને પક્ષો પણ ખંડિત થયેલા સમજી લેવા તે તમામ પક્ષોનું સામાન્યચિત્ર આ પ્રમાણે - (જુઓ પાના નં. ૩૭) Page #102 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થને કોઈ પણ સંબંધ ઘટતો નથી તાદાત્મ્ય શબ્દાત્મક ૧ નિત્ય ૬ અર્થાત્મક ૨ એકાન્તભિન્ન અનિત્ય સર્વવાસ્થ્ય અને સર્વ વાચકોમાં એક શબ્દ અને પદાર્થની વચ્ચે સંબંધ તદુત્પત્તિ શબ્દથી જન્મ અર્થ ૩ વાચ્યોત્પત્તિકાલે વાચકોત્પત્તિકાલે ૧૦ ૧૧ અસંબધ્ધ ८ વાચ્ય-વાચકથી જ ૧૩ અર્થથી જન્ય શબ્દ ૪ નિત્યાનિત્ય ૧૭ પ્રતિવાચ્ય અને પ્રતિવાચકે ભિન્ન ભિન્ન તાદાત્મ્ય ૯ અન્યથી જ ૧૪ સ્વભાવભૂત ૫ સંબધ્ધ વાયવાચકભાવ પ્રતીત ૧૫ તદુત્પત્તિ યુગપદ્ ઉત્પત્તિકાલે એકતરની ઉત્પત્તિમાં પણ જ્યારે અન્યતરની ઉત્પત્તિ થાય ત્યારે ૧૨ અતિરિક્ત ૩૭ કથંચિત્ ભિન્ન ૧૮ 1 અન્યથી પણ तद् नाऽऽदिवाक्यं साक्षात्प्रयोजनं जल्पितुमलम् । न हि शब्दाः श्वपाका इव वराकाः स्वलक्षणब्राह्मणं क्षणमपि स्प्रष्टुमर्हन्ति । विकल्पशिल्पिकल्पितार्थमात्रगोचरत्वात् तेषाम् । विकल्पानां चोत्प्रेक्षालक्षणव्यापार पर्यवसितत्वात् । तदुक्तम् - અપ્રતીત ૧૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા विकल्पयोनयः शब्दाः विकल्पाः शब्दयोनयः । कार्यकारणता तेषां, नार्थं शब्दाः स्पृशन्त्यपि । તેથી “પ્રમાનિયતત્ત્વ" ઇત્યાદિ પદોવાળું જે આદિવાક્ય છે તે સાક્ષાત્ સ્વવાથ્ય એવા પ્રયોજનને કહેવાને સમર્થ નથી. કારણ કે જેમ બીચારા ગરીબ ચાંડાલો (તુચ્છ હોવાથી) ઉત્તમજાતિના ગણાતા બ્રાહ્મણને સ્પર્શવાને પણ અસમર્થ છે. તેમ આ વાચકશબ્દો સ્વલક્ષણરૂપ (પોતાનાથી લક્ષિત થતા એવા સ્વવાટ્યરૂપ) પદાર્થોને એક ક્ષણવાર પણ સ્પર્શ કરવાને સમર્થ નથી. અર્થાત્ વાચકશબ્દો વાગ્યઅર્થને અલ્પ પણ સ્પર્શતા નથી કારણ કે તે શબ્દો વિકલ્પરૂપ શિલ્પિવડે કલ્પાયેલા અર્થમાત્રને જણાવવાના જ વિષયવાળા છે. અને મનના વિકલ્પો ઉપેક્ષા (કલ્પના) સ્વરૂપ વ્યાપારમાં જ પર્યવસિત થઈ જાય છે. સારાંશ એમ છે કે બોલનારા લોકોએ મનમાં જે વિકલ્પ (સંકલ્પ) કરીને શબ્દોનો પ્રયોગ કર્યો હોય તે શબ્દપ્રયોગ તે વિકલ્પોથી કલ્પાયેલા અર્થમાત્રને જણાવવામાં તત્પર છે. જેમ કે કોઈ વક્તાએ માટીના બનેલા ઘડાનો મનમાં વિકલ્પ કરીને ‘પદમીના' કહ્યું હોય તો તે વટ શબ્દ માટીના ઘડાને જ જણાવે છે અને કોઈ વક્તાએ શરીરનો જ ઘટ તરીકે સંકલ્પ કરીને યદ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો તે પદ શબ્દ કાયા અર્થને જણાવે છે. માટે મનના વિકલ્પોરૂપી શિલ્પિવડે જે જે શબ્દ જે જે અર્થમાં કલ્પીને બોલાય છે તે તે શબ્દો તે તે ઉભેક્ષા (કલ્પના) કરાયેલાં અર્થોને જણાવવાના જ વ્યાપારમાં પર્યવસાન પામે છે - શાસ્ત્રોમાં કહ્યું છે કે વક્તા મનમાં અર્થનો વિકલ્પ કરીને તે વિકલ્પમાં શબ્દ પ્રયોગ કરે છે; તેથી વક્તાની અપેક્ષાએ વિકલ્પોમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે અર્થાત્ વિકલ્પ છે યોનિ જેની એવા શબ્દો છે અને શ્રોતાની અપેક્ષાએ શબ્દ સાંભળીને “વક્તા વડે આ શબ્દ આ અર્થમાં પ્રયોજાયો છે” એવો વિકલ્પ શ્રોતાના મનમાં જન્મે છે; તેથી શ્રોતાની અપેક્ષાએ શબ્દમાંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. અર્થાત્ શબ્દ છે યોનિ જેની એવા વિકલ્પો છે. આ પ્રમાણે વક્તા-શ્રોતા એમ બન્નેની અપેક્ષાએ “વિકલ્પ-શબ્દ-શબ્દ-વિકલ્પ' એમ માત્ર આ વિકલ્પ અને શબ્દ વચ્ચે જ ધારાવાહી ચાલે છે. તેઓમાં જ માત્ર કાર્ય-કારણતા રહેલી છે. વક્તાની અપેક્ષાએ વિકલ્પ એ કારણ અને શબ્દ એ કાર્ય, તથા શ્રોતાની અપેક્ષાએ શબ્દ એ કારણ અને વિકલ્પ એ કાર્ય આ પ્રમાણે સમજવું. બાકી આ શબ્દો અર્થને (પદાર્થને) તો અડકતા પણ નથી. શબ્દ અને પદાર્થનો તો સ્પર્શ પણ નથી. વાચ્યને અને વાચકને તો કંઈ સંબંધ નથી. तदेतदखिलमनिलान्दोलिताऽर्कतूलतरलम् । यत एवं वदतस्ते किमादिवाक्योप Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શબ્દ અને અર્થની વચ્ચે વાગ્યવાચકભાવ નામના સંબંધની સિદ્ધિ क्षेपप्रतिक्षेपः काङ्गितः ? किं वा कारणान्तरं किमपि तत्करणेऽस्तीति विवक्षितम् । नाद्यः पक्षः तत्र तत्र तावकैस्तस्य करणात् । नाप्युत्तरः, तस्य कस्यचिदसत्त्वात् ।। હે બૌધ્ધ ! તે આ તારું સઘળું કથન પવનથી ઉડાડાયેલા આકડાના રૂની તુલ્ય ચંચળ છે. જેમ પવનના ઝપાટાથી રૂ આકાશમાં વેરવિખેર થઈ જાય છે. તેમ આ તારું સઘળું પણ પ્રતિપાદન ક્ષણભંગુર-ચંચળ છે. કારણ કે આટલી લાંબી ચર્ચા બોલતા એવા તારે કહેવું છે શું ? (૧) તને શું આદિવાક્યની રચનાનું ખંડન જ ઈષ્ટ છે. આદિવાક્ય રચાવું જ ન જોઈએ એમ ઈષ્ટ છે કે (૨) આદિવાક્ય પ્રયોજન માટે છે એવું અમે જે કહ્યું તેને બદલે તે આદિવાક્ય કરવામાં તને પ્રયોજન વિના બીજુ કોઈ પણ કારણ છે. એમ ઈષ્ટ છે ? આ બે પક્ષોમાં કયો પક્ષ તારા વડે વિવક્ષાયો છે ? જો પહેલો પક્ષ તું કહે તો તે બરાબર નથી કારણ કે તમારા ગ્રન્થકારો (આચાર્યો) વડે પણ તે તે શાસ્ત્રો (ની આદિ) માં તે તે આદિવાક્યની રચના કરાયેલી જ છે. જો આદિવાક્ય ન જ કરાતું હોય તો તમારા ગ્રન્થકર્તાઓએ તે તે શાસ્ત્રોમાં આદિવાક્ય કેમ કહ્યું છે? એટલે માત્ર અમારા ઉપરના દ્વેષ વિના) આ કથનમાં બીજું કાંઈ તથ્ય નથી. હવે જો બીજો પક્ષ કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે પ્રયોજનને જણાવવા સિવાય આ આદિવાક્યનું બીજુ કોઈ પણ કારણ અવિદ્યમાન જ છે; અર્થાત્ પ્રયોજનને સમજાવવા વિના આદિવાક્યની રચનાનું બીજુ કોઈ કારણ સંભવતું જ નથી. તથા શબ્દ અને અર્થની વચ્ચે “કથંચિત્ તાદામ્ય” સંબંધ છે. જે અમારા બનાવેલા ૩૭મા પાના ઉપર છાપેલા ચિત્રમાં ૧૭૧૮ નંબરથી અંકિત છે. શબ્દથી અર્થ કથંચિદ્ર ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. જેમ મોદક-ઉપલ-કરવાલ આદિ શબ્દોનું ઉચ્ચારણ કરાયે છતે વદનપૂરણ, ચૂરણ અને પાટન થતું નથી એટલે શબ્દ બોલવા છતાં અર્થ (પદાર્થ) આવી જતો નથી. માટે શબ્દથી અર્થ ભિન્ન પણ છે. તથા તે તે શબ્દો બોલાયે છતે નિશ્ચિત્ત પણે તે તે વિવક્ષિત અર્થની જ પ્રતીતિ થાય છે; અન્ય અર્થની પ્રતીતિ થતી નથી માટે શબ્દથી અર્થ અભિન્ન પણ છે. કદાચ તમે (બૌધ્ધો) એમ પ્રશ્ન કરો કે અર્થો અનંત હોવાથી આ શબ્દથી આ જ અર્થ સમજવો' એવો નિયમ શાના આધારે થાય? તો તેનો ઉત્તર એ છે કે વકતા-શ્રોતાના મનની વિવક્ષાના બળે શબ્દથી પ્રતિનિયત અર્થની પ્રતીતિ થાય છે. પરંતુ સ્વછંદપણે અર્થની પ્રતીતિ થતી નથી. તથા શબ્દ અને અર્થને જો કોઈ સંબંધ ન જ હોય તો તમારા જ શાસ્ત્રોમાં પરમાણુ-ક્ષણ વિગેરે જે જે શબ્દો અમુક ચોક્કસ પ્રતિનિયત અણુ-પદાર્થ Page #105 -------------------------------------------------------------------------- ________________ YO પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ઇત્યાદિ માટે વપરાયેલાં જોવા મળે છે; તે કેમ ઘટશે ? માટે શબ્દ-અર્થ વચ્ચે “કથંચિ તાદામ્ય સંબંધ છે. અને સંકેત સહકૃત એવો વાચ્ય-વાચકભાવ નામનો સંબંધ પણ છે જ. अथास्त्येव प्रयोजनार्थिप्रवृत्तिनिमित्तार्थसंदेहोत्पादनं तत् । तथाहि - प्रेक्षितप्रयोजनवाक्यानां प्रयोजनार्थिनां तदुपदर्शितप्रयोजनभावाभावपरामर्शपरः संशयः समाविर्भवति । ततोऽपि च संशयतः सस्यसंपत्त्यादिफले कृष्यादौ कृषीबला इव ते तत्र प्रवर्तन्ते - इति चेत् तदप्राज्यम्, प्रयोजनवाक्योपन्यासात् प्रागप्यस्य साधकबाधकप्रमाणाभावेन भावात् । પ્રશ્ન :- “આદિ વાક્યની રચનામાં” તમે ઉપર બતાવેલા બે પક્ષો પૈકી ‘મિuિ RUTન્ત' નામનો બીજો પક્ષ અમે (બૌધ્ધો) માનીએ છીએ. એટલે કે આ “આદિવાક્ય પ્રયોજન બતાવવા માટે છે એવું જે તમે (જૈનો માનો છો તે વ્યાજબી નથી. પરંતુ આ આદિવાક્ય' અર્થસંદેહને ઉત્પન્ન કરવા રૂપ કારણોત્તર માટે કરાય છે એમ અમારું (બૌધ્ધોનું) કહેવું છે. પ્રયોજનના અર્થી આત્માઓની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવો સંદેહ “આ ગ્રન્થમાં આ પ્રમાણ-નયોનું સ્વરૂપ હશે કે નહિ હોય ?” એવા પ્રકારનો જે અર્થસંદેહ થાય છે; તે અર્થસંદેહની ઉત્પત્તિ એ જ આદિવાક્યરચનામાં કારણ છે. સારાંશ કે આદિવાક્યની રચનામાં તમે માનેલું પ્રયોજન' કારણ નથી. પરંતુ પ્રયોજનની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવા અર્થસંદેહની ઉત્પત્તિ સ્વરૂપ “કારણાન્તર' એ કારણ છે. એમ અમારૂ બૌધ્ધોનું કહેવું છે. કારણ કે આ શાસ્ત્ર ખોલતાં જ જોયું છે પ્રયોજનવાળુ આદિવાક્ય જેઓએ એવા પ્રયોજનના અર્થી આત્માઓને તે આદિવાક્ય વડે બતાવાયેલું પ્રયોજન આ શાસ્ત્રમાં છે કે નહીં? ઇત્યાદિ વિચારોવાળો સંશય પ્રગટ થાય જ છે અને આવા પ્રકારના સંશયથી તેઓ તે ગ્રન્થમાં પ્રવૃત્તિ કરે છે. જેમ “ધાન્યની સંપત્તિ આદિ છે ફળ જેનું' એવી ખેતી આદિમાં વરસાદ વરસે ત્યારે જેમ ખેડુતો પ્રવૃત્તિ કરે છે, તેમ, એટલે કે જ્યારે વરસાદ વરસે, ખેતી લાયક ભૂમિ હોય, વાવવા યોગ્ય બીજ-ખાતર આદિ હોય, ત્યારે ખેડુત પોતાના ખેતરમાં બધાં જ સાધનોથી ખેતી કરે છે પરંતુ બધાન્ય પાકશે કે નહીં?' એવો સંદેહ મનમાં હોય જ છે. કારણ કે ખેતી કરે તે બધાંને અનાજ પાકે જ એવો નિયમ નથી. તેથી જેમ ખેડુત સંશયથી ખેતીમાં પ્રવૃત્તિ કરે છે. તેમ પ્રયોજનનો અર્થી આત્મા સંદેહથી આ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરશે. માટે આદિવાક્ય પ્રયોજન માટે નથી પરંતુ “અર્થસંદેહ' રૂપ કારણોત્તર માટે છે અને તે અર્થસંદેહ' ગ્રન્થ પ્રવૃત્તિનું કારણ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવ નામના સંબંધની સિદ્ધિ ઉત્તર - તમારો આ સંશય વ્યાજબી નથી. કારણ કે પ્રયોજનને જણાવનારા આ આદિવાક્યના ઉપન્યાસ (= આદિવાક્યની રચના)થી પહેલાં પણ સાધક પ્રમાણોના અભાવે અને બાધકપ્રમાણોના અભાવે આ આત્માને અર્થસંદેહ તો સંભવી શકે છે. અર્થાત્ ‘આદિવાક્યની રચના' કર્યા પૂર્વે પણ આ ગ્રન્થમાં આ પ્રયોજન છે જ એવું કોઈ સાધકપ્રમાણ પણ નહી હોવાથી, તથા આ ગ્રન્થમાં આ પ્રયોજન નથી જ એવું કોઈ બાધકપ્રમાણ પણ નહી હોવાથી, પ્રયોજન વિષેનો ‘અર્થસંદેહ’ તો વાક્યરચનાની પૂર્વે પણ આદિવાક્ય વિના સ્વતઃ પ્રવેશાર્થીઓને દરેકને હોય જ છે. એટલા માટે તો ગ્રન્થ હાથમાં લઈ ખોલે છે - વાંચે છે, જુએ છે. માટે ‘અર્થસંદેહ’ સારૂં આદિવાક્ય નથી. अथ तदाऽसौ प्रयोजनसामान्ये सत्त्वासत्त्वाभ्यां संशयः, प्रमातारश्च प्रायः प्रयोजनविशेषार्थिन एव इति तद्विषयसंशयोत्पादनाय युक्तमेवेदमिति चेत्, न अस्यापि प्रागेव भावात् । तथाहि प्रमाता शास्त्रमात्रमप्यालो क्यानुभूतप्रयोजनविशेषेण शास्त्रेणाऽस्य वर्णपदवाक्यकृतं साधर्म्यमवधार्य च किमिदमपि सप्रयोजनम्, अप्रयोजनं वा, ? सप्रयोजनमपि किमस्मदभिमतेन तेन तद्वत् किं वान्येन ? इत्यादि वाक्यालोकनं विनापि संदिग्धे । अपि च त्वन्मते न ध्वनिरर्थाभिधानधुरां दधाति । तत्कथं प्रयोजनविशेषविषयसंदेहोत्पादनेऽपि प्रत्यलः स्यात् ? ॥ ૪૧ પ્રશ્ન :- ‘આદિવાક્યની રચના' પૂર્વે પ્રયોજનના અર્થીજીવોને ‘અર્થસંદેહ' હોય જ છે એવી જે તમે (જૈનોએ) ઉપર વાત કરી તે બરાબર છે. પરંતુ ત્યારે થયેલો આ સંદેહ સામાન્ય પ્રયોજનને વિષે પ્રયોજનના હોવા અને ન હોવાના વિષયનો છે. પ્રયોજનના સામાન્યપણાનો આવો સંદેહ અવશ્ય વાક્યરચનાની પૂર્વે હોય છે. પરંતુ એવા પ્રકારના સામાન્ય અર્થસંદેહથી પ્રમાતાઓ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરતા નથી. કારણ કે ઘણું કરીને પ્રમાતાઓ તો વિશેષપ્રયોજનના જ અર્થી હોય છે; તેથી તે વિશેષપ્રયોજનના વિષયવાળો સંદેહ ઉત્પન્ન કરવા માટે આ આદિવાક્ય રચવું એ યોગ્ય જ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - આદિવાક્ય પ્રયોજન માટે નથી પરંતુ ‘અર્થસંદેહ' માટે છે. એમ અમે બૌધ્ધોએ જ્યારે કહ્યું ત્યારે તમે (જૈનોએ) આ સૂત્રરચના પૂર્વે પણ અર્થસંદેહ હોય જ છે એવો જે ઉત્તર આપ્યો તે ઉચિત નથી, કારણ કે પૂર્વે સામાન્ય અર્થસંદેહ હોય છે અને પ્રમાતાઓ વિશેષ અર્થસંદેહથી પ્રવૃત્તિ કરે છે તેથી પ્રમાતાઓની પ્રવૃત્તિ માટે વિશેષપ્રયોજન વિષયક અર્થસંદેહ ઉત્પન્ન થવો જરૂરી છે, અને તેના માટે આદિવાક્યની રચના જરૂરી છે ? ઉત્તર :- આ વિશેષપ્રયોજન વિષયક અર્થસંદેહ પણ આ આદિવાક્યની રચના પૂર્વે હોય જ છે. તે આ પ્રમાણે - પ્રમાતા પોતે આ શાસ્ત્રમાત્રને પણ જોઈને જ પૂર્વે અનુભવેલાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા છે વિશેષ પ્રયોજનો જેનાં એવાં બીજા શાસ્ત્રોની સાથે વર્ણકૃત, પદકૃત, અને વાક્યકૃત સાધર્મ્સ જોઈને શું આ શાસ્ત્ર પણ વિશેષ પ્રયોજનથી સપ્રયોજન છે કે અપ્રયોજન છે ? એવો વિશેષ પ્રયોજન વિષયક અર્થસંદેહને કરે જ છે. તથા આ શાસ્ત્ર જો સપ્રયોજન છે તો પણ શું એ અમારા માનેલા ઈષ્ટ એવા તે પ્રયોજન વડે પ્રયોજનવાળું છે? કે અન્ય પ્રયોજન વડે પ્રયોજનવાળું છે ? ઇત્યાદિ વિશેષ અર્થસંદેહ પણ આદિવાક્યના અવલોકન વિના પણ પૂર્વે હોઈ શકે છે માટે વિશેષ અર્થસંદેહ સારૂ આ આદિવાક્ય છે એવો તમારો (બૌધ્ધોનો) બચાવ વ્યાજબી નથી. તથા વળી તમે ઉપર બતાવેલી લાંબી લાંબી પક્ષોની હારમાળાવાળી ચર્ચા વડે સર્યું, કારણ કે તમારા મતે ધ્વનિ (શબ્દ) અર્થને કહેવાની ધુરાને જ ધારણ કરતો નથી કારણ કે તમારા મતે તો વિકલ્પમાંથી શબ્દ અને શબ્દમાંથી વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. અર્થને તો સ્પર્શતો પણ નથી. તો પછી “પ્રયોજનવિશેષના વિષયવાળા અર્થસંદેહને ઉત્પન્ન કરવામાં પણ સમર્થ કેમ થશે ? માટે તમારી વાત અસાર છે. ___ अर्चटश्चर्चचतुरः पुनराह - इह प्रेक्षावतां प्रवृत्तिः प्रयोजनवत्तया व्याप्ता । ततो यद् निष्प्रयोजनम्, न तत् तैरारम्भणीयम् । यथा काक-दन्तपरीक्षा । तथा चैतत् - इति शास्त्रारम्भप्रतिषेधाय प्रयुज्यमानाया व्यापकानुपलब्धेरसिद्धतोद्भावनार्थमादिवाक्यं कर्तव्यमिति । __ तदप्यनुपपन्नम्, वाक्यस्य प्रमाणत्वेनानवस्थिततया प्रयोजनविशेषसद्भावप्रकाशनसामर्थ्यशून्यत्वात् तदसिद्धिमुद्भावयितुमपर्याप्तत्वात् ॥ ચર્ચા કરવામાં પોતાની જાતને અતિશય ચતુર માનતા અર્જટ નામના કોઈ બૌદ્ધાચાર્ય હવે કહે છે કે - આ બાબતમાં પંડિતપુરૂષોની પ્રવૃત્તિ પ્રયોજનવત્તાની સાથે વ્યાપ્ત છે. તેથી જે જે શાસ્ત્ર નિમ્પ્રયોજન હોય છે તે તે શાસ્ત્ર તે તે પંડિતો વડે અમારંભણીય હોય છે. જેમ કે કાકદંતપરીક્ષા. તેનું અનુમાન આ પ્રમાણે - રૂદ્ર શાસ્ત્ર (પક્ષ), મારHUર્થ (સાધ્ય), પ્રયોગનજ્વત્િ (હેતુ), આ અનુમાનમાં સાધ્ય વ્યાપ્ય છે અને હેતુ વ્યાપક છે. જો કે તર્કસંગ્રહાદિ ન્યાયના ગ્રન્થોમાં સાધ્યને વ્યાપક અને હેતુને વ્યાપ્ય કહેવાય છે. તથા ન્યૂનદેશવૃત્તિ તે વ્યાપ્ય અને અધિકદેશવૃત્તિ તે વ્યાપક એમ કહેવાય છે. પરંતુ તે ન્યાયની પરિભાષા અહીં ન સમજવી. કારણ કે “પર્વતો વદ્વિમન્ ધૂમત' ઇત્યાદિ અનુમાનોને સામે રાખીને વ્યાપ્ય-વ્યાપકની ઉપરની વ્યાખ્યા કરાયેલી છે. તે વ્યાખ્યા સર્વત્ર લાગુ પડતી નથી. જેમ કે - “પૃથ્વી, રૂતરત્રી, અન્યવત્તાત્, મયં સનીવ: ચૈતન્યવર્ઘી, સિદ્ધ Page #108 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થના સંબંધમાં અર્રટનો પૂર્વપક્ષ અને ખંડન અનંતપુજીવાન્ ર્મરહિતત્વાત્, ઇત્યાદિ અનુમાનોમાં સાધ્ય-હેતુ સમાનદેશવૃત્તિ પણ હોય છે અને વ્યાપ્યું વ્યાખોતીતિ વ્યાપમ્ - વ્યાયની સાથે વ્યાપીને રહેનાર તે વ્યાપક એ અર્થથી હેતુ પણ વ્યાપક કહેવાય, તથા હેતુથી વ્યાનું યોગ્ય: જાણવાને યોગ્ય તે વ્યાપ્ય. એ અર્થને આશ્રયી સાધ્ય પણ વ્યાપ્ય કહેવાય અર્થાત્ જાણવા યોગ્ય તે વ્યાપ્ય, જણાવનાર તે વ્યાપક. આ અર્થને અનુસારે સાધ્યને વ્યાપ્ય અને હેતુને વ્યાપક કહેવાય. અર્થાત્ સમવ્યાપ્યવ્યાપકમાં આ અર્થ લાગુ પડે છે. = જે હેતુ પક્ષમાં ન વર્તતો હોય તે ‘અસિધ્ધ’ હેત્વાભાસ કહેવાય છે જેમ કે શબ્દઃ મુળ: ચાક્ષુષાત્ અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દ નામના પક્ષમાં નથી માટે ‘અસિધ્ધ’ હેત્વાભાસ કહેવાય છે. તેવી રીતે વ્યાપક એવા હેતુની પક્ષમાં અનુપલબ્ધિ અર્થાત્ હેતુનુ પક્ષમાં ન હોવું તે વ્યાપકાનુપલબ્ધિ, આ પણ અસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે. તેથી જો આ શાસ્ત્રમાં આદિવાક્ય ન લખીએ તો પ્રયોજનને જણાવનાર આદિવાક્ય ન હોવાથી આ શાસ્ત્ર પ્રયોજનરહિત થાય, પ્રયોજનરહિતતા એટલે હેતુનો અભાવ = વ્યાપકાનુલબ્ધિ, જ્યાં જ્યાં પક્ષમાં વ્યાપકાનુલબ્ધિ હોય ત્યાં ત્યાં ‘શાસ્ત્રારંભ’ નામના સાધ્યનો પણ પ્રતિષેધ જ થાય, અને આપણે શાસ્ત્રમાં પંડિતોની પ્રવૃત્તિ તો સાધવી છે. માટે ‘શાસ્ત્રારંભના પ્રતિષેધ' માટે જ પ્રયોગ કરાતી પ્રયોજનરહિતતા નામની વ્યાપકાનુલબ્ધિ એ ‘અસિધ્ધ’ હેત્વાભાસ છે. એમ વ્યાપકાનુલબ્ધિ નામના અસિધ્ધ હેત્વાભાસની અસિધ્ધતા અવિદ્યમાનતા જણાવવા માટે અને તે અસિધ્ધ હેત્વાભાસતા દૂર કરવા માટે ‘આદિવાક્ય' કરવું જ જોઈએ. આ પ્રમાણે અર્ચટ નામના બૌધ્ધમુનિનું કહેવું છે. ૪૩ જૈન - તે ઉપર જણાવેલ અર્ચટમુનિનું કથન વ્યાજબી નથી. કારણ કે તેમના મતે શબ્દ અને અર્થની વચ્ચે તાદાત્મ્ય-તત્ક્રુત્પત્તિ અને વ્યાવ્યવાચકભાવ ઇત્યાદિ સંબંધોની વિકલતા હોવાથી અર્થ જણાવવામાં શબ્દ એ પ્રમાણ નથી. હવે જો શબ્દ અર્થ જણાવી શકતા નથી તો ‘આદિવાક્ય' લખીશું તો પણ તે આદિવાક્ય આ ગ્રન્થમાં ‘પ્રયોજન વિશેષનો સદ્ભાવ છે' એવા અર્થને પ્રકાશિત કરવાના સામર્થ્યથી શૂન્ય જ હોવાથી તે વ્યાપકાનુપલબ્ધિની અવિધમાનતા બતાવવામાં અસમર્થ જ રહેશે માટે આ અર્ચટમુનિની વાત પણ ઉચિત નથી. = આ જ સૂત્ર ઉપર લખાયેલી પંડિત શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીકૃત ‘ટિપ્પણી’માં આ વાત સ્પષ્ટ સમજાવી છે કે, અહીં પ્રતિષેધ્ય ‘આરંભણીય' છે. આરંભણીયત્વનું વ્યાપક ‘પ્રયોજનવત્ત્વ’ છે. આ શાસ્ત્ર આરંભણીય છે પ્રયોજનવાન્ હોવાથી, અહીં ‘પ્રયોજનવત્ત્વ’ એ વ્યાપકની અનુપલબ્ધિ ‘નિષ્પ્રયોજ્ઞનત્વ’ એ હેતુથી મૂળ ટીકામાં બતાવી છે. જે જે Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા નિમ્પ્રયોજન હોય અર્થાત્ પ્રયોજનરહિત હોય તે તે શાસ્ત્ર અનારંભણીય હોય છે. આ પ્રમાણે વ્યાપક એવા પ્રયોજનવત્વની અનુપલબ્ધિ થવાથી નિવર્તમાન થતું એવું વ્યાપક પોતાના વ્યાપ્ય આરંભણીયત્વને લઈને જ રિવર્તન પામે છે. આ અનુમાનમાં પ્રયોજનવત્ત્વ એ વ્યાપક છે. તે નિવર્તન પામે તો તેનાથી વ્યાપ્ય આ શાસ્ત્રની “આરંભણીયતા' પણ નિવર્તન પામે, અને તેથી આદિવાક્ય વ્યર્થતાને પામે. તેથી આવી વ્યાપકાનુપલબ્ધિની અસિદ્ધતા = અવિદ્યમાનતા માટે “આદિવાક્ય' રચાવું જોઈએ એવી અર્ચટમુનિની જે દલીલ છે તે વ્યાજબી નથી. કારણ કે આદિવાક્ય શબ્દાત્મક છે. તેઓના મતે શબ્દ અને અર્થને કોઈ સંબંધ નથી. એટલે શબ્દાત્મક આદિવાક્ય પ્રયોજન વિશેષની સભૂતિ' પ્રકાશિત કરવા સમર્થ નથી. ઇત્યાદિ रामटस्तु प्रकटयति - यद्यपीदं वाक्यमप्रमाणत्वात् प्रयोजनोपस्थापनाद्वारेण निष्प्रयोजनत्वसाधनमसिद्धं विधातुमधीरम् । तथापि विदग्धं संदिग्धं कर्तुम् । संदिग्धासिद्धमपि च साधनमगमकमेव । यथा समुच्छलद्धवलधूलिपटलं धूमत्वेन संदिह्यमानं धनञ्जयस्येति । तदप्यशस्तम्, अनुपन्यस्तेऽपि प्रयोजनवाक्येऽनुभूतपूर्वप्रयोजनविशेषशास्त्रान्तरसाधर्म्यदर्शनेन शास्त्रामात्रादपि निष्प्रयोजनत्वगोचरसंदेहस्य सद्भावात् । અર્ચટમુનિની માન્યતાનું જૈનદર્શનકારે ઉપર જે ખંડન કર્યું. તેમાં રામટ નામના કોઈ બૌદ્ધમુનિ અર્ચટમુનિના પક્ષનો બચાવ કરતાં જણાવે છે કે - જો કે અમારા મતે શબ્દ અને અર્થને કોઈ સંબંધ ન હોવાથી શબ્દ તે અપ્રમાણ છે. એટલે જ અમે બૌદ્ધો પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ માનીએ છીએ. આગમને પ્રમાણ માનતા નથી. એટલે જ “આદિવાક્ય' પ્રમાણ નથી. અર્થાત્ આદિવાક્ય અપ્રમાણ છે. તેથી પ્રયોજન બતાવવા દ્વારા નિષ્ઠયોજનત્વ રૂપ વ્યાપકાનુપલબ્ધિ હેતુની અસિદ્ધતા કરવાને માટે તે આદિવાક્ય અસમર્થ છે. ભાવાર્થ એવો છે કે જો આદિવાક્ય સપ્રમાણ હોત તો તે પ્રયોજનવત્ત્વને બતાવત, અને પ્રયોજનવત્ત્વને બતાવત એટલે નિષ્પયોજનત્વ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ અહીં નથી પણ વ્યાપકની ઉપલબ્ધિ છે એમ પણ બતાવત. એટલે પ્રયોજન બતાવવા દ્વારા નિમ્પ્રયોજન–રૂપ જે વ્યાપકાનુલબ્ધિ હેતુ છે તેની અસિદ્ધતા બતાવત, પરંતુ તે આદિવાક્ય જ અપ્રમાણ છે તે કંઈ બતાવી શકતું જ નથી. તેથી નિષ્પયોજન– રૂપ વ્યાપકાનુપલબ્ધિની અસિધ્ધતા (આ ગ્રન્થમાં પ્રયોજનવસ્વ રૂપ વ્યાપક નથી એમ નહિ. પરંતુ વ્યાપક-પ્રયોજનવત્ત્વ છે એવું) બતાવી શકતું નથી. તેવું બતાવવાને આદિવાક્ય અસમર્થ છે. તથાપિ વ્યાપકાનુલબ્ધિને સંદેહાત્મક કરવાને સમર્થ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થના સંબંધમાં રામટમુનિનો પૂર્વપક્ષ અને ખંડન જેમ હેતુનુ પક્ષમાં ન જ હોવું' તે અસિધ્ધ હેત્વાભાસ કહેવાય અને આ હેત્વાભાસ સાધ્ય સિધ્ધ થવા દેતો નથી એટલે સાધ્યનો અગમક છે. તેની જેમ “જે હેતુ પક્ષમાં છે કે નહિ ? તેનો સંદેહ હોય” નિર્ણય ન હોય તો તે હેતુ સંદિગ્ધાસિધ્ધ કહેવાય છે અને તે પણ સાધ્યનો અગમક જ મનાય છે. અહીં ‘આદિવાક્ય’ જો પ્રમાણ હોત તો પ્રયોજનનો સદ્ભાવ પ્રકાશિત કરત, તેથી ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિની અસિધ્ધતા સાબિત કરત, અને એમ અસિધ્ધ હેત્વાભાસ થવાથી ‘અનારંભણીયત્વ' સાધ્ય સિધ્ધ ન થવા દેત, પરંતુ આદિવાક્ય પ્રમાણ નથી એટલે આ બધુ ભલે થતુ નથી તથાપિ ‘આદિવાક્ય’ મુકવાથી આ શાસ્ત્રમાં ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિનો સંદેહ અવશ્ય કરાવે છે. તમે ‘આદિવાક્ય’ આ ગ્રન્થમાં મુકો એટલે તે વાક્યને જોઈને જ પંડિત પુરૂષોને એમ શંકા થાય કે આ શાસ્ત્ર શું ‘નિષ્પ્રયોનનત્વ' વ્યાપકાનુલપલબ્ધિવાળું છે કે નિયોગનવરહિત છે. આવો સંદેહ તો આદિવાક્ય કરાવે જ છે અને તેથી પણ ‘અનારંભણીય' સાધ્ય સિદ્ધ થતું અટકે જ છે. માટે આદિવાક્ય જરૂરી છે. જેમ કે - ૪૫ આકાશમાં ઉછળતી ધોળી ધોળી ધૂળનો સમૂહ જે દેખાય, તેને જ ‘શું આ ધૂમ હશે ?' એમ ધૂમપણે સંદેહ કરાય તેટલા માત્રથી તે ધનંજયનો (અગ્નિનો) ગમક બની જતો નથી. એટલે કે ધૂમપણે શંકાશીલ બનેલો અને હકીકતથી જે ધૂમરૂપ નથી તેવો ધૂલિપટલ જેમ અગ્નિને જણાવી શકતો નથી. તેમ આ ગ્રન્થમાં ‘નિષ્પ્રયોજનત્વ’ રૂપ વ્યાપકાનુપલબ્ધિ છે કે નહિ એવો સંદેહ ઉત્પન્ન કરતું આ આદિવાક્ય પણ નિષ્પ્રયોજનત્વથી સિધ્ધ થતાં ‘અનારંભણીયત્વ' સાધ્યનું ગમક બનશે નહિ. માટે આદિવાક્ય કરાવું જોઈએ કે જેથી હેતુ શંકાશીલ બનતાં અનારંભણીયત્વ સાધ્ય સિધ્ધ ન થતાં ગ્રંથ આરંભણીય બને. જૈન - રામટમુનિની આ યુક્તિ પણ પ્રશંસનીય નથી. કારણ કે આ શાસ્ત્રમાં ‘આદિવાક્ય’ ન મુકીએ તો પણ પૂર્વે અનુભવેલા પ્રયોજનવિશેષવાળાં શાસ્ત્રાન્તરોની સાથે પ્રકૃતશાસ્ત્રમાં સાધર્મ્સ જોઈને પણ ‘નિષ્પ્રયોજનત્વ' વિષયક સંદેહ તો થઈ શકે છે. સારાંશ કે આવા પ્રકારના ‘નિષ્પ્રયોજનત્વ'ના સંદેહ માટે આદિવાક્યની જરૂરીયાત નથી. કારણ કે આદિવાક્ય નહિ હોય તો પણ આ શાસ્ત્રનું શાસ્ત્રાન્તરોની સાથે સાધર્મ્સ જોઈને પણ સંદેહ તો આપોઆપ થઈ શકે છે. વળી તમારા બૌધ્ધના મતે તો શબ્દનો અર્થની સાથે કોઈ સંબંધ ન હોવાથી જેમ આદિવાક્ય અસિધ્ધતા ન જણાવી શકે તેમ આ આદિવાક્ય સંદેહ પણ ન જ જણાવી શકે ઇત્યાદિ. Page #111 -------------------------------------------------------------------------- ________________ ४६ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ननु यद्येवमादिवाक्यं पराक्रियते, न तहीदं भवद्भिरपि कर्तव्यमिति चेत् ? नैवम् - कर्तव्यं च तं प्रति, यो नान्यथा प्रयोजनं विदाञ्चकार, वाच्यवाचकोत्पत्तिसमयसम्भूष्णुशक्तिस्वभावस्याऽबाधिततयाऽनुभवेन चित्रज्ञानरूपस्पष्टदृष्टान्तावष्टम्भेन च कृतविरोधपरिहारत्वाद् नित्यानित्यस्य वाच्यवाचकाभ्यां कथञ्चिद्भिन्नस्य सामान्यविशेषोभयस्वभाववस्तुगोचरोपरचितसङ्केताभिव्यक्तस्य वाच्यवाचकभावसम्बन्धस्य बलेन शब्दानामर्थस्य प्रतिपादकत्वं प्रतिपद्य प्रामाण्यं चाङ्गीचकार । एतच्च यथास्थानं समर्थयिष्यते । यः पुनरन्यथाऽपि प्रयोजनमजानाद्, यश्च शब्दविशेषणं प्रमाणत्वेन नाऽमंस्त, तौ प्रति न कर्तव्यं च - इत्यनेकान्तो विजयते ॥१॥ બૌધ્ધ - જો આદિવાક્ય વિના આ શાસ્ત્રનો શાસ્ત્રાન્તરોની સાથે સમાનભાવ જોઈને જ સંદેહાદિ થતાં હોય અને આ રીતે તમે જૈનો આદિવાક્યનું જો ખંડન જ કરો છો. તો આદિવાક્ય તમારા વડે શાસ્ત્રોમાં કેમ કરાય છે ? જૈન - આવી શંકા કરવી નહિ. કારણ કે જે શ્રોતાગણ અન્યથા = આદિવાક્ય વિના પ્રયોજન ન સમજી શકે, અને શબ્દો અર્થનું પ્રતિપાદન કરે છે એમ માને છે અર્થાત્ શબ્દો અને અર્થની વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ છે, એવું સ્વીકારીને શબ્દોની પ્રમાણતા અંગીકાર કરે છે. તેવા શ્રોતાગણ પ્રત્યે આ આદિવાક્ય અમારા વડે સ્વીકારાય છે. આ ઉત્તરમાં શબ્દો અર્થ પ્રતિપાદન કરવાની શક્તિ ધરાવે છે અને તેથી શબ્દો પ્રમાણ છે એવું જે શ્રોતાગણ માને છે. એમ બીજો પોઈન્ટ ગ્રન્થકારે જે જણાવ્યો છે તે વધારે સ્પષ્ટ કરે છે કે - (૧) જ્યારે વાચ્ય પદાર્થ ઉત્પન્ન થાય ત્યારે વાગ્યપદાર્થમાં, અને જ્યારે વાચક શબ્દ ઉત્પન્ન થાય ત્યારે વાચકશબ્દમાં, પોત-પોતાની ઉત્પત્તિના કાળે જ, પોતાની સાથે જ ઉત્પન્ન થવાવાળો શક્તિસ્વભાવ વર્તે છે. આ વાચ્ય માટે આ જ વાચક શબ્દ વપરાય, અને આ વાચકથી આ જ વાચ્ય ઓળખાય એવો શક્તિસ્વભાવ તે તે બન્ને વાચ્યવાચક જ્યારે ઉત્પન્ન થયા ત્યારથી સાથે જ ઉત્પન્ન થયો છે. આ બાબતમાં અબાધિત તેવા પ્રકારનો અનુભવ જગતુના જીવમાત્રામાં હોવાથી, અને રંગબેરંગી પદાર્થનું અનેક રંગોવાળું ચિત્રજ્ઞાન સ્વરૂપ જે સ્પષ્ટ ઉદાહરણ છે તેના આધારથી, ધર્મોત્તરાનુયાયીઓએ પહેલાં જે વિરોધ બતાવ્યો હતો તેનો પરિહાર કરાતો હોવાથી અર્થાત્ કોઈ પણ જાતનો વિરોધ આવતો ન હોવાથી વાચ્ય-વાચકમાં આવો શક્તિસ્વભાવ ઉત્પત્તિકાલથી જ છે. જેમ ચિત્રજ્ઞાનમાં પરસ્પર વિરોધી રંગો સાથે મળીને બનેલા ચિત્રરંગનું જ્ઞાન Page #112 -------------------------------------------------------------------------- ________________ આદિવાક્યની સાર્થકતા ४७ અવિરોધી કહેવાય છે. આ બૌધ્ધને સમ્મત ઉદાહરણથી વાચ્ય-વાચકમાં એવો શકિતસ્વભાવ છે કે જે પ્રતિનિયત અર્થને જ શબ્દ જણાવે છે અને ઘટ શબ્દથી ઘડો જ જણાય, તથા ઘડાને ઓળખવા ઘટ શબ્દ જ વપરાય, આવો આ બે વચ્ચે “વાચ્યવાચકભાવ સંબંધ' છે એવો જગના જીવમાત્રને કોઈ પણ જાતના બાધ વિના અનુભવ પણ છે. (૨) નિત્યનિત્યસ્થ = વળી આ “વાવાચકભાવસંબંધ' તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આ સંબંધ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે માટે દ્રવ્યથી નિત્ય છે અને તે તે પર્યાયનો નાશ થયે છતે તત્તત્ સંબંધી સંબંધ નાશ પણ પામે છે. માટે અનિત્ય પણ છે. બૌધ્ધ પૂર્વે પાડેલા નિત્ય-અનિત્ય પક્ષમાં જે દોષો આપ્યા છે. તે ખોટા છે કારણ કે એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્ય માનવામાં આવે તો જ તે દોષો આવે છે. વળી ઉભયના મિલનમાં જે ડબલદોષની વાત તેઓએ કરી છે. તે પણ ખોટી છે, કારણ કે બન્ને એકાત્તવાદો ભેગા થાય તો ડબલદોષ આવે, પરંતુ અપેક્ષાવિશેષે બન્ને વાદો ભેગા થાય તો એકપણ દોષ ન આવે, કારણ કે એકાન્તવાદમાં જે દોષો આવે છે તે સાથે બીજો વાદ નથી માન્યો માટે જ તે દોષો આવે છે. ઉભયાત્મક વસ્તુ માનતાં કોઈ દોષ આવતો નથી. (ચિત્રમાંનો ૧૭મો પક્ષ ઘટે છે) (૩) વાચવવાઓ થઝિમિત્રશ્ય, વળી આ “સંબંધ” વાચ્યપદાર્થથી અને વાચકશબ્દથી કથંચિભિન્ન છે, (અર્થાત્ કથંચિત્ અભિન્ન પણ છે) તેઓએ આપેલા દોષો એકાતભિન્ન કે એકાન્તાભિન્નમાં ઘટે છે. કથંચિભિન્ન માનવામાં સર્વ દોષો ટળી જાય છે. (ચિત્રમાં આપેલો ૧૮મો પક્ષ નિર્દોષ છે) (૪) સીમાવિશેષોમસ્વિમવેવસ્તુવર પરતરતામિત્રએ = વળી આ “સંબંધ” સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વભાવવાળી વસ્તુને જણાવવાથી પ્રગટ થયેલા સંકેતથી અભિવ્યક્ત થયેલો છે. એટલે કે આ વાચ્યવાચક ભાવવાળો સંબંધ સંકેતથી સહકૃત છે અને તે સંકેત ઉભયાત્મક વસ્તુને જણાવનારો છે, તેથી એક ઘટશબ્દનો સંબંધ વિવક્ષિતઘટવિશેષ સાથે પણ છે. એટલે વિવક્ષિત ઘટવિશેષને તો તે જણાવે જ છે છતાં તે વિશેષઘટ નાશ પામવા છતાં બીજા સર્વઘટને જણાવવાનો સંબંધ જીવિત રહે છે. કારણ કે આ સંબંધ સામાન્ય સઘળી ઘટજાતિને પણ જણાવે છે અને ઘટવિશેષને પણ જણાવે છે. આવા પ્રકારના ઉપર જણાવ્યા મુજબના ચાર વિશેષણોવાળા એવા વાચ્યવાચકભાવસંબંધ” ના બળ વડે જ શબ્દોનું અર્થપ્રતિપાદકપણું સ્વીકારીને અમે શબ્દોનું પ્રમાણપણું સ્વીકાર્યું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા આ સંબંધ વાચ્ય-વાચકના ઉત્પત્તિકાળે સાથે જ ઉત્પન્ન થાય છે. નિત્યાનિત્ય છે. કથંચિત્ ભિન્નભિન્ન છે. ઉભયાત્મક વસ્તુને જણાવનાર છે. આ બધી ચર્ચા આ જ ગ્રન્થમાં આગળ-આગળ યથાસ્થાને બતાવાશે. બૌધ્ધદર્શનની એકાત્તદષ્ટિ હોવાથી ખોટી રીતે દોષો અપાયા છે. જો વસ્તુસ્વરૂપને અનેકાન્તદષ્ટિથી જોવામાં આવે તો કોઈ દોષ આવે નહીં. માટે જે શ્રોતાગણ આદિવાક્ય વિના પ્રયોજન ન જાણી શકે અને શબ્દને અર્થના પ્રતિપાદક તરીકે પ્રમાણભૂત માને છે તે શ્રોતાગણ પ્રત્યે અમે ગ્રન્થની આદિમાં પ્રયોજન જણાવવા માટે આદિવાક્ય” અવશ્ય કહીએ છીએ. પરંતુ જે શ્રોતાગણ આદિવાક્ય વિના પણ શાસ્ત્રાન્તરોની સાથે આ શાસ્ત્રનું સાધર્માદિ દેખીને સ્વયં પ્રયોજનને જાણી લે છે તે, તથા જેઓ શબ્દને પ્રમાણ તરીકે નથી માનતા, તે બન્ને શ્રોતાગણ પ્રત્યે શાસ્ત્રની આદિમાં આ પ્રયોજન વાક્ય' ન કરવું જોઈએ એમ પણ અમે માનીએ છીએ. આ પ્રમાણે શ્રોતાગણની પાત્રતા જોઈને જ આદિવાક્ય કર્તવ્ય પણ છે અને અકર્તવ્ય પણ છે એમ અનેકાન્તવાદ જ ખરેખર વિજયવંત છે. / ૧ // હવે પ્રારંભમાં પ્રમાણનું લક્ષણ જણાવે છે. अथ प्रमाणस्यादौ लक्षणं व्याचक्षते - स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ॥ २ ॥ अत्र चादग्धदहनन्यायेन यावदप्राप्तं तावद् विधेयम् - इति विप्रतिपन्नानाश्रित्य स्वपरेत्यादिकम्, अव्युत्पन्नान् प्रति प्रमाणम्, प्रमाणप्रमेयापलायिनस्तूद्दिश्य द्वयमपि विधेयम्, शेषं पुनरनुवाद्यम् । तत्र प्रमाणमिति प्राग्वत् । स्वमात्मा ज्ञानस्य स्वरूपम् । पर: स्वस्मादन्यः अर्थ इति यावत् । तौ विशेषेण यथावस्थितस्वरूपेण अवस्यति निश्चिनोतीत्येवं शीलं यत् तत् स्वपरव्यवसायि । સ્વનો એટલે જ્ઞાનનો, અને પરનો એટલે પદાર્થનો, એમ ઉભયનો નિશ્ચય કરાવનારૂં જે જ્ઞાન તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. જે જે દર્શનકારો જે જે વસ્તુને માનતા નથી તે તે દર્શનકારોને સમજાવવા માટે તે તે પદો સૂત્રકારે સૂત્રમાં કહ્યાં છે, તેને વિધેય કહેવાય છે, કારણ કે સમજેલી વસ્તુ સમજાવવાની હોતી નથી, પરંતુ જે ન સમજાઈ હોય તે વસ્તુ જ સમજાવવાની હોય છે. જેમ અગ્નિ બલેલાં (રાખ થયેલાં) કાષ્ઠને બાળતી નથી, પરંતુ અદગ્ધ (નહી બળેલાં) Page #114 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાન” એ જ પ્રમાણ છે. તેનું નિરૂપણ કાષ્ઠને જ બાળે છે. તે ન્યાયને અનુસાર જે વાદીઓને જે વિષય અમાન્ય છે તે વાદીઓને તે તે વિષય સમજાવવા માટે તે તે પદો વિધેય (કર્તવ્ય) બને છે. (૧) કેટલાક દર્શનકારો (નૈયાયિક-વશેષિકો) જ્ઞાનને પરપ્રકાશક માત્ર માને છે. એટલે જ્ઞાનથી ઘટ-પટ પદાર્થો જણાય છે પરંતુ જ્ઞાન સ્વયં જણાતું નથી જ્ઞાનને જાણવું હોય તો સમયાન્તરવર્તી ઈતરજ્ઞાનથી પ્રથમજ્ઞાન જાણી શકાય છે એટલે જ્ઞાન સ્વપ્રકાશક નથી આવું માનનારા દર્શનકારોને સમજાવવા માટે મૂળ સૂત્રમાં “સ્વ” શબ્દ વિધેય છે. (૨) કેટલાક દર્શનકારો (જ્ઞાનમાત્રવાદી બૌધ્ધો) આ જગતમાં જ્ઞાન માત્ર જ છે પરપદાર્થ કંઈ છે જ નહિ એવું માનનારા યોગાચારવાદી બૌધ્ધને સમજાવવા “પર” શબ્દ વિધેય છે એમ જાણવું. આ જ હકિકત ટીકામાં જણાવે છે કે અહીં “અદગ્ધદહન' ના ન્યાયે એટલે અગ્નિ ન બળેલાને જ બાળે છે એ ન્યાયે જેટલું જેટલું “અપ્રાપ્ત અર્થાત્ અજ્ઞાત' છે તેને સમજાવવા માટે તેટલું તેટલું વિધેય સમજવું કારણ કે બળેલાને બાળવું જેમ નિરર્થક છે તેમ જે વાદીઓ જે વિષય માનતા હોય તે વાદીઓને તે વિષય જણાવવો નિરર્થક છે, માટે જ્ઞાનને સ્વવ્યવસાયિ માનવામાં, અને જ્ઞાન પરપ્રકાશક પણ છે એ માનવામાં જે વાદીઓ વિવાદવાળા છે, તેઓને આશ્રયીને મૂળસૂત્રમાં અનુક્રમે “સ્વ-પર” ઇત્યાદિ પદો કહેલ છે તથા - (૩) જે શિષ્યો “અવ્યુત્પન્ન' છે, પ્રમાણ કોને કહેવાય તે જાણતા નથી તેવા અવ્યુત્પન્ન (પ્રમાણના સ્વરૂપના અજાણ) શિષ્યોને સમજાવવા માટે મૂળસૂત્રમાં “પ્રHIST' શબ્દ વિધેય સમજવો, જે જ્ઞાન સ્વ-પરનું પ્રકાશક હોય છે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે એમ આ પદ વડે પ્રમાણનું લક્ષણ (સ્વરૂપ) સમજાવ્યું, તથા - (૪) જે દર્શનકારો પ્રમાણ અને પ્રમેય આ બન્નેનો અપલાપ કરે છે. એવા સર્વશૂન્યતાવાદી માધ્યમિક બૌધ્ધ આદિને સમજાવવા માટે બન્ને પદો વિધેય છે. ત્યાં પ્રમેયને સમજાવવા “વપર' શબ્દો છે અને પ્રમાણને સમજાવવા ‘પ્રમાા ' શબ્દ છે. આ પ્રમાણે જે જે દર્શનકારોને જે જે વિષય અમાન્ય હોય તેઓને તે તે વિષય સમજાવવા માટે માથદન' ના ન્યાયે તે તે પદો વિધેય સમજવાં અને જે વિષય તેઓને માન્ય હોય તેને સમજાવનારાં સૂત્રગત પદો તે વાદીને આશ્રયી અનુવાદ્ય સમજવાં, વાદીએ માનેલી વાતનું અનુવાદન = પ્રતિપાદન માત્ર કરનારાં સમજવાં. વિધેય = અમાન્ય વસ્તુને માન્ય કરાવવા યથાર્થ નિરૂપણ કરવું. અનુવાદ્ય = માન્ય વસ્તુને સ્પષ્ટપણે પુનઃ પ્રતિપાદન કરવું. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા અહીં ‘’ શબ્દનો અર્થ પહેલા સૂત્રમાં આવી ગયો છે. “પ્રમીયતે થઈ નેન રૂતિ પ્રમાણમ્' અર્થો જેના વડે જણાય તે પ્રમાણે, ત્યાંથી જાણી લેવો. વારંવ્યવસાયિ = પદનો અર્થ આ પ્રમાણે જાણવો - એટલે જ્ઞાન પોતે, એટલે કે જ્ઞાનનું જ સ્વરૂપ તે સ્વ, ટીકામાં માત્મા એમ જે લખ્યું છે ત્યાં માત્મા એટલે જીવ અર્થ ન કરવો, કારણ કે અહીં જ્ઞાનનું પ્રતિપાદન ચાલે છે માટે આત્મા = જ્ઞાન પોતે, એમ જ્ઞાનાત્મકજ્ઞાનમય જે સ્વરૂપ તે, એવો અર્થ કરવો. ‘પર - એટલે સ્વથી (જ્ઞાનથી) અન્ય એવા અર્થો-પદાર્થો-ઘટ-પટ આદિ, તે બન્ને સ્ત્ર અને પ (જ્ઞાન અને પદાર્થો)નો વિ = વિશેષ કરીને અર્થાત્ યથાવસ્થિત સ્વરૂપે = જેમ છે તેમ, નિર્ણય કરાવવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે “સ્વપ૨વ્યવસાયિ' જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના તે જ્ઞાનને પ્રમાણ કહેવાય ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेन इति ज्ञानम् । एतच्च विशेषणम् - अज्ञानरूपस्य व्यवहारधूराधौरेयतामनादधानस्य सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य, सन्निकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणार्थम् । तस्यापि च प्रत्यक्षरूपस्य शाक्यै निर्विकल्पकतया प्रामाण्येन जल्पितस्य, संशयविपर्ययानध्यवसायानां च प्रमाणत्वव्यवच्छेदार्थं व्यवसायीति । स्पष्टनिष्टङ्कयमानपारमार्थिकपदार्थसार्थलुण्टाकज्ञानाद्वैतादिवादिमतमत्यसितुं परेति । नित्यपरोक्षबुद्धिवादिनां मीमांसकानाम्, एकात्मसमवायिज्ञानान्तरप्रत्यक्षज्ञानवादिनां यौगानाम्, अचेतनज्ञानवादिनां कापिलानां च कदाग्रहग्रहं निग्रहीतुं स्वेति ।। કોઈ પણ પદાર્થમાં સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ધર્મો હોય છે. તે દ્વિવિધ ધર્મમાંથી પ્રધાનપણે-મુખ્યત્વે વિશેષધર્મ જણાય જેના વડે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાન વડે જ્યારે વિશેષ ધર્મો જણાય છે ત્યારે સામાન્ય-ધર્મો પણ તેમાં અવશ્ય જણાય જ છે પરંતુ તે ગૌણતયા જણાય છે અને દર્શનકાળે સામાન્યધર્મો પ્રધાનતયા જણાય છે. વિશેષધર્મો ગૌણપણે જણાય છે. માટે જ ટીકાકારે ટીકામાં પ્રાધાન્યન’ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રધાનપણે વિશેષ જણાય તે જ્ઞાન કહેવાય છે. સ્વ-પર-વ્યવસાયિનમ્ સૂત્રમાં એકેક પદોનો ઉલ્લેખ શા માટે કર્યો છે. તે ટીકાકારશ્રી અનિત્તમ પદથી શરૂ કરીને સ્પષ્ટ કરે છે કે (૧) મૂલસૂત્રમાં જ્ઞાનમ્ એવું જે વિશેષણ વાચી પદ છે તે દર્શનને અને સકિર્યાદિને પ્રમાણ ન કહેવાય તે જણાવવા માટે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણનું લક્ષણ તથા તેના એક એક પદની સાર્થકતા દર્શન કેવું છે ? તે જણાવવા માટે ક્રમશઃ દર્શન પદનાં ચાર વિશેષણો છે. (૧) જો કે દર્શનથી સામાન્યધર્મોનો બોધ થાય છે તથાપિ વિશેષધર્મોનો બોધ ન થતો હોવાથી જેમ માણસ પાસે અલ્પધન હોવા છતાં તે ધન અલ્પ હોવાથી નિર્ધન કહેવાય છે, તથા જેમ અલ્પજ્ઞાનવાલો અજ્ઞાની કહેવાય છે, તેમ આ દર્શન પણ અલ્પબોધ સ્વરૂપ હોવાથી (જ્ઞાનથી ભિન્ન અર્થાત્) અજ્ઞાનાત્મક છે. અજ્ઞાન રૂપસ્ય આવો આ પ્રથમ વિશેષણનો અર્થ થયો. તથા વ્યવહારધુરાની અગ્રેસરતાને ધારણ નહિ કરનારૂં આ દર્શન છે. જેમ કે દૂર ઘરના ખુણામાં કાળુ રજ્જુ પડેલ છે તે જોઈને શું આ સર્પ છે કે રજ્જે છે એવો સંશય થાય પરંતુ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી રજ્જુ માનીને પ્રવૃત્તિ કે સર્પ માનીને નિવૃત્તિ થતી નથી. એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ વ્યવહાર કરાવવા સંબંધી પુરાની અગ્રેસરતા જેમાં નથી એવું આ દર્શન છે. કારણ કે દર્શન સામાન્યબોધરૂપ હોવાથી પ્રવૃત્તિનિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. આ વ્યવહાર પૂરા ઈત્યાદિ બીજું વિશેષણ થયું. ૫૧ તથા ‘આ કંઈક છે’ એટલી વસ્તુની સત્તા (વિદ્યમાનતા) માત્રને જ જણાવનારૂં આ દર્શન છે આ સન્માત્ર શોચરણ્ય ત્રીજું વિશેષણ છે અને સ્વસમયમાં (જૈનદર્શનમાં) જ આ પ્રસિદ્ધ છે. પ્રથમ સામાન્યોપયોગ પછી વિશેષોપયોગ, નિરાકારોપયોગ તરીકે જૈનદર્શનમાં જ પ્રસિધ્ધ એવું દર્શન છે. આ દર્શન સામાન્યધર્મનું જ્ઞાન કરાવનાર હોવા છતાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિમાં અસમર્થ હોવાથી તથા વિશેષ ધર્મોનું જ્ઞાન કરાવનાર ન હોવાથી પ્રમાણ મનાતું નથી. આ સ્વસમય પ્રસિદ્ધસ્ય ચોથું વિશેષણ છે તેવા પ્રકારના દર્શનની પ્રમાણતાના વ્યવચ્છેદ માટે સૂત્રમાં ‘જ્ઞાનમ્' પદ કહ્યું છે. તથા નૈયાયિકોએ કલ્પેલા અજ્ઞાનાત્મક એવા સન્નિકર્માદિને પ્રમાણતા આવી ન જાય તે માટે પણ આ જ્ઞાન પદ કહ્યું છે. ઇન્દ્રિયો અને વિષયોનો જે સંયોગ તે સજ્ઞિકર્ષ કહેવાય છે. તેના સંયોગ, સંયુક્તસમવાય ઇત્યાતિ છ ભેદો નૈયાયિકો માને છે. ઇન્દ્રિયો પણ પુદ્ગલોની બનેલી છે અને તેનાથી જણાતા વિષયો પણ પૌદ્ગલિક છે. તેથી તેઓનો સંયોગ પણ પૌદ્ગલિક છે માટે અચેતન છે અને અચેતન વસ્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. માટે તે સશિકúદિ પણ પ્રમાણ નથી. એ જણાવવા જ્ઞાન પદ છે. સારાંશ કે અલ્પજ્ઞાનસ્વરૂપ, વ્યવહારની ધુરાની અગ્રેસરતાને ધારણ નહિ કરનાર, સત્તા માત્રને જણાવનાર, અને જૈનદર્શનમાં જ પ્રસિધ્ધ એવા દર્શનોપયોગનું અને નૈયાયિકાદિ વડે કલ્પાયેલા, અચેતનાત્મક, એવા સક્ષિકદિનું પ્રમાણપણું દૂર કરવા માટે જ્ઞાન પદનું કથન છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા (૨) વ્યવસાયિ એવું પદ શા માટે કહ્યું છે ? તે જણાવે છે કે - તથાપિ = તે જ્ઞાનમાં પણ જે પ્રત્યક્ષાત્મક જ્ઞાન છે, તેમાં પણ નિર્વિકલ્પકપણાવડે જે પ્રત્યક્ષજ્ઞાન છે કે જે શાક્યો (બૌધ્ધો) વડે પ્રમાણ તરીકે મનાયેલ છે તેનો, તથા સંશય-વિપર્યય - અને અનધ્યવસાયાત્મક ત્રણ અજ્ઞાનોનો, પ્રમાણ તરીકે વ્યવચ્છેદ કરવા માટે વ્યવસાય પદ સૂત્રમાં કહેલ છે. ‘વ્યવસાયિ' એટલે નિર્ણયાત્મક જ્ઞાન, વસ્તુનો યથાર્થ નિર્ણય કરાવનારૂં, “આ સર્પ જ છે અથવા આ રજ્જુ જ છે” એવું જે જ્ઞાન તે જ યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારૂં છે. માટે પ્રમાણ છે. તેથી બૌધ્ધો વડે જે નિર્વિકલ્પકશાનને - “આ કંઈક છે' એવા સામાન્યજ્ઞાનને જે પ્રમાણ મનાયું છે તે બરાબર નથી. કારણ કે આવું નિર્વિકલ્પકજ્ઞાન નિર્ણયાત્મક ન હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવતું નથી. તથા સંશયજ્ઞાન ડોલાયમાન હોવાથી, વિપર્યજ્ઞાન અયથાર્થ હોવાથી, અને અનધ્યવસાયજ્ઞાન નિર્વિકલ્પકતુલ્ય હોવાથી આ ત્રણે જ્ઞાનો યથાર્થ નિર્ણયાત્મક નહી હોવાથી અજ્ઞાનાત્મક છે. પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. માટે પ્રમાણ નથી. તે ૧ + ૩ = ચારેની પ્રમાણતા દૂર કરવા માટે “વ્યવસાયિ' પદનું કથન છે. નિર્ણયાત્મક જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિક્ષમ હોવાથી પ્રમાણ છે. (૩) પર પદના કથનનું કારણ જણાવે છે કે સ્પષ્ટપણે સાબિત થતા એવા, અને પારમાર્થિક (યથાર્થ-સત્ય) એવા ઘટ-પટાદિ પદાર્થોના સાર્થ (સમૂહ)ના લુંટાક (લુંટારાનહિ માનનારા-અપલાપ કરનારા) એવા જ્ઞાનાદ્વૈતવાદી, આદિશબ્દથી બ્રહ્માદ્વૈતવાદી વિગેરે વાદીઓના મતને દૂર કરવા માટે પર એવું પદ કહ્યું છે. આત્મામાં ઘટ-પટ વિષયકજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાન એ જેમ સત્ છે. તેવી જ રીતે ઘટ-પટ-નટ ઇત્યાદિ ષેય પદાર્થો પણ જગતુમાં સ્પષ્ટપણે ઉત્પન્ન થતા અને વિનાશ પામતા દેખાય છે. તેના વડે જ જલાધાર-શરીરાચ્છાદન-નૃત્યકલા આદિના યથાર્થ વ્યવહાર થાય છે. માટે તે ઝાંઝવાના જળની જેમ અસતું નથી પરંતુ પારમાર્થિક છે છતાં તે પદાર્થોના સમૂહનો લોપ કરનારા અને જ્ઞાનમાત્ર જ જગતુ છે અથવા બ્રહ્મમાત્ર જ જગતુ છે ઇત્યાદિ શબ્દો દ્વારા માત્ર જ્ઞાનને માની શયનો અપલાપ કરનારા યોગાચારવાદી બૌધ્ધો અને બ્રહ્માદ્વૈતવાદી વેદાતિઓનો મત પ્રમાણભૂત નથી, કારણ કે શેય વગર જ્ઞાન થાયજ કેવી રીતે ? જો જોયા વિના ભ્રમમાત્રથી જ જ્ઞાન થતું હોય તો ઘટમાં પટબુદ્ધિ, અને પટમાં ઘટબુદ્ધિ કેમ થતી નથી? માટે શેયપદાર્થો પારમાર્થિક છે આ પ્રમાણે તે એકાત્તવાદીઓના મતનું ખંડન કરવા માટે “પર' શબ્દ લખીને જ્ઞાનથી પર એવા ઘટ-પટાદિ પદાર્થો સત્ય છે એમ જણાવે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણનું લક્ષણ તથા તેના એક એક પદની સાર્થકતા ૫૩ (૪) સ્વ પદના કથનનું કારણ જણાવે છે કે જ્ઞાન (બુધ્ધિ) સદા પરોક્ષ જ હોય છે એમ કહેનારા મીમાંસકોના, એકના એક આત્મામાં (સમયાન્તરે) સમવાયસંબંધથી થનારા જ્ઞાનાતરવડે પ્રથમસમયનું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે એવું કહેનારા યોગદર્શન (ન્યાયદર્શન)વાળા નૈયાયિકોના, અને જ્ઞાન હંમેશાં (અચેતન એવી પ્રકૃતિમાંથી જન્મે છે માટે) અચેતન જ છે એવું કહેનારા સાંખ્યોના કદાગ્રહ સ્વરૂપ આગ્રહવિશેષનો નિગ્રહ કરવા માટે “વ' પદનું ઉચ્ચારણ છે. મીમાંસકો એમ માને છે કે ઘટ-પટાદિ ષેય પદાર્થો જ્ઞાનથી જ્ઞાત થાય છે. પરંતુ જ્ઞાન પોતે કોઈનાથી જ્ઞાત થતું નથી માટે જ્ઞાન નિત્યપરોક્ષ જ છે. અર્થાત્ જ્ઞાન અપ્રકાશિત જ રહે છે. નિયાયિકો એમ માને છે કે ઘટ-પટાદિ પદાર્થો જેમ જ્ઞાનથી જણાય છે. તેમ જો તે જ્ઞાનને જાણવું હોય તો તે જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થવાથી તે જ આત્મામાં સમયાંતરે સમવાય સંબંધથી બીજુ જ્ઞાન (જ્ઞાનાન્તર) ઉત્પન્ન થાય છે, અને તે જ્ઞાનાન્તર પ્રથમજ્ઞાનને પ્રકાશિત કરે છે. પરંતુ પ્રથમજ્ઞાન સ્વયં પ્રકાશિત થતું નથી. એમ બીજા જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થાય તો ત્રીજુ જ્ઞાન પણ થાય છે. સાંખ્યો એમ માને છે કે પુરૂષ-પ્રકૃતિ બે તત્ત્વ છે. પુરૂષ ચેતન અને પ્રકૃતિ અચેતન (જડ) છે. જડ એવી તે પ્રકૃતિમાંથી બુધ્ધિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. આ ત્રણે પક્ષોના કદાગ્રહોને દૂર કરવા માટે મૂળ સૂત્રોમાં ૪ પદ કહ્યું છે. જ્ઞાન એ દીપકની જેમ સ્વયં પ્રકાશક છે. समग्रलक्षणवाक्यं तु परपरिकल्पितस्यार्थोपलब्धिहेतुत्वादेः प्रमाणलक्षणत्वप्रतिक्षेपार्थम् । तथाहि - अर्थोपलब्धेरनन्तरहेतुः परम्पराहेतुर्वा विवक्षाञ्चक्रे ? परम्पराहेतुश्चेत् तर्हि इन्द्रियवदञ्जनादेरपि प्रामाण्यप्रसङ्गः। अथानन्तरहेतुरिन्द्रियमेव प्रमाणम्, तत् किं द्रव्येन्द्रियं भावेन्द्रियं वा । द्रव्येन्द्रियमप्युपकरणरूपम् निर्वृत्तिरूपं वा ? न प्रथमम्, तस्य निवृत्तीन्द्रियोपष्टम्भमात्रे चरितार्थत्वात् । नापि द्वितीयम्, तस्य भावेन्द्रियेणार्थोपलब्धौ व्यवधानादानन्तर्याऽसिद्धेः । भावेन्द्रियमपि लब्धिलक्षणं उपयोगलक्षणं वा ? न पौरस्त्यम्, तस्यार्थग्रहण-शक्तिरूपस्यार्थग्रहणव्यापारस्पेण तेन व्यवधानात् । उदीचीनस्य तु प्रमाणत्वेऽस्मल्लक्षितमेव लक्षणमक्षरान्तरैराख्यातं स्यात् । न च - नास्त्येवामूदृशमिन्द्रियमिति भौतिकमेव तत् तत्रानन्तरो हेतुः इति वक्तव्यम्, व्यापारमन्तरेणात्मनः स्वार्थसंवित्फलस्यानुपपत्तेः । न ह्यव्यापृत आत्मा स्पर्शादिप्रकाशकः, सुषुप्तावस्थायामपि प्रकाशप्रसङ्गात् । न च तदानीमिन्द्रियं नास्ति, यतस्तदभावः स्यात् । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા લક્ષણને બતાવનારું સમગ્ર એવું આ સૂત્ર પરદર્શનકારોએ કલ્પેલા ‘અર્થોપલબ્ધિમાં જે હેતુ હોય છે. તે પ્રમાણ' ઇત્યાદિ પ્રમાણના લક્ષણનું ખંડન કરવા માટે છે. નૈયાયિકવૈશેષિકો પ્રમાણનું લક્ષણ એવું જણાવે છે કે – ‘અર્થોપત્નશ્ચિત પ્રમUTY' અર્થનો બોધ થવામાં જે હેતુ તે પ્રમાણ કહેવાય છે એમ માને છે. ત્યાં અમે (જૈન) તે નૈયાયિકોને પુછીએ છીએ કે આ સૂત્રમાં મુકેલા હેતુ શબ્દથી તમે શું અનન્તરહેતુ કહો છો કે પરંપરા હેતુ કહો છો ? જો “પરંપરા હેતુ’ કહો તો જ્ઞાન ઉત્પન્ન થવામાં ચક્ષુ વિગેરે ઇન્દ્રિયો જેમ પરંપરાએ કારણ છે. તેમ ચક્ષુમાં અંજાતુ અંજન પણ પરંપરાએ કારણ છે. અંજન ચક્ષુની નિર્મળતા કરે છે અને ચક્ષુની નિર્મળતા જ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે અંજન પણ નિર્મળતા ઉત્પન્ન કરવા દ્વારા પરંપરાએ જ્ઞાનનું કારણ બને જ છે. અહીં અંજનાદિમાં વપરાયેલા આદિશબ્દથી શેષ ઇન્દ્રિયોની નિર્મળતામાં હેતુભૂત ઔષધ સમજી લેવા માટે અંજનાદિને પણ તમારે પ્રમાણરૂપ માનવાનો પ્રસંગ આવશે. હવે અર્થબોધ થવામાં પરંપરાહેતુ ન કહો અને અનન્તરહેતુ એટલે સાક્ષાતુહેતુ જો કહો અને તે સાક્ષાત્ હેતુ ઇન્દ્રિય જ છે પરંતુ અંજનાદિ નથી એમ માની ઇન્દ્રિયને જ પ્રમાણ જો કહો તો શું તે દ્રવ્યેન્દ્રિય કહો છો કે ભાવેન્દ્રિય કહો છો? અને દ્રવ્યેન્દ્રિય જો કહો તો પણ શું ઉપકરણ ઇન્દ્રિય કહો છો કે નિવૃત્તિ ઇન્દ્રિય કહો છો ? આ શરીરમાં પુદ્ગલોની બનેલી જે ઈન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે તેના બે ભેદનિવૃત્તિ અને ઉપકરણ, નિવૃત્તિના બે ભેદ-બાહ્ય અને અત્યંતર, વિષય જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે ભાવેન્દ્રિય, તેના બે ભેદ છે - લબ્ધિ અને ઉપયોગ, તેથી એકેક ઇન્દ્રિયના ભેદો આ પ્રમાણે થાય છે - (૧) જે બહાર આકારરૂપે કાન-નાક-આંખ દેખાય છે તે બાહ્ય-નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય મ્યાન જેવી છે, અંદરની ઇન્દ્રિયનું રક્ષણ માત્ર કરે છે. (૨) જે અંદર આકારરૂપે છે. જે વિષય જાણવામાં મદદગાર થવાનું કામ કરે છે. તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અસિ (તલવાર) સમાન છે. | (૩) જે અંદર આકારરૂપ અ.નિ.દ્રવ્યેન્દ્રિય છે. તેમાં રહેલી વિષય જણાવાની જે શક્તિ તે ઉપકરણ ઇન્દ્રિય છે. આ અસિધારા સમાન છે. આ ત્રણે ઇન્દ્રિયો પુદ્ગલસંબંધી છે માટે દ્રવ્યેન્દ્રિય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક અને વૈશેષિકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન ઇન્દ્રિય બાહ્ય ૧ મ્યાન જેવી નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય ઉપકરણ ૩ ધાર જેવી અત્યંતર ૨ તલવાર જેવી લબ્ધિ ૪ = ભાવેન્દ્રિય તલવાર ચલાવવાની કળા જેવી (૪) આત્મામાં રહેલી વિષય જાણવાની જે શક્તિ તે લબ્ધિ ભાવેન્દ્રિય, આ અસિ ચલાવવાની આત્મામાં રહેલી કલા સમાન છે. ૫૫ (૫) આત્મામાં રહેલી વિષય જાણવાની જે શક્તિ છે તેનો વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. આ અસિની કળાનો ઉપયોગ કરવા સમાન છે. આ ચાર અને પાંચ નંબરની ઇન્દ્રિયો આત્મશક્તિ હોવાથી ભાવેન્દ્રિય છે. ઉપયોગ ૫ કળાના વપરાશ જેવી તમે ઉપરોક્ત ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિયને જ્ઞાનની પ્રાપ્તિમાં અનંતરહેતુ = સાક્ષાત્ કારણ કહો છો ? न प्रथमम् ઉપકરણ ઇન્દ્રિય નામનો પહેલો પક્ષ (કોષ્ઠકમાંની ત્રીજી ઇન્દ્રિય) કહો તો તે ઉચિત નથી. કારણ કે તે ઉપકરણ ઇન્દ્રિય (પુદ્ગલની બનેલી અને અંદર રહેલી અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયમાં શક્તિસ્વરૂપ જે ઇન્દ્રિય છે તે) તો અંદર રહેલી અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના આલંબનમાત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે અ. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની શક્તિ માત્ર છે. તેના જ આલંબને રહેલી છે. સ્વતંત્ર જુદી ઇન્દ્રિય નથી. માટે નિવૃત્તિ ઇન્દ્રિયનું જે હમણાં ખંડન કરાશે તે જ ખંડન અહીં જાણી લેવું. નાપિ દ્વિતીયમ્ = બીજો પક્ષ = અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (કોષ્ઠકની અપેક્ષાએ બે નંબર) જો અર્થની ઉપલબ્ધિમાં કારણ છે. એમ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે આ ઇન્દ્રિય પુદ્ગલની રચના રૂપ હોવાથી ભાવેન્દ્રિય દ્વારા જ અર્થબોધ કરાવવામાં કારણ છે. પુદ્ગલની ઇન્દ્રિય સીધેસીધી આત્માને બોધ કરાવી શકતી નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા વચ્ચે ભાવેન્દ્રિયનો સહારો લેવો જ પડે છે. આ પ્રમાણે ભાવેન્દ્રિય દ્વારા અર્થબોધ કરાયે છતે તે ભાવેન્દ્રિય વ્યવધાન રૂપ બનવાથી આ અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અર્થબોધ કરાવવામાં અનન્તરતા” સિધ્ધ થતી નથી. હવે ભાવેન્દ્રિય અર્થબોધ કરાવવામાં અનંતર કારણ જો કહો તો શું લબ્ધિસ્વરૂપ કહો છો કે ઉપયોગ સ્વરૂપ કહો છો ? જો લબ્ધિસ્વરૂપ ભાવ ઇન્દ્રિય (કોષ્ઠકની અપેક્ષાએ ચાર નંબર) અર્થબોધમાં અનંતર કારણ કહો તો તે પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે તે (ચાર નંબરની) લબ્ધિ ઇન્દ્રિય વિષયને ગ્રહણ કરવાની શક્તિ સ્વરૂપ છે. તે વિષયને ગ્રહણ કરવાના વ્યાપાર સ્વરૂપ ઉપયોગ ભાવેન્દ્રિય દ્વારા જ આત્માને વિષય બોધ કરાવી શકે છે. તેથી અર્થને ગ્રહણ કરવાના વ્યાપારાત્મક = ઉપયોગ ભાવેન્દ્રિયનું વચ્ચે વ્યવધાન થવાથી લબ્ધિ ઇન્દ્રિયમાં અનંતરતા સિધ્ધ થતી નથી. ૩ીવીની 7 = જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉપયોગ ભાવેન્દ્રિય અર્થબોધમાં અનંતરકારણ છે. એમ જો કહો તો અમે જૈનોએ સ્વ-પર-વ્યવસાયિ જ્ઞાનને જે પ્રમાણ કહ્યું છે. તે જ્ઞાન જ ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેથી અમારૂં કરાયેલું જ લક્ષણ અક્ષરાન્તરો દ્વારા તમારા વડે કહેવાયેલું થાય છે. તેથી ઉપયોગ ભાવેન્દ્રિય સ્વરૂપ જ્ઞાન જ અર્થપ્રકાશનમાં અનંતરહેતુ હોવાથી પ્રમાણ સિધ્ધ થાય છે. પરંતુ પુગલની બનેલી ઇન્દ્રિયો સાક્ષાહેતુ ન હોવાથી પ્રમાણ થતી નથી. પ્રશ્ન :- સમૂશબૂ ફન્દ્રિયં નાચેવ = આવા પ્રકારની ઉપયોગાત્મક ભાવેન્દ્રિયો છે જ નહિ. માત્ર ભૌતિક (દ્રવ્યેન્દ્રિયો) જ છે અને તે દ્રવ્યેન્દ્રિય જ ત્યાં (અર્થબોધ કરાવવામાં) સીધેસીધી કારણ બનતી હોવાથી અનંતર હેતુ જ છે. માટે ભૌતિક ઇન્દ્રિય જ પ્રમાણ છે. ઉત્તર :- આ પ્રમાણે વવ્ય = કહેવું નહિ. કારણ કે વ્યાપારાત્મક ઉપયોગ ઇન્દ્રિય વિના આત્માને સ્વાર્થવિત્નએ સ્વનો (જ્ઞાનનો) અને પદાર્થનો બોધ થવા સ્વરૂપ ફળની અનુપપત્તિ જ હોય છે. વ્યાપારાત્મક ભાવેન્દ્રિયો વિનાનો આત્મા સ્પર્ધાદિ વિષયોનો પ્રકાશક બનતો નથી. જો માત્ર દ્રવ્યેન્દ્રિયથી જ અર્થબોધ થતો હોય તો સુષુપ્તાવસ્થામાં પણ અર્થબોધ થવાનો પ્રસંગ આવશે જ, તે નિદ્રાવસ્થાના સમયે, તે દ્રવ્યેન્દ્રિયો નથી એમ નહિ કે જેથી તે જ્ઞાનનો અભાવ થાય. અર્થાત્ દ્રવ્યેન્દ્રિયો તો છે જ અને દ્રવ્યેન્દ્રિયો જ જો કારણ બનતી હોય તો તે દ્રવ્યન્દ્રિયો સુષુપ્તદશામાં હોવાથી તે અર્થબોધનો અભાવ ન થવો જોઈએ ને અર્થબોધનો અભાવ તો થાય છે. માટે વ્યાપારાત્મક ભાવેન્દ્રિય જ કારણ છે અને તે જ પ્રમાણ છે. દ્રવ્યેન્દ્રિય સાક્ષાત્કારણ નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક અને વૈશેષિકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન ૫૭ अथ नेन्द्रियं सत्तामात्रेण तद्धेतुः, किन्तु मनसाऽर्थेन च सन्निकृष्टमिति चेत् - ननु सुषुप्तावस्थायामपि तत्तादृशमस्त्येव, मनसः शरीरव्यापिनः स्पर्शनादीन्द्रियेण, स्पर्शनादेश्च तूलिकादिना सन्निकर्षसद्भावात् । न च अणुपरिमाणत्वाद् मनसः शरीरव्यापित्वमसिद्धम् इति वाच्यम्, तत्र तस्य प्रमाणेन प्रतिहतत्वात् तथाहि-मनोऽणुपरिमाणं न भवति, इन्द्रियत्वात्, नयनवत् । न च शरीरव्यापित्वे युगपज्ज्ञानोत्पत्तिप्रसङ्गः, तादृशक्षयोपशमविशेषेणैव तस्य कृतोत्तरत्त्वात् । इति नैतत्प्रमाणलक्षणमक्षूणम् । आचक्ष्महि च मतपरीक्षा-पञ्चाशति - 'अर्थस्य प्रमितौ प्रसाधनपटु प्रोचुः प्रमाणं परे । तेषामञ्जनभोजनाद्यपि भवेद् वस्तु प्रमाणं स्फुटम् । आसन्नस्य तु मानता यदि तदा संवेदनस्यैव सा । स्यादित्यन्धभुजङ्गरन्ध्रगमवत् तीर्यैः श्रितं त्वन्मतम् ॥१॥ નૈયાયિક : ભૌતિક ઇન્દ્રિયો ફક્ત સત્તામાત્રથી જ અર્થબોધમાં હેતું છે એવું અમે કહેતા નથી. પરંતુ તે ભૌતિકઇન્દ્રિયો મન અને અર્થની સાથે સંનિકર્ષ પામી છતી વિષયબોધમાં કારણ છે એમ અમે કહીએ છીએ. અને જ્યારે સુષુપ્તાવસ્થા હોય છે ત્યારે મન ઈડાનાડી આદિમાં પ્રવિષ્ટ થયેલું હોવાથી ભૌતિક ઇન્દ્રિય મનની સાથે સન્નિકર્ષ પામી શકતી નથી. તેથી સુષુપ્તાવસ્થામાં અર્થબોધ થતો નથી. જૈન - સુષુપ્તાવસ્થામાં પણ તત્ = તે મન તદુશમ્ = જેવું પહેલાં હતું તેવું, ૩વ = છે જ, કારણ કે મન શરીરમાં સર્વત્ર વ્યાપક છે. એટલે ઈડાનાડી આદિમાં પ્રવિષ્ટ થતું નથી. તેથી શરીરવ્યાપી હોવાના કારણે આ મન સ્પર્શનાદિ ઇન્દ્રિયોની સાથે સજ્ઞિકર્ષ પામી શકે છે. અને સ્પર્શનાદિ ઇન્દ્રિયો તૂલિકાદિની (તલાઈ-રજાઈ-ગાદી આદિની) સાથે સક્સિકર્ષ પામી શકે છે. નૈયાયિક :- મન તો માત્ર “અણુપરિમાણ' વાળું હોવાથી શરીરમાં સર્વત્ર વ્યાપક છે આ વાત અસિધ્ધ છે. અર્થાત્ શરીરમાં સર્વત્ર વ્યાપક નથી. જૈન :- આવું કહેવું નહિ, કારણ કે તે મનની અણુપરિમાણતા અનુમાન પ્રમાણ વડે ખંડિત થાય છે. તમે તૈયાયિકો મનની જે અણુપરિમાણતા કહો છો તે હવે કહેવાતા અનુમાનપ્રમાણથી ઉડી જાય છે. તે અનુમાનપ્રમાણ આ પ્રમાણે છે -- મન (પા), અણુપરિમાણવાળુ નથી (સાધ્ય), ઇન્દ્રિય હોવાથી (હેતુ), ચક્ષુની જેમ (દષ્ટાત) જે જે ઇન્દ્રિય હોય છે તે તે અણુપરિમાણવાળી હોતી નથી જેમકે ચક્ષુ આદિ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા (અન્વયવ્યાપ્તિ), જે જે અણુપરિમાણવાળુ હોય છે તે તે ઇન્દ્રિય હોતી નથી કેમ કે પરમાણુ (વ્યતિરેકવ્યાતિ) આ અનુમાનથી તમારૂ માનેલું મનનુ અણુપરિમાણત્વ ખંડિત થઈ જાય છે. નૈયાયિક :- જો મનને અણુપરિમાણ ન માનીએ અને શરીરવ્યાપી જ માનીએ તો સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોથી એકી સાથે ઇન્દ્રિયજન્ય પાંચેય જ્ઞાનો સાથે ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે કારણ કે મન શરીરવ્યાપી હોવાથી પાંચેય ઇન્દ્રિયોની સાથે યુગપતુ સજ્ઞિકર્ષને પામશે. તેથી સ્પર્શનાદિ, વિષયનાં પાંચેય જ્ઞાન યુગપદ્ થશે. જૈન :- આવું કહેવું નહીં, કારણ કે લબ્ધિરૂપ પાંચે ભાવેન્દ્રિય આત્મામાં સાથે હોવા છતાં, તથા મન શરીરવ્યાપી હોવાથી પાંચ ઇન્દ્રિયોની સાથે યુગપતુ જોડાવા છતાં પણ ઉપયોગભાવેન્દ્રિય રૂપ જે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ, તે તેવા પ્રકારનો વિશેષ હોવાથી જ સ્પર્શનાદિ જ્ઞાનો ક્રમશઃ થાય છે. પરંતુ યુગપત્ થતાં નથી. તેનો ઉત્તર અહીં પૂર્વે (અને અન્યગ્રન્થોમાં પણ) કહી ચુક્યા છીએ. તેથી તૈયાયિકાદિ દર્શનકારોએ કહેલું પ્રમાણનું આ લક્ષણ નિર્દોષ નથી. “મતપરીક્ષા પંચાલતુ' નામના અમારા જ બનાવેલા ગ્રન્થમાં અમે કહ્યું છે કે અર્થની પ્રમિતિમાં જે પ્રકૃષ્ટતમ સાધન હોય તેને પ્રમાણ કહેવાય એમ પરતીર્થિકો કહે છે. તેઓને (જો સાધન શબ્દથી પરંપરા સાધન સમજે તો) અંજન, ભોજન વિગેરે વસ્તુ પણ સ્પષ્ટપણે પ્રમાણ બનવી જોઈએ (કારણ કે પરંપરાએ તે પણ ચક્ષુને નિર્મળ કરવા દ્વારા જ્ઞાનપ્રાપ્તિનું કારણ છે.) અને વળી જો આસન્નની (અનારની) પ્રમાણતા સ્વીકારે તો (જેનોએ માનેલા) જ્ઞાનની જ પ્રમાણતા આવી જાય છે. આ પ્રમાણે આંધળો સર્પ દરમાંથી નીકળીને ચારે બાજુ આમતેમ જવા પ્રયત્ન કરે પરંતુ દષ્ટિ નહિ હોવાથી અંતે થાકીને પાછો દરમાં આવે તેમ પરતીર્થિકો વડે (બીજા પક્ષો કલ્પવા જતાં નિર્દોષતા નહી આવતી હોવાથી થાકીને અંતે) હે પ્રભુ તમારો મત આશ્રિત કરાયો છે' એટલે કે થાકીને તમારો જ મત સ્વીકારાયો છે. ___ 'अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्' इत्यपि प्रमाणलक्षणं न मीमांसकस्य मीमांसामांसलतां सूचयति, प्रत्यभिज्ञानस्याप्रामाण्यप्रसङ्गात् । अथात्रापूर्वोऽप्यर्थः प्रथते, "इदानींतनमस्तित्वं न हि पूर्वधिया गतम्" इति चेद् ? इदमन्यत्रापि तुल्यम्, उत्तरक्षणसत्त्वस्य प्राक्क्षणवतिसंवेदनेनावेदनात् । पूर्वोत्तरक्षणयोः सत्त्वस्यैक्यात् कथं तेन तस्यावेदनम् ? इति चेत् - प्रत्यभिज्ञागोचरेऽपि तुल्यमेतत्, "रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते इति वचनात् । प्रागेव तवेदने च तदिदानीमस्ति, न वा ? "कीदृग् वाऽस्ति ? इति तदनन्तरं न कोऽपि सन्दिहीत । ततोऽपार्थकमेवानधिगतेति विशेषणम् । व्यवच्छेद्याभावात् ॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન નૈયાયિકોના પ્રમાણના લક્ષણની ચર્ચા કરીને હવે મીમાંસકોને માન્ય જે પ્રમાણનું લક્ષણ છે તેની ચર્ચા કરે છે. “અધિગત પૂર્વે નહિ જાણેલા અર્થને જણાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે” એમ મીમાંસક દર્શનકારો માને છે. પરંતુ મીમાંસકની આ માન્યતા તેઓની મીમાંસાની (બુદ્ધિચાતુર્યની) માંસલતાને (પુષ્ટિને-સૂક્ષ્મતાને-અધિકતાને) સૂચવતી નથી. કારણ કે તેમ માનવા જતાં ‘પ્રત્યભિજ્ઞાન’ અપ્રમાણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ‘તે આ ઘટ છે જે મેં પહેલાં જોયો હતો' આનું નામ પ્રત્યભિજ્ઞાન છે. આ જ્ઞાનમાં પૂર્વે જાણેલું જ જણાય છે. તેથી પ્રત્યભિજ્ઞાન જ્ઞાતવિષયને જાણનાર થવાથી પ્રમાણના ઉપરોક્ત લક્ષણથી અપ્રમાણ ઠરશે. = તેથી પ્રત્યભિજ્ઞાનમાં લક્ષણ ન ઘટવાથી તમારા જણાવેલા લક્ષણમાં જ અવ્યાપ્તિ દોષ આવશે. હવે કદાચ મીમાંસક અહીં એવો બચાવ કરે કે આ પ્રત્યભિજ્ઞામાં અપૂર્વ અર્થ પણ જણાય છે. કારણ કે જ્યારે પૂર્વકાલે ઘટ જોયો ત્યારે ‘આ ઘટ છે - ઘટોઘં' આટલું જ માત્ર જ્ઞાન કર્યુ હતું. પરંતુ જ્યારે પ્રત્યભિજ્ઞા થઈ ત્યારે ‘સોડ્યું' તે આ ઘટ છે એવું જ્ઞાન થાય છે તે જ્ઞાન પૂર્વકાળવર્તી જ્ઞાનવડે જ્ઞાત હતું નહિ. માટે પ્રત્યભિજ્ઞા અપૂર્વઅર્થને જણાવનાર હોવાથી પ્રમાણ બનશે જ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે - જ્યારે પ્રત્યભિજ્ઞા થાય છે ત્યારે તે વર્તમાનકાળનું અસ્તિત્ત્વ પૂર્વકાળની બુધ્ધિ વડે જ્ઞાત થયું નથી. એટલે અમારૂં આ લક્ષણ વ્યાજબી છે. અને પ્રત્યભિજ્ઞામાં અપ્રમાણતા આવતી નથી. આવું જો મીમાંસક કહે તો આ યુક્તિ અન્ય ધારાવાહી જ્ઞાનમાં પણ તુલ્ય જ છે. ‘આ ઘટ છે' એવું પ્રથમસમયવર્તી જ્ઞાન થયા પછી દ્વિતીય-તૃતીય-ચતુર્થ ક્ષણાદિમાં આ ઘટ છે આ ઘટ છે એવું જે ધારાવાહી જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં પણ જાણેલા વિષયને જ જણાવનાર હોવાથી અપ્રમાણ તમે કહી શકશો નહિ. કારણ કે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનમાં જે તે સમયસંબંધી વર્તમાનકાળવિષયક અસ્તિત્વ જણાય છે તે અસ્તિત્વ પ્રાક્ષણવર્તિ જ્ઞાન વડે વર્તમાન સ્વરૂપે સંવેદિત થયેલું નથી. તે પ્રાક્ષણવર્તી સમયકાલે ઉત્તરક્ષણ ભાવિસ્વરૂપ હતો એટલે અજ્ઞાત જ છે. અને જે પૂર્વસમયમાં અજ્ઞાત એવો ઉત્તરક્ષણ હતો તે જ ઉત્તરક્ષણે જણાયો છે. માટે ધારાવાહી જ્ઞાનમાત્રામાં પણ અપૂર્વઅર્થગ્રાહિતા હોવાથી પ્રમાણ જ ઠરશે. पूर्वोत्तरक्षणयोः હવે કદાચ મીમાંસક એવો બચાવ કરે કે ધારાવાહી થતા જ્ઞાનમાં પૂર્વક્ષણ અને ઉત્તરક્ષણમાં થતા જ્ઞાનમાં પદાર્થનું અસ્તિત્વ એક જ હોવાથી ‘આ ઘટ છે - આ ઘટ છે' એમ બોધ થતો હોવાથી ઉત્તરક્ષણવડે જે જણાય છે તસ્ય તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાન ન = તે પૂર્વક્ષણવર્તી જ્ઞાન વડે થં વેનમ્ – નથી સંવેદિત થતુ એમ કેમ = ૫૯ = Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬ 0 પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા કહેવાય ? અર્થાત જ્ઞાતને જ જણાવનાર કહેવાય માટે અપ્રમાણ છે. આવું જો મીમાંસક કહે તો પ્રત્યભિજ્ઞાનના વિષયમાં પણ આ વાત તુલ્ય જ છે. જ્યારે પ્રથમ રજતદર્શન થયું ત્યારે જ આ ચિરસ્થાયી રજત છે (પણ માત્ર ક્ષણવર્તી નથી) એવું જ ગ્રહણ કરાય છે. આવા પ્રકારનું શાસ્ત્રવાક્ય છે. તેથી પ્રોવ = પૂર્વે રજત જાણું, તને ર = અને ત્યારબાદ ફરીથી તે જ રજતનું જ્યારે સંવેદન કર્યું ત્યારે તાિનીતિ ન વા = શું અત્યારે હું જે રજત જોઉં છું તે તે જ છે? કે તે નથી (અર્થાત્ બીજું છે)? આવી શંકા, અથવા વીદ્રવાતિ = આ રજત કેવું છે. આવી શંકા તે ઉત્તરક્ષણના પ્રત્યભિજ્ઞા પછી કોઈ કરતું નથી. સારાંશ કે જેમ ધારાવાહી જ્ઞાનમાં પ્રાકક્ષણવર્તી અને ઉત્તરક્ષણવર્તીમાં પદાર્થ તેનો તે જ હોવાથી અપૂર્વ અર્થગ્રાહિતા નથી માટે અપ્રમાણ છે. તેવી જ રીતે પ્રત્યભિજ્ઞામાં પણ પ્રથમરજત દર્શન અને પશ્ચાદ્જતદર્શનમાં પણ કોઈ ભેદ-કે શંકા ન હોવાથી ગૃહીતગ્રાહી જ જ્ઞાન છે. માટે પ્રત્યભિજ્ઞા અપ્રમાણ જ ઠરશે. ફલિતાર્થ એ છે કે પ્રત્યભિજ્ઞામાં વિશેષધર્મની અપેક્ષાએ જો ભેદ લો તો ધારાવાહી જ્ઞાનમાં પણ વિશેષની અપેક્ષાએ ભેદ છે અને ધારાવાહી જ્ઞાનમાં સામાન્યધર્મની અપેક્ષાએ જો અભેદ લો તો પ્રત્યભિજ્ઞામાં પણ સામાન્યધર્મની અપેક્ષાએ અભેદ જ છે. માટે પ્રત્યભિજ્ઞામાં અપ્રમાણતા જ આવશે. અથવા ધારાવાહીજ્ઞાન પણ અપૂર્વ-અપૂર્વ અર્થગ્રાહી થવાથી સર્વે જ્ઞાનો પ્રમાણ જ ઠરશે. તેથી કોઈ પણ જ્ઞાન અપૂર્વ અર્થ માત્રનું જ પ્રકાશક બનવાથી “અનધિગત’ એવું મૂળસૂત્રમાં મુકેલું વિશેષણ વ્યર્થ થશે. કારણ કે સર્વે જ્ઞાનો અપૂર્વ અર્થના જ પ્રકાશક હોવાથી તમામ અનધિગત જ થયાં, અને જો કોઈ અધિગતજ્ઞાન જ નથી તો પછી વ્યવચ્છેદ્ય જ કોઈ નહી હોવાથી “અનધિગત’ વિશેષણ વ્યર્થ જ છે. જેમ કોઈ “CMવિત ઃ' કહે તો આ વિશેષણ વ્યર્થ છે કારણ કે તમામ ગાયો ચતુષ્પાદ જ હોય છે. આવું વિશેષણ મુકવાનો કોઈ અર્થ જ નથી. તેવી જ રીતે “અનધિગત” વિશેષણ પણ વ્યર્થ જ છે. જ્યાં વ્યવચ્છેદ્યનો અભાવ હોય છે ત્યાં વિશેષણ વ્યર્થ જ છે. न चाव्यापकत्वदोषः प्रकृतलक्षणे, प्रत्यक्षपरोक्षलक्षणव्यक्तिव्यापकत्वात् । नाप्यतिव्यापकत्वकलङ्कः, संशयाद्यप्रमाणविशेषेष्ववर्तनात् । नाप्यसम्भवसम्भवः, प्रमाणं स्वपरव्यवसायि ज्ञानम्, प्रमाणत्वान्यथानुपपत्तेः - इत्यतः तत्र स्वपरव्यवसायिज्ञानत्वसिद्धेः । નૈયાયિક અને મીમાંસકોએ કરેલાં પ્રમાણના લક્ષણોને દૂષિત કરીને હવે આચાર્યશ્રીએ મૂલસૂત્ર ૨ માં કરેલું લક્ષણ નિર્દોષ છે તે જણાવે છે - અમારા કરાયેલા પ્રસ્તુત લક્ષણમાં “અવ્યાપકત્વનો (અવ્યાપ્તિનો) દોષ આવતો નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની નિર્દોષતા ૬ ૧ કારણ કે પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદો છે. આ લક્ષણ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપ બન્ને વ્યક્તિમાં વ્યાપકપણે સંભવે છે. જો લક્ષણ લક્ષ્યના એકદેશમાં પણ અવૃત્તિ હોય તો અવ્યાપ્તિદોષ આવે પરંતુ અહીં એવું નથી. લક્ષણ લક્ષ્યના બન્ને ભાગોમાં વ્યાપક અતિવ્યાપ્તિદોષનું કલંક પણ અમારા લક્ષણમાં નથી. કારણ કે અલક્ષ્યમાં લક્ષણ જાય તો અતિવ્યાપ્તિ આવે, પરંતુ અલક્ષ્ય એવા સંશય-વિપર્યય અને અનધ્યવસાયાદિ રૂપ જે અપ્રમાણ જ્ઞાનો છે તેમાં અમારું કરેલું લક્ષણ અવર્તનશીલ છે તેમાં જતું નથી તેથી અમને જૈનોને અતિવ્યાપ્તિનું પણ કલંક આવતું નથી. તથા વળી અસંભવ નામનો ત્રીજો દોષ તો આ લક્ષણમાં સંભવતો જ નથી. કારણ કે “જે કોઈ પ્રમાણજ્ઞાન છે તે નિયમા સ્વપરવ્યવસાયિ જ છે. અન્યથા પ્રમાણત્વ તેનામાં ઘટી શકતું નથી” આવા પ્રકારના અનુમાનથી તે પ્રમાણમાં સર્વત્ર સ્વપરવ્યવસાયિત્વસાધ્યની સિધ્ધિ હોવાથી ક્યાંય પણ અસંભવ દોષ નથી. અમારું આ લક્ષણ સર્વથા નિર્દોષ છે. છતાં મતિ ભ્રમથી અમારા લક્ષણમાં કોઈ વાદીઓ ખોટી રીતે દોષો બતાવવા રૂપી કાંટાઓ કદાચ નાખે તો તે કાંટાઓનો ઉધ્ધાર આ પ્રમાણે છે. अत्र चायं कण्टकोद्धारप्रकारः । तथाहि - न तावदत्र पक्षप्रतिक्षेपदक्षदोषसंश्लेषः । अयं हि भवन् किं प्रतीतसाध्यधर्मविशेषणत्वम् ? अनभीप्सितसाध्यधर्मविशेषणता, निराकृतसाध्यधर्मविशेषणत्वम् वा भवेत् ? इति भेदत्रयी त्रिवलीव तरलाक्षीणामुन्मीलति । तत्र न तावत् प्रतीतसाध्यधर्मविशेषणत्वमत्राऽऽख्यायमानं संख्यावतां ख्यातये । यतः प्रसिद्धमेव साध्यं साधयतामेतदुन्मज्जति, आपो दवा इत्यादिवत् । न चैतत् प्रमाणलक्षणमद्यापि परेषां प्रसिद्धिकोटिमाटीकिष्ट । नापि अत्रानभीप्सितसाध्यधर्मविशेषणता भाषणीया । सा हि स्वानभिप्रेतं साध्यं साधयतामधीमतां धावति, शौद्धोदनस्य नित्यत्वसाधनवत् । न चाहतानामेतत् प्रमाणलक्षणमनाकाक्षितम् । नापि निराकृतसाध्यधर्मविशेषणत्वमत्रोपपत्तिपद्धतिप्रतिबद्धतां दधाति । तद्धि प्रत्यक्षेण, अनुमानेन आगमेन वा साध्यस्य निराकरणाद् भवेद् । न चैतद् ‘अनुष्णस्तेजोऽवयवी', “નાતિ સર્વ:”, “નૈન નનન નનં મનનીયમ્ રૂત્યાદ્વિવત્ પ્રત્યક્ષાનુમાના માલિfમ: वाधासम्भववैधुर्यं दधानमीक्ष्यते । तस्मात् नात्र दोषः पक्षस्य सूक्ष्मोऽप्युत्प्रेक्षितुं पार्यते । અમારા લક્ષણમાં વાદીઓ વડે અપાયેલા દોષોરૂપી કાંટાઓનો ઉધ્ધાર કરવાની રીત આ પ્રમાણે છે - દોષો ત્રણ પ્રકારના છે. (૧) પક્ષના દોષ, (૨) હેતુના દોષ, Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા (૩) દ્રષ્ટાન્તના દોષ, આ ત્રણમાંથી પ્રથમ પક્ષદોષો દૂર કરે છે. પક્ષદોષ ત્રણ પ્રકારનો હોય છે. (સૂત્ર ૬૩૮) તે ત્રણમાંથી અમારા અનુમાનમાં તમારા વડે ક્યો દોષ રજુ કરાય છે. શું (૧) પ્રતીતસાધ્ય ધર્મવિશેષણતા દોષ આવે? કે (૨) અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણતા દોષ આવે? કે (૩) નિરાકૃત સાધ્યધર્મવિશેષણતા દોષ આવે? ચપલ નેત્રવાળી સ્ત્રીઓના લલાટમાં રહેલી ત્રિવલી (ત્રણ રેખા) ની જેમ આ ત્રણ દોષોમાંનો કયો પક્ષદોષ અહીં (અમારા અનુમાનમાં) તમે રજુ કરશો (૧) જો તમારાવડે “પ્રતીતસાધ્યધર્મવિશેષણત્વ” નામનો દોષ અહીં કહેવાય તો તે વિદ્વાનોના યશ માટે થશે નહિ, એટલે કે આ દોષ અહીં લાગતો નથી છતાં તમે કહેશો તો તે તમારી વિદ્વત્તાની પ્રસિધ્ધિ માટે થશે નહી. કારણ કે પક્ષમાં સાધ્ય પ્રસિધ્ધ હોય છતાં તે સાધ્ય જો અનુમાનથી સધાય તો તેવા પ્રસિધ્ધ સાધ્યને સાધનારાઓને આ પક્ષદોષ આવે છે. જેમકે “જલ દ્રવીભૂત સ્વભાવવાળું છે' અગ્નિ દહનશીલ છે, સાકર મધુર છે ઇત્યાદિની જેમ પ્રસિધ્ધને સાધે તો આ દોષ આવે. અમારા વડે કરાતું પ્રમાણનું આ લક્ષણ આજ સુધી પરતીર્થિકોને પ્રસિધ્ધિના પ્રકારને પામ્યું નથી. અર્થાત્ અપ્રસિધ્ધ જ છે અને તેને અમે સમજાવીએ છીએ. માટે પ્રથમપક્ષદોષ લાગતો નથી. (૨) વળી અમારા આ લક્ષણમાં “અનભીપ્સિતસાધ્યધર્મવિશેષણતા” દોષ પણ ભાષિત કરવા જેવો નથી. કારણ કે તે વિશેષણતારૂપ દોષ પોતાને અણગમતાસાધ્યને સાધતા એવા મૂર્ખ માણસોને આવે છે. જેમકે શૌધ્ધોદનને (બૌધ્ધને) નિત્યત્વ સાધતાં આ દોષ આવે. કારણ કે બૌધ્ધદર્શન સર્વ વસ્તુઓને ક્ષણિક માને છે. એટલે નિયત્વ તેને અનભીપ્સિત છે. છતાં જો તે સાધે તો તેને તે દોષ આવે. તેમ અમે પણ અણગમતું સાધ્ય સાધીએ તો આ દોષ અમને આવે. પરંતુ જૈનદર્શનના અનુયાયીઓને પ્રમાણનું આ લક્ષણ અનાકાંક્ષિત (અણગમતું) નથી. પરંતુ ઈષ્ટ છે, માન્ય છે. માટે આ બીજો દોષ પણ આવતો નથી. (૩) વળી અમારા આ લક્ષણમાં નિરાકૃતસાધ્યધર્મવિશેષણત્વ' નામનો ત્રીજો દોષ જો તમારા વડે કહેવાય તો તે વાત યુક્તિની પદ્ધતિની યુક્તતાને ધારણ કરતી નથી. અર્થાત્ તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે પક્ષમાં પ્રત્યક્ષપ્રમાણ વડે, અનુમાનપ્રમાણ વડે, અથવા આગમપ્રમાણ વડે જે સાધ્યનું નિરાકરણ થતું હોય તેવું સાધ્ય જો પક્ષમાં સધાય Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા ૬૩ તો તે દોષ લાગે છે. જેમકે “વહ્નિ શીતળ છે” આવું સાધીએ તો આ દોષ લાગે પરંતુ અમારા લક્ષણમાં પ્રત્યક્ષ-અનુમાન-અને આગમાદિ પ્રમાણો વડે કોઈ બાધા આવે તેવું નથી. તેજોવયવી (અગ્નિ) અનુષ્ણ છે - શીતળ છે આ અનુમાનમાં અનુષ્યત્વસાધ્ય પ્રત્યક્ષપ્રમાણ વડે બાધિત છે, આ જગતમાં કોઈ સર્વજ્ઞ નથી આ અનુમાનમાં સર્વજ્ઞત્વાભાવ સાધ્ય પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાધિત છે. અને જૈનોએ રાત્રિભોજન કરવું જોઈએ આ અનુમાનમાં રાત્રિ ભોજન સાધ્ય આગમથી બાધિત છે. ઇત્યાદિ દ્રષ્ટાન્તોની જેમ અમારા આ ‘સ્વ-પ૨વ્યવસાયિ જ્ઞાનં પ્રHTTTP' લક્ષણમાં પ્રત્યક્ષ-અનુમાન-કે આગમપ્રમાણો વડે આવતા બાધાના સંબંધોની ચતુરાઈને ધારણ કરવાપણું દેખાતું નથી. અર્થાત્ કોઈ પ્રમાણથી બાધ દોષ આવતો દેખાતો નથી. માટે પ્રમાણસાધક અનુમાનમાં સૂક્ષ્મ પણ પક્ષસંબંધી દોષ કલ્પવાને તમારા વડે સમર્થ થવાશે નહિ, - તમે સૂક્ષ્મદોષ પણ અમારા અનુમાનમાં આપી શકશો નહિ. नापि हेतोः । स ल्वसिद्धता, विरुद्धता, व्यभिचारो वा भवेत् ? यदि तावदसिद्धता, तदापि किमन्यतरासिद्धिः, उभयासिद्धिर्वा भवेत् ? अन्यतरासिद्धिश्चेत् - तदापि वादिनः, प्रतिवादिनो वाऽन्यतरस्येयमसिद्धिः स्यात् ? यदि वादिनः तदा किं स्वरूपद्वारेण, आश्रयद्वारेण भिन्नाधिकरणताद्वारेण पक्षकदेशद्वारेण प्रतिज्ञार्थैकदेशद्वारेण वासौ स्यात् ? स्वस्पद्वारेण चेत् -तत्कि हेतुस्वस्ये विप्रतिपत्तेः, अप्रतिपत्तेः, सन्देहाद् वा ? न प्राच्यः प्रकार: सारः, प्रमाणत्वाख्यहेतुस्वल्पे समस्तप्रामाणिकपरिषदामविवादात् । હવે પ્રમાણના અમારા લક્ષણમાં તમે જો હેતુના દોષો કહો તો તે દોષો પણ વ્યાજબી નથી. હેતુના દોષો પરિચ્છેદ ૬/૪૭ સૂત્રમાં જણાવ્યા મુજબ ત્રણ હોય છે. તે હેતુદોષ શું (૧) અસિધ્ધહેત્વાભાસતા, (૨) વિરૂધ્ધહેત્વાભાસતા, કે (૩) વ્યભિચારહેત્વાભાસતા દોષ લાગે ? તે ત્રણમાંથી પહેલો અસિધ્ધહેત્વાભાસ દોષ જો અમને તમે આપો તો પણ શું ? (૧) અન્યતરાસિધ્ધ કહો છો કે (૨) ઉભયસિધ્ધ કહો છો? જો અન્યતરાસિધ્ધ કહો તો પણ શું અન્યતર એવા વાદિને આ અસિધ્ધ કે અન્યતર એવા પ્રતિવાદિને આ અસિધ્ધ દોષ લાગે છે? જો વાદિને અસિધ્ધ કહો તો પણ શું (૧) સ્વરૂપદ્વારા અસિધ્ધ, (૨) આશ્રયદ્વારા અસિધ્ધ, (૩) ભિન્નાધિકરણતાદ્વારા અસિધ્ધ, (૪) પક્ષેકદેશદ્વારા અસિધ્ધ, (૫) પ્રતિજ્ઞાથેંકદેશદ્વારા અસિધ્ધ આ દોષ આવે છે ? આ પાંચ પક્ષોમાંનો જો પ્રથમપક્ષ સ્વરૂપદ્વારા અસિધ્ધદોષ કહો તો પણ શું (૧) હેતુના સ્વરૂપમાં વિવાદથી અસિધ્ધિ દોષ આવે? કે (૨) હેતુના સ્વરૂપના અજ્ઞાનથી અસિધ્ધિ દોષ આવે કે (૩) સંદેહથી અસિધ્ધિ દોષ આવે? આ ત્રણ પક્ષોમાંનો જો પહેલો પક્ષ તમે કહો તો (૧) અન્યતર એવા વાદિને Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા હેતુના સ્વરૂપમાં વિવાદ છે માટે હેતુ અસિદ્ધ છે. એમ જો તમે અમને દોષ આપો તો તે તમારો આપેલો દોષ બરાબર નથી. કારણ કે “પ્રHTUત્વ” નામના હેતુના સ્વરૂપમાં સમસ્ત પ્રમાણિક પુરૂષોની પર્ષદાને અવિવાદ છે. પ્રમાણપક્ષમાં પ્રમાણત્વ હેતુનું સ્વરૂપ માનવામાં કોઈને વિવાદ નથી. પક્ષોનું ચિત્ર આ પ્રમાણે અસિધ્ધ વિરૂદ્ધ વ્યભિચાર ૧ ૧ ૧૦ અન્યતરાસિધ્ધ ઉભયસિધ્ધ નિર્ણત વિપક્ષવૃત્તિ ૧ ૨ સંદિગ્ધ વિપક્ષવૃત્તિ ૧ ૩ વાદિને પ્રતિવાદને સ્વરૂપ દ્વારા આશ્રય દ્વારા ભિક્ષાધિકરણ પક્ષે કદેશ પ્રતિજ્ઞાથેક વિવાદ અપ્રતિપત્તિ સંદેહ પ્રમાણમાં પ્રમાણત્વહેતુનું સ્વરૂપ સ્વીકારવામાં સમસ્ત પ્રમાણિકોને અવિવાદ છે. માટે વિવાદવાળો પ્રથમપક્ષ હેતુને દોષિત કરી શકતો નથી. नाऽपि द्वितीयः प्रमाणस्वरूपमप्रतिपद्यमानस्य वादिनोऽप्रमाणिकत्वप्रसङ्गात् । नापि तृतीयः सर्वथैवानिर्णीतप्रमाणस्वरूपस्य प्रतिपत्तुस्तत्र सन्देहानुत्पादात् । न खलु सकलकालमनाकलितस्थाणुत्त्वस्य स्थाणुत्वपुरुषत्वोल्लेखी सन्देहः कस्यापि संपद्यते । तत्स्वरूपप्रतिपत्तौ वा क्वचित् कथं सर्वथा प्रमाणस्वरूपे संशयः स्यात् ? आश्रयासिद्धिव्यधिकरणासिद्धी तु वादिनो जैनस्य दोषावेव न सम्मतौ, अस्ति सर्वज्ञः सुनिश्चिताऽसम्भवबाधकप्रमाणत्वात्, उदेष्यति शकटं कृत्तिकोदयात् - इत्यादेर्गमकत्वेन स्वीकृतत्वात् । संमतत्वे वा न तयोरत्रावकाशशङ्काशङ्कसंकथा, प्रमाणस्य धर्मिणः सकलवादिनामविवादास्पदत्वात् । प्रमाणत्वहेतोस्तत्र वृत्ति-निर्णयाच्च । Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા ૬૫ | (૨) વાદીને હેતુના સ્વરૂપની અપ્રતિપત્તિ (અજાણપણું) છે. અર્થાત્ આ પ્રમાણનું લક્ષણ રજુ કરનાર વાદી જૈન હેતુના સ્વરૂપને જાણતો નથી અને ગમે તેમ અસ્તવ્યસ્ત રજુ કરે છે. માટે “અપ્રતિપત્તિ' નામનો બીજો (બીજા નંબરનો) અસિધ્ધ હેત્વાભાસ થશે એમ કહેવું નહી. કારણ કે પ્રમાણના સ્વરૂપનો અપ્રતિપદ્યમાન (પ્રમાણના સ્વરૂપને નહી જાણતો અને નહી સ્વીકારતો) વાદી કોઈ પણ હોય તો અપ્રમાણિક જ કહેવાય. અને અપ્રમાણિક પુરૂષોને પ્રમાણિક પુરૂષોની સભામાં પ્રવેશ અને વચનોચ્ચારણ સંભવે નહિ અને આ વાદી જૈન અપ્રમાણિક નથી. માટે બીજો અપ્રતિપત્તિ નામનો અસિધ્ધ દોષ લાગતો નથી. (૩) “સંદેહ' ના કારણે આ હેતુ અસિધ્ધ છે એમ ત્રીજો પક્ષ તમે કહો તો તે પણ ઉચિત નથી. સર્વથા જેણે પ્રમાણનું સ્વરૂપ જાણ્યું જ નથી તેવા પ્રમાણના અજ્ઞાની એવા પ્રમાતાને પ્રમાણ વિષયક જ્ઞાન ન હોવાથી ત્યાં સંદેહ ઉત્પન્ન થતો જ નથી. કારણકે સર્વકાળમાં જેણે સ્થાણુ જાણ્યું જ નથી એવા કોઈ પણ પ્રમાતાને “સ્થાણુત્વ અને પુરૂષત્વના ઉલ્લેખવાળો એટલે કે શું આ સ્થાણુ છે કે પુરૂષ છે? એવા ઉલ્લેખવાળો સંદેહ કદાપિ થતો નથી. તેવી જ રીતે જેણે પ્રમાણનું સ્વરૂપ બીલકુલ જાણ્યું નથી તેવા પ્રમાતાને પ્રમાણવિષયક સંદેહ કદાપિ થતો નથી. અથવા કોઈ વખત જેણે પ્રમાણનું સ્વરૂપ જાણ્યું છે. (અર્થાત્ જેણે પ્રમાણનું સ્વરૂપ જાયું છેતેને પ્રમાણના સ્વરૂપમાં સંશય સર્વથા થાય જ કેમ ? જેણે સ્વરૂપ જાણ્યું જ નથી તેને સર્વથા અજ્ઞાન હોવાથી સંદેહ થતો નથી અને જેણે પ્રમાણનું સ્વરૂપ જાણી લીધું છે તેને જ્ઞાન હોવાથી સંદેહ થતો નથી માટે સંદેહથી પણ આ હેતુ અસિધ્ધ નથી. આ પ્રમાણે (૧) વિવાદ, (૨) અપ્રતિપત્તિ, (૩) સંદેહ એમ “સ્વરૂપઢારા' ના પ્રથમપક્ષના ત્રણે વિકલ્પોથી અમારો હેતુ અસિધ્ધ બનતો નથી. આ પ્રમાણે “સ્વરૂપ' વાળો પક્ષ સમાપ્ત થાય છે. (૪) આશ્રય અસિધ્ધ, અને (૫) ભિન્નાધિકરણ આ બે અસિધ્ધ હેત્વાભાસ વાદી એવા જૈનને તમે આપો તો પણ તે અસિધ્ધ હેત્વાભાસ લાગતો નથી. કારણ કે “જે (પક્ષ) અર્થાત્ આશ્રય જગતમાં ન હોય તેને તમે આશ્રયાસિધ્ધ હેત્વાભાસ માનો છો. જેમ કે નાવિન્દ્ર સુરખિ મવન્વત્વત્ પરંતુ અમે જૈનો જે પક્ષ જગતમાં ન હોય તેને આશ્રયાસિધ્ધ માનતા નથી. કારણ કે પક્ષ ન હોય તો પણ હેતુ સહેતુ હોય છે. અને અનુમાન પ્રમાણ પણ થાય છે. જ્યાં આશ્રય રૂપ પક્ષ ન હોય ત્યાં પણ મનના વિકલ્પથી કલ્પીને પક્ષ મુકવામાં આવે છે તેનું અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સમજાવવામાં આવે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા જેમકે - આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે કારણ કે તેમાં બાધક પ્રમાણનો અસંભવ સુનિશ્ચિત છે. અર્થાત્ કોઈ બાધકપ્રમાણ નથી. અહીં બાધક પ્રમાણાભાવ હેતુના આશ્રયીભૂત ધર્મીપક્ષ “સર્વજ્ઞ' પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અસિધ્ધ હોવા છતાં મનના વિકલ્પોથી કલ્પીને મુકવામાં આવ્યો છે અને આ અનુમાનથી સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તથા નાવિન્દ્ર નાતિ, અને વનયમાવાન્ ઇત્યાદિ અનુમાનો દ્વારા નાસ્તિત્વ સિધ્ધ કરવા માટે અસિધ્ધઆશ્રયવાળો પણ પક્ષ હોઈ શકે છે. માટે “આશ્રયાસિધ્ધ હેત્વાભાસ' અમને હેત્વાભાસ તરીકે માન્ય જ નથી. (૫) તથા ભિન્નાધિકરણહત્વાભાસ પણ અમને હેત્વાભાસ તરીકે માન્ય નથી. કારણ કે જે હેતુ સાધ્યની સાથે આવ્યભિચારી હોય તે હેતુ પક્ષથી ઇતરસ્થાનોમાં વર્તતો હોય તો પણ સાધ્યસિધ્ધિ કરાવે જ છે. હેતુ પક્ષમાત્રવૃત્તિ જ હોવો જોઈએ એવો નિયમ નથી. જેમકે - થોડા સમય પછી શકટનક્ષત્ર ઉદય પામશે કારણ કે હાલ કૃત્તિકા નક્ષત્ર હોવાથી, અહીં “કૃતિકાનો ઉદય રૂ૫ જે હેતુ છે તે “શકટ' પક્ષમાં વર્તતો નથી છતાં કૃતિકાની અનંતર શકટનક્ષત્ર આવતું હોવાથી કૃતિકાનો ઉદય ચાલુ હોવાના કારણે તે પૂર્ણ થયે છતે શકટ નક્ષત્ર ઉગશે એવું અનુમાન થઈ શકે છે. તેથી ભિન્નાધિકરણ એ હેત્વાભાસ નથી તેનાં બીજાં દ્રષ્ટાન્તો આ પ્રમાણે છે. ૩પરિ, વૃષ્ટ ય, નતીપુરાત્ર વર્ણનાત્ | શ્ર: ગષ્ટની પવિતા, મદ્ય સતt fથત્યાત્ ઇત્યાદિ હેતુઓ ભિન્નાધિકરણ હોવા છતાં પણ (સાધ્યના) ગમક તરીકે પંડિતપુરૂષોએ સ્વીકારેલાં છે. માટે આ આશ્રયાસિધ્ધ અને ભિજ્ઞાકિરણ જે હોય તે અસિધ્ધહેત્વાભાસ કહેવાય, એવો નિયમ નથી. અથવા માનો કે આ બન્ને હેત્વાભાસને અમે જેનો સંમત થઈએ અને માન્ય રાખીએ તો પણ અમારા ચાલુ પ્રમાણના અનુમાનમાં આ બન્ને હેત્વાભાસોનો અહીં અવકાશ હોવાની શંકારૂપ શંકુ (ખીલી અથવા નડતર-વિદન)ની વાત કરવી નહિ. અર્થાતુ માનો કે આ બન્ને હેત્વાભાસ અમે માન્ય રાખીએ તો પણ અમારા અનુમાનમાં આ બન્ને હેત્વાભાસો લાગતા નથી. કારણ કે આ અનુમાનમાં કહેવાયેલો “પ્રમાણ' નામનો ધર્મી (પક્ષ) સર્વવાદીઓને અવિવાદનું સ્થાન છે. એટલે કે “પ્રમાણ” નામનો પક્ષ જગતમાં છે જ, તેમાં કોઈ વાદીને વિવાદ નથી માટે આશ્રયાસિદ્ધ હેત્વાભાસ લાગતો નથી. તથા તે પક્ષમાં પ્રમાણહેતુની વૃત્તિનો નિર્ણય પણ સર્વવાદીઓને માન્ય છે. અર્થાતુ હતુ જે પ્રમાણત્વ છે તે પ્રમાણ નામના પક્ષમાં સારી રીતે વર્તે જ છે. માટે ભિન્નાધિકરણ હેત્વાભાસ પણ નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા पक्षैकदेशासिद्धताऽपि नात्र साधीयस्तां दधाति । सा हि संपूर्णपक्षाव्यापकत्वे सति संभविनी । सचेतनास्तरवः स्वापात् - इत्यादिवत् । न चैतदत्रास्ति । नाप्यनित्यः शब्दोऽनित्यत्वादित्यादिवत् प्रतिज्ञार्थैकदेशासिद्धताऽभिधानीया, तस्यास्तत्त्वतः स्वरूपासिद्धिरूपत्त्वात् । अन्यथा धर्मिणोऽपि हेतुत्वे तत्प्रसङ्गात् । स्वख्यासिद्धिश्चात्र न यथा स्थेमानमास्तिनुते, तथाऽनन्तरमेव न्यस्तप, इति न वादिनः साधनमसिद्धमेतत् । नापि प्रतिवादिनः, तत्राप्येवंप्रकारप्रकारकल्पनाप्रबन्धस्य प्रायः समानत्वात् । अत एव वादिप्रतिवाद्युभयस्यापि नासिद्धमिदम् । एवं च कथमिदं साधनमसिद्धिसम्बन्धं दधीत ॥ (૬) હવે “પક્ષકદેશાસિધ્ધતા' નામનો હેત્વાભાસ અમારા અનુમાનમાં તમે જો આપો તો તે દોષ અહીં શોભાને પામતો નથી. અર્થાત્ લાગતો નથી. કારણ કે તે અસિધ્ધતા ત્યારે સંભવે છે કે જ્યારે હેતુ પક્ષમાં સંપૂર્ણપણે વ્યાપક ન હોય તો અર્થાત્ પક્ષના એકભાગમાં હેતુ હોય અને એકભાગમાં હેતુ ન હોય તો આ દોષ લાગે છે. જેમકે “તરવડ સવેતન: વાત્ - વૃક્ષો સચેતન છે, નિદ્રાવાનું હોવાથી' આ અનુમાનમાં “સ્વાપનિદ્રા' બધા જ વૃક્ષોમાં દેખાતી નથી માત્ર કોઈ કોઈ વૃક્ષોમાં જ દેખાય છે. તેથી સ્વાપ હેતુ વૃક્ષપક્ષમાં સર્વત્ર વ્યાપક નથી તેથી આ હેત્વાભાસ દોષ આવે છે. પરંતુ આ દોષ અમારા આ અનુમાનમાં નથી ‘પ્રમ, પરંવ્યવસાય જ્ઞાન પ્રમUત્વિા થાનુપ ” આ અનુમાનમાં “પ્રHIV ' હેતુ ‘પ્રમા' નામના પક્ષમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. તેથી આ પક્ષના એકદેશમાં અવ્યાપકતારૂ૫ છો હેત્વાભાસ દોષ લાગતો નથી. (૭) પ્રતિજ્ઞાર્થે દેશાસિધ્ધતા' પણ અહીં પ્રાપ્ત થતી નથી. તે આ પ્રમાણે શબ્દોનત્ય: નત્યસ્વીત્' = “શબ્દ એ અનિત્ય છે કારણ કે અનિત્ય હોવાથી આ અનુમાનમાં જે સાધ્ય છે તે જ હેતુ તરીકે મુકવામાં આવેલ છે. અહીં “અનિત્ય’ નામનું સાધ્ય આ અનુમાનથી સિધ્ધ કરાય છે તેનો અર્થ એ છે કે આ સાધ્ય પક્ષમાં હજુ સુધી સિધ્ધ થયેલ નથી, તો જ સિધ્ધ કરવા પ્રયત્ન કરાય છે. જે સિધ્ધ થયું નથી. હજુ અસિધ્ધ છે તેને હેતુ તરીકે રજૂ કરીએ તેનો અર્થ એ થાય છે કે પક્ષમાં જે સિધ્ધ થયેલ નથી એવો હેતુ છે અર્થાત્ અસિધ્ધ હેતુ છે. અને જે હેતુ પક્ષમાં અસિધ્ધ હોય તેને સ્વરૂપાસિધ્ધ જ કહેવાય. જેમકે શબ્દો પુન: વાક્ષુષત્વ અહીં મુકાયેલો રાક્ષપત્ર હેતુ યથા પક્ષાવૃત્તિ છે. તેની જેમ નિત્યત્વ હેતુ પણ શબ્દમાં (હજુ સધાતો હોવાથી) અસિદ્ધ જ છે. અર્થાત્ અવૃત્તિ જ છે માટે સ્વરૂપાસિધ્ધ જ થયો. એટલે કે આ હેત્વાભાસનો સ્વરૂપાસિધ્ધમાં અંતર્ભાવ જાણવો. મચથી = જો એમ ન માનીએ અને આ હેત્વાભાસને જુદો - અલગ હેત્વાભાસ કલ્પીએ તો “બ્રોનિત્ય:' આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા કરાયેલા આ વાક્યમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા શત્વ એ પણ એકદેશ છે. અને અનિત્ય એ પણ એક દેશ છે. બન્ને પદો એકદેશ રૂપ હોવાથી સાધ્ય-અનિત્યને હેતુ બનાવીએ ત્યારે “પ્રતિજ્ઞાર્થેકદેશાસિધ્ધતા” જો થાય છે. તો તેની જેમ ધર્મી-પક્ષ એવા શબ્દને હેતુ બનાવે છતે પણ આ હેત્વાભાસ બનવાનો પ્રસંગ આવશે, પરંતુ આવા હેત્વાભાસો ન્યાયશાસ્ત્રોમાં ક્યાંય આવતા નથી. માટે તત્ત્વતઃ આ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ જ છે. અમારા ‘પ્રમાાં સ્વપરવ્યવસાયિક જ્ઞાનં' ઇત્યાદિ અનુમાનમાં સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ જે રીતે આવતો નથી, અર્થાત્ આ અનુમાનમાં આ દોષ જે રીતે સ્થિરતાને પામતો નથી તે હકીકત હમણાં જ પૂર્વે અન્યતરાસિધ્ધના પ્રથમવાદિ પક્ષના સ્વરૂપાસિધ્ધ આદિ પાંચ પક્ષો પાડવા દ્વારા પહેલા પક્ષ વડે ખંડન કર્યું જ છે. ૬૮ (૮) આ રીતે અમારો આ હેતુ વાદીને અસિધ્ધ નથી, તથા અમારો આ હેતુ પ્રતિવાદીને પણ અસિધ્ધ નથી. કારણ કે ત્યાં પણ આવા પ્રકારના જ પ્રકારો (ભેદો-પક્ષો) ની કલ્પનાની ગોઠવણી પ્રાયઃ સમાન જ છે. એમ વાદી તથા પ્રતિવાદીને અસિધ્ધ ન હોવાથી અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થતો નથી. (૯) ઉપર સમજાવ્યા મુજબ આ હેતુ વાદીને અસિધ્ધ નથી તથા પ્રતિવાદીને પણ અસિધ્ધ નથી તેથી ઉભયાસિધ્ધ નામનો હેત્વાભાસ તો આપોઆપ અહીં નથી જ. એ અર્થ સમજાઈ જ જાય છે. આ પ્રમાણે અમારો આ ‘પ્રમાળાત્કાચથાનુષપત્તે: ' હેતુ કોઈપણ રીતે અસિધ્ધિ નામના દોષના સંબંધને ધારણ કરતો નથી. અર્થાત્ આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ નામના દોષથી દોષિત નથી. नापि विरुद्धताबन्धकीसम्पर्ककलङ्कितमेतत्, विपक्षात् व्यावृत्तत्वात् । नापि व्यभिचारपिशाचसंचारदुस्संचरम् । यतो निर्णीतविपक्षवृत्तित्वेन, संदिग्धविपक्षवृत्तित्वेन वात्र व्यभिचारः प्रोच्येत । न तावदाद्येन, अनित्यः शब्दः प्रमेयत्वादित्यादिवद् विपक्षे वृत्तिनिर्णयाभावात् । स्वपरव्यवसायिज्ञानस्य हि विपक्षः संशयादिर्घटादिश्च । न च तत्र कदाचन प्रमाणता वरिवर्त्ति । नापि द्वितीयेन, विवादापन्नः पुमान् सर्वज्ञो न भवति, वक्तृत्वात् - इत्यादिवत् विपक्षे वृत्तिसन्देहस्यासंभवात्, संशयघटादिभ्यः प्रमाणत्वव्यावृत्तेर्निर्णीतत्वात् । तन्नानैकान्तिकत्वलक्षणमपि दूषणमत्रोपढौकते इति न हेतोरपि कलङ्ककलिकाऽपि प्रोन्मीलति ॥ (૧૦) તથા અમારો આ ‘પ્રમાળાન્યધનુષપત્તે: ' હેતુ વિરૂદ્ધતા હેત્વાભાસરૂપી બંધકી (વ્યભિચારિણી સ્ત્રી) ના સંપર્કથી કલંકિત પણ નથી. કારણ કે અમારો હેતુ વિપક્ષથી (સાધ્યાભાવથી-સ્વપરવ્યવસાયિજ્ઞાનના અભાવાત્મક-સંશયાદિથી) અત્યન્ત વ્યાવૃત્ત છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા જો હેતુ સાધ્યાભાવમાત્રમાં વર્તે તો વિરૂદ્ધ હેત્વાભાસ લાગે. આ હેતુ તો સાધ્યાભાવથી તદ્દન વ્યાવૃત્ત છે. સાધ્યવર્માત્ર વૃત્તિ છે. માટે વિરૂદ્ધ હેત્વાભાસ થતો નથી. (૧૧) તથા આ હેતુ વ્યભિચારરૂપ પિશાચના સંચારથી દુઃસંચર છે. જેમ કોઈ અરણ્યમાં પિશાચનો સંચાર હોય તો તે અરણ્ય દુઃસંચર બને છે. ભૂત-પ્રેત અને પિશાચના સંચરવાથી લોકો માટે તે અરણ્ય સંચરવાને અનુચિત બને છે. તેમ અમારા હેતુમાં વ્યભિચારરૂપી પિશાચનો પ્રવેશ હોય તો તે દુષિત બને છે. પરંતુ તેમ નથી. કારણ કે વ્યભિચાર હેત્વાભાસના બે ભેદો છે. (૧) નિર્ણતવિપક્ષવૃત્તિ અને સંદિગ્ધવિપક્ષવૃત્તિ, સૂત્ર ૬પપ. આ બન્નેમાંના કયા હેત્વાભાસવડે અહીં વ્યભિચાર દોષ કહેવાય છે? ૧૨) ત્યાં નિર્ણતવિપક્ષવૃત્તિ નામના પ્રથમ વ્યભિચારવડે તમે હેતુને જો વ્યભિચારી કહો તો તે વ્યાજબી નથી. કારણ કે જેમ “શબ્દઃ નિત્યઃ પ્રમેયત્વીત્' આ અનુમાનમાં પ્રયિત્વ હેતુ “મનિત્ય' નામના સાધ્યના અભાવાત્મક નિત્ય એવા આકાશાદિરૂપ વિપક્ષમાં વૃત્તિ ધરાવે છે. તેની જેમ અમારા પ્રસાત્વિ' હેતુની વિપક્ષ એવા સંશયાદિમાં ક્યાંય વૃત્તિના નિર્ણયનો અભાવ છે. અર્થાત્ અમારો હેતુ ક્યાંય વિપક્ષમાં અંશતઃ પણ વર્તતો નથી જ. કારણ કે સ્વપરવ્યવસાયિ જ્ઞાન એ અમારૂ સાધ્ય છે. તેનો વિપક્ષ = અજ્ઞાનાત્મક (મિથ્યાજ્ઞાનાત્મક) સંશયાદિ હોય છે. અને અજ્ઞાનાત્મક (જ્ઞાનરહિત-જડસ્વરૂ૫) ઘટાદિ હોય છે. તે બન્નેમાં અર્થાત્ સંશયાદિમાં અને ઘટ-પટાદિમાં પ્રમાણતા કોઈ પણ દિવસ વર્તતી નથી. (અહીં વરિવર્ત રૂપ વૃત્ ધાતુનું યલુબનત વર્ત. તૃતીય. પુરૂષ એ.વ. છે.) (૧૩) તથા અમારા આ હેતુમાં “સંદિગ્ધવિપક્ષવૃત્તિ” નામનો બીજો વ્યભિચાર હેત્વાભાસ તમે કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) હોવાનો સંદેહ હોય, અથવા છે જ એવો નિર્ણય પણ ન હોય, તેમ નથી જ એવો નિર્ણય પણ ન હોય પરંતુ કદાચ હોઈ પણ શકે તેવો સંદેહ થાય તેને “સંદિગ્ધવિપક્ષવૃત્તિ' કહેવાય છે. જેમકે “વિવાપન્નઃ પુન સર્વ મવતિ વત્વ" આ અનુમાનમાં “અસર્વજ્ઞ' સાધ્ય છે. તેનો અભાવ અર્થાત્ સર્વજ્ઞતા એ વિપક્ષ-સાધ્યાભાવ કહેવાય છે. તેમાં વકતૃત્વ હેતુ હોઈ પણ શકે, કારણ કે વસ્તૃત્વ અને સર્વજ્ઞત્વ એ કંઈ નિત્ય-અનિત્યની જેમ પરસ્પર અત્યંત વિરોધી નથી. તેથી હેતનું વિપક્ષમાં હોવાપણું સંદેહાત્મક છે. તેથી સંદિગ્ધવિપક્ષવૃત્તિ હેત્વાભાસ કહેવાય છે. તેની જેમ અમારો પ્રમાણત્વ” હેતુ સાધ્યાભાવ = વિપક્ષ એવા સંશયાદિમાં અને ઘટાદિમાં વર્તતો પણ હોય અને વર્તતો ન પણ હોય એવો સંદેહ નથી જ. કિન્તુ અવૃત્તિ જ છે. માટે અમારા હેતુમાં “સંદિગ્ધવિપક્ષવૃત્તિ’ નામનો વ્યભિચાર હેત્વાભાસ પણ લાગતો નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨ રત્નાકરાવતારિકા તેથી અમારા હેતુમાં અન્નકાન્તિકતા સ્વરૂપવાળું પણ દૂષણ આવતું નથી. આ પ્રમાણે અમારા હેતુને અસિધ્ધ-વિરૂધ્ધ અને અનૈકાન્તિક નામના ત્રણ હેત્વાભાસ પૈકી એકપણ હેત્વાભાસના કલંકની કાલિમા લાગુ પડતી નથી. અર્થાત્ અમારો હેતુ સર્વથા નિર્દોષ છે. निदर्शनं पुनर्नोपदर्शितमेवात्र, इति न तद्दोषोद्धारसंरम्भः । भवतु वा तदपि व्यतिरेकल्यं संशयघटादि । न चात्र कश्चिद् दूषणकणः । स खल्वसिद्धसाध्यव्यतिरेकः, પ્રસિદ્ધધનવ્યતિરે, રસિદ્ધમયવ્યતિરે, “દ્િધસાધ્યતિરે, “ધિसाधनव्यतिरेकः, संदिग्धोभयव्यतिरेकः, अव्यतिरेकः, अप्रदर्शित-व्यतिरेकः, 'विपरीतव्यतिरेको वा स्यात् ? । तत्र न तावदाद्याः षट्, घटादौ संशयादौ च साध्यसाधनव्यतिरेकस्य स्पष्टनिष्टङ्कनात् । नापि सप्तमः, व्याप्त्यात्र व्यतिरेकनिर्णयात् । नाप्यष्टमनवमौ, यत्र न स्वपरव्यवसायिज्ञानत्वं न तत्र प्रमाणत्वमिति व्यतिरेकोपदर्शनात् । इत्यतो निष्कलङ्कादनुमानात् तल्लक्षणसिद्धेरनवद्यमिदं लक्षमण् ॥२॥ તથા અમે કહેલા આ અનુમાનમાં અન્વય કે વ્યતિરેક દષ્ટાન્ત અમે આપેલ જ નથી. તેથી તે દૃષ્ટાન્તના દોષોનો ઉધ્ધાર કરવાનો પ્રયત્ન અમારે કરવાનો રહેતો જ નથી. અથવા આ અનુમાનમાં મિથ્યા-જ્ઞાનાત્મક સંશયાદિ અને જડાત્મક ઘટપટાદિમય વ્યતિરેકરૂપ તે દૃષ્ટાન પણ હો. તથાપિ અમને કોઈ દષ્ટાન્તના દોષોનો એક કણ પણ લાગતો નથી. જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય તે અવયવ્યાપ્તિ, તેને સાધક જે દૃષ્ટાન્ત તે અન્વય દેખાત કહેવાય છે. તે અહીં નથી, કારણ કે પ્રમાણત્વહેતુ પક્ષમાત્રવૃત્તિ છે. તેથી હેતુ કેવળવ્યતિરેકી છે. માટે વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેકદૃષ્ટાન્ત છે. જેમ કે જ્યાં જ્યાં જ્ઞાનાભાવ છે ત્યાં ત્યાં પ્રમાણત્વાભાવ છે. જેમ કે સંશયાદિ અને ઘટપટાદિ. આ દૃષ્ટાન્તમાં દેખાતના એક પણ દોષો લાગતા નથી. તે આ પ્રમાણે - સૂત્ર ૬/૭૦ માં બતાવ્યા મુજબ ૯ પ્રકારના દેખાત્તદોષો હોય છે. (૧) જેમાં સાધ્યનો અભાવ ન હોય તે અસિધ્ધસાધ્યવ્યતિરેક (૨) જેમાં સાધનનો અભાવ ન હોય તે “અસિધ્ધસાધનવ્યતિરેક (૩) જેમાં સાધ્ય-સાધન-ઉભયનો અભાવ ન હોય તે “અસિધ્ધોભયવ્યતિરેક' (૪) જેમાં સાધ્યના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધસાધ્યવ્યતિરેક (૫) જેમાં સાધનના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધસાધનવ્યતિરેક (૬) જેમાં સાધ્ય-સાધન ઉભયના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધોભયવ્યતિરેક' (૭) જેમાં વ્યતિરેક વ્યાપ્તિ થતી જ ન હોય તે “અવ્યતિરેક’ Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જ પ્રમાણ બની શકે છે તેની ઘોષણા (૮) જ્યાં વ્યતિરેક વ્યાપ્તિ થતી હોય, પરંતુ બતાવી ન હોય તે “અપ્રદર્શિત વ્યતિરેક (૯) જ્યાં પ્રથમ હેતુનો અભાવ અને પછી સાધ્યનો અભાવ એમ વિપરીત વ્યાપ્તિ રજુ કરી હોય તે “વિપરીતવ્યતિરેક' આ નવમાંથી કહો, અમારા હેતુમાં કયો દોષ લાગે છે ? જો તમે ઉપરોક્ત ૯ દોષોમાંથી પ્રથમના ૬ દોષો જણાવો તો તે અહીં લાગુ પડતા નથી સંશયાદિમાં અને ઘટ-પટાદિમાં સાધ્યનો વ્યતિરેક અને સાધનનો વ્યતિરેક સ્પષ્ટપણે નિણંકિત થાય છે. (અર્થાતુ સ્પષ્ટ જણાય છે) માટે છ દોષો આવતા નથી. જ્યાં જ્યાં જ્ઞાનાભાવ છે ત્યાં ત્યાં પ્રમાણવાભાવ છે આ પ્રમાણે વ્યતિરેક વ્યાHિવડે અહીં સ્પષ્ટ સાધ્ય-સાધનના વ્યતિરેકનો ઘટપટાદિમાં નિર્ણય થાય જ છે. માટે સાતમો દોષ પણ નથી. તથા આઠમો અને નવમો દોષ પણ અમને લાગતો નથી. કારણ કે “જ્યાં જ્યાં સ્વપરવ્યવસાયિ જ્ઞાન હોતું નથી, ત્યાં ત્યાં પ્રમાણત્વ પણ હોતું નથી જ” આ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિનું યથાર્થપ્રદર્શન કરાયું જ છે. તેથી આ બન્ને દોષો પણ નથી. આ પ્રમાણે અમારૂ આ દષ્ટાત તદ્દન નિર્દોષ છે. પક્ષ-હેતુ અને દષ્ટાન્ડ એમ ત્રણેમાંના કોઈના પણ દોષોનો આ અનુમાનમાં અલ્પ પણ સંભવ ન હોવાથી નિષ્કલંકિત એવા આ અનુમાનથી પ્રમાણના લક્ષણની યથાર્થ સિધ્ધિ થતી હોવાથી અમારૂં (જેનોનું) કરેલું આ (જ) લક્ષણ અનવદ્ય (નિર્દોષ) છે. યથાર્થ છે. સત્ય છે. રેરા अथात्रैव ज्ञानमिति विशेषणं समर्थयन्ते હવે પ્રમાણના લક્ષણમાં આપેલા “જ્ઞાન” પદરૂપ વિશેષણને સમજાવે છે - अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम हि प्रमाणम् । __ अतो ज्ञानमेवेदम् ॥३॥ अभिमतमुपादेयम्, अनभिमतं हेयम् । तद् द्वयमपि द्वेधा-मुख्यं गौणं च । तत्र मुख्यं-सुख-दुःखं च । गौणं पुनः - तयोः कारणं कुसुम-कुङ्कम-कामिनीकटाक्षादिकम्, खल-कलह-कालकूट-कण्टकादिकं च । एवंविधयोरभिमतानभिमतवस्तुनो? स्वीकारतिरस्कारौ प्राप्तिपरिहारौ, तयोः क्षमं समर्थम्, प्रापकं परिहारकं चेत्यर्थः । अनयोरुपलक्षणत्वादेतदुभयाभावस्वभाव उपेक्षणीयोऽप्यत्रार्थो लक्षयितव्यः । रागगोचरः खल्वभिमतः, द्वेषविषयोऽनभिमतः, रागद्वेषद्वितयानालम्बनं तु तृणादिरुपेक्षणीयः । तस्य चोपेक्षकं प्रमाणं तदुपेक्षायां समर्थमित्यर्थः । हिर्यस्मादर्थे । यस्माद् अभिमता Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૩ રત્નાકરાવતારિકા नभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम प्रमाणं, अत इदं ज्ञानमेव भवितुमर्हति, नाज्ञानरूपं सन्निकर्षादिकम् । प्रयोगश्च यथा - प्रमाणं ज्ञानमेव अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षमत्वात् । यत्तु नैवं, न तदेवम् । यथा स्तम्भः । तथा चेदम् । तस्मात् तथा ॥३॥ ઇષ્ટવસ્તુનો સ્વીકાર અને અનિષ્ટવસ્તુનો તિરસ્કાર કરવામાં જે સમર્થ હોય તે જ પ્રમાણ કહેવાય છે. (આવા સ્વરૂપવાળું જ્ઞાન જ છે.) એથી જ્ઞાન એ જ યથાર્થ પ્રમાણ છે. અભિમત એટલે ઇષ્ટ-આદરવા લાયક-ઉપાદેય, અનભિમત એટલે અનિષ્ટત્યજવાલાયક-હેય. આ અભિમત અને અનભિમત એમ બન્ને પણ બે પ્રકારનું છે મુખ્ય અને ગૌણ. ત્યાં મુખ્ય સુખ અને દુઃખ છે. અર્થાત્ સુખ એ મુખ્ય ઉપાદેય છે અને દુઃખ એ મુખ્ય હેય છે. તે સુખ-દુઃખ, તથા બન્નેનાં જે કારણો છે. જેમકે (૧) કુસુમ-કુંકુમ (કંકુ)- અને કામિનીના કટાક્ષ ઇત્યાદિ જે સુખનાં કારણો છે. તે ગૌણ સુખ અને (૨) દુર્જન, ક્લેશ, કાલકુટવિષ અને કંટકાદિ ઇત્યાદિ જે દુઃખનાં કારણો છે. તે ગૌણ દુઃખ છે. આવા પ્રકારના મુખ્ય-ગૌણ એમ બન્ને જાતના સુખ અને દુઃખ રૂપ અભિમત તથા અનભિમત વસ્તુનો જે સ્વીકાર અને તિરસ્કાર, તે કરાવવામાં જે સમર્થ હોય તે જ પ્રમાણ કહેવાય છે. અર્થાત્ ઇષ્ટ એવા સુખ અને સુખનાં કારણોનું જે પ્રાપક હોય, તથા અનિષ્ટ એવા દુઃખ અને દુઃખનાં કારણોનું જે પરિહારક હોય તે જ પ્રમાણ કહેવાય છે. આ અભિમત-અનભિમતના ઉપલક્ષણથી આ બન્નેના અભાવ સ્વભાવ રૂ૫ એવા ઉપેક્ષણીય (અર્થાત્ શેય) અર્થ પણ સમજી લેવા. એટલે કે જે ઉપેક્ષણીય પદાર્થોની ઉપેક્ષા કરાવે તે પણ પ્રમાણ કહેવાય છે. જે રાગનો વિષય હોય તે સ્ત્રી આદિ અભિમત કહેવાય. જે દ્વેષનો વિષય હોય તે વિષ આદિ અનભિમત કહેવાય. જે રાગ અને દ્વેષ એમ બન્નેનું અનાલંબન (અવિષય) હોય તે તૃણાદિ ઉપેક્ષણીય (જ્ઞય) કહેવાય છે. તે ઉપેક્ષણીય વસ્તુની ઉપેક્ષા કરાવનાર, તેની ઉપેક્ષામાં જે સમર્થ હોય તેને પ્રમાણ કહેવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સકિર્યો સ્વ-પરના નિર્ણયમાં અકરણ હોવાથી પ્રમાણ નથી ૭૩ મૂળસૂત્રમાં લખેલો દિ શબ્દ યાત્ અર્થમાં છે. જે કારણથી પ્રમાણ જ ઇષ્ટઅનિષ્ટ વસ્તુનો સ્વીકાર-તિરસ્કાર કરાવવામાં સમર્થ છે. આ કારણથી આ જ્ઞાન જ પ્રમાણ થવાને યોગ્ય છે. અર્થાતુ આ જીવને જ્ઞાન જ ઈષ્ટાનિસ્ટમાં પ્રવર્તક નિવર્તક હોવાથી જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે. પરંતુ અજ્ઞાનાત્મક એવા સંનિકર્ષ આદિ પ્રમાણ કહેવાતા નથી. કારણ કે તે સજ્ઞિકર્ષાદિ જડ હોવાથી ઇષ્ટાનિસ્ટમાં પ્રવર્તક-નિવર્તિક નથી. તેનો અનુમાન પ્રયોગ (તર્કશાસ્ત્રને અનુસારે) આ પ્રમાણે છે . પ્રમvi (પક્ષ), જ્ઞાનમેવ (સાધ્ય), મમતામતવસ્તુસ્વીરતિરક્ષાત્ (હેતુ), = પ્રમાણ, જ્ઞાન જ હોય છે. કારણ કે તે જ ઇષ્ટ વસ્તુના સ્વીકારમાં અને અનિષ્ટ વસ્તુના તિરસ્કારમાં સમર્થ છે. હેતુ પક્ષમાત્રવૃત્તિ હોવાથી અવયવ્યાપ્તિ અને અન્વયદેષ્ટાન્ત નથી. પરંતુ જે આવું (જ્ઞાનસ્વરૂ૫) નથી, તે તેવું (ઈષ્ટાનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક પણ) નથી, જેમ સ્તંભ, આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક દૃષ્ટાન્ન છે. તથા ચેમ્ - ઉપનય છે. આ વ્યતિરેક ઉપનય-નિગમન હોવાથી “તથા નેમ, અને તમાત્ર તથા'' આવો અર્થ કરવો. જેમ સ્તંભ ઇનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક નથી. તેમ આ પ્રમાણ ઇનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તિક નથી એમ નહિ પરંતુ પ્રવર્તક-નિવર્તક છે. તમાત્ તથા આ નિગમન છે. તેથી સ્તંભ જેમ જ્ઞાનમય નથી, તેમ આ પ્રમાણ જ્ઞાનમય નથી એમ નહિ અર્થાત્ આ પ્રમાણ જ્ઞાનમય જ છે. જ્ઞાન એ જ પ્રમાણ છે. उपपत्त्यन्तरं प्रकटयन्ति - “પ્રમાણ સદાકાળ જ્ઞાન જ હોય છે. પરંતુ અજ્ઞાનરૂપ સન્નિકર્ષાદિ પ્રમાણ હોતા નથી” આ બાબતમાં બીજી પણ યુક્તિ ગ્રન્થકારશ્રી જણાવે છે - ___न वै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नम्, तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानपपत्तेः ॥४॥ अयमर्थ : - यथा संप्रतिपन्नस्य पटादेरर्थान्तरस्याज्ञानरूपस्य स्वार्थव्यवसितौ साधकतमत्वाभावात् प्रामाण्यं नोपपत्तिश्रियमशिश्रियत्, तथा सन्निकर्षादेरपि । प्रयोगः यथा - सन्निकर्षादिर्न प्रमाणव्यवहारभाक् स्वार्थव्यवसितावसाधकतमत्वात् । यदेवं तदेवं यथा पटः । तथा चायम् । तस्मात् तथा । ॥४॥ અજ્ઞાનાત્મક એવા સજ્ઞિકર્ષાદિને પ્રમાણતા પ્રાપ્ત થતી નથી. (સન્નિકર્ષાદિ પ્રમાણ કહેવાતાં નથી.) કારણ કે અર્થાન્તર એવા ઘટ-પટાદિ પદાર્થોની જેમ તે સત્રિકષદમાં પણ સ્વ અને પરનો વ્યવસાય કરાવવામાં સાધકતમતા ઘટી શકતી નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬ વાદી અને પ્રતિવાદી એમ ઉભયને માન્ય એવા અને અજ્ઞાનાત્મક (જડાત્મક) એવા અર્થાન્તર એટલે ઘટપટાદિ પદાર્થો જડ હોવાથી સ્વનો અને પરનો બોધ કરાવવામાં સાધકતમ કારણ ન હોવાથી તે પદાર્થોમાં પ્રમાણતા માનવી એ જેમ યુક્તિની શોભાને પામતી નથી.અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થો જડ છે. સ્વ-પરના બોધમાં અસમર્થ છે. તેથી તેઓને પ્રમાણ કહેવા એ વાત જેમ યુક્તિયુક્ત નથી. તેવી જ રીતે સશિકúદિ પણ જડ હોવાથી સ્વ-પરના બોધમાં અસમર્થ હોવાથી પ્રમાણ નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે ૭૪ સજ્ઞિકર્ષાદિ (પક્ષ), પ્રમાણના વ્યવહારને ભજનારા નથી (સાધ્ય), કારણ કે સ્વ અને અર્થનો બોધ કરાવવામાં અસાધકતમ છે (હેતુ), જે જે આવું (વ્યવસાયમાં અસાધકતમ) હોય છે. તે તે તેવું (અપ્રમાણ) હોય છે જેમકે પટ, આ અન્વયવ્યાપ્તિ અને અન્વયદૃષ્ટાન્ત છે. આ સજ્ઞિકદિ પણ તેમ જ છે. (વ્યવસાયમાં અસાધકતમ જ છે) આ ઉપનય છે. અને તેથી આ સજ્ઞિકર્ષાદિ તેવા છે (અર્થાત્ અપ્રમાણ જ છે) આ નિગમન છે. આ અનુમાનથી ‘સજ્ઞિકર્ષાદિ અપ્રમાણ જ છે' એ સિધ્ધ થયું. રત્નાકરાવતારિકા अथास्य साधनस्यासिद्धिसम्बन्धवैधुर्यं व्यञ्जयन्तः सूत्रद्वयं ब्रुवते । હવે ઉપરોક્ત અનુમાનમાં કહેલા આ હેતુમાં અસિધ્ધિના (અસિધ્ધહેત્વાભાસના) સંબંધની રહિતતા વ્યંજિત કરતાં (અસિદ્ધ હેત્વાભાસ નથી, એમ જણાવતા) આચાર્યશ્રી બે સૂત્ર કહે છે - न खल्वस्य स्वनिर्णीतौ करणत्वम्, स्तम्भादेरिवाचेतनत्वात् ॥५॥ नाप्यर्थनिश्चितौ स्वनिश्चितावकरणस्य कुम्भादेखि तत्राप्यकरणत्वात् ॥६॥ अस्येति सन्निकर्षादेः, करणत्वं साधकतमत्वम् । नाप्यर्थनिश्चिताविति अस्य करणत्वमिति योगः । तत्रापीति अर्थनिश्चितावपीत्यर्थः । शेषमशेषमुत्तानार्थम् । प्रयोगौ तु - सन्निकर्षादिः स्वनिर्णीतौ करणं न भवति, अचेतनत्वात्, य इत्थं स इत्थं, यथा स्तम्भः, तथा चायम्, तस्मात् तथा । सन्निकर्षादिरर्थनिश्चितौ करणं न भवति, स्वनिश्चितावकरणत्वात् । य एवं स एवम् । यथा कुम्भः । यथोक्तसाधनसंपन्नश्चायम् । तस्माद् यथोक्तसाध्यः । Page #140 -------------------------------------------------------------------------- ________________ સન્નિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા ૭૫ આ સન્નિકર્ષાદિ અચેતન હોવાથી ખંભાદિની જેમ સ્વનિર્ણયમાં કરણ નથી, તથા અર્થનિર્ણયમાં પણ કરણ નથી કારણ કે સ્વનિર્ણયમાં જે અકરણ હોય છે તે કુંભાદિની જેમ ત્યાં પણ (અર્થ નિર્ણયમાં પણ) અકરણ જ હોય છે. પ/l મ” એવું જે પદ છે તેનો અર્થ “સંગ્નિકર્ષાદિને' એમ કરવો. “રંપત્વિમ્' પદનો અતિશય સાધકતમ એવો અર્થ કરવો. બીજા સૂત્રમાં “નાવ્યર્થનિશ્ચિતૌ' એ પદની સાથે ની રાત્વમ્ પદ ઉપરના સૂત્રથી અનુવૃત્તિ લાવીને જોડવું. ‘તત્રાપિ' એવો જે શબ્દ છે તેનો અર્થ ‘ઈનિશ્ચિત વપ' એવો કરવો. શેષ સઘળો અર્થ સ્પષ્ટ છે. ન્યાય-વૈશેષિકાદિ દર્શનકારોએ સક્સિકર્ષાદિને પ્રમાણ માન્યા છે. પરંતુ મરેલા માણસના મુખમાં બરફીનો ટુકડો મુકીએ તો ત્યાં “રસના અને બરફીનો’ સજ્ઞિકર્ષ છે. છતાં જ્ઞાન થતું નથી. માટે સક્સિક અચેતન હોવાથી પોતાનો કે પદાર્થનો બોધ કરાવવામાં કારણ બનતા નથી. તે જ આ બે સૂત્રોમાં સમજાવે છે. આ સમજાવવા માટે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે (૧) સન્નિકર્ષાદિ (પક્ષ), સ્વનિર્ણય કરાવવામાં કરણ બનતા નથી (સાધ્ય) અચેતન હોવાથી (હેતુ), જે જે આવા (અચેતન) છે. તે તે તેવા (સ્વનિર્ણયમાં અકરણ) છે. જેમ કે સ્તંભ. આ સન્નિક પણ તેવા (અચેતન) છે. તેથી તે સશિકર્ષા નિયમો તેવા (સ્વનિર્ણયમાં અકરણ) જ છે. (૨) તથા આ સન્નિકર્ષાદિ (પક્ષ), અર્થનિર્ણયમાં પણ કરણ નથી (સાધ્ય) કારણ કે સ્વનિર્ણયમાં અકરણ હોવાથી (હેતુ), જે જે આવા છે (સ્વનિર્ણયમાં અકરણ છે) તે તે તેવા (અર્થનિર્ણયમાં પણ અકરણ) છે. જેમ કે કુંભાદિ, આ સન્નિકર્ષાદિ યથોક્ત સાધન (સ્વનિર્ણયમાં અકરણતા) થી સંપન્ન છે. તેથી યથોક્ત સાધ્ય (અર્થનિર્ણયમાં અકરણતા) થી પણ યુક્ત છે. આ બન્ને અનુમાનપ્રયોગો વડે સજ્ઞિકર્ષાદિ સ્વ-અર્થનિર્ણયમાં અકરણ છે. માટે અપ્રમાણ છે. એમ સિધ્ધ કર્યું. अत्र केचिद् यौगाः संगिरन्ते - "सन्निकर्षादिर्न प्रमाणव्यवहारभागित्यादि यदवादि, तत्रादिशब्दसूचितकारकसाकल्यादेः काममप्रामाण्यमस्तु । सन्निकर्षस्य तु प्रामाण्यापकर्षो नोऽमर्षप्रकर्षसिद्धये, तस्यार्थोपलब्धौ साधकतमत्वावधारणेन स्वार्थव्यवसितावसाधकतमत्वादित्यत्र हेत्वेकदेशस्यासिद्धेः । यत्तु तत्सिद्धौ साधनमधुनैवाभ्यधुः, तदसाधीयः, प्रदीपेन व्यभिचारात्, तस्य स्वनिश्चितावकरणस्याप्यर्थनिश्चितौ करणत्वादिति । અહીં કેટલાક તૈયાયિકો ઉપરોક્ત અમારા અનુમાન પ્રયોગોની સામે આ પ્રમાણે Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬ રત્નાકરાવતારિકા કહે છે - “સન્નિકર્ષાદિ પ્રમાણતાના વ્યવહારને ભજનારા નથી' એવું તમે જૈનોએ જે ઉપર કહ્યું, ત્યાં સકિર્યાદિ પદમાં રહેલા “મરિ' શબ્દથી સજ્ઞિકર્ષ વિનાના બીજાં જે અંજનભોજન ઇત્યાદિ પરંપરા કારણો છે તથા કર્મ-સંપ્રદાન-અપાદાન-આધાર ઇત્યાદિ કારકસાકલ્યતા છે, તે આદિ શબ્દથી સૂચવાયેલી કારક સાકલ્યતાદિમાં ભલે તમે તમારી ઇચ્છા પ્રમાણે અપ્રમાણતા હોય તેમ કહો તેમાં અમને કોઈ જાતનો વાંધો નથી. કારણ કે તે પરંપરાએ કારણ હોવાથી અપ્રમાણ ભલે કહો. પરંતુ સક્સિકર્ષમાં પ્રમાણતાનો અપકર્ષ (પ્રમાણરહિતતા-અપ્રમાણતા) જે કહો છો તે ન = અમારા ક્રોધના ઉત્કર્ષને કરવા માટે જ છે, કારણ કે તમારૂં તે કહેવું યોગ્ય નથી. તે આ પ્રમાણે - તે સન્નિકર્ષ અર્થનો બોધ કરાવવામાં સાધકતમ કારણ જ છે. આવું અવધારણ (નિર્ણય) હોવાથી “સન્ન = પ્રમિયમ, સ્વાર્થવ્યવસિત સાધતHવીનુપત્તેિ” આવા પ્રકારનું ચોથા સૂત્રમાં તમે જે અનુમાન કહ્યું હતું. તેમાં જે હેતુ કહ્યો છે. તે એકદેશાસિધ્ધ હેત્વાભાવ છે. તે આ પ્રમાણે - “વાર્થવ્યવસિ સાધતમસ્વીત્' હેતુ તમે કહ્યો છે. એટલે કે સશિકર્યો સ્વનો બોધ કરાવવામાં, અને અર્થનો બોધ કરાવવામાં અસાધકતમ છે. એવો અર્થ આ પંક્તિનો થાય છે. આ હેતુમાં બે અંશો છે. સ્વવ્યવસાયમાં અસાધકતા, અને અર્થવ્યવસાયમાં અસાધકતા, આ બે અંશોમાંથી પ્રથમ અંશરૂપ હેતુ સજ્ઞિકર્ષમાં ઘટી શકે છે કારણ કે સન્નિકર્ષો પોતે પોતાનો પ્રકાશ કરાવી શકતા નથી. પરંતુ જે બીજો અંશ છે તે સન્નિકર્ષ નામના પક્ષમાં ઘટતો નથી. અર્થાત્ સકિર્યો પરપદાર્થનો વ્યવસાય કરાવવામાં અસાધકતમ નથી પરંતુ સાધકતમ કરણ છે. તેથી હેતુનો એક અંશ પક્ષમાં અવૃત્તિમાન્ હોવાથી એકદેશાસિધ્ધ હેવાભાવ થાય છે. પ્રશ્ન:- કદાચ તમે જૈનો એવો પ્રશ્ન અમારી સામે કહો કે “સન્નિવર્ષાવિ, અનિશ્ચિત न करणं भवति, स्वनिश्चितौ अकरणस्य तत्रापि अकरणत्वात् कुम्भादिवत्' इत्यादि અનુમાન દ્વારા સૂત્ર ૬માં અમે કહ્યું જ છે કે આ સશિકર્ષાદિ અર્થનિર્ણયમાં પણ અકરણ જ છે. કારણ કે સ્વનિર્ણયમાં અકરણ હોવાથી' આ અનુમાનથી જ સકિર્યાદિ અર્થનિર્ણયમાં અકરણ છે તે સિધ્ધ થઈ જ જાય છે. માટે એકદેશાસિધ્ધ હેત્વાભાસ અમને જૈનોને કેમ લાગે? ઉત્તર :- તમારૂં જૈનોનું આ પ્રમાણે કહેવું ઉચિત નથી કારણ કે યg - સજ્ઞિકર્યાદિ અર્થનિર્ણયમાં અકરણ છે તે સિધ્ધ કરવામાં તમે જે હેતુ હમણાં જ કહ્યો છે. તે તમારો હેતુ ખોટો છે કારણ કે પ્રદીપની સાથે વ્યભિચારદોષ આવે છે. કારણ કે તે પ્રદીપ સ્વનિર્ણયમાં અકરણ હોવા છતાં પણ અર્થનિર્ણયમાં અવશ્યકરણ બને જ છે. જે જે Page #142 -------------------------------------------------------------------------- ________________ સગ્નિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા સ્વનિર્ણયમાં અકરણ હોય તે તે અર્થનિર્ણયમાં પણ અકરણ હોય છે એવી તમારી વ્યાપ્તિ પ્રદીપમાં લાગુ પડતી નથી. કારણ કે પ્રદીપ સ્વનિર્ણયમાં અકરણ છે. છતાં પણ અર્થનિર્ણય કરાવે છે. જેમકે ભીંતના આંતરે રહેલો પ્રદીપ કદાચ ન દેખાય તો પણ તેના પ્રકાશથી ઘટ-પટ પદાર્થો દેખી શકાય છે. તેની જેમ સન્નિકર્ષ સ્વનિર્ણયમાં ભલે અકરણ હોય પરંતુ અર્થનિર્ણયમાં કરણ બની શકે છે. આ પ્રમાણે દીપકની સાથે વ્યભિચારદોષ હોવાથી તમારૂં જૈનોનું બીજુ અનુમાન ખોટું છે. तदेतत् त्रपापात्रम्, अर्थोपलब्धौ सन्निकर्षस्य साधकतमत्वासिद्धेः । यत्र हि प्रमात्रा व्यापारिते सत्यवश्यं कार्यस्योत्पत्तिः, अन्यथा पुनरनुत्पत्तिरेव, तत् तत्र साधकतमम् । यथा छिदायां दात्रम् । न च नभसि नयनसन्निकर्षसम्भवेऽपि प्रमोत्पत्तिः । त्यस्य सहकारिणोऽभावात् तत्र तदनुत्पत्तिरिति चेत् - कथमसौ स्पे-ऽपि स्यात् ? न हि स्पे रूपमस्ति निर्गुणत्वाद् गुणानाम् । नापि तदाधारभूते द्रव्ये रूपान्तरमस्ति यावद्दव्यभाविसजातीयगुणद्वयस्य युगपदेकत्र त्वयाऽनभ्युपगमात् । अवयवगतं रूपमवयविरूपोपलब्धौ सहकारि समस्त्येवेति चेत् - कथं त्र्यणुकावयविख्योपलम्भो भवेत् ? न हि द्वयणुकलक्षणावयवत्रयवर्तिरूपमुपलभ्यते, यतःसहकारि स्यात् । अनुपलभ्यमानमपि तत् तत्र सहकारीति चेत् - तर्हि कथं न तप्तपाथसि पावकोपलम्भसम्भवः, तदवयवेष्वनुपलभ्यमानस्य रूपस्य भावात् । यदि च त्यं सहकारि कल्प्यते, तदा समाकलितसकलनेत्रगोलकस्य दूरासन्नतिमिररोगावयविनः कथं नोपलब्धिः ? । નૈયાયિકોનું ઉપરોક્ત કથન લજ્જાસ્પદ છે. કરૂણા ઉપજે તેવું છે. કારણ કે સન્નિકર્ષ અર્થનો બોધ કરાવવામાં સાધકતમ કારણ સિધ્ધ થતો નથી. તે આ પ્રમાણે - જ્યાં પ્રમાતા એવા આત્મા વડે વિષયબોધ કરવામાં જે કારણનો ઉપયોગ કરાય છતે અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય જ, અને અન્યથા = જે કારણનો ઉપયોગ ન કરાયે છતે કાર્યની અનુત્પત્તિ જ થાય છે કારણ તે કાર્યમાં સાધકતમ છે એમ સમજવું, જેમ છેદનક્રિયા કરવામાં કર્તા દાત્રનો ઉપયોગ કરે તો અવશ્ય છેદનકાર્ય થાય જ છે. અને દાત્રનો ઉપયોગ જો ન કરે તો છેદનક્રિયા થતી નથી. માટે છેદનક્રિયામાં દાત્ર સાધકતમ કારણ કહેવાય છે. પરંતુ સગ્નિકર્ષમાં આવી સાધકતમતા ઘટતી નથી. જ્યારે નભસુમાં (આકાશમાં) નયનથી જોઈએ ત્યારે “નભસુનો અને નયનનો સજ્ઞિકર્ષ હોવા છતાં પણ પ્રમાની (જ્ઞાનની) ઉત્પત્તિ થતી નથી. જ્યારે રસ્તા ઉપર ઉભા રહી આકાશમાં દૃષ્ટિ નાખીએ ત્યારે તૈયાયિકની દૃષ્ટિએ ચક્ષુ અને આકાશનો સંયોગ હોવા છતાં પણ આકાશ દેખાતું નથી. માટે સકિર્ષ એ સાધકતમ કારણ નથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬ રત્નાકરાવતારિકા નૈયાયિક :- કદાચ હવે અહીં નૈયાયિક એમ બચાવ કરે કે “ચાક્ષુષજ્ઞાન' ઉત્પન્ન કરવામાં રૂપ એ સહકારિ કારણ છે. આકાશદ્રવ્ય અરૂપી છે. તેમાં રૂપગુણ નથી. તેથી ચક્ષુ અને આકાશનો સકિર્ષ હોવા છતાં પણ સહકારી કારણ જે રૂપ, તે ત્યાં આકાશમાં ન હોવાથી તે પ્રમાની ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ સન્નિકર્ષ તો પ્રમાની ઉત્પત્તિમાં સાધકતમ કારણ છે જ. પરંતુ રૂપ નામના સહકારિકારણના અભાવથી પ્રમાની ઉત્પત્તિ થતી નથી. જૈન :- જો સહકારી કારણ રૂપ જ્યાં હોય ત્યાં જ ચાક્ષુષપ્રત્યક્ષ થાય અને આકાશમાં રૂપ ન હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી એમ જ કહેશો તો થમતી ડપિ થાત્ રૂપગુણનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કરવામાં આ પ્રમાની ઉત્પત્તિ કેવી રીતે થશે? જેમ ચક્ષુથી ઘટનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે. તે જ રીતે રૂપગુણનું પ્રત્યક્ષ જ્ઞાન પણ ચક્ષુથી જ થાય છે. અને રૂપગુણનું ચક્ષુથી જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે. ત્યારે રૂપમાં રૂપ તો છે જ નહિ, કારણ કે ગુણો હંમેશાં નિર્ગુણ જ હોય છે. ગુણો સદા દ્રવ્યમાં જ રહે છે. ગુણોમાં ગુણો રહેતા નથી. એટલે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં જો રૂપ એ સહકારી કારણ હોય તો રૂપમાં રૂપ નથી છતાં રૂપનું પ્રત્યક્ષજ્ઞાન કેમ થાય છે? નૈયાયિક :- જે રૂપગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે રૂપગુણના આધારભૂત જે દ્રવ્ય છે તેમાં વિવક્ષિતરૂપનું ચાક્ષુષજ્ઞાન કરવામાં સહકારી કારણ બને એવું રૂપાતર (બીજુ રૂ૫) છે એમ અમે માનીશું. અર્થાત્ આધારભૂત એવા એક જ દ્રવ્યમાં બે રૂપ છે. જેમાંથી એક રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન કરવામાં બીજું રૂપ સહકારી કારણ બને છે એમ માનીશું. જૈન :- ઉપરોક્ત તૈયાયિકની વાત વ્યાજબી નથી. કારણ કે તે વિવક્ષિત રૂપના આધારભૂત દ્રવ્યમાં આવા પ્રકારનું બીજું કોઈ રૂપ છે જ નહિ કારણ કે વાવ દ્રવ્યભાવિ એવા સજાતીય બે ગુણો એક સાથે એક દ્રવ્યમાં તમારા વડે સ્વીકારાયા જ નથી. વર્ણગંધ રસ અને સ્પર્શ એમ વિજાતીય ગુણો યુગપ એકત્ર સ્વીકારાય છે. પરંતુ સજાતીય બે પ્રકારનાં રૂપો, અથવા બે ગંધ, બે રસ સ્વીકારાયા નથી. નૈયાયિક :- અવયવીના રૂપની ઉપલબ્ધિ કરવામાં અવયવમાં રહેલું રૂપ અમે સહકારી કારણ માનીશું. ઘટના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવામાં ત્યાં કપાલનું રૂપ સહકારી કારણ માનીશું. પટના રૂપમાં તત્ત્વનું રૂ૫ અમે સહકારી કારણ માનીશું. જૈન - જો તમે અવયવના રૂપના પ્રત્યક્ષમાં અવયવના રૂપને સહકારી કારણ કહેશો તો ચણક નામના અવયવીના રૂપની ઉપલબ્ધિ કેમ થશે? કારણ કે તમારા મતે પરમાણુ અને યણુક અચાક્ષુષ છે અને ચણકાદિ ચાક્ષુષ છે. કયણુક અવયવ છે અને ચણુક અવયવી છે. ત્રણ હયણુક સાથે મળવાથી ચણુક થાય એમ તમે માનો છો. હવે કયણુકાત્મક Page #144 -------------------------------------------------------------------------- ________________ સજ્ઞિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા જે અવયવત્રિક, તેમાં વર્તતું જે રૂપ, તે તો ચાક્ષુષપ્રત્યક્ષ થતું જ નથી કે જેથી સહકારી કારણ બને? અને તેના સહકારના અભાવે ચણકાત્મક અવયવનું રૂપ પણ પ્રત્યક્ષ કેમ થશે ? નૈયાયિક :- યમુકાત્મક અવયવોમાં રહેલું અનુપલભ્યમાન એવું પણ તે અવયવગત રૂપ ત્યાં (અવયવીના રૂપના પ્રત્યક્ષમાં) સહકારી કારણ બને છે એમ અમે માનીશું જેથી ચણકાત્મક અવયવીના રૂપનો ઉપલંભ થવામાં કંઈ જ આપત્તિ નહી આવે. જૈન :- તો તHપથસિ = તપેલા-ગરમાગરમ ફળફળતા પાણીમાં રહેલ ‘અગ્નિ દ્રવ્યના ઉપલંભનો સંભવ કેમ નહી થાય? કારણ કે તે “અગ્નિ' નામના અવયવી દ્રવ્યના અવયવોમાં અનુપલભ્યમાન રૂપ તો ત્યાં છે જ, તેથી જેમ અનુપલભ્યમાન કયણુક અવયવના રૂપના સહકારથી ચણકાત્મક અવયવીનું રૂપ ચાક્ષુષપ્રત્યક્ષ થાય એમ તમે માનો છો તો તેની જેમ અગ્નિકણાત્મક અવયવોનું પાણીમાં રહેલું અનુપલભ્યમાન જે રૂપ છે તેના સહકારથી “અગ્નિ” અવયવી દ્રવ્યનું રૂપ પણ પ્રત્યક્ષ થવું જોઈએ, તે કેમ થતું નથી ? માટે તમારી આ વાત ઉચિત નથી. તથા વળી જો રૂપ સહકારી કારણ કલ્પાય તો વ્યાપ્ત કર્યો છે સમગ્ર નેત્રના ગોળાનો (કીકીનો) ભાગ જેણે એવો દૂરતિમિર અને આસન્નતિમિર સ્વરૂપ જે રોગાત્મક અવયવી છે તેનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કેમ થતું નથી ? આંખમાં ઉત્પન્ન થયેલ જે તિમિરનો રોગ (મોતીયો-ઝામર ઇત્યાદિ) દૂરનું જોવાનું રૂકાવટ કરે તે દૂરતિમિર કહેવાય છે. અને જે તિમિરનો રોગ નજીકનું જ જોવાનું રૂકાવટ કરે તે આસન્નતિમિર કહેવાય છે. જે માણસની આંખમાં આવો ગમે તે તિમિરનો રોગ (મોતીયો) જે ઉત્પન્ન થયો છે તે રોગ (મોતીયાનો દાણો) અવયવી છે. તેમાં રૂપ પણ છે. કારણ કે આ રોગાત્મક દાણો પુગલનો બનેલો છે. જેમ આકાશમાં રૂપ નથી માટે ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી, અને ઘટ-પટ અવયવીમાં તેનું રૂપ સહકારી કારણ છે માટે પ્રત્યક્ષ થાય છે એમ તમે કહો છો તો પછી આ રોગાત્મક અવયવીમાં પોતાનું રૂપ (અને તે રોગના કણ-કણાત્મક અવયવો જે છે તે અવયવોનું રૂપ પણ) સહકારી કારણ વિદ્યમાન છે. છતાં ચક્ષુથી મોતીયો કેમ દેખાતો નથી? ત્યાં સક્સિકર્ષ પણ છે. માટે દેખાવો જોઈએ. પરંતુ મોતીયો દેખાતો નથી માટે તમારી રૂપને સહકારી કારણ માનવાની વાત ઉચિત નથી. अथात्यन्तासत्त्यभावोऽपि सहकारी । न चासौ तिमिरेऽस्तीति चेत् ? नन्वियमासत्तिरात्मापेक्षया, शरीरापेक्षया, लोचनापेक्षया, तदधिष्ठानापेक्षया वा विवक्षांचक्रे Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬ રત્નાકરાવતારિકા प्रेक्षादक्षेण ? आये कल्पे, कथं कस्यापि पदार्थस्योपलब्धिः ? व्यापकस्यात्मनः सर्वभावैरासत्तिसम्भवात् । द्वितीये कथं करतलतुलितमातुलिङ्गादेरुपलम्भः ? तृतीये कथं क्वापि चाक्षुषप्रत्यक्षमुन्मज्जेत् ? चक्षुषः प्राप्यकारित्वकक्षीकारेण सर्वत्र स्वगोचरेणाऽऽसत्तिसद्भावात् ?। तुरीये, कथमधिष्ठानसंयुक्ताञ्जनशलाकायाः समुपलब्धिः ? अथ येनांशेन तस्यास्तत्र संसर्गः, स नोपलभ्यते एव, नैवम्, अवयविनो निरंशत्वेन स्वीकारात् । નૈયાયિક :- કોઈ પણ પદાર્થનું ચાક્ષુષપ્રત્યક્ષ થવામાં જેમ રૂપ સહકારી કારણ છે. તેમ “અત્યન્ત આસત્તિનો અભાવ” એ પણ સહકારી કારણ છે. આંખથી જે વસ્તુ જોવાની છે. તે વસ્તુ અત્યન્ત નિકટ ન હોવી જોઈએ તો જ જોઈ શકાય. તિમિરના રોગમાં “અત્યન્ત આસત્તિના અભાવ' સ્વરૂપ આ બીજું સહકારી કારણ ત્યાં વિદ્યમાન નથી. કારણ કે ચક્ષુ અને તિમિર અત્યન્ત આસત્તિ (નિકટતા) વાળાં છે. માટે “રૂપ” નામનું પ્રથમ સહકારી કારણ ત્યાં હાજર હોવા છતાં બીજા કારણના અભાવે ત્યાં ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. જૈન - તમે જે આ બીજું સહકારી કારણ “અત્યત આસત્તિ અભાવ' કહ્યું. તે આ આસક્તિ શું આત્માની અપેક્ષાએ ૧, કે શરીરની અપેક્ષાએ ૨, કે લોચનની અપેક્ષાએ ૩, કે શું લોચનમાં રહેલી કીકી આદિને રહેવાનું જે સ્થાન (શરીરમાં રહેલી-ચોટેલી નેત્રાકૃતિ)ની અપેક્ષાએ ૪, આ ચાર પક્ષોમાંથી પ્રેક્ષામાં (બુધ્ધિમાં) દક્ષ (ચતુર) એવા તમારા વડે કયો પક્ષ વિવક્ષા કરાયો છે? (તમે જે પક્ષ જણાવશો તેમાં દોષ જ આવે છે) (૧) જો આદ્ય પક્ષ કહો તો તમારા મતે આત્મા જગતુ વ્યાપી હોવાથી, અને સર્વત્ર વ્યાપક એવા આત્માને સર્વ પદાર્થોની સાથે આસત્તિનો જ સંભવ હોવાથી કોઈ પણ પદાર્થનો ચાક્ષુષબોધ કેમ થશે? જ્યાં ઘટ-પેટ આદિ પદાર્થો પડેલા છે ત્યાં પણ આત્મા છે તેથી આસક્તિ છે પરંતુ આસત્તિનો અભાવ નથી. માટે સહકારી કારણ ન મળવાથી ઘટ-પટ આદિ સકલ પદાર્થનો ચાક્ષુષબોધ કેમ થાય ? (૨) જો બીજો પક્ષ કહો તો હથેલીમાં રહેલા બીજોરા આદિ પદાર્થોનો બોધ કેમ થાય? કારણ કે શરીરને બીજોરૂ સ્પર્શેલું હોવાથી આસક્તિ છે. પરંતુ આસત્તિનો અભાવ નથી. તેથી ચાક્ષુષબોધ થવો જોઈએ નહિ. (૩) જો ત્રીજો પક્ષ કહો તો કોઈ પણ જગ્યાએ (કોઈપણ પદાર્થવિષયક) ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કેમ થશે ? અર્થાત્ થશે જ નહિ, કારણ કે ચક્ષુઃ પ્રાપ્યકારી તરીકે સ્વીકારેલી હોવાથી સ્વગોચરમાં (ચક્ષુથી જોઈ શકાય તેવા પદાર્થોમાં) સર્વત્ર આસત્તિ જ Page #146 -------------------------------------------------------------------------- ________________ સજ્ઞિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા થવાની, તેથી ચક્ષુર્જન્ય જ્ઞાન થશે નહિ. તમે “આસત્તિનો અભાવ' સહકારી કારણ માનો છો અને ચક્ષુઃ પ્રાણકારી હોવાથી સ્વગોચર એવા વિષયોમાં સર્વત્ર ચક્ષઃ સ્પર્શેલી જ છે માટે આસત્તિનો અભાવ નથી તેથી બોધ થશે નહિ. (૪) હવે જો ચોથો પક્ષ કહો તો એટલે ચક્ષુનો શરીરમાં રહેલો જે ભાગ, તેની સાથે “આસત્તિનો અભાવ' સહકારી કારણ કહો તો આંખમાં રહેલા તે ભાગની સાથે સંયુકત થયેલી એવી અંજન આંજવાની સળીનો બોધ કેમ થાય છે ? સળી આંખ સાથે સંયુક્ત હોવાથી બોધ થવો જોઈએ નહિ. હવે કદાચ તમે એમ કહો કે - અંજનશલાકાનો જે અંશ ચક્ષુની સાથે સંયુક્ત છે. તે અંશમાં આસત્તિ હોવાથી ઉપલબ્ધિ થતી નથી. પરંતુ તે જ અંજનશલાકાનો જે અંશ સંયુક્ત નથી તે અંશમાં આસત્તિનો અભાવ હોવાથી તેનો બોધ થઈ શકશે. આવું જો તમે તૈયાયિકો કહો તો - નૈવ = એમ કહેવું નહિ કારણ કે તમે અવયવીને નિરંશ સ્વીકારેલી છે એટલે અવયવી એવી સળીનો અમુક અંશ સંયુક્ત હોવાથી ન દેખાય અને અમુક અંશ અસંયુક્ત હોવાથી ન દેખાય એ વાત તમારા મતે ઉચિત નથી. अपि च, कथमुदीची प्रति व्यापारितनेत्रस्य प्रमातुर्न काञ्चन काञ्चनाचलोपलब्धिमनुभवामः । न च दवीयस्त्वाद् न तत्र नेत्ररश्मयः प्रसर्तुं शक्ताः, तेषां शशाङ्केऽपि प्रसरणाभावापत्तेः । अथ तदालोकमिलितास्ते वर्धन्ते । तर्हि खरतरकरनिकरनिरन्तरापूरितविष्टपोदरे मरीचिमालिनि सति सुतरां सुराद्रिमभिसर्पतां तेषां वृद्धिर्भवेत् । न च दिनकरमरीचीनां नितरां कठोरत्वेन तैस्तेषां प्रतिघातः, तदाऽऽलोककलापाऽऽकलितकलशकुलिशादिपदार्थानामप्यनुपलम्भापत्तेः । વળી “આસત્તિનો અભાવ” જો ચાક્ષુષપ્રત્યક્ષ થવામાં સહકારી કારણ હોય તો (જે બાજુ મેરૂપર્વત છે તે બાજુની) ઉત્તર દિશા તરફ ઉપયોગ કર્યો છે નેત્રનો જેણે એવા પ્રમાતાને કાંચનાચલ (મેરૂપર્વત) સંબંધી (સ્જિન= ) કંઈપણ ઉપલબ્ધિ કેમ થતી નથી? બોધ કેમ થતો નથી કારણ કે મેરૂપર્વત અત્યંત દૂર છે. તેથી ‘આસત્તિનો અભાવ' ત્યાં છે તો તેનો બોધ થવો જોઈએ. નૈયાયિક :- મેરૂપર્વત દૂર તો છે. પરંતુ વીર્વાન્ = અતિશય દૂર હોવાથી નેત્રરશ્મિઓ ત્યાં પહોંચવાને સમર્થ થતાં નથી. તેથી ‘આસત્તિ અભાવ હોવા છતાં પણ ચાક્ષુષ બોધ થતો નથી. જૈન :- શશાંક (ચંદ્ર) પણ અતિશય દૂર છે. તેથી તે નેત્રરશ્મિઓનું ચંદ્ર પ્રત્યે પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬ રત્નાકરાવતારિકા અતિશય દૂર હોવાથી પ્રસરણ થવાના અભાવની જ આપત્તિ આવશે. તેથી જેમ ચક્ષુથી મેરૂનું અદર્શન છે તેમ ચંદ્રનું પણ અદર્શન જ થવું જોઈએ. નૈયાયિક :- ચંદ્ર અતિશય દૂર છે તે વાત યથાર્થ છે. પરંતુ ચંદ્રને રશ્મિઓ છે. અને તે પણ તેજમય છે અને નેત્રનાં રશ્મિઓ પણ તેજમય છે. તેવાં મેરૂ પર્વતને રશ્મિઓ પણ નથી અને તેજમય પણ નથી. તેથી ચંદ્રનાં રશ્મિથી મળ્યાં છતાં નેત્રનાં રશ્મિઓ (સજાતીય હોવાથી) વૃધ્ધિ પામે છે. તેથી ચંદ્ર દૂર હોવા છતાં નેત્રરશ્મિઓ ચંદ્રના આલોકથી વૃધ્ધિ પામવાના કારણે ચંદ્ર સુધી જઈ શકે છે અને ચંદ્રનું ચાક્ષુષજ્ઞાન થાય છે. જૈન :- જો આ પ્રમાણે બનતું હોય તો (ખરતરત્ર) અત્યંત પ્રચંડકર્કશ એવાં (કરનિકર=) કિરણોના સમૂહ વડે (આપુરિત) ભરી દીધું છે (વિષ્ટપોદર) જગતનું ઉદર જેણે એવો (મરીચિમાલિનિક) સૂર્ય પ્રકાશમાન થયે છતે (સુરાદ્રિક) મેરૂપર્વત તરફ (અભિસર્પતાંs) ગમન કરતાં એવાં તે કિરણોની (સુતરાંs) સારી રીતે વૃદ્ધિ થશે અને તેથી અનાયાસે જ મેરૂપર્વતનો ચાક્ષુષબોધ થશે જ. સારાંશ કે પ્રચંડ સૂર્યનાં કિરણોની સાથે ભળવાથી નેત્રનાં રશ્મિઓ સારી રીતે વૃદ્ધિ પામશે અને તેનાથી મેરૂપર્વત દેખાશે. પરંતુ દેખાતો નથી. માટે તમારી આ વાત વ્યાજબી નથી. નૈયાયિક :- (દિનકર) સૂર્યનાં કિરણો અત્યંત કઠોર હોવાથી તે કિરણો વડે નેત્રરશ્મિનો પ્રત્યાઘાત થાય છે. અર્થાતુ નેત્રરશ્મિની વૃધ્ધિ થવાને બદલે તે સૂર્યનાં કિરણો પ્રચંડ પ્રતાપી હોવાથી નેત્રરશ્મિને અટકાવે છે. જૈન :- આવું કહેવું નહિ. જો સૂર્યનાં કિરણો નેત્રરશ્મિને અટકાવતાં હોય તો (તદાલોકકલાપ) તે સૂર્યનાં પ્રકાશપુંજથી જોયેલા કલશ અને કુલિશાદિ પદાર્થોની પણ અનુપલબ્ધિ જ થવી જોઈએ - અર્થાત્ ઘરના ચોકમાં પડેલા ઘટ-પટ-કલશ-કુલિશાદિ પદાર્થોને જોવા માટે નેત્રરશ્મિ જેવાં ત્યાં જાય કે તુરત જ ત્યાં પ્રસરેલાં પ્રચંડ પ્રતાપી સૂર્યરશ્મિ નેત્રરશ્મિને અટકાવશે જ, તેથી જેમ મેરૂ ન દેખાય તેમ ઘરના ચોકમાં સૂર્યના પ્રકાશમાં પડેલા ઘટ પટાદિ પણ ન જ દેખાવા જોઈએ. ततो न सन्निकर्षसद्भावेऽप्यवश्यं संवेदनोदयोऽस्ति । नापि तदभावेऽभाव एव, प्रातिभप्रत्यक्षाणामार्षसंवेदनविशेषाणां च तत्कालाऽविद्यमानवस्तुविषयतया सन्निकर्षाभावेऽपि समुद्भवात् । तन्न सन्निकर्षस्य साधकतमत्वं साधुत्वसौधाऽध्यासधैर्यमार्जिजत् । यं च प्रदीपेन व्यभिचारमुदचीचरः, सोऽपि न चतुरचेतश्चमत्कारचञ्चुः, प्रदीपस्य Page #148 -------------------------------------------------------------------------- ________________ ત્રિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા मुख्यवृत्त्या करणत्वानुपपत्तेः, नेत्रसहकारितया करणत्वोपचारात् । यथा चोपचारादर्थव्यवसितौ करणमयम्, तथा स्वव्यवसितावपि । न हि प्रदीपोपलम्भे प्रदीपान्तरान्वेषणमस्ति । किन्त्वात्मनैवात्मानमयं प्रकाशयतीति क्व व्यभिचारः ? तन्न सन्निकर्षस्यार्थव्यवसितावसाधकतमत्वमसिद्धम् । अनयैव दिशा कारकसाकल्यादेरप्यर्थव्यवसितावसाधकतमत्वं समर्थनीयम्, इति ફેન્ટેશાસિદ્ધિઃ | Iધ-દ્દા તેથી જ્યાં જ્યાં સન્નિકર્ષનો અભાવ હોય ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનોદય થાય જ' એવો નિયમ નથી માટે સશિકર્ષ જ્ઞાનપ્રાપ્તિનું કારણ નથી એમ અન્વયવ્યાતિ દ્વારા સમજાવ્યું. હવે વ્યતિરેકવ્યાપ્તિથી સમજાવે છે કે “જ્યાં જ્યાં તે સક્સિકર્ષનો અભાવ છે. ત્યાં ત્યાં જ્ઞાનોદયનો પણ અભાવ જ હોય એવો નિયમ પણ નથી. કારણ કે - પ્રાતિભપ્રત્યક્ષજ્ઞાનો = પોતાના આત્માની પ્રતિભાથી જગત્નું યથાર્થ સાક્ષાત્ જ્ઞાન કરનારા સર્વજ્ઞ કેવલી ભગવંતોનાં પ્રત્યક્ષજ્ઞાનો, અને આર્ષઋષિમુનિઓને પોતાના યોગના પ્રાબલ્યથી ઉત્પન્ન થનારાં અવધિ અને મનઃ પર્યવ આદિ સંવેદનવિશેષો, અમર્યાદિતપણે અને મર્યાદિતપણે ત્રણે કાળના ભાવોને જાણે છે. ત્યાં ભૂતકાળના બની ચૂકેલા, અને ભાવિકાળના બનવાવાળા જે જે ભાવો છે કે જે વર્તમાનકાળમાં અવિદ્યમાન વસ્તુના વિષયવાળા છે. તે ભાવોને પણ આ જ્ઞાનો જાણતાં હોવાથી સજ્ઞિકર્ષના અભાવમાં પણ જ્ઞાનની ઉત્પત્તિ થાય જ છે. માટે વ્યતિરેક વ્યાપ્તિથી પણ સક્સિકર્ષ જ્ઞાનનું સાધકતમ કારણ નથી. તેથી સક્સિકર્ષને જ્ઞાનપ્રાપ્તિનું સાધકતમ કારણ કહેવું તે (સાધુત્વ) = સજ્જન = વિદ્વાન માણોસની, (સૌધ-મહેલ) સભામાં, (અધ્યાસ) બેસવાની, (ધય) = શોભાનો આશ્રય કરતું નથી. અર્થાત્ જે અસાધારણ કારણ નથી. તેને અસાધારણ કારણ કહેનારો પુરૂષ પંડિતોની સભામાં બેસવાની શોભાને પામતો નથી. વળી તમે જે દીપકના ચેષ્ટાન્તની સાથે વ્યભિચાર દોષ બતાવ્યો તે પણ ચતુર માણસોના ચિત્તને ચમત્કાર કરવામાં (ચંચુ) સમર્થ નથી. એટલે કે પ્રદીપના દેખાનામાં ખરેખર વ્યભિચાર દોષ આવતો જ નથી. કારણ કે પ્રદીપ બાહ્યા સાધન હોવાથી મુખ્યવૃત્તિએ તેમાં કરણપણું જ ઘટતું નથી. માત્ર નેત્ર દ્વારા વસ્તુ જોવામાં સહકારિકારણ હોવાથી કરણપણાનો ઉપચાર કરાય છે. પ્રદીપ ન હોય અને ચક્ષુ હોય તો યત્કિંચિત્ પણ વસ્તુ જોઈ શકાય છે. પરંતુ નેત્ર ન હોય અને પ્રદીપ હોય તો વસ્તુ દેખી શકાતી નથી. માટે પ્રદીપ અસાધારણકારણ નથી. ફક્ત સહકારિકારણ હોવાથી તેમાં કરણત્વનો ઉપચાર જ કરાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા જે રીતે ઉપચારથી તે પ્રદીપ અર્થવ્યવસાયમાં કરણ બને છે. તે જ રીતે તે પ્રદીપ ઉપચારથી સ્વવ્યવસાયમાં પણ કરણ બને જ છે. કારણ કે તે દીપક જેમ ઘટ-પટને જણાવે છે તેમ તે જ દીપક પોતાને પણ જણાવે જ છે. તે દીપકનો ઉપલંભ કરવામાં અન્ય પ્રદીપની અપેક્ષા રહેતી નથી પરંતુ પોતાના વડે જ પોતાને આ પ્રદીપ જણાવે છે. તેથી વ્યભિચાર દોષ ક્યાં રહ્યો ? દીપક સ્વવ્યવસિતિમાં પણ કરણ છે માટે અર્થવ્યવસિતિમાં પણ કરણ બની શકે છે. તેમ જ્ઞાન પણ સ્વ-પર પ્રકાશક છે. તેથી અર્થબોધમાં સન્નિકર્ષની સાધકતમ કારણતા અસિધ્ધ છે. આ જ દિશા પ્રમાણે-કારક સાકલ્યાદિને પણ અર્થવ્યવસાયમાં અસાધકતમપણું સમર્થન કરી લેવું. જેમ સજ્ઞિકર્ષ અર્થબોધમાં કારણ છે પરંતુ સાધકતમ કારણ (અસાધારણ કારણ) નથી. તે જ રીતે બીજા કારકો પણ અર્થબોધ કરાવવામાં અસાધારણ કારણ નથી. જેમ કે-જાણવા લાયક બ્રેય પદાર્થ, વર્તમાન કાલે વિદ્યમાન ન હોય તેવા ભૂત-ભાવિના પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. માટે અસાધારણ કારણ નથી, પ્રકાશાદિ કારણો પણ અસાધારણકારણ નથી. તે ન હોય તો પણ અવધિજ્ઞાનાદિથી પદાર્થ જણાય છે. એમ શેષકારકોમાં પણ સ્વયં સમજી લેવું માટે “જ્ઞાન” જ અર્થબોધમાં સાધકતમ કારણ છે. નેપ-૬ll अथ 'व्यवसायीति' विशेषणसमर्थनार्थमाहुः - બીજા સૂત્રમાં જણાવેલા પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન' પદની સાર્થકતા સમજાવીને હવે ‘વ્યવસાયિ' એવું વિશેષણરૂપે પદ જે મુકેલ છે તેનું સમર્થન કરતાં આચાર્યશ્રી જણાવે છે तद् व्यवसायस्वभावम्, समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद् वा ॥७॥ तत् - प्रमाणत्वेन संमतं ज्ञानम् । व्यवसायस्वभावं निश्चयात्मकमित्यर्थः । समारोपः - संशयविपर्ययानध्यवसायस्वरूपोऽनन्तरमेव निरूपयिष्यमाणः । तत्परिपन्थित्वंतद्विरुद्धत्वम्-यथावस्थितवस्तुग्राहकत्वमिति यावत् । प्रमाणत्वाद् वा तत् तथाविधम् । वाशब्दो विकल्पार्थः । तेन प्रत्येकमेवामू हेतू प्रमाणत्वाभिमतज्ञानस्य व्यवसायस्वभावत्वसिद्धौ समर्थावित्यर्थः । __ प्रयोगौ तु - प्रमाणत्वाभिमतं ज्ञानं व्यवसायस्वभावम्, समारोपपरिपन्थित्वात्, प्रमाणत्वाद् वा, यत् पुनर्नैवम्, न तदेवम्, यथा घटः, प्रोक्तसाधनद्वयाधिकरणं चेदम्, तस्माद् व्यवसायस्वभावमिति ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણજ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું જ છે તેની સિદ્ધિ ૮પ તે જ્ઞાન સમારોપનું વિરોધી હોવાથી અથવા પ્રમાણ હોવાથી વ્યવસાય સ્વભાવવાળું અહીં તત્ શબ્દથી પ્રમાણ તરીકે માનેલું જ્ઞાન સમજવું. આ પક્ષવાચી પદ છે. આ જ્ઞાન નામના પક્ષમાં વ્યવસાય સ્વભાવ સિદ્ધ કરે છે તેથી વ્યવસાયસ્વભાવ સાધ્ય છે. વ્યવસાય પદનો અર્થ નિશ્ચય અને સ્વભાવ પદનો અર્થ તે નિર્ણય સ્વરૂપ, તાદાત્મક અર્થાત્ નિશ્ચયાત્મક, સમાપ એટલે ભ્રમ સંશય-વિપર્યય, અને અનધ્યવસાય સ્વરૂપ જે અજ્ઞાન, જે ત્રણે અજ્ઞાનોનું હમણાં જ નિરૂપણ કરવામાં આવશે. (સૂત્ર ૮ થી ૧૫),તત્વરિપસ્થિત્વ = તેવા અજ્ઞાનનું જે વિરોધી, એટલે કે અજ્ઞાનથી વિરૂધ્ધસ્વભાવવાળું હોવાથી, અર્થાત્ જે વસ્તુ જેવી છે તેને તેવી જાણનારૂં. યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારૂં એવો અર્થ જાણવો. અથવા પ્રમાણ હોવાથી તે જ્ઞાન તેવું (વ્યવસાય સ્વભાવવાળું) છે એમ પણ જાણવું. મૂળસૂત્રમાં લખેલો વા શબ્દ વિકલ્પઅર્થનો સૂચક છે. તેથી જુદા-જુદા આ બન્ને હેતુઓ પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનના વ્યવસાય સ્વભાવને” સિધ્ધ કરવામાં સમર્થ છે. એકેક હેતુ સ્વતંત્રપણે સાધ્યની સિધ્ધિમાં શક્તિસંપન્ન છે. બન્ને અનુમાનોનો પ્રયોગ આ પ્રમાણે છે - (૧) પ્રમાણ તરીકે સ્વીકારેલું જ્ઞાન (પક્ષ), વ્યવસાય સ્વભાવવાળું છે. નિશ્ચયાત્મક છે. (સાધ્ય), ભ્રમવિરોધી = અજ્ઞાનવિરોધી હોવાથી (એક હેતુ), અથવા પ્રમાણ હોવાથી (બીજો હેતુ), અન્વયવ્યાપ્તિ અને અન્વયદષ્ટાન્ત નથી તેથી તે બતાવાયાં નથી. જે જ્ઞાન આવું (વ્યવસાયસ્વભાવવાળું) નથી, તે જ્ઞાન તેવું (સમારોપપરિપબ્ધિ અથવા પ્રમાણ) પણ નથી. આ વ્યતિરેક વ્યક્તિ છે. જેમ કે ઘટ, આ ઘટ જડ છે માટે સમારોપપરિપબ્ધિ પણ નથી, અને પ્રમાણ પણ નથી તેથી વ્યવસાય સ્વભાવ પણ નથી જ. વ્યતિરેકવ્યાપ્તિમાં જો કે પ્રથમ સાધ્યાભાવ અને પછી સાધનાભાવ હોવો જોઈએ પરંતુ જ્યાં હીનાધિક દેશવૃત્તિ' હોય એટલે કે હેતુ હીનદેશવૃત્તિ અને સાધ્ય અધિકદેશવૃત્તિ હોય ત્યાં એમ સમજવું. જેમ કે “પર્વતો વદ્વિષાર્ ધૂમત્િ” પરંતુ હેતુ અને સાથે જ્યાં સમદેશવૃત્તિ હોય છે. ત્યાં આવું હોતું નથી પ્રથમ હેતુઅભાવ અને પછી સાધ્યાભાવ પણ કહી શકાય છે. પ્રસાધનયધિર ચેમ્” આ પદ ઉપનય છે. આ જ્ઞાન ઉપરોક્ત બન્ને હેતુઓનું અધિકરણ છે. અર્થાત્ આ જ્ઞાન સમારોપપરિપબ્ધિ પણ છે અને પ્રમાણ પણ છે જ. તમન્ વ્યવસાયસ્વમratપતિ આ પદ નિગમન સૂચક છે. તેથી આ જ્ઞાન નિર્ણયાત્મક છે. આ બન્ને અનુમાનોથી પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનમાં વ્યવસાય સ્વભાવનીનિર્ણયાત્મકપણાની સિધ્ધિ કરી. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા अत्रैकदेशेन पक्षस्य प्रत्यक्षप्रतिक्षेपमाचक्षते भिक्षवः । तथाहि - संहृतसकलविकल्यावस्थायां नीलादि-दर्शनस्य व्यवसायवन्ध्यस्यैवानुभवात् पक्षीकृतप्रमाणैकदेशस्य प्रत्यक्षस्य व्यवसायस्वभावत्वसाधनमसाधीयः। तदसाधिष्ठम् - यतः - केन प्रत्यक्षेण तादृक्षस्य तस्यानुभवोऽभिधीयते ? ऐन्द्रियेण, मानसेन, योगिसत्केन, स्वसंवेदनेन वा ? नाद्येन - तत्रेन्द्रियकुटुम्बस्य व्यापारपराङ् मुखत्वात् । न च द्वितीयेन, तस्येन्द्रियज्ञानपरिच्छिन्न-पदार्थानन्तरक्षणसाक्षात्कारदक्षत्वात् । न तृतीयेन, अस्मादृशां योगिप्रत्यक्षस्पर्शशून्यत्वात् । योगी तु तथा जानाति, इति कोशपानप्रत्यायनीयम् । नापि तुर्येण, यतः - तत् स्वस्त्योपदर्शनादेव प्रमाणं स्यात्, अनुरूप-विकल्पोत्पादकत्वाद् वा, आद्ये पक्षे - प्रत्यक्षं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि प्रमाणतामास्कन्देत् । द्वितीय-पक्षोऽप्यक्षमः, संहृतसकलविकल्पावस्थाभाविनीलादिदर्शनानन्तरं 'नीलादिरयम्' इत्यर्थोल्लेखशेखरस्यैव विकल्पस्य प्रायेणानुभवात् । यत्रापि नीलादिज्ञानं ममोत्पन्नमिति ज्ञानोल्लेखी विकल्पः, तत्रापि ज्ञानमात्रोल्लेखित्वादस्य तत्रैव दर्शनस्य प्रामाण्यं स्याद्, न तु तन्निर्विकल्पकत्वे । બૌધ્ધ - જૈન દર્શનકારોએ ઉપર કહેલા બન્ને અનુમાનોમાં બૌધ્ધદર્શનકારો પ્રત્યક્ષપ્રતિક્ષેપ = પ્રત્યક્ષપ્રમાણથી બાધ” દોષ આપે છે. તે બૌધ્ધદર્શનકારો (ભિક્ષુઓ) આ પ્રમાણે કહે છે કે તમારા (જૈનોના) કરેલા પક્ષમાં એકદેશથી બાધા = પ્રત્યક્ષબાધદોષ આવે છે. જેમ વહ્નિ અનુષ્ઠા:, વ્યત્વાન્ આવું અનુમાન કરીએ તો પ્રત્યક્ષવિરોધ આવે છે કે વદ્વિ અનુષ્ણ નથી પણ ઉષ્ણ છે. તે જ રીતે સંપૂર્ણપક્ષમાં પ્રત્યક્ષબાધ આવતો નથી. પરંતુ પક્ષના એકદેશમાં પ્રત્યક્ષબાધ આવે છે. અહીં “પ્રમા' એ પક્ષ છે. તે દ્વિવિધ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, તત્રાપિ પ્રત્યક્ષ દ્વિવિધ છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક આ તમામ ભેદ-પ્રતિભેદો પ્રમાણ-નામક પક્ષના પેટા ભેદો છે. તેથી તે પક્ષનો જે એકદેશ = નિર્વિકલ્પ પ્રત્યક્ષ = જેમાં સર્વે પણ વિકલ્પોવાળી અવસ્થા સંહત થઈ ચુકી છે = વિકલ્પોવાળી અવસ્થા છે જ નહિ એવી નિર્વિકલ્પકાવસ્થામાં જે નીલાદિનું દર્શન થાય છે તે પક્ષનો એકદેશ છે છતાં વ્યવસાયવધ્ય જ અનુભવાય છે. નિર્વિકલ્પાત્મક હોવાથી વ્યવસાયસ્વભાવવાળું નથી. જેમ કે “દં નીત્વમ્' આવા પ્રકારનું થયેલું નીલાદિદર્શન નિર્વિકલ્પકપ્રત્યક્ષ પ્રમાણ છે છતાં વ્યવસાયવધ્ય છે. તેમાં નીલાદિ વિકલ્પનો જે ઉલ્લેખ છે તે સમજાવનાર વક્તાની અપેક્ષા છે. શ્રોતાની અપેક્ષાએ નથી. શ્રોતાને નીલાદિ પદાર્થ નો જે બોધ થાય છે. તે આ કંઈક છે એ ભાવે નીલાદિપદાર્થનું જ્ઞાન થાય છે માટે પક્ષકૃત જે પ્રમાણ, તેનો એકદેશ જે પ્રત્યક્ષ પ્રમાણ, તેનો પણ એકદેશ જે નિર્વિકલ્પકપ્રત્યક્ષ, Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા તે વ્યવસાયવધ્ય હોવાથી વ્યવસાયસ્વભાવવાળું છે એવું સાધવું તે અમનોહર છે. બાધિત દોષથી દુષ્ટ છે. જૈન - તે નીલાદિનું દર્શન વ્યવસાયરહિત છે એવું જે તમે ઉપર કહ્યું તે યથાર્થ નથી, ચત: = કારણ કે તસ્ય = તે નીલાદિદર્શન તાક્ષચ = તેવા પ્રકારનું વ્યવસાય સ્વભાવથી વધ્યું છે એવો અનુભવ તમને કયા પ્રત્યક્ષવડે થાય છે. (૧) શું ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષવડે? (૨) શું માનસપ્રત્યક્ષવડે? (૩) શું યોગિસંબંધી પ્રત્યક્ષવડે? કે (૪) શું સ્વસંવેદન પ્રત્યક્ષવડે ? (૧) પહેલો પક્ષ જો કહો કે પાંચ ઇન્દ્રિયોથી થનારા પ્રત્યક્ષવડે ‘આ નીલાદિદર્શન વ્યવસાયવધ્ય છે' એવો અનુભવ થાય છે એમ જો કહો તો તમારી તે વાત ઉચિત નથી. કારણ કે “આ નીલાદિદર્શન એ એક પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાન અતીન્દ્રિય છે. ઘટ-પટાદિ પદાર્થોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. માટે નીલાદિ દર્શન વ્યવસાયવધ્ય છે કે વ્યવસાયાત્મક છે એવો અનુભવ ઇન્દ્રિયપ્રત્યક્ષથી કરી શકાશે નહી. કારણ કે તે અતીન્દ્રિય હોવાથી ત્યાં પાંચ ઇન્દ્રિયનો સમૂહ વ્યાપારથી પરાંમુખ છે. ત્યાં ઇન્દ્રિયોથી જાણવાનો વ્યવહાર નથી. (૨) જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે તમારા મતે ઇન્દ્રિયજ્ઞાનોથી જે પદાર્થ જાણ્યો હોય, તે જાણેલા પદાર્થોનું અવ્યવહિત બીજા ક્ષણે સાક્ષાત્કાર કરાવવામાં તે માનસશાન કુશલ છે. પરંતુ નીલાદિન તો ઇન્દ્રિયોનો વિષય જ નથી. તો તેના અનારક્ષણે આવનારા માનસપ્રત્યક્ષનો વિષય ક્યાંથી બનવાનું હતું ? (૩) “યોગીઓને આ પ્રત્યક્ષ છે' એમ કહેવું એ ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે આપણે લોકો છઘસ્થ છીએ. એટલે આપણા જેવા લોકોને યોગીઓના પ્રત્યક્ષજ્ઞાનનો તો સ્પર્શ પણ થતો નથી તો તે યોગિપ્રત્યક્ષને કેમ માની લેવાય? તેથી “યોગી પુરુષો તેવું જાણે છે” એવું બોલવું તે તો કોશપાનદ્વાર (સોગન આપવા દ્વારા) જબરજસ્તીથી સ્વીકાર કરાવવા જેવું છે. (૪) ચોથો પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે “આત્મ અનુભવથી તમે તેને વ્યવસાયવધ્ય છે અને પ્રમાણ છે” એમ જો કહેતા હો તો અમે તમને પુછીએ છીએ કે શું આ આત્માનુભવ એટલે સ્વરૂપોપદર્શન સમજવું કે અનુરૂપવિકલ્પોત્પાદકતા સમજવી? આ બન્નેમાંથી કયો અર્થ “આત્માનુભવનો' તમે સ્વીકારો છો? સ્વરૂપદર્શન એટલે કે વસ્તુ જે સ્વરૂપે છે તે વસ્તુ તે સ્વરૂપે દેખાય તે, નીલાદિદર્શન નીલવિષયક છે. માટે હું નીલવિષયક જ્ઞાન છું એમ તે જ્ઞાન પોતાની જાતને જણાવે છે, જેમ કે સામે પડેલ ઘટને Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા જોઈને ‘ઘટોઘં’ એવું જે જ્ઞાન થયું તે જ્ઞાન ઘટનો સાક્ષાત્કાર કરાવે છે. તેમ નીલાદિદર્શન નીલપણાનું તેમાંરહેલું સ્વરૂપ જોતાંની સાથે જ જણાવે તે સ્વરૂપોપદર્શન કહેવાય છે અને પ્રથમ સમયે નીલદર્શન કર્યા પછી તેને જણાવનાર સમયાન્તરે ‘નીતજ્ઞાનમિમ્’આવા પ્રકા૨નો પ્રથમસમયના જ્ઞાનને અનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય છે. બીજા સમયમાં થનારા અનુરૂપવિકલ્પનો ઉત્પાદક પ્રથમસમયનું નીલદર્શન છે. માટે તે અનુરૂપવિકલ્પોત્પાદક હોવાથી પ્રમાણ છે. આ બેમાંથી કયો વિકલ્પ તમે સ્વીકારો છો ? ८८ જો પહેલો પક્ષ સ્વીકારશો તો ‘ક્ષણક્ષયમાં, અને સ્વર્ગપ્રાપણશક્તિ' વિગેરેમાં પણ પ્રમાણતા તમારે સ્વીકારવી પડશે તે આ પ્રમાણે - બૌધ્ધદર્શનના મતે ‘ક્ષણ=પદાર્થ’ પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય છે જેમ ઘટ-પટ-ઇત્યાદિ, પરંતુ તે ક્ષણમાં (પદાર્થમાં) રહેલું ક્ષયિત્વ=વિનાશિત્વ=ક્ષણે ક્ષણે વિનાશ પામવાપણું એ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય નથી, પરંતુ અનુમાનગ્રાહ્ય છે. હવે જો નીલાદિ દર્શન સ્વરૂપોપદર્શક હોય તો તેમાં રહેલા નીલાદિમય પોતાના સ્વરૂપને જેમ તે જણાવે છે તેમ પોતાનામાં જ રહેલું પોતાનું જ ‘ક્ષણે ક્ષણે વિનાશ થવાવાળા પણું અર્થાત્ ક્ષણક્ષયિત્વ, તેને પણ પ્રત્યક્ષથી દેખાડે જ. તે નીલાદિનો આકાર દેખતાંની સાથે જ તેમાં જેમ પ્રત્યક્ષપ્રમાણતા આવી તેવી જ રીતે તેમાં રહેલા ક્ષણક્ષયિત્વને દેખતાંની સાથે જ તે પણ પ્રત્યક્ષપ્રમાણથી જ ગ્રાહ્ય બનશે. જે બૌધ્ધદર્શનને માન્ય નથી. કારણ કે તેઓ તે અનુમેય માને છે. માટે સ્વરૂપોપદર્શક જો કહેશો તો ક્ષણ જેમ પ્રત્યક્ષ છે તેમ ક્ષણક્ષયિત્વ પણ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય બનવાની તમને આપત્તિ આવશે. તથા સ્વર્ગપ્રાપણશક્તિમાં પણ પ્રત્યક્ષપ્રમાણતા આવવાની આપત્તિ આવશે, અહિંસાના વિચારવાળું જે ચિત્ત તે અહિંસાચિત્ત, તથા દાનાદિ આપવાના વિચારવાળું જે ચિત્ત તે દાનચિત્ત, આ બન્ને ચિત્તો ધર્મમયપરિણામરૂપ હોવાથી સ્વર્ગપ્રાપ્તિમાં હેતુ છે. એટલે અહિંસાચિત્તમાં અને દાનચિત્તમાં સ્વર્ગપ્રાપણનું સામર્થ્ય રહેલું છે. હવે નીલાદિદર્શન પોતાના સ્વરૂપનું ઉપદર્શક હોવાથી પ્રત્યક્ષપ્રમાણ છે એમ જો કહેશો તો અહિંસાચિત્ત અને દાનચિત્ત પણ પોતાના સ્વરૂપનું ઉપદર્શન કરાવવા દ્વારા જ પ્રત્યક્ષપ્રમાણ છે. તેથી તેનું સ્વરૂપ પ્રત્યક્ષગ્રાહ્ય બનવાથી તે બન્ને ચિત્તમાં રહેલી સ્વર્ગપ્રાપણની શક્તિ પણ પ્રત્યક્ષગ્રાહ્ય બનવી જોઈએ. અને જો સ્વર્ગપ્રાપણશક્તિ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય હોય તો ચાર્વાકને સ્વર્ગપ્રાપ્તિ વિષે વિવાદ જ ન રહે કારણ કે તે પ્રત્યક્ષ દેખાય પછી વિવાદ શું ? સારાંશ કે નીલાદિદર્શન પોતાના સ્વરૂપનું ઉપદર્શન કરાવે છે. તેથી ઘટ-પટ જેમ પ્રત્યક્ષપ્રમાણનો વિષય છે. તેમ આ નીલાદિદર્શન પણ પ્રત્યક્ષપ્રમાણનો જ વિષય છે. એમ જો કહેશો તો તમે બૌધ્ધોએ ક્ષણને (પદાર્થોને) પ્રત્યક્ષનો વિષય માન્યો છે. તેથી તે Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૮૯ પદાર્થો પ્રત્યક્ષપ્રમાણ બન્યા હતા તેમાં રહેલા ક્ષણાયિત્વને પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય કરશે જ. પોતાનું સ્વરૂપ જ્યારે દેખાય ત્યારે તેમાં જેમ પદાર્થ જણાય તેમ પદાર્થનું (ક્ષણક્ષયિત્વ) સ્વરૂપ પણ જણાય જ. તથા અહિંસાચિત્ત અને દાનચિત્ત જો પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાય છે તો તેમાં રહેલું સ્વર્ગપ્રાપણનું સામર્થ્ય પણ સ્વસંવેદનથી અનુભવાય જ. તેથી આ સામર્થ્ય પણ પ્રત્યક્ષ જણાય એવી તમને આપત્તિ આવશે. સ્વરૂપ દેખાડવા દ્વારા જેમ નીલાદિ દર્શનને તમે પ્રત્યક્ષપ્રમાણ માન્યું તેની જેમ ક્ષણક્ષયિત્વ અને સ્વર્ગપ્રાપણસામર્થ્ય જે તમારા મતે અનુમેય છે તે પણ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય માનવાની આપત્તિ આવશે. હવે જો આ ચોથા પક્ષનો બીજો પક્ષ કહો તો એટલે કે અનુરૂપ વિકલ્પ ઉત્પાદક હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણ છે એમ કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે સંહૃતસકલવિકલ્પવાળી અવસ્થામાં સૌ પ્રથમ “નીલાદિ દર્શન” (જેને તમે નિર્વિકલ્પક માનો છો તે) થયા પછી તુરત જ “આ નીલાદિજ્ઞાન છે' એવા પ્રકારના “નીલાદિ' અર્થના ઉલ્લેખમાં શિખરભૂત “સવિકલ્પકતા' નો જ પ્રાયઃ અનુભવ થાય છે. એટલે કે નિર્વિકલ્પક જ્ઞાન પછી સવિકલ્પકતા જ અનુભવાતી હોવાથી “અનુરૂપવિકલ્પોત્પાદકતા રહેલી નથી. નિર્વિકલ્પક જ્ઞાન કર્યા પછી જો તેને અનુરૂપ નિર્વિકલ્પકને નિર્વિકલ્પક જ ધારાવાહી જો ઉત્પન્ન થતી હોત તો અનુરૂપ વિકલ્પોત્પાદકતા કહેવાત. પરંતુ નીલાદિદર્શન થવા રૂપ પ્રથમ નિર્વિકલ્પક પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી અનન્તરસમયે “આ નીલાદિજ્ઞાન છે” એમ, અથવા મને નીલાદિનું જ્ઞાન ઉત્પન્ન થયું. ઇત્યાદિ વિકલ્પવાળું જ = સવિકલ્પક જ જ્ઞાન થાય છે. પરંતુ અનુરૂપ વિકલ્પધારા થતી નથી. કારણ કે જે નિર્વિકલ્પક હોય છે તે જાતિ આદિના ઉલ્લેખથી રહિત હોય છે. તેથી નિર્દેશ કરવો જ શક્ય નથી અને મને નીલદર્શન થયું એવો ઉલ્લેખ અહીં તો થાય છે. માટે સવિકલ્પ જ્ઞાન થાય છે. તથા “મને નીલાદિનું જ્ઞાન ઉત્પન્ન થયું” આવા પ્રકારનો જ્ઞાનના ઉલ્લેખવાળો, નીલપત આદિ વિશેષધમોના ઉલ્લેખવાળો જ્યાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. ત્યાં પણ એવા પ્રકારના નીલ-પીત આદિ વિશેષધર્મોના ઉલ્લેખવાળા જ્ઞાનમાત્રનો ઉલ્લેખ હોવાથી આ સ્વસંવેદનની ત્યાં જ = સવિકલ્પકાવસ્થામાં જ પ્રમાણતા સિદ્ધ થાય છે. પરંતુ પૂર્વકાલવર્તી નિર્વિકલ્પકાવસ્થામાં પ્રમાણતા સિધ્ધ થતી નથી. કારણ કે નિર્વિકલ્પક પછી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ નિર્વિકલ્પક અને નિર્વિકલ્પક એવી અનુરૂપધારા ઉત્પન્ન થતી નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા __ अपि च, विकल्पस्यापि कथं सिद्धिः ? स्वसंवेदनप्रत्यक्षादिति चेत् ? तस्यापि स्वस्त्योपदर्शनमात्रात् प्रामाण्ये तदेव दूषणम् । विकल्पान्तरोपजननात् पुनरनवस्था । तथा च कथं स्वसंवेदनस्य प्रामाण्यसिद्धिः ? यतस्तेन बाधा पक्षांशे स्यात् ? તથા વળી ‘વિકલ્પ'ની પણ સિધ્ધિ તમે બૌધ્ધો કેવી રીતે કરશો ? આ ઘટ-પટ છે ઇત્યાદિ પદાર્થોની સિધ્ધિ જેમ પ્રત્યક્ષપ્રમાણથી થાય છે. તેમ “ નીત્વ, હેં પતિ' ઇત્યાદિ જે વિકલ્પો થાય છે તથા વિકલ્પોવાળું જે સવિકલ્પક જ્ઞાન થાય છે. તેની સિધ્ધિ પણ તમે કોના વડે કરશો? સ્વસંવેદન પ્રત્યક્ષથી વિકલ્પોની (અને સવિકલ્પકજ્ઞાનની) સિધ્ધિ થશે એમ જો કહેશો તો તે સ્વસંવેદનપ્રત્યક્ષ પણ શું સ્વરૂપોપદર્શક માત્રથી પ્રમાણ બનશે કે શું (સવિકલ્પકપણાની) અનુરૂપ વિકલ્પધારાની ઉત્પાદકતા વડે પ્રમાણ બનશે? જો તે સ્વસંવેદનજ્ઞાન પણ સ્વરૂપોપદર્શન કરાવનાર હોવા માત્રથી તેની પ્રમાણતા સ્વીકારશો તો ક્ષણો અને અહિંસાચિત્ત-દાનચિત્ત પ્રત્યક્ષપ્રમાણનો વિષય હોવાથી તેનું સ્વરૂપ જણાયે છતે તેમાં રહેલ ક્ષક્ષયિત્વ, અને સ્વર્ગપ્રાપણસામર્થ્ય પણ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનવાની તે જ આપત્તિ પુનઃ આવશે અને જો સવિકલ્પકજ્ઞાન પછી તેને અનુરૂપ બીજા વિકલ્પાન્તરોને ઉત્પન્ન કરનાર હોવાથી જો વિકલ્પની પ્રમાણતા સિધ્ધ કરશો તો તે ઉત્પન્ન થયેલા બીજા વિકલ્પોની પ્રમાણતા લાવવા ત્રીજી વિકલ્પધારા સ્વીકારવી પડશે. અને એમ ધારાવાહિતા ચાલુ જ રહેતે છતે અનવસ્થા દૂષણ આવશે. માટે બો વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પવડે સ્વસંવેદનની પ્રમાણતા સિધ્ધ થતી નથી. તેથી નિર્વિકલ્પકજ્ઞાન જે “નીલાદિદર્શન' છે તે તમારા મતે ભલે નિર્વિકલ્પક હો પરંતુ તેમાં નીલાદિનો વિકલ્પ હોવાથી સવિકલ્પક છે અને વ્યવસાયાત્મક જ છે. વ્યવસાયવધ્ય નથી. માટે પક્ષીકૃત પ્રમાણનો એકદેશ જે નીલાદિદર્શન, તેમાં વ્યવસાયાત્મક રૂપ સાધ્યનો અભાવ તમારાથી સિધ્ધ થતો નથી. જેથી અમારા કહેલા પક્ષાંશમાં બાધિતતા કેવી રીતે આવે ? આ પ્રમાણે પક્ષમાં “સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી પણ બાધિતતા” આવતી નથી તે સમજાવ્યું. अथ यन्न निर्विकल्पकं, तन्नैव विकल्पेन सहोत्पद्यते । यथा - विकल्पो विकल्पान्तरेण । विकल्पेनापि सहोत्पद्यते च प्रत्यक्षम् । न चेदं न सिषेध साधनम्, गन्धर्वविकल्पदशायामपि गोः साक्षात्करणात् । अन्यथा समयान्तरे तत्स्मरणानुत्पत्तिप्रसङ्गात् - इत्यनुमानबाधितः पक्षैकदेशः इति चेत् - तदपि कवलितं कालेन, कालान्तरे स्मरणसभावाद्, व्यवसायात्मकस्यैव प्रत्यक्षस्य प्रसिद्धेनिर्विकल्पकस्य संस्कारकारणत्वविरोधात् क्षणिकत्वादिवत् । Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાય સ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૯૧ ગ્રન્થકારશ્રીએ જૈનાનુમાનમાં પ્રત્યક્ષપ્રમાણથી બાધિતતા આવતી નથી તે સમજાવ્યું. હવે જૈનાનુમાનમાં “અનુમાનપ્રમાણથી બાધિતતા આવે છે એમ બૌધ્ધ જણાવે છે. જેનું ખંડન તે કહી રહે પછી કરાશે) બૌધ્ધ કહે છે કે તમારા જૈનોના અનુમાનમાં “અનુમાનવડે - (પ્રતિસ્પર્ધી અનુમાનવડે) બાધિતતા આવે છે.” - તે આ પ્રમાણે છે. પૂર્વે કહેલું તમારું અનુમાન આ પ્રમાણે હતું - પ્રમ, વ્યવસાયેશ્વમાવ, અમારો પરિપસ્થિત્વીત્ પ્રભાવિત્ Gી આ અનુમાનમાં પક્ષીકૃત પ્રમાણનો જે એકઅંશ પ્રત્યક્ષપ્રમાણ છે. તે વ્યવસાય સ્વભાવવાળો નથી પરંતુ વ્યવસાયવધ્ય છે અર્થાત્ નિર્વિકલ્પક છે. કારણ કે તે પ્રત્યક્ષજ્ઞાન ઈતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે. તે હેતુથી તે નિર્વિકલ્પક છે. જેમ સામે ઘાસ ચરતી ગાય ઉપર આપણી નજર પડી હોય ત્યારે ચક્ષુથી ગાયનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય છે અને મન કોઈ કારણે બીજા વિચારોમાં રોકાયેલું હોય છે એટલે મનમાં ગન્ધર્વના (અશ્વના) વિચારો ચાલતા હોય છે. હવે જો ગાયનું થયેલું ચાક્ષુષજ્ઞાન સવિકલ્પક જ હોત તો મનમાં ગાયથી ઈતર (અશ્વના) વિકલ્પો કેમ ચાલત? માટે પ્રત્યક્ષજ્ઞાન હંમેશાં નિર્વિકલ્પક = વ્યવસાયશૂન્ય હોય છે. અનુમાનનો પ્રયોગ તથા તેની વ્યાપ્તિ આ પ્રમાણે સમજવી - પ્રત્યક્ષ, નિરવ = (વ્યવસાયવચ્ચ), વિવઃ સહોત્વમનસ્વીત્ (ટીકામાં અન્વયવ્યામિ દર્શાવી નથી પરંતુ વ્યતિરેક વ્યાપ્તિ દર્શાવી છે, જેમ કે જે જે જ્ઞાન નિર્વિકલ્પક નથી, તે તે જ્ઞાન ઈતર વિકલ્પની સાથે ઉત્પન્ન થતું નથી. જેમ કે એક વિકલ્પકજ્ઞાન ચાલતું હોય છે ત્યારે તે જ્ઞાન બીજા વિકલ્પાન્તરની સાથે ઉત્પન્ન થતું નથી. (આ વ્યતિરેક દાત્ત છે). પ્રત્યક્ષજ્ઞાન તો ઈતર વિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે (આ ઉપનય છે). તેથી તે પ્રત્યક્ષજ્ઞાન નિર્વિકલ્પ છે. વ્યવસાયશૂન્ય છે. એમ સાબિત થયું. (આ નિગમન છે.) તમે જૈનો કદાચ એમ કહેશો કે અમારો (બૌધ્ધોનો) - 7 ઘેટું ન સિધ સાધનમ્ = આ હેતુ પક્ષમાં સિધ્ધ નથી. અર્થાત્ અસિધ્ધ છે. તો એમ તમારે કહેવું નહિ. કારણ કે મનમાં ગધર્વના (અશ્વના) વિકલ્પો ચાલતા હોય ત્યારે તે દિશામાં પણ ચક્ષુથી ગાયનું સાક્ષાદ્દર્શન થઈ શકે છે. જો મનમાં અશ્વવિકલ્પો ચાલતે છતે ગાયનું સાક્ષાદ્દર્શન થયું ન હોત તો કાલાન્તરે તે ગાયનું સ્મરણ થઈ આવે છે તે સ્મરણ ઘટી શકે નહિ. આ પ્રમાણે અમારા બૌધ્ધોના પ્રતિસ્પર્ધી અનુમાનવડે જૈનોના અનુમાનના પક્ષનો એકદેશ બાધિત થાય છે. આ પ્રમાણે બૌધ્ધ કહે છે જૈન - બૌધ્ધ રજુ કરેલું તે કથન પણ કાળવડે કવલિત થઈ જાય છે કાળનો કોળીયો જ બની જાય છે. અમારી સામે ટકી શકતું નથી. કારણ કે ગાયનું કાલાન્તરે સ્મરણ થાય છે તેમ તમે જ કહો છો, કોઈ પણ સ્મરણ સંસ્કાર વિના ન હોય, અને સંસ્કાર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા વ્યવસાયાત્મક જ્ઞાન વિના ન હોય, તેથી નક્કી થાય છે કે ગાયનું જે પ્રત્યક્ષજ્ઞાન થયું છે. તે કાલાન્તરે સ્મરણનું કારણ બનતું હોવાથી વ્યવસાયાત્મક જ પ્રત્યક્ષજ્ઞાન પ્રસિધ્ધ છે. જે નિર્વિકલ્પક જ્ઞાન હોય છે તે સંસ્કારનું કારણ બનતું જ નથી. જેમ કે ક્ષણિકત્વાદિનું જ્ઞાન, સર્વે પદાર્થો ક્ષણિક છે એવું ક્ષણિકત્વનું જે જ્ઞાન છે તે જ્ઞાન નિર્વિકલ્પક હોવાથી સંસ્કારનું આધાયક બનતું નથી અને તેથી જ તેનું સ્મરણ પણ કાલા-તરે બનતું નથી. તેવી જ રીતે જો ગોદર્શન પણ નિર્વિકલ્પક જ હોત તો સંસ્કારનું અનાધાયક બનતું છતું કાળાન્તરે સ્મૃતિનું અકારણ જ બનત, પરંતુ એમ બનતું નથી માટે ગોદર્શન વ્યવસાયાત્મક છે. નિર્વિકલ્પક નથી. તેથી અમને જૈનોને તમારા પ્રતિસ્પર્ધી અનુમાન વડે “અનુમાનબાધા' પણ આવતી નથી. अथाभ्यासप्रकरणबुद्धिपाटवार्थित्वेभ्यो निर्विकल्पकादपि प्रत्यक्षाद् गवादौ संस्कार: स्मरणं च समगंस्त, न तु क्षणक्षयादौ, तदभावादिति चेत् ? तदप्यल्पीयः, भूयोदर्शनलक्षणस्याभ्यासस्य क्षणक्षयादावक्षोदीयसः सद्भावात् । पुनः पुनर्विकल्पोत्यादरूपस्य चाभ्यासस्य परं प्रत्यसिद्धत्वात्, तत्रैव विवादात् । क्षणभिदेलिमभावाभिधानवेलायां क्षणिकप्रकरणस्यापि भावात् । बुद्धिपाटवस्य क्षणिकत्वादौ नीलादौ च समानत्वात् । तत्प्रत्यक्षस्य निरंशत्वेन कक्षीकारात्, अन्यथा विरुद्धधर्माध्यासेन तस्य भेदापत्तेः । अर्थित्वस्यापि जिज्ञासितत्वलक्षणस्य क्षणिकवादिनः क्षणिकत्वे सुतरां सद्भावाद् नीलादिवत् । अभिलषितत्वत्पस्य तु तस्य व्यवसायजननं प्रत्यनिमित्तत्वात्, अनभिलषितेऽपि वस्तुनि कस्यापि व्यवसायसम्भवात् । ततो नानंशवस्तुवादिनः क्वचिदेव स्मरणं समगत । બૌધ્ધ :- હવે કદાચ બૌધ્ધ આ પ્રમાણે કહે કે - ક્ષણક્ષયિત્વનું જ્ઞાન નિર્વિકલ્પક છે. માટે જેમ સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન કરી શકતું નથી તેવી જ રીતે “ગોદર્શન' પણ નિર્વિકલ્પક જ છે. વ્યવસાયવધ્ય જ છે. સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન કરવામાં અસમર્થ જ છે. પરંતુ (૧) અભ્યાસ, (૨) પ્રકરણ, (૩) બુધ્ધિની પટુતા, અને (૪) અર્થિત્વ, ઇત્યાદિ સહકારી કારણોને લીધે નિર્વિકલ્પક એવા પણ પ્રત્યક્ષ થકી ગવાદિમાં સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન થાય છે. પરંતુ ક્ષણક્ષયિ આદિ જ્ઞાનમાં તે અભ્યાસાદિ સહકારી કારણો ન હોવાથી તેવા પ્રકારના સંસ્કાર અને સ્મરણ થતાં નથી. અર્થાત્ ગોદર્શન સંસ્કારસ્મરણ જન્માવતું હોવા છતાં પણ નિર્વિકલ્પક જ છે. વ્યવસાયશૂન્ય જ છે. (એટલે અનુમાનબાધા તમને આવશે). Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૯૩ જૈન :- જો બૌધ્ધો આ પ્રમાણે કહે તો તે પણ તુચ્છ છે - અસાર છે. જેમ ગોદર્શનમાં અભ્યાસ આદિ ચારે સહકારી કારણો તમને દેખાય છે અને તેનાથી તે ગોદર્શનમાં સંસ્કાર અને સ્મરણજનકતા દેખાય છે. તેની જેમ જ ક્ષણક્ષય આદિ જ્ઞાનોમાં પણ અભ્યાસ આદિ ચારે સહકારી કારણો બરાબર ઘટી શકે છે. વિશેષે ઘટે છે. (૧) અભ્યાસ બે પ્રકારનો હોય છે. (૧) ભૂયોદર્શન = વસ્તુને વારંવાર જોવી અને (૨) પુનઃ પુનઃ વિજ્યોત્પતિશત્વ = વારંવાર વિકલ્પો ઉત્પન્ન કરવા તે. કહો આ બે અભ્યાસમાંથી અહીં કયો અભ્યાસ સહકારી કારણ તમે કહો છો ? જો ભૂયોદર્શન રૂપ અભ્યાસ ગોદર્શનમાં સહકારી કારણ છે માટે સંસ્કાર અને સ્મરણ થાય છે એમ જો કહો તો ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં પણ આ ભૂયોદર્શનરૂપ અભ્યાસ તો સહકારી કારણ છે જ. જેમ ગાય વારંવાર દેખાય છે. સતત ગાય સામે જોયા જ કરીએ તો પ્રતિસમયે ત્યાં ભૂયોદર્શન છે. તેવી જ રીતે સર્વે પદાર્થો ક્ષણિક છે. ક્ષણે ક્ષણે ક્ષય પામનાર છે. આવું જ્ઞાન પણ શાસ્ત્રબળે, સ્વદર્શનના આગ્રહ બળે, (અક્ષોલીયર:) ઘણા લાંબા કાળ સુધી પણ આ ભૂયોદર્શન થાય જ છે. માટે ત્યાં સહકારી કારણ નથી એમ તમે ભૂયોદર્શનની અપેક્ષાએ કહી શકશો નહિ. હવે અભ્યાસનો “પુનઃ પુનઃ વિજ્યોત્વિ ' એવો બીજો અર્થ જો કરશો તો એટલે ગોદર્શનમાં આ અભ્યાસ સહકારી કારણ છે અને ક્ષણક્ષયમાં આવા પ્રકારના વિકલ્પોની ઉત્પાદકતા રૂપ અભ્યાસ સહકારી કારણ નથી. એમ જો તમે બૌધ્ધ કહેતા હો તો તે અભ્યાસની બાબત (તમારી અપેક્ષાએ) પર એવા અમને જૈનોને અમાન્ય છે. કારણ કે એવી વારંવાર વિકલ્પોની ઉત્પત્તિ થતી હોય એવું બનતું નથી. અમે હજુ એ સ્વીકારતા નથી. તે બાબતમાં અમારે તમારી સાથે વિવાદ છે. જે વાત વિવાદવાળી હોય, પ્રતિવાદીને માન્ય ન હોય તે સિધ્ધરૂપે રજુ કરાતી નથી. (૨) ગોદર્શનનું જ્યારે નિરૂપણ કરાય ત્યારે જેમ તેનો પ્રસંગ ચાલે અર્થાત્ પ્રકરણ ચાલે છે માટે પ્રકરણ તેમાં સહકારી કારણ છે). તેવી જ રીતે ક્ષણ-ભિદલિમ = ક્ષણક્ષયના ભાવનું કથન જ્યારે ચાલે ત્યારે તે ક્ષણિકવાદનું પ્રકરણ પણ વિદ્યમાન જ છે પ્રકરણતા તો બન્ને સ્થાને તુલ્ય જ છે. માટે તે પણ સહકારી કારણ બને છે. (૩) હવે બુદ્ધિપટુતા એ ત્રીજુ સહકારીકારણ જો કહો તો ગોદર્શનમાં જેમ બુદ્ધિની ચતુરાઈ સહકારી કારણ છે. તેમ લયક્ષયના અને નીલાદિદર્શનના જ્ઞાનમાં પણ બુધ્ધિની પટુતા સહકારી કારણપણે સમાન જ છે. એટલે કે આ જે નીલાદિદર્શન થયું છે તે ક્ષણિક Page #159 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા છે. આવું જ એક અખંડ-નિરંશ જ્ઞાન થયું છે તે પ્રત્યક્ષજ્ઞાન તમારા વડે નિરંશ-અખંડએક સ્વીકારાયું છે અને જે જ્ઞાન નિરંશ હોય-અખંડ હોય-એક હોય તેમાં પરસ્પરવિરોધી બે ધર્મો ન હોઈ શકે, તેથી “આ નીલાદિદર્શન ક્ષણિક છે” એવું જે નિરંશજ્ઞાન છે તેમાં નીલાદિના દર્શનમાં બુધ્ધિપટુતા, અને તેના ક્ષણક્ષયિના જ્ઞાનમાં અપટુતા એમ પરસ્પરવિરોધી ધર્મો હોતા નથી. જો નીલાદિદર્શનમાં પટુતા હોય તો તેનાથી અભિન્ન એવા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં પણ પટુતા જ હોય. એટલે સહકારી બનશે જ, અથવા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં જો બુધ્ધિની અપટુતા જ છે તો નીલાદિદર્શનમાં પણ અપટુતા જ રહેશે એટલે સહકારી ન મળવાથી નીલાદિદર્શનનું પણ પ્રત્યક્ષજ્ઞાન ન થવું જોઈએ. અન્યથા = જો તેમ નહી માનો અને નીલાદિદર્શનમાં પટુતા તથા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં અપટુતા એમ ભિન્ન ભિન્ન માનશો તો વિરૂદ્ધ ધર્મોનો યોગ થવાથી તે બન્ને જ્ઞાનોને ભિન્ન માનવાની આપત્તિ આવશે. અને બન્ને જ્ઞાનો ભિન્ન થવાથી તમારી માનેલી નિરંશતા-અખંડિતતાએકતા ખંડિત થઈ જશે. (૪) હવે ચોથુ કારણ અર્થિવ કહો તો તે અર્થિત્વ બે પ્રકારનું છે. (૧) જિજ્ઞાસિતત્વ અને અભિલષિતત્વ રૂપ. જિજ્ઞાસિતત્વ એટલે વસ્તુને જાણવાની ઈચ્છા, તમન્ના, અર્થાત્ જિજ્ઞાસા. ગોદર્શન અને નીલાદિદર્શનમાં આવા પ્રકારની જિજ્ઞાસા રૂપ અર્થિવ સહકારી કારણ છે. માટે સંસ્કાર અને સ્મૃતિનું કારણ બને છે. એમ જો કહો તો ક્ષણિકવાદી એવા બૌધ્ધને તો ક્ષણિકત્વ, (એ પોતાનો સિધ્ધાન્ત હોવાથી એ) જાણવામાં પણ જિજ્ઞાસા લક્ષણવાળું અર્થિત્વ તો સારી રીતે હોઈ શકે અને આ અર્થિત્વ સહકારી કારણ હોવાથી ત્યાં પણ સંસ્કાર અને સ્મૃતિ થવી જોઈએ. હવે “અભિલષિતત્વ' રૂપ અર્થિત્વ જો સહકારી કારણ કહો તો તે વ્યવસાયને ઉત્પન્ન કરવામાં અનિમિત્ત છે. કારણ કે કોઈ વસ્તુ જાણવાની અભિલાષા ન હોય એવા અનભિલષિત વસ્તુમાં પણ કોઈ કોઈ પુરૂષોને તે તે વસ્તુનો વ્યવસાય (નિર્ણય) થતો દેખાય છે. ઘણી વખત જે વસ્તુ જાણવાની ઈચ્છા ન હોય તે વસ્તુ જાણવા અને તેનો નિર્ણય કરવા આત્મા મોહવશ પ્રેરાય છે. માટે અભિલષિતત્વ રૂપ અર્થિત્વ સહકારી કારણ જ નથી. જેમકે સામે મિત્ર આવતો હોય તો તે મિત્રને જાણવો અને તેનો નિર્ણય કરવો એ અભિલષિત છે તેથી તે વ્યવસાય કરવા આત્મા પ્રેરાય છે તેવી જ રીતે સામે શત્રુ આવતો હોય તો તે અભિલષિત નથી. છતાં શત્રુને જાણવા અને તેનો નિર્ણય કરવા આત્મા પ્રેરાય જ છે. એટલે અનભિલષિતમાં પણ વ્યવસાય જનનતા હોય છે. તેથી અભિલષિતતા રૂપ અર્થિત્વ સંસ્કાર-સ્મરણનું કારણ નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા આ પ્રમાણે અભ્યાસ, પ્રકરણ, બુદ્ધિપટુતા અને અર્થિત્ય ઇત્યાદિ ચારે સહકારી કારણો નિર્વિકલ્પકજ્ઞાનમાં સહકાર કરે છે પણ ક્ષણક્ષયિત્વ-સ્વર્ગપ્રાપણશક્તિના જ્ઞાનમાં સહકાર કરતાં નથી. એવી બૌધ્ધની યુક્તિ વ્યાજબી નથી. તેથી નિરંશ વસ્તુવાદી એવા બૌધ્ધને કોઈ એક અંશમાં સંસ્કાર-સ્મરણ હોય (અને બીજા અંશમાં ન હોય) એ વાત સંગત થશે નહિ. જો સહકારીકારણો સહકાર કરતાં હોય અને સંસ્કારસ્મરણ કરાવતાં હોય તો બન્ને જગ્યાએ કરાવનાર બને અને સહકાર ન કરતાં હોય તો એકે જગ્યાએ પણ ન કરે, માટે વિ ક્યાંક જ કરે તે વાત વ્યાજબી નથી. = तथा च - यद् व्यवसायशून्यं ज्ञानं, न तत् स्मृतिहेतुः । यथा क्षणिकत्वादिदर्शनम् । तथा चाश्वविकल्पकाले गोदर्शनमिति प्रसङ्गः । तथा च तत्स्मृतिहेतुर्न स्याद् । भवति च पुनर्विकल्पयतस्तदनुस्मरणम् । तस्मात् तद् व्यवसायात्मकमिति प्रसङ्गविपर्ययः । एवं च स्मरणात् तस्य व्यवसायात्मकस्यैव सिद्धेर्व्यवसायस्य च व्यवसायान्तरेण समानकालत्वाभावाद् विकल्पेनापि सहोत्पद्यमानत्वादिति हेतुरसिद्धिबन्धकीसम्बन्धबाधित इति સિદ્ધમ્ । ઉપર કરેલી ચર્ચાથી બૌધ્ધને બે દોષો આવે છે. (૧) પ્રસંગદોષ અને (૨) પ્રસંગવિપર્યયદોષ. વાદી જે માન્યતા ધરાવતા હોય તેનાથી વિપરીત અનિષ્ટ માનવાની આપત્તિ પ્રતિવાદીવડે અપાય તે પ્રસંગદોષ, અને વાદી જે માન્યતા ધરાવતા હોય તેની માનેલી ઇષ્ટ માન્યતામાં પ્રતિવાદીવડે વ્યાઘાત કરાય તે પ્રસંગવિપર્યયદોષ કહેવાય છે. અનિષ્ટની આપત્તિ તે પ્રસંગદોષ અને ઇષ્ટનો વ્યાઘાત તે પ્રસંગવિપર્યય દોષ કહેવાય છે. (૨) પ્રસંગદોષ અર્થાત્ અનિષ્ટ આપત્તિદોષ બૌધ્ધ પૂર્વે ‘અથ યંત્ર નિવિઋત્વ તન્નેવ વિલ્પેન મહોત્વદ્યતે યથા વિજ્રો વિલ્પાન્તરેળ' ઇત્યાદિ પદોવાળા વાક્યપ્રબંધમાં કહ્યું છે કે જે જ્ઞાન નિર્વિકલ્પક નથી હોતુ તે ઇતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થતું નથી. એટલે કે જે ઇતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે તે નિર્વિકલ્પક હોય છે. જેમકે અશ્વવિકલ્પ મનમાં ચાલતો હોય ત્યારે ગોદર્શન થાય છે માટે ગોદર્શન નિર્વિકલ્પક છે. મનમાં અશ્વવિકલ્પ અને ચક્ષુથી ગોદર્શન બન્ને સાથે થાય છે. જો મનમાં થતા અશ્વવિકલ્પ કાલે ચક્ષુથી ગોદર્શન થતું ન હોત તો કાલાન્તરે ગાયનું સ્મરણ થાત નહિ અને કાળાન્તરે ગાયનું સ્મરણ થાય છે. માટે અશ્વવિકલ્પકાલે ગોદર્શનનું પ્રત્યક્ષ નિર્વિકલ્પક છે. આ વાક્યપ્રબંધમાં કહેલી વાતનો સાર એ છે કે બૌધ્ધે અશ્વવિકલ્પકાલે થતા ૯૫ = Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા ગોદર્શનાદિ પ્રત્યક્ષજ્ઞાનો (૧) નિર્વિકલ્પક માન્યાં છે અને કાળાન્તરે (૨) સ્મૃતિ હેતુ માન્યાં છે. આ બન્ને માન્યતામાં ટીકાકારશ્રી બૌધ્ધને દોષ આપે છે. ‘તથા ત્ર-ચંદ્ર વ્યવસાયન્ચ' ઇત્યાદિ પાઠમાં વ્યાપ્તિ, દૃષ્ટાન્ન, ઉપનય અને નિગમન છે. પરંતુ પ્રતિજ્ઞા અને હેતુવાળું અનુમાન રજુ કર્યું નથી તે સ્વયં સમજી લેવું. તે આ પ્રમાણે છે - અશ્વવન્યાને મવત્ વત્ નો (પક્ષ), તદ્ન મૃતિદેતુઃ (સાધ્ય), વ્યવસાયભૂત્વીત્ “આ અનુમાન ટીકાકારશ્રીનું છે. તેઓ જણાવે છે કે બૌધ્ધને અશ્વચિંતનકાળે થનારૂં જે પ્રત્યક્ષગદર્શન છે તે સ્મૃતિનું કારણ બનશે નહિ, કારણ કે તે ગોદર્શનને તેઓએ વ્યવસાયશૂન્ય માન્યું છે. તેની અન્વયવ્યાપ્તિ આ પ્રમાણે છે - તથા ૨ ઇત્યાદિ ટીકા પાઠ જોડવો - જે જે જ્ઞાન વ્યવસાય શૂન્ય હોય છે તે તે જ્ઞાન સ્મૃતિ હેતુ બનતું નથી. જેમ કે તેઓનું માનેલું ક્ષણિકત્વાદિદર્શન, અશ્વવિકલ્પકાલે થનારૂં ગોદર્શન પણ તેઓએ તેવું જ નિર્વિકલ્પક (વ્યવસાયશૂન્ય) માનેલું છે. આ ઉપનયવાક્ય છે. તથા ૨ તસ્મૃતિદેતુને યાત્ = તેથી તે ગોદર્શન તેઓને સ્મૃતિહેતુ બનશે નહિ, આ નિગમનવાક્ય છે. ગોદર્શનને તેઓ સ્મૃતિ હેતુ માને છે તે આપણે પૂર્વે જણાવેલા વાક્યપ્રબંધમાં જોઈ ગયા છીએ. એટલે ગોદર્શન એ સ્મૃતિ હેતુ છે. આ વાત તેઓને ઇષ્ટ છે. તેથી ગોદર્શન સ્મૃતિ હેતુ બનતુ નથી આ વાત તેઓને અનિષ્ટ છે. પરંતુ ઉપરોક્ત અનુમાનથી ગોદર્શન વ્યવસાયેશૂન્ય હોવાથી સ્મૃતિનો અહેતુ છે. આ વાત તેઓ ન માનતા હોવા છતાં, તેઓને અનિષ્ટ હોવા છતાં માનવાની આપત્તિ આવી પડશે એવી અનિષ્ટ આપત્તિ - એટલે કે પ્રસંગદોષ આવે છે. भवति च पुनर्विकल्पयतस्तदनुस्मरणम् तस्मात् तद् व्यवसायात्मकमिति પ્રવિપર્યયઃ આ પંક્તિમાં પ્રસંગવિપર્યય દોષ આપ્યો છે. તે બૌધ્ધો અશ્વવિકલ્પકાલે થતા ગોદર્શનને વ્યવસાયશૂન્ય માને છે. આ તેઓને ઇષ્ટ છે. તેનો વ્યાઘાત હવે બતાવે છે કે - વળી કાળાન્તરે તે ગાયનું દર્શન કર્યા પછી વિચારણા કરતાં કરતાં તે ગાયનું અનુસ્મરણ થાય જ છે. તેથી નક્કી થાય છે કે પૂર્વે થયેલું ગોદર્શન વ્યવસાયાત્મક જ હતું. વ્યવસાય શૂન્ય ન હતું. આ પ્રમાણે ગોદર્શનમાં પોતાને ઇષ્ટ વ્યવસાય શૂન્યતાનો વ્યાઘાત થવા રૂપ પ્રસંગ વિપર્યય દોષ આવ્યો. વાતનો સારાંશ એ છે કે “ગોદર્શનમાં જે સ્મૃતિ હેતુતા પોતે માની હતી. તેને બદલે 'સ્મૃતિ અહેતુતા' આવી પડી જે અનિષ્ટ છે માટે અહીં અનિષ્ટની આપત્તિ રૂપ પ્રસંગદોષ થયો તે જ ગોદર્શન વ્યવસાય શૂન્ય માનતા હતા. જે તેઓને ઇષ્ટ હતું તે ઉડી ગયું અને વ્યવસાયાત્મકતા સિધ્ધ થઈ માટે આ ઇન્ટવ્યાઘાત રૂપ પ્રસંગવિપર્યય દોષ આવ્યો. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા વં ચ સ્મરણાત્ = આ પ્રમાણે ભાવિમાં ગોદર્શનનું સ્મરણ થતું હોવાથી તે ગોદર્શન નિયમા વ્યવસાયાત્મક જ સિધ્ધ થાય છે. તેથી અશ્વચિંતનકાળે થતુ ગોદર્શન નિયમા સવિકલ્પક જ છે. વ્યવસાયવાળું જ છે. કોઈ પણ એક વ્યવસાય અન્ય વ્યવસાયાન્તરની સાથે સમાન કાલે થતા નથી જ. જ્યારે અશ્વચિંતનમાં મન કામ કરે છે ત્યારે ગોદર્શનમાં મન કામ કરતું નથી અને ગોદર્શનમાં મન કામ કરે છે ત્યારે અશ્વચિંતનમાં મન કામ કરતું નથી. આ બન્ને વિકલ્પો સમાનકાલે ન હોવાથી અર્થાત્ કાળાન્તરે ત્વરાથી ફરતા હોવાથી ‘વિજ્યેનાપિ સહોત્વદ્યમાનાત્' ઇત્યાદિ તમારો હેતુ ‘પ્રત્યક્ષ' નામના પક્ષમાં અવૃત્તિમાન બનવાથી અસિધ્ધિ નામની વ્યભિચારિણી સ્ત્રીના સંબંધવાળો થવાથી બાધિત છે. એમ સિધ્ધ થાય છે. બૌધ્ધ પૂર્વે અનુમાન કહ્યું છે કે ‘પ્રત્યક્ષ, વ્યવસાયશૂન્યમ્, વિજ્યેનાપિ મહોત્વદ્યમાનત્વાત્' આ અનુમાનમાં જે હેતુ છે તે પ્રત્યક્ષ નામના પક્ષમાં વર્તતો નથી. કારણ કે અશ્વચિંતનકાળે ગોદર્શન નથી અને ગોદર્શનકાળે અશ્વચિંતન નથી આ પ્રમાણે સમાનકાલત્વનો અભાવ હોવાની હેતુની પક્ષમાં અવૃત્તિ થવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે. અશ્વચિંતનકાળે ગોદર્શન અને અશ્વચિંતન આમ બન્ને જે સાથે એકકાળે દેખાય છે તે ભ્રમ છે. ત્વરાથી થાય છે જેમ એક ઉંબાડીયું (બળતું કાષ્ઠ) અતિશય ત્વરાથી ગોળગોળ ફેરવવામાં આવે તો એક જગ્યાએ આગ રહેલી હોવા છતાં પણ સર્વત્ર આગ હોવાનો ભ્રમ થાય છે. તેવી જ રીતે આ બન્ને વિકલ્પો કાળભેદે ભિન્ન હોવા છતાં ત્વરાથી થાય છે માટે ભ્રમ છે એમ જાણવું. ૯૭ अथ न व्यवसायस्वभावत्वेन समारोपपरिपन्थित्व - प्रमाणत्वहेत्वोर्व्याप्तिस्पापादि, तदभावेऽपि व्यवसायजनकत्वमात्रेण तयोः क्वचिद्भावाविरोधात् । अनुमानं हि व्यवसायस्वभावं सत् समारोपपरिपन्थि, प्रमाणं च । प्रत्यक्षं तु व्यवसायजनकमिति को વિરોધ: ? કૃતિ શ્વેત્ - इह तावत् प्रमाणत्वहेतोर्व्याप्तिस्प्रदर्श्यते प्रमाणं खल्वविसंवादकमवादिषुः सौगताः । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तम् । अर्थाप्रापकस्याविसंवादित्वाभावाद् निर्विषयज्ञानवत् । तदपि प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव । तदपि विषयोपदर्शकत्वेन व्यानशे, स्वविषयमुपदर्शयतः प्रवर्तकत्व-व्यवहारविषयत्वसिध्धेः । न हि पुरुषं गृहीत्वा ज्ञानं प्रवर्तयति, स्वविषयं तूपदर्शयत् प्रवर्तकमुच्यतेऽर्थप्रापकं चेति ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા - હવે બૌધ્ધો જૈનોના અનુમાનમાં “અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે એવો દોષ આપે છે. તેઓ કહે છે કે તમારું જૈનોનું જે અનુમાન છે - તત્ (પ્રમાdi) વ્યવસાયર્વમાવF, સમીપપપરિપસ્થિત્વતિ, પ્રમાત્રિી વી. આ અનુમાનમાં કહેવાયેલા બન્ને હેતુઓ સાધ્યની સાથે તો વ્યાપ્ત છે જ પરંતુ સાધ્યના અભાવની સાથે પણ વ્યાપ્ત છે. જેથી અનેકાન્તિક હેત્વાભાસ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બેમાંથી જે પરોક્ષપ્રમાણ છે તે તો ઉપરોક્ત સાધ્ય અને હેતુ યુક્ત હોવાથી વ્યાપ્તિ બરાબર છે પરંતુ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે તે નિર્વિકલ્પક હોવાથી વ્યવસાયશૂન્ય છે. વ્યવસાયાત્મક નથી. ફક્ત તેમાંથી કાલાન્તરે સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન થતાં હોવાથી તે કાળાન્તરે વ્યવસાયને ઉત્પન્ન કરનાર છે. તેથી વ્યવસાયાત્મક નથી પરંતુ વ્યવસાયજનક છે. છતાં બન્ને હેતુઓ તેમાં વર્તે છે. માટે સાધ્યાભાવવત્ વૃત્તિ હોવાથી હેતુ અનૈકાન્તિક છે એમ નક્કી થાય છે - ટીકાર્ય :- બૌધ્ધ કહે છે કે સમારોપપરિપસ્થિત્વ અને પ્રમાણત્વ આ બન્ને હેતુની વ્યાપ્તિ વ્યવસાયસ્વભાવત્વની સાથે ઘટી શકતી નથી. કારણ કે તે વ્યવસાય સ્વભાવત્વના અભાવમાં પણ વ્યવસાયજનકત્વ માત્રની સાથે તે બન્ને હેતુઓનુ કવચિત્ હોવાપણું માનવામાં કોઈ વિરોધ નથી. અનુમાન નામનું જે બીજુ પ્રમાણ છે. તે તો વ્યવસાય સ્વભાવાત્મક (સાધ્યયુક્ત) હોતે છતે સમારોપપરિપબ્ધિ અને પ્રમાણ છે. (હેતુ યુક્ત છે જ, પરંતુ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે તે નિર્વિકલ્પક છે માટે ત્યાં વ્યવસાયાત્મકતા રૂપ સાધ્ય નથી છતાં ત્યાં બન્ને હેતુ વર્તે છે. એમ માનીએ તો શું વિરોધ આવે ? કંઈ વિરોધ ન આવે માટે હે જૈન! તમારું અનુમાન અનૈકાન્તિક થાય જ છે. જૈન :- આ બન્ને હેતુમાંથી પ્રથમ પ્રમાત્વિ' હેતુની વ્યાપ્તિ વિષયક ચર્ચા બતાવાય છે . ખરેખર બૌધ્ધો “અવિસંવાદિ વચનને પ્રમાણ કહે છે. જે વચન પૂર્વાપર વિસંવાદ વિનાનું હોય તે અવિસંવાદિવચન કહેવાય છે અને તે જ વચન પ્રમાણ છે. અવિસંવાદકત્વ અર્થપ્રાપકતાની સાથે વ્યાપ્ત છે. જે જે વચન અર્થની પ્રાપ્તિ કરાવે. જેવું વચન બોલીએ તેવો જ અર્થ (પદાર્થ) સામે પ્રાપ્ત થાય તો જ તે વચન અર્થપ્રાપક હોવાથી “અવિસંવાદી કહેવાય છે. જે વચન અર્થનું અપ્રાપક હોય તે વચન “અવિસંવાદિવચન' કહેવાતું નથી. જેમ કે નિર્વિષયક જ્ઞાન = અર્થાતુ ઝાંઝવાના જળમાં જળ વિના જે જલબુધ્ધિ થાય છે. અને રૂદ્ધ નવ આવું નિર્વિષયક જે વચન બોલાય છે તેનું જ્ઞાન થવા છતાં જળ પદાર્થની પ્રાપ્તિ થતી નથી. માટે તે વચન અવિસંવાદી કહેવાતું નથી. તેવી જ રીતે જે વચન અર્થનું અપ્રાપક હોય તે વચન “અવિસંવાદી' કહેવાતું નથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૯૯ તે “અર્થપ્રાપકતા' પણ પ્રવર્તકતાની સાથે વ્યાપ્ત છે. જે જ્ઞાન તે તે પદાર્થના ગ્રહણમોચન તરફ આત્માને પ્રવૃત્તિ કરાવે તો જ તે જ્ઞાન અને તે વચન સાચું અર્થપ્રાપક ગણાય. જે જ્ઞાન પદાર્થના ગ્રહણ-મોચન તરફ આત્માને પ્રવૃત્તિ ન કરાવે અર્થાતુ અપ્રવર્તક હોય તે જ્ઞાન અને ઝાંઝવાના જલમાં બોલાતું આ જલ છે. આવું વચન (નિર્વિષયકજ્ઞાનની જેમ) સાચું અર્થ પ્રાપક પણ કહેવાતું નથી. જેમ તે ઝાંઝવાના જળનું જ્ઞાન અને વચન તે જળ લેવા માટે પ્રેરણા આપતું નથી માટે અર્થનું અપ્રાપક જ કહેવાય છે. તે પ્રવર્તકપણું પણ ‘વિષયોપદર્શકત્વની' સાથે વ્યાપ્ત છે. જે જે જ્ઞાન કરીને અને વચનો સાંભળીને પદાર્થ તરફ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરી. પરંતુ જો તે જ્ઞાન અને વચન પ્રમાણે પદાર્થ જણાય, વિષયનું ઉપદર્શન થાય. આ સર્પ છે એમ જાણીને પ્રવૃત્તિ કરતાં ત્યાં સર્પ જ જણાય તો જ તે જ્ઞાન અને તે વચન સાચું યથાર્થ અર્થપ્રાપક અને પ્રવર્તક કહેવાય છે. પોતાના વિષયને જણાવતું છતું જ પ્રવતર્કત્વ' ના વ્યવહારને પામે છે. કારણકે જ્ઞાન એ અમૂર્ત છે. આત્માનો ગુણ છે. તે કંઈ પુરૂષને હાથ પકડીને પ્રવર્તાવતું નથી. પરંતુ પોતાના વિષયને જણાવતું છતું પ્રવર્તક અને અર્થપ્રાપક કહેવાય છે. છેલ્લેથી વિચારીએ તો જે જ્ઞાન અને જે વચન વિષયોપદર્શક = વિષયને જણાવનાર હોય તે જ પ્રવર્તક હોય, જે પ્રવર્તક હોય તે જ અર્થપ્રાપક હોય, જે અર્થપ્રાપક હોય તે જ અવિસંવાદી હોય, અને જે અવિસંવાદી હોય તે જ પ્રમાણ કહેવાય છે. સારાંશ કે જે વચન વિષયોપદર્શક બને તે જ વચન પ્રમાણ કહેવાય છે. तत्रेदं चर्च्यते - किं दर्शनस्य व्यवसायोत्पत्तौ सत्यां विषयोपदर्शकत्वं संजायेत, समुत्पन्नमात्रस्यैव वा संभवेत् ? प्राचिकविकल्पे, विकल्पकाले दर्शनस्यैव विनाशात् क्व नाम विषयो पदर्शक त्वं व्यवतिष्ठते ? द्वितीयकल्पनायां पुनः किमनेन कृतक्षौरनक्षत्रपरीक्षाप्रायेण पश्चात्प्रोल्लसता नीलादिविकल्पेनाऽपेक्षितेन कर्तव्यम् । तमन्तरेणापि विषयोपदर्शकत्वस्य सिद्धत्वात् । तथा च “यत्रैव जनयेदेनां तत्रैवास्य प्रमाणता" इति राद्धान्तविरोधः । व्यवसायं विनैव विषयोपदर्शकसद्भावे प्रामाण्यस्यापि तं विनैव भावात्, तन्मात्रनिमित्तत्वात् तस्य, कथं चैवं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि दर्शनस्य विषयोपदर्शकत्वं न प्रसज्यते ?! - બૌધ્ધ ઉપર કહેલી વાત હવે સૂક્ષ્મ રીતે ચર્ચાએ છીએ - દર્શન એટલે જે નીલાદિ દર્શન રૂપ નિર્વિકલ્પજ્ઞાન થાય છે તેમાં તે નીલાદિદર્શન થયા પછી જ્યારે “આ નીલાદિ જ છે. ઈતર એવાં પીતાદિ નથી' એવા પ્રકારનો વ્યવસાય (વિકલ્પ-નિર્ણય) ઉત્પન્ન થયે છતે પછી વિષયોપદર્શકતા શું આવે? કે તે નિર્વિકલ્પકજ્ઞાનસ્વરૂપ નીલાદિદર્શન ઉત્પન્ન થતાં, તેની સાથે જ માત્ર વિષયોપદર્શકતા સંભવે ? સારાંશ કે વિષયોપદર્શકતા એ Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા પ્રમાણતાનું કારણ તમે માનો છો, હવે આ વિષયોપદર્શકતા આવે ક્યારે ? શું નીલાદિદર્શન ઉત્પન્ન થયા પછી સમયાન્તરે વ્યવસાય જન્મે ત્યારે આવે કે નીલાદિદર્શન જે સમયે જન્મે છે તે જ સમયે તેની સાથે જ આ વિષયોપદર્શકતા આવે ? ૧૦૦ જો પહેલો પક્ષ કહો તો - પ્રથમ સમયે જે નીલાદિદર્શન ઉત્પન્ન થયું છે. તે દર્શન સમયાન્તરે વ્યવસાયાત્મક વિકલ્પ ઉત્પન્ન થવા કાલે વિષયોપદર્શક બને તો તમારા મતે સર્વે વસ્તુઓ ક્ષણિક હોવાથી તે નીલાદિદર્શન તો વિનાશ પામી ગયું. કારણ કે નીલાદિદર્શન પણ ક્ષણિક હોવાથી માત્ર સમયવર્તી જ છે. હવે જો નીલાદિદર્શન જ નષ્ટ થઈ ચુક્યું તો તેમાં આવનારૂં વિષયોપદર્શકપણું (અને તેનાથી આવનારી પ્રમાણતા) પણ ક્યાં ઠેરશે ? તમારે જે નીલાદિદર્શનને વિષયોપદર્શક કરવું હતું અને તેનાથી તેને પ્રમાણ કહેવું હતું. પરંતુ જ્યારે પ્રથમ-સમયમાં નીલાદિદર્શન હતું ત્યારે વિષયોપદર્શકતા અને પ્રમાણતા આવી નહિ, અને જ્યારે સમયાન્તરે વ્યવસાય ઉત્પન્ન થયો અને વિષયોપદર્શકતા તથા પ્રમાણતા આવવા લાગી ત્યારે તે જેમાં આવવાની હતી તે આધારભૂત નીલાદિદર્શન જ ક્ષણિક હોવાથી નષ્ટ થઈ ગયું. તેથી કેવી રીતે નીલાદિદર્શનને તમે વિષયોપદર્શક અને પ્રમાણ કહી શકશો ? હવે જો બીજો વિકલ્પ કહો - તો એટલે કે જે સમયે નીલાદિદર્શન ઉત્પન્ન થાય છે તે જ સમયમાં તેની સાથે જ વિષયોપદર્શકતા પ્રગટ થઈ જાય છે અને તેના કારણે પ્રમાણતા પણ ઉત્પન્ન થઈ જ જાય છે તો પછી સમયાન્તરે તેમાં વ્યવસાય (નિર્ણય-વિકલ્પ) ઉત્પન્ન થાય છે એમ કહેવાની શી જરૂર રહી ? જેમ કોઈ આત્માને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય પરંતુ દીક્ષા લીધી ન હોય તો તો તેની દીક્ષાની વિધિમાં આવતું જે મુંડન છે તેના માટેનું મુહૂર્ત જોવાનું હોય. પરંતુ ભાવ વિશેષાદિ કોઈ પણ કારણોસર પ્રથમ દીક્ષા લઈ લીધી અને તેની સાથેનું મુંડન, મુહૂર્ત જોયા વિના તે જ કાલે કરી લીધું તો પછી તેના માટે મુહૂર્ત જોવાનો અર્થ શું ? એટલે કે - કર્યુ છે ક્ષૌરકર્મ (મુંડન ક્રિયા) જેણે એવા આત્માને નક્ષત્રાદિ જોવા તુલ્ય પાછળથી પ્રગટ થતા નીલાદિદર્શનના વિકલ્પ (વ્યવસાય)ની અપેક્ષા રાખવાની શી જરૂર ? કારણ કે તમન્તરેપિ તે વ્યવસાય વિના પણ પ્રથમ સમયે જ નીલાદિદર્શનની ઉત્પત્તિ સાથે ‘વિષયોપદર્શકતા' અને તેનાથી થનારી પ્રમાણતા’ તો સિધ્ધ થઈ જ ચુકી પછી વ્યવસાય થાય તો શું અને ન થાય તો પણ શું ? = તથા વળી તમારો બૌધ્ધોનો આવો જે સિધ્ધાન્ત છે કે નીલાદિદર્શનમાં ‘‘ત્રૈવ જે સમયે જ નાં = આ વ્યવસાયની ઉત્પત્તિને નનયેત્ = જન્મ આપે તે જ સમયે અન્ય = આ નીલાદિદર્શનની પ્રમાણતા સમજવી” આવું જે રાદ્ધાન્ત સિધ્ધાન્તવચન છે. તેનો = = Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા પણ તમને વિરોધ આવશે. કારણ કે વ્યવસાય એટલે વિકલ્પ-નિર્ણય જે સમયાન્તરે આવવાનો હતો, તેના વિના પ્રથમ સમયે જ નીલાદિદર્શનનીસાથે જ વિષયોપદર્શકતા આવી ગઈ, અને તે વિષયોપદર્શકતાનો સદ્ભાવ થયે છતે (તેની સાથે આવનારી) પ્રમાણતા પણ તે વ્યવસાય વિના પ્રથમસમયે જ પ્રગટ થઈ ગઈ, તો હવે વ્યવસાય માનવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે તે પ્રમાણતા વિષોયપદર્શકતાના નિમિત્તથી જ થવાની હતી તે પહેલેથી જ થઈ ચુકી. તથા તમને બીજો એ પણ દોષ આવશે કે જો સમયાન્તરે થનારા વ્યવસાય વિના નીલાદિદર્શનની સાથે પ્રથમસમયે જ વિષયોપદર્શકતા અને પ્રમાણતા આવતી હોય તો તેવી જ રીતે ક્ષણક્ષયમાં અને સ્વર્ગપ્રાપણ શક્તિમાં પણ આવા પ્રકારના નિર્વિકલ્પકજ્ઞાનરૂપ દર્શનની વિષયોપદર્શકતા (અને તેનાથી તે બન્નેની પ્રમાણતા) કેમ સિધ્ધ નહી થાય ? अथाध्यवसानपर्यवसानो व्यापारो दर्शनस्य- इत्यध्यवसायव्यापारवत एवास्य विषयोपदर्शकत्वमवतिष्ठते, न पुनस्तमन्तरेणेति चेत् ? तदप्यल्पम् निर्विकल्पककार्यत्वेन व्यवसायस्य ततो भिन्नकालत्वात् तेन तस्य व्यापारवत्त्वानुपपत्तेः । अस्तु वैतत् । तथाऽपि तद्व्यापारभूतोऽसौ व्यवसायो दर्शनगोचरस्योपदर्शकः, अनुपदर्शको वा स्यात् ? यद्युपदर्शकः, तदा स एव तत्र प्रवर्तकः प्रापकश्च स्यात् । ततोऽपि संवादकत्वात् प्रमाणम्, न पुनस्तत्कारणीभूयमाभेजानं दर्शनम् । अथानुपदर्शकः कथं दर्शनं तज्जननात् स्वविषयोपदर्शकम्, अतिप्रसङ्गात् संशयविपर्ययकारणस्यापि तस्य स्वविषयोपदर्शकत्वापत्तेः ? दर्शनविषयसामान्यव्यवसायित्वाद् विकल्पस्य तज्जनकं दर्शनं दर्शनविषयसामान्यस्याऽन्यापोस्वविषयोपदर्शकम्, नेतरदिति चेत् ? तदशस्यम् हलक्षणस्यावस्तुत्वात्, तद्विषयव्यवसायजनकस्य वस्तूपदर्शकत्वविरोधात् । ૧૦૧ - હમણાં જ પૂર્વે આપણે જણાવ્યું કે નિર્વિકલ્પકજ્ઞાનરૂપ દર્શન તેના પછીના સમયે થનારા વ્યવસાય વખતે વિષયોપદર્શક બને ? કે દર્શન પોતે જે સમયે ઉત્પન્ન થાય છે તે જ સમયે પોતાની સાથે જ વિષયોપદર્શક બને ? બન્ને રીતે દોષ છે. પ્રથમપક્ષમાં દર્શન ક્ષણિક હોવથી વ્યવસાયકાળે રહેશે નહિ અને બીજા પક્ષમાં દર્શન જ જો વિષયોપદર્શક બને તો પ્રમાણતા આવી જવાથી હવે પાછળ મુંડન કરાયા પછી મુર્હુત દેખવા સમાન પાછળથી વ્યવસાય કરવા વડે શું ? ઇત્યાદિ જે દોષો બૌદ્ધને આપ્યા, તેમાંથી બચવા માટે હવે બૌધ્ધ આ પ્રમાણે કદાચ બચાવ કરે કે બૌધ્ધ :- પ્રથમ નીલાદિદર્શન થાય છે. જે નિર્વિકલ્પક જ્ઞાનાત્મક છે. તેમાંથી આ વસ્તુ શું છે ? કેમ છે ? કેવી છે ? ઇત્યાદિ વિચારધારા પ્રવર્તે છે. તેનાથી અધ્યવસાય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા (વ્યવસાય-નિર્ણય-વિકલ્પ-આ આમ જ છે એવો નિશ્ચય) ઉત્પન્ન થાય છે. એટલે આ અધ્યવસાય (વ્યવસાય) પ્રગટ થાય ત્યાં સુધી દર્શનનો વ્યાપાર ચાલુ રહે છે. હવે જે દર્શનમાંથી અધ્યવસાય પ્રગટ થવા રૂપ વ્યાપાર જન્મ, અર્થાત્ જે દર્શન અધ્યવસાયાત્મક વ્યાપારવાળું હોય તે જ દર્શન વિષયોપદર્શક બને, અને જે દર્શન થવા છતાં તેમાંથી અધ્યવસાયાત્મક વ્યાપાર ન જન્મે, તે દર્શન વિષયોપદર્શક ન બને એમ અમે માનીશું, જે દર્શનની (નિર્વિકલ્પકજ્ઞાનની) પાછળ અધ્યવસાય (વ્યવસાય) રૂપ વ્યાપાર ન આવે તે નીલાદિદર્શન વિષયો પદર્શક (અને પ્રમાણ) નથી. એમ અમે માનીશુ. પરંતુ વિષયોપદર્શકતા અને પ્રમાણતા તો નીલાદિદર્શનમાં (નિર્વિકલ્પકજ્ઞાનમાં) જ માનીશું. પાછળ થનારા વ્યવસાયિ જ્ઞાનમાં નહીં. જૈન :- બૌધ્ધોની ઉપરની જે વાત છે. તેથન્યમ્ = તે વાત પણ અલ્પ છે અર્થાત્ તુચ્છ છે - નિરર્થક છે. કારણ કે નિર્વિકલ્પકજ્ઞાનમાંથી અધ્યવસાય (વ્યવસાય-નિર્ણય) જન્મે છે. એમ તમે કહો છો. એટલે નિર્વિકલ્પકજ્ઞાન પૂર્વસમયવર્તી છે અને કારણ કહેવાય છે. તથા વ્યવસાય એ ઉત્તરસમયવર્તી અને કાર્ય કહેવાય છે. આ પ્રમાણે વ્યવસાય એ નિર્વિકલ્પકજ્ઞાનનું કાર્ય થવાથી ભિન્નકાલવર્તી થવાથી તેન = તે વ્યવસાયવડે તસ્ય = તે નિર્વિકલ્પકજ્ઞાનને વ્યાપારવાળાપણું તમે જે ઘટાવા જાઓ છો. તે ઘટી શકશે નહિ. કારણ કે જ્યાં સુધી દર્શન છે ત્યાં સુધી વ્યવસાય આવતો નથી. અને જ્યારે વ્યવસાય આવે છે ત્યારે દર્શન રહેતું નથી. માટે “અધ્યવસાયાત્મક વ્યાપારવાળું આ દર્શન' આવું વિશેષણ દર્શનમાં ઘટતું જ નથી. તુ વા તત્ = અથવા આ વિશેષણ જો કે દર્શનમાં ઘટતું નથી. તેથી તમારો આ બચાવ વ્યાજબી નથી. છતાં માનો કે એમ હો તો પણ અમે તમને પૂછીએ છીએ કે જે નિર્વિકલ્પકજ્ઞાન છે. અર્થાત્ દર્શન છે. તેને જ તમારે વિષયોપદર્શક અને પ્રમાણ જો માનવું જ છે અને કહેવું જ છે. તો પછી તેની પાછળ “અધ્યવસાયાત્મક વ્યાપાર' આવે તો જ દર્શન પ્રમાણ અને અન્યથા નહી. આ પ્રમાણે પાછળ “અધ્યવસાયાત્મક વ્યાપારવાળો વ્યવસાય જોડવાની જરૂર શું ? તે દર્શનના વ્યાપારભૂત એવો આ વ્યવસાય દર્શનના વિષયનો ઉપદર્શક છે ? એટલે વ્યવસાય જોડો છો ? કે તે વ્યવસાય દર્શનના વિષયનો અનુપદર્શક છે ? એટલે તે વ્યવસાય દર્શનમાં જોડો છો? - હવે જો પ્રથમપક્ષ કહો કે પ્રથમ સમયવર્તી થયેલ નિર્વિકલ્પકજ્ઞાનાત્મક દર્શન વ્યવસાયશૂન્ય છે પરંતુ તેનામાંથી સમયાન્તરે ઉત્પન્ન થનારો અધ્યવસાયાત્મક વ્યાપારવાળો વ્યવસાય એ દર્શનના જ વિષયનો ઉપદર્શક છે એટલે ભાવિમાં આવનારો આ વ્યવસાય Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૧૦૩ દર્શનના વિષયનો ઉપદર્શક છે. માટે જ આવા વ્યવસાયવાળા એવા દર્શનને અમે પ્રમાણ અને પ્રવર્તક માનીએ છીએ. તો જે દર્શન પોતે વ્યવસાયશૂન્ય છે અને તેનામાંથી ભાવિમાં થનારા વ્યવસાયમાં વિષયો પદર્શકતા આવતી હોય તો વ્યવસાયમાં રહેલી તે વિષયોપદર્શકતા વડે પૂર્વસમયવર્તી દર્શનને પ્રમાણ અને પ્રવર્તક મનાય નહિ. કારણ કે તે દર્શન તો ક્ષણિક હોવાથી નષ્ટ જ થયું અને વળી ઇતરમાં રહેલા ગુણવડે પૂર્વસમયવર્તી દર્શન ગુણવાનું કહેવાય નહી. પરંતુ તે વ્યવસાય જ વિષયોપદર્શક બન્યો માટે તે વ્યવસાય જ ત્યાં પ્રમાણ બનશે અને તે વ્યવસાય જ પ્રવર્તક અને પ્રાપક થશે, તતોfપ = તે કારણથી પણ આ વ્યવસાય જ સંવાદક બનવાથી પ્રમાણ કહેવાશે, પરંતુ તે વ્યવસાયના કારણપણાને ભજનારું પૂર્વસમયવર્તી એવું દર્શન પ્રમાણ કહેવાશે નહીં. હવે જો બીજો પક્ષ કહો કે પાછળ સમયાન્તરે આવનારો આ વ્યવસાય પૂર્વ સમયવર્તી દર્શનના વિષયનો અનુપદર્શક છે. એમ જો કહો તો આ નીલાદિદર્શન તેવા પ્રકારના વિષયના અનુપદર્શક એવા વ્યવસાયને જન્માવવાથી કેવી રીતે સ્વવિષયનું ઉપદર્શક બને? અર્થાત્ ન જ બને, છતાં બને એમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે જ. તે આ પ્રમાણે - જે આ નીલાદિદર્શન થયું છે તે નિર્વિકલ્પક છે. વ્યવસાય શૂન્ય છે. માટે સ્વતઃ પણ વિષયોપદર્શક અને પ્રમાણ-પ્રવર્તક નથી જ.તથા તે દર્શનમાંથી જન્મ પામનારો ઉત્તર સમયવર્તી વ્યવસાય પણ વિષયનો અનુપદર્શક જ તમે માન્યો. તેથી આવા પ્રકારના વિષયના અનુપદર્શક વ્યવસાયને જન્મ આપનારું આ નીલાદિદર્શન તેવા વ્યવસાયથી કેવી રીતે વિષયોપદર્શક બને ? સ્વતઃ વિષયોપદર્શક નથી. અને જે પરથી વિષયોપદર્શક આ દર્શનને કરવા માગો છો તે પર એવો વ્યવસાય પણ વિષયોપદર્શક નથી. છતાં જો તમે આ પ્રમાણે વિષયના અનુપદર્શક એવા ઉત્તરસમયવર્તી વ્યવસાયથી પૂર્વસમયવર્તી દર્શનને વિષયનું ઉપદર્શક માનશો અને તેથી તેને પ્રમાણ અને પ્રવર્તક કહેશો તો તે જ પ્રમાણે જે દર્શનમાંથી સંશય અને વિપર્યયાત્મક અજ્ઞાન જન્મે, તે બન્ને વિષયના અનુપદર્શક છે. માટે તે બન્નેના કારણભૂત એવા પૂર્વસમયવર્તી દર્શનમાં પણ કેમ સ્વવિષયની ઉપદર્શકતા નહી આવે? અને તેથી તેમાં પણ પ્રમાણતા અને પ્રવર્તકતા કેમ નહી ઘટે? સારાંશ કે જે દર્શનની પાછળનો તેના કાર્યભૂત વ્યવસાય વિષયનો અનુપદર્શક હોવા છતાં પણ જો પૂર્વસમયવર્તી અને કારણભૂત એવું દર્શન સ્વવિષયનું ઉપદર્શક બને છે. તો તેવી જ રીતે જે દર્શનની પાછળ થનારા તેના કાર્યભૂત એવા સંશય-વિપર્યય બન્ને અજ્ઞાનાત્મક હોવાથી વિષયના અનુપદર્શક છે. છતાં તેના કારણભૂત અને પૂર્વસમયવર્તી એવું દર્શન સ્વવિષયોપદર્શક બનવું જોઈએ અને તેથી તેવા દર્શનને પણ પ્રમાણ, પ્રવર્તક Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા અને પ્રાપણ માનવું પડશે. આવી અતિવ્યાપ્તિની આપત્તિ આવશે. હવે કદાચ તમે એમ કહો કે નીલાદિદર્શનમાંથી વ્યવસાય પણ ઉત્પન્ન થાય છે અને સંશયાદિ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ વ્યવસાયને ઉત્પન્ન કરનારૂં જે દર્શન છે તે જ દર્શન સ્વવિષયોપદર્શક બને છે. કારણ કે દર્શનકાળે જણાયેલ જે વિષય છે તેના સામાન્યનો વ્યવસાય કરાવનાર જ વિકલ્પજ્ઞાન (વ્યવસાયજ્ઞાન) છે. માટે તેવા પ્રકારના પોતાના સામાન્યનો વ્યવસાય કરાવનાર જે જ્ઞાન હોય, તેનું જનક જે દર્શન હોય તે દર્શન સ્વવિષયોપદર્શક બને. પરંતુ સંશયાદિમાં પોતાના સામાન્યનો વ્યવસાય થતો નથી. સંશય જ રહે છે અથવા વિપર્યયજ્ઞાન થાય છે. પરંતુ સંશયાદિમાં સ્વવિષયના સામાન્યનો નિર્ણય થતો નથી. તેથી તેવા સંશયાદિનું જનક જે દર્શન છે તે દર્શન સ્વવિષયોપદર્શક બનશે નહી માટે પ્રમાણ ગણાશે નહી. હે બોદ્ધો ! જો તમે આવો બચાવ કરો તો તે પણ અપ્રશંસનીય છે કારણ કે વિકલ્પજ્ઞાનને ઉત્પન્ન કરનારું જે દર્શન છે તેને તમે દર્શનના વિષયભૂત એવા સામાન્યનું વ્યવસાયક થયું છતું વિકલ્પજ્ઞાનને ઉત્પન્ન કરતું હોવાથી સ્વવિષયોપદર્શક માનો છો. પરંતુ આ જે સામાન્ય છે તે પણ અજવસ્તુના અપોહરૂપ છે. એટલે ઇતરપદાર્થના અભાવાત્મક છે અને જે અભાવાત્મક હોય છે તે અવસ્તુ હોય છે. જેમ સંશયજ્ઞાન સંશયાદિ ઉત્પન્ન કરે છે. પરંતુ યથાર્થવ્યવસાય ઉત્પન્ન કરતું નથી. આ પ્રમાણે જે વિકલ્પજ્ઞાન છે તે પણ અન્યાપોહ રૂપ એવા અવસ્તુ સ્વરૂપ સામાન્યનો વ્યવસાય કરાવનાર હોવાથી તેને ઉત્પન્ન કરનારું દર્શન પણ સ્વવિષયોપદર્શક બની શકશે નહી. માટે તેવા વિકલ્પજ્ઞાનનું જનક એવું દર્શન પણ સ્વવિષયોપદર્શક બનશે નહિ. તેથી નીલાદિદર્શન પ્રમાણ અને પ્રવર્તક બનશે નહી. જો વિકલ્પજ્ઞાને યથાર્થવ્યવસાય ઉત્પન્ન કર્યો હોત તો હજુ કદાચ દર્શન સ્વવિષયોપદર્શક બનત. પરંતુ એમ તમે માન્યું નથી માટે તમારી આ વાત ઉચિત નથી. __ अथ दृश्यविकल्प्ययोरेकीकरणाद् वस्तूपदर्शक एव व्यवसाय इति चेत् ? नन्वेकीकरणमेकरूपतापादनम्, एकत्वाध्यवसायो वा ? प्राचि पक्षे, अन्यतरस्यैव सतत्त्वं (सत्त्वं ?) स्यात् । द्वितीये तु, उपचरितमेवानयोरैक्यम् । तथा च कथमेष व्यवसायो विषयोपदर्शकः स्यात् ? न हि षण्डः कुण्डोघ्नीत्वेनोपचरितोऽपि पयसा पात्री पूरयति । किञ्च, तदेकत्वाध्यवसायो दर्शनेन, विकल्पेन, ज्ञानान्तरेण वा भवेत् ? नाऽऽद्येन, दर्शनश्रोत्रियस्याऽध्यवसायश्वपाकसंस्पर्शासंभवात् । न च तस्य विकल्प्यं विषयतामेति । न द्वितीयेन, विकल्पकौणपस्य दृश्य-दाशरथिं गोचरयितुमपर्याप्तत्वात् । नापि तृतीयेन, निर्विकल्पक-सविकल्पकविकल्पयुगलानतिक्रमेण दृश्य-विकल्प्यद्वय विषयत्वविरोधात् । Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૧૦૫ न च तदुभयागोचरं ज्ञानं तदुभयैक्यमाकलयितुं कौशलमालम्बते । तथाहि -यद् यद् न गोचरयति, न तत् तदैक्यमाकलयितुं कुशलम् । यथा - कलशज्ञानं वृक्षत्वशिंशपात्वयोः । तथा च प्रकृतमिति । तन्न व्यवसायजननात् प्रत्यक्षस्य प्रामाण्यमुपपादकम् । હવે ઉપરની વાત સાંભળ્યા પછી બૌધ્ધ સ્વબચાવ માટે કદાચ આવી દલીલ કરે કે - પૂર્વસમયમાં થનારા નીલાદિદર્શનનો જે વિષય છે. તે “ફર્વ ક્ષિત્રિ' આ કંઈક છે એવો સામાન્ય વિષય છે અને તે દર્શનનો વિષય હોવાથી દેશ્ય છે અને બીજા ક્ષણે થનારા વિકલ્પજ્ઞાનનો વિષય પણ તે જ સામાન્ય છે. પરંતુ તે “અવસ્તુ' રૂપ છે. કારણ કે વિકલ્પજ્ઞાનનો વિષય હંમેશાં વ્યવસાય છે. વિકલ્પજ્ઞાન વ્યવસાયને જ જણાવે છે અને જે આ સામાન્ય છે તે તેનાથી ઇતર એવા વિશેષના અભાવાત્મક છે. વિકલ્પજ્ઞાનનો વિષય જે વ્યવસાયરૂપ વિશેષ, તેના અભાવાત્મક હોવાથી આ સામાન્ય અવસ્તુ રૂપ છે. આ પ્રમાણે પૂર્વસમયવર્તી દર્શનનો વિષય દશ્ય અને ઉત્તર સમયવર્તી વિકલ્પજ્ઞાનનો વિષય અવસ્તુ છે. તથાપિ દશ્ય એવી વસ્તુ અને વિકપ્ય એવી અવસ્તુ, એ બન્નેનું એકીકરણ અમે માનીશું, તેથી વિકલ્પજ્ઞાન “અવસ્તુરૂપ સામાન્ય” ને જણાવતું હોવા છતાં પણ દર્શનના વિષયભૂત સામાન્ય જે દશ્ય છે તે વસ્તુરૂપ છે. તેની સાથે ભળેલો હોવાથી આ વ્યવસાય પણ વસ્તુનો જ ઉપદર્શક બનશે. દશ્ય એવુ સામાન્ય વસ્તુસ્વરૂપ છે અને વિકપ્ય એવું સામાન્ય અવસ્તુસ્વરૂપ છે પરંતુ બન્નેનું એકીકરણ થવાથી અવસ્તુ પણ વસ્તુરૂપ બનવાથી વ્યવસાય જે સામાન્યને બતાવે છે તે પણ વસ્તુરૂપ એવા જ સામાન્યનો ઉપદર્શક બનશે. આવું જો બૌધ્ધ કહે તો અમે તેમને પુછીએ છીએ કે પ્રથમસમયવર્તી દશ્યસામાન્ય, અને ઉત્તરસમયવર્તી અવસ્તુરૂપ વિકધ્ય સામાન્ય, આ બન્નેનું તમે જે એકીકરણ કહ્યું તે એકીકરણ કેવું માનો છો ? શું તે એકીકરણ એકરૂપતાનું આપાદન છે? એટલે કે બન્ને મળીને એકરૂપ જ બની જાય છે? કે એકપણાનો અધ્યવસાયમાત્ર છે? એટલે કે છે તો ભિન્ન-ભિન્ન, માત્ર એકરૂપે ઉપચારથી માનેલ છે? જો પ્રથમપક્ષ કહો તો આ બેમાંથી ગમે તે એકનું જ અસ્તિત્વ રહેશે. અર્થાત્ જે દશ્યસામાન્ય છે તે વસ્તુરૂપ છે અને જે વિકર્ણસામાન્ય છે એ અવસ્તુરૂપ છે. હવે જ્યારે વસ્તુરૂપ દેશ્ય અને અવસ્તુરૂપવિષ્ય આ બન્ને જો એક જ બની જતા હોય તો બન્ને કાં તો વસ્તુરૂપ થવા જોઈએ, અને કાં તો બન્ને અવસ્તુરૂપ થવા જોઈએ, અન્યથા એકીકરણ ઘટી શકે નહી. (જો બન્નેને વસ્તુરૂપ માનવામાં હા પાડશો તો વિકલ્પજ્ઞાન પણ પ્રમાણ થઈ જશે અને જો બન્નેને અવાસ્તુરૂપ માનવામાં હા પાડશો તો નિર્વિકલ્પકજ્ઞાન પણ અપ્રમાણ થઈ જશે એમ ઉભયથા તમને દોષ આવશે.) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા હવે જો તમે એક કહો કે દૃશ્ય અને વિકલ્પ છે તો ભિન્ન ભિન્ન જ, પરંતુ અમે તે બન્નેને એકરૂપે સમજીએ છીએ, એકરૂપે અધ્યવસિત કરીએ છીએ, આમ જો કહેશો તો તે બન્નેનું આ એકત્વ ઉપચરિત માત્ર જ થયું. અર્થાત્ અંદર વાસ્તવિક તો ભિન્નત્વ રહ્યું. આ તો ઉપચારમાત્રથી એકત્વ આવ્યું. તેમ થવાથી વ્યવસાય કેવી રીતે વિષયનો ઉપદર્શક બની શકે? અર્થાત્ વ્યવસાય વિષયોપદર્શક ન જ બને, ઉપચરિત એકત્વ હોવાથી, કોની જેમ ? તે પ્રશ્નના ઉત્તરમાં એક દૃષ્ટાન્ત આપે છે કે - (que: = સાંઢ, ધોખી = ગાય) જેમ સાંઢને ગાયપણાનો ઉપચાર કરીને ગાય માની લઈએ તેથી કાંઈ તે સાંઢ દૂધ વડે પાત્રને ભરી દેતી નથી. કારણ કે આ ઉપચરિત ગાય છે વાસ્તવિક ગાય નથી. તેવી જ રીતે આ વ્યવસાય તે હકિકતથી અવસ્તુરૂપ જ છે તેમાં વસ્તુપણાનો માત્ર ઉપચાર કરવામાં આવ્યો છે. આ કારણથી ઉપચરિત એવો આ વ્યવસાય વિષયોપદર્શક કેવી રીતે બની શકે? દશ્ય અને વિકણ એવુ સામાન્ય વાસ્તવિક ભિન્ન છે. માત્ર એકપણે આરોપિત કરવામાં આવ્યું છે તેથી દશ્ય સામાન્યમાં રહેલું “વસ્તુપણુ પણ વિકધ્ય સામાન્યમાં આરોપિત જ થયું વાસ્તવિક તો “અવસ્તુપણુ જ રહ્યું છે. તેથી જેમ સાંઢ ઉપચરિત ગાય હોવા છતાં ગાયની જેમ દૂધ ન આપે તે જ રીતે વિકલ્પજ્ઞાન ઉપચરિત વસ્તુને વિષય કરતુ હોવા છતાં વાસ્તવિક “અવસ્તુને જ વિષય કરે છે. માટે વિષયોપદર્શક કેમ બની શકે ? સારાંશ કે એકત્વના આરોપથી “વસ્તુગ્રાહી’ માનવામાં આવે તો પણ વસ્તુગ્રાહીનું કાર્ય જે વિષયોપદર્શકતા અને પ્રમાણતાદિ છે. તે થતાં નથી જ. વળી આ પ્રસંગે અમે બૌધ્ધોને બીજો દોષ આપવા માટે પુછીએ છીએ કે આ દશ્ય અને વિકધ્યની વચ્ચે જે એકતાનો અધ્યવસાય થાય છે એમ તમે જે કહો છો તે એકતાનો અધ્યવસાય શું પ્રથમ સમયવર્તી દર્શનશાન વડે થાય છે ? કે ઉત્તરસમયવર્તી વ્યવસાયજ્ઞાનવડે થાય છે કે જ્ઞાનાન્તર વડે થાય છે ? આ ત્રણ પક્ષોમાંથી પ્રથમપક્ષ જો કહો તો તે બરાબર નથી કારણ કે દર્શનશાન પૂર્વસમયવર્તી છે અને વિકલ્પજ્ઞાન ઉત્તરસમયવર્તી છે. બન્ને ભિન્ન ભિન્ન કાળવર્તી હોવાથી એક જ્ઞાનનો બીજાના વિષયની સાથે સ્પર્શ થવાનો પણ સંભવ નથી. જેમ શ્રોત્રિયબ્રાહ્મણનો ચંડાળની સાથે સ્પર્શ ન સંભવે તેમ અહીં સમજવું. સારાંશ કે પૂર્વસમયવર્તી દર્શનાત્મક જ્ઞાન રૂપી બ્રાહ્મણ, ઉત્તરસમયવર્તી અધ્યવસાય રૂપી ચંડાળની સાથે ભિન્ન ભિન્ન કાળવર્તી હોવાથી સ્પર્શનો સંભવ જ ન હોવાથી તે દર્શનજ્ઞાન વિકધ્યને વિષયતારૂપે કરી શકતું નથી. બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે વિકલ્પજ્ઞાન ઉત્તર સમયવર્તી છે તે પૂર્વસમયવર્તી દૃશ્યને પોતાનો વિષય કેવી રીતે બનાવે ? અર્થાત્ ન જ બનાવી શકે, Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા ૧૦૭ જેમ રાવણ રામચંદ્રજીને પહોંચવા અસમર્થ છે તેમ અહીં સમજવું. (= રાક્ષસ, રાવણ. વાશરથ = રામચંદ્રજીને). સારાંશ કે દ્વિતીયસમયવર્તી વિકલ્પજ્ઞાનરૂપી રાવણરાક્ષસ, પૂર્વસમયવર્તી દશ્યવસ્તુરૂપી રામચંદ્રજીને વિષય કરવાને = એકરૂપે જાણવાને અપર્યાપ્ત છે. ત્રીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે ત્રીજા પક્ષમાં જે જ્ઞાનાનત્તર કહેશો તે જ્ઞાન પણ શું સવિકલ્પક ? કે નિર્વિકલ્પક? એમ બે યુગલની કલ્પના કરવી જ પડશે, તે બે વિકલ્પયુગલની કલ્પનાને કર્યા વિના એક જ જ્ઞાનમાત્રથી દશ્ય અને વિકપ્ય એમ બે વિષય માનવામાં વિરોધ આવશે, જો એક જ જ્ઞાન માનો તો પરસ્પર વિરોધી એવા બન્ને વિષયો એક જ્ઞાનમાં ઘટી શકે નહી. અને જો નિર્વિકલ્પક તથા સવિકલ્પક એવાં બે જ્ઞાનોનું અતિક્રમણ (ઉલ્લંઘન) ન કરો, અનતિક્રમણ કરો એટલે કે બન્ને જ્ઞાનો અલગ અલગ માની બે વિકલ્પો કરો તો હાલ જે ચર્ચા ચાલે છે તેમાં પ્રથમસમયવર્તી જ્ઞાન નિર્વિકલ્પક છે અને ઉત્તરસમયવર્તી જ્ઞાન સવિકલ્પક છે માટે વિષયોપદર્શકતા ઘટતી નથી. તે બેસાડવા જે આ જ્ઞાનાન્તર કહ્યું તે જ્ઞાનાન્સર પણ જો નિર્વિકલ્પક-સવિકલ્પક એમ બે વિકલ્પયુગલવાળું થશે તો પાછા ત્યાં પણ તે જ દોષો પુનઃ આવશે. તથા વળી બીજો એ પણ દોષ આવશે કે બે પ્રકારનાં આ નવાં જ્ઞાનો માનવાથી તે નવાં બન્ને જ્ઞાનો દશ્ય અને વિકણને એમ ક્રમશઃ એકેકને જ વિષય કરશે, આ બન્નેમાંનું કોઈ પણ એકજ્ઞાન ઉભયને જણાવનાર તો બનશે જ નહી અને જે જ્ઞાન ઉભયનું અગોચર હોય તે ઉભયવિષયની એકતાને સમજાવવાને કેવી રીતે કુશળતા ધરાવનારું કહેવાય ? જે જ્ઞાન ઉભયવિષયને ન જાણે તે જ્ઞાન ઉભયની એકતા કરવાને પણ સમર્થ થતું નથી. તે આ પ્રમાણે - જે જે જ્ઞાન જે જે વિષયનું અગોચર હોય તે તે જ્ઞાન તે તે વિષયની એકતા કરવાને કુશળ થતું નથી. જેમ કે ઘટજ્ઞાન (કલશજ્ઞાન) વૃક્ષત્વ અને શિશપાત્વને વિષય કરતું નથી તેથી તે બન્ને વિષયોની એકતા પણ કરાવી શકતું નથી. તેવી રીતે અહીં તમે માનેલું આ પ્રસ્તુત જ્ઞાનાન્સર પણ ઉભયવિષયને ન જાણતું હોવાથી ઉભયની એકતા કેમ કરાવી શકે? માટે ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. આ પ્રમાણે વ્યવસાય ઉત્પન્ન કરનાર હોવાથી પ્રત્યક્ષ પ્રમાણની પ્રમાણતા સિધ્ધ થતી નથી. જેનોએ જે સમારોપપરિપબ્ધિ હોય તે તે વ્યવસાયાત્મક હોય છે અને જે જે પ્રમાણ હોય છે તે તે વ્યવસાયાત્મક હોય છે. એમ બે વ્યાપ્તિ પૂર્વે મૂળસૂત્રમાં બતાવી હતી. તેમાં બૌધ્ધ અતિવ્યાપ્તિ આપી હતી કે આ બન્ને હેતુઓ વ્યવસાયાત્મક સાધ્યની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા સાથે વ્યાપ્ત નથી પરંતુ તેના અભાવમાં પણ પ્રત્યક્ષ પ્રમાણમાં વ્યવસાયજનકત્વની સાથે વ્યાપ્ત છે એટલે બન્ને હેતુઓ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી અનેકાતિક છે એમ બૌધ્ધ જે કહેલું. તેનું જૈનદર્શનકારે આટલી સૂક્ષ્મચર્ચા કરવા વડે ખંડન કર્યું છે કે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ આ બન્ને હેતુઓ વ્યવસાયજનકસ્વભાવતાની સાથે કોઈ પણ રીતે સિધ્ધ થતાં નથી. પરંતુ વ્યવસાયાત્મકતાની સાથે જ સિધ્ધ થાય છે માટે અમારા આ બન્ને હેતુ સાધ્યાભાવવવૃત્તિ નથી. પણ સાધ્યની સાથે જ વ્યાપ્ત છે. कथं चैतत् क्षणक्षय-स्वर्गप्रापणशक्त्यादावप्यनुरूपं विकल्पं कदाचिद् नोत्पादयति ? स्वविकल्पवासना-बलसमुज्जृम्भमाणाक्षणिकत्वादिसमारोपानुप्रवेशादिति चेत् ? तदपेशलम्, नीलादावपि तद्विपरीतसमारोपप्रसक्तेः। कथमन्यथा विरुद्धधर्माध्यासात् तद्दर्शनभेदो न भवेत् ? न ह्यनंशं दर्शनं क्वचित् समारोपाक्रान्तं, क्वचिन्नेति वक्तुं युक्तम् । अथ तत्तद्व्यावृत्तिवशादनंशस्यापि दर्शनस्य तथा परिकल्पनाददोषः समारोपाक्रान्तेभ्यो हि व्यावृत्तमसमारोपाक्रान्तम्, असमारोपाक्रान्तेभ्यस्तु व्यावृत्तं समारोपाक्रान्तं तदुच्यत इति । तदप्यसूपपादम्, यतो व्यावृत्तिरपि वस्त्वंशं कञ्चिदाश्रित्य कल्प्यते, अन्यथा वा ? अन्यथा चेत्, चित्रभानुरप्यचन्द्रव्यावृत्तिकल्पनया चन्द्रतामाद्रियेत । वस्त्वंशाश्रयणपक्षे तु सिद्धे विरुद्धर्माध्यासः । तथाहि - તથા હે બૌધ્ધ ! તમને બીજા દોષો પણ આવે છે તે આ પ્રમાણે - જેમ પ્રથમસમયવર્તી નીલાદિદર્શનાત્મક નિર્વિકલ્પકશાન ઉત્તરસમયમાં તેને જ વિષય કરનારૂં અનુરૂપ વિકલ્પવાળું વ્યવસાયાત્મક જ્ઞાન કરે છે, અને આ રીતે વ્યવસાયજનક હોવાથી તમે દર્શનને પ્રમાણ કહેવા ઈચ્છો છો તેવી જ રીતે ક્ષણક્ષય, અને સ્વર્ગપ્રાપણની શક્તિ આદિમાં પણ તેને જ અનુરૂપ વિકલ્પને આ દર્શન કેમ ઉત્પન્ન કરતું નથી? નીલાદિદર્શનના વ્યવસાયનું જનક વિકલ્પજ્ઞાન ઉત્તરસમયમાં થાય છે, તેવી જ રીતે રૂદ્ધ નીતાવિનં ક્ષા, આવા પ્રકારનું તે નીલાદિદર્શનમાં જે ક્ષણક્ષયનું જ્ઞાન છે, તેનો ઉત્તરસમયે રૂદ્ર ક્ષૐિ દ્ર ક્ષાત્ આવા પ્રકારનો અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય તે દર્શન કેમ નથી જન્માવતું? તેવી જ રીતે અહિંસાચિત્તક્ષણ અને દાનચિત્તક્ષણમાં જે સ્વર્ગપ્રાપણશક્તિ છે. તેનો ઉત્તરસમયે અનુરૂપવિકલ્પવાળો વ્યવસાય કેમ ઉત્પન્ન થતો નથી ? નીલાદિદર્શનની જેમ ક્ષણક્ષય અને સ્વર્ગપ્રાપણશક્તિમાં પણ અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય ઉત્તરસમયમાં કોઈ વખત પણ કેમ ઉત્પન્ન થતો નથી? Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા હવે કદાચ કે બૌધ્ધ ! તમે એમ કહો કે અનાદિકાલીન પોતાના મનના વિકલ્પોની (મિથ્યા) વાસનાના બળથી ઉત્પન્ન થતા ‘આ અક્ષણિક છે, આ અક્ષણિક છે' ઇત્યાદિ રૂપ સમારોપનો (ભ્રમનો) તેમાં અનુપ્રવેશ થયેલો હોવાથી ત્યાં અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી. એમ જો કહેશો, તો એટલે નીલાદિદર્શન થયા પછી રૂવું નીતમ્, તું નીતમ્, ઇત્યાદિ વિષયક અનુરૂપ વિકલ્પોવાળો વ્યવસાય થાય છે, તેમ નીલાદિદર્શનમાં રહેલા ક્ષળિત્વ માં અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી, કારણ કે આ જગતના તમામ પદાર્થો ક્ષણિક હોવા છતાં ક્ષણે ક્ષણે સર્વથા અપૂર્વ થતા હોવા છતાં પણ અનાદિકાળથી લાગેલી જે મિથ્યાવાસના છે અસાન છે તેના બળે ક્ષણિકવસ્તુ પણ અક્ષણિક જ દેખાયા કરે છે તેથી આવા પ્રકારની અક્ષણિકપણાની જે ભ્રાન્તિ છે તે અંદર પ્રવેશેલી છે. માટે ક્ષણક્ષયિમાં અને સ્વર્ગપ્રાપણશક્તિમાં આવા પ્રકારના અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી એમ જો તમે બૌધ્ધો કહેશો તો તે તમારૂં કહેવું અમનોહર છે તે આ પ્રમાણે - નીલાદિદર્શનમાં પણ તેનાથી વિપરીત સમારોપ (વિપરીતભ્રમ) થઈ શકે છે. એટલે કે જેમ નીલાદિદર્શનના ક્ષણિકપણામાં અનાદિમિથ્યાવાસનાના કારણે અક્ષણિકપણાનો ભ્રમ થાય છે. તેવી જ રીતે નીલાદિદર્શનની બાબતમાં પણ મોહની વાસનાને લીધે તું અનૌત્તમ્, પીતં શ્વેત વા ઇત્યાદિ સમારોપ સંભવી શકે છે. તેથી તેમાં પણ ભ્રમ થવાથી વિષયોપદર્શકતા આવશે નહિ, વ્યવસાયજનકતાને બદલે ભ્રમજનકતા ત્યાં પણ સંભવી શકે છે. અન્યથા = જો એમ નહી માનો તો એક જ પ્રકારના ‘નીલાદિદર્શનમાં’ નીલાદિની બાબતમાં અભ્રમ અને ક્ષણિકત્વની બાબતમાં ભ્રમ એમ ઉભય, પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ થવાથી દર્શનભેદ કેમ નહી થાય ? અર્થાત્ એક જ દર્શનના બે ખંડ થઈ જશે કારણ કે અનંશ એવું (અખંડ એવું) એક જ દર્શન કવચિદ્ (ક્ષણક્ષયની બાબતમાં) સમારોપથી આક્રાન્ત (ભ્રમવાળું), અને કવચિદ્ (નીલાદિની બાબતમાં) તેવુ નહી, અર્થાત્ સમારોપથી રહિત (અર્થાત્ ભ્રમ વિનાનું) હોય આવું કહેવું તે યુક્તિસંગત નથી. ૧૦૯ નીલાદિવિષયક એક જ દર્શન અખંડ હોય તો એક જગ્યાએ ભ્રમવાળું અને બીજી જગ્યાએ ભ્રમ વિનાનું એમ પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ ન હોઈ શકે, અને જો પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ કહેશો તો નીલાદિદર્શન અખંડ રહેશે નહિ. હવે કદાચ તમે એમ કહો કે અનંશ (અખંડ) એવું પણ દર્શન તે તે વ્યાવૃત્તિના વશથી તેવું કલ્પવામાં આવે તો અમને કોઈ દોષ આવતો નથી. એટલે કે સમારોપથી (ભ્રમથી) વ્યાવૃત્ત છે માટે અસમારોપથી આક્રાન્ત છે. અને અસમારોપથી (અભ્રમથી) વ્યાવૃત્ત છે માટે સમારોપથી આક્રાન્ત છે. એમ તે દર્શન એક જ હોવા છતાં પણ અન્યની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા વ્યાવૃત્તિને લીધે સમારોપાક્રાન્ત અને અસમારોપાક્રાન્ત કહેવાય છે. કારણ કે જગતમાં જે જે પદાર્થો સમારોપાશ્ચાત્તથી (અયથાર્થથી) વ્યાવૃત્ત હોય છે તે તે અસમારોપાશ્ચાત (યથાર્થ) હોય છે અને જે જે પદાર્થો અસમારોપાક્રાન્ત (યથાર્થાનુભવ) થી વ્યાવૃત્ત હોય છે તે તે પદાર્થો સમારોપાક્રાન્ત (અયથાર્થ) હોય જ છે. સારાંશ એ છે કે એકની એક વસ્તુ બે પદાર્થોથી વ્યાવૃત્ત વિચારીએ તો વ્યાવૃત્તિભાવે એક જ વસ્તુમાં બે સ્વરૂપ પણ હોય છે. જેમ કે એક ઘટ છે તે ઘટરૂપે એક જ છે. છતાં પટથી વ્યાવૃત્ત છે માટે “અપટ' પણ છે. અને ઇતર એવા ઘટથી વ્યાવૃત્ત છે માટે “અઘટ’ પણ છે જ, તેવી રીતે અનંશ એવું દર્શન ક્ષણક્ષયાદિની બાબતમાં અસમારોપથી વ્યાવૃત્ત છે માટે “સમારોપવાળું છે. અને તે જ નીલાદિદર્શન નીલાદિની બાબતમાં સમારોપથી વ્યાવૃત્ત છે માટે “અસમારોપ' વાળું પણ છે, એમ એક દર્શનમાં અવંશ હોવા છતાં પણ વ્યાવૃત્તિના બળે અસમારોપ અને સમારોપ એમ બન્ને સ્વરૂપ હોઈ શકે છે. આવું બૌધ્ધનું કહેવું તે પણ સૂપપાદ (યુક્તિસંગત) નથી. કારણ કે વ્યાવૃત્તિ પણ વસ્તુમાં રહેલા કોઈને કોઈ અંશને આશ્રયીને કલ્પાય છે કે એમને એમ કલ્પાય છે? જો “અન્યથા' વાળો પક્ષ કહો એટલે “વસ્તુની સાથે સાધમ્ય વિના એમને એમ વ્યાવૃત્તિ કલ્પાતી હોય તો ચિત્રભાનુ (અગ્નિ) પણ અચન્દ્રથી (ચન્દ્રાદિથી ઈતર એવા સૂર્યાદિથી) વ્યાવૃત્ત છે. એવી કલ્પના વડે ચન્દ્રપણાને પામવો જોઈએ. પરંતુ અગ્નિ ચંદ્રપણાને પામતો નથી. માટે વ્યાવૃત્તિ પણ ગમે તેની ગમે તેમાં થતી નથી. (કંઈક અંશનું સાધર્યુ હોય તો જ થાય છે.) હવે વસ્તુનો કંઈક અંશ હોય તો જ વ્યાવૃત્તિ થાય છે એ પક્ષ જો સ્વીકારવામાં આવે તો વિરૂધ્ધધર્મોનો યોગ આપોઆપ સિધ્ધ થઈ જ જાય છે. તે આ પ્રમાણે - तद्दर्शनं येन स्वभावेन समारोपाक्रान्तेभ्यो व्यावर्तिष्ट, न तेनैव असमारोपाक्रान्तेभ्योऽपि, येन चामीभ्यो व्यावर्तत, न तेनैव तेभ्योऽपि, तयोर्द्वयोरपि व्यावृत्तयोरैक्यापत्तेः । यदि पुनः स्वभावभेदोऽपि वस्तुनोऽतत्स्वभावव्यावृत्त्या कल्पित एवेति मतम्, तदा कल्पितस्वभावान्तरकल्पनायामनवस्था स्थेमानमास्तिघ्नुवीत । ततो न व्यवसायजननादस्य प्रामाण्यमनुगुणम् । किन्तु व्यवसायस्वभावत्वादेव । एवं प्रामाण्यसहचरं समारोपपरिपन्थित्वमपि वाच्यम् ॥७॥ જેમ સ્ત્રી અને પુરૂષમાં મનુષ્યપણે સમાનતા હોવા છતાં પણ તે બન્નેમાં અનુક્રમે સ્ત્રીત્વ અને પુરૂષત્વ જે અંશો રહેલા છે તેને આશ્રયીને વ્યાવૃત્તિ સંભવી શકે છે. તથા તે બન્નેમાં જે મનુષ્યત્વ અંશ વર્તે છે તે અંશને આશ્રયી અવ્યાવૃત્તિ પણ સંભવે છે. આ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા સાકર લીંબડાથી વ્યાવૃત્ત છે. સાકરમાં જે મધુરસ છે તે નિંબમાં નથી અને નિંબમાં જે કટુરસ છે તે શર્કરામાં નથી. છતાં બન્નેમાં ‘રસ’ નામનો સામાન્ય અંશ તો છે જ. વિશેષરસની અપેક્ષાએ વ્યાવૃત્ત છે. આ પ્રમાણે વસ્તુમાં રહેલા કોઈને કોઈ અંશને આશ્રયી જો તમે ઇતરથી વ્યાવૃત્તિ જણાવતા હો તો તે દર્શન જે સ્વભાવવડે સમારોપાક્રાન્ત (ભ્રમથી) વ્યાવૃત્તિવાળુ છે, તે જ સ્વભાવ વડે અસમારોપાક્રાન્તથી વ્યાવૃત્ત નથી, અને જે સ્વભાવવડે આ અસમારોપથી વ્યાવૃત્ત છે, તે જ સ્વભાવ વડે તે સમારોપથી વ્યાવૃત્ત નથી, જો એક જ સ્વભાવવડે સમારોપ અને અસમારોપથી વ્યાવૃત્ત હોય તો તે બન્ને વ્યાવૃત્તિ એક જ થવાનો પ્રસંગ આવે. ૧૧૧ નીલાદિદર્શન જે સ્વભાવવડે ક્ષણક્ષયની બાબતમાં અસમારોપથી (અભ્રમથી) વ્યાવૃત્ત છે. (ભ્રમવાળું છે) તે જ સ્વભાવથી નીલાદિની બાબતમાં સમારોપથી (ભ્રમથી) વ્યાવૃત્ત નથી. પરંતુ સ્વભાવાન્તરથી વ્યાવૃત્ત છે. માટે તેમાં સ્વભાવભેદ છે. એક જ સ્વભાવથી બે વ્યાવૃત્તિ હોતી નથી. સ્ત્રીમાં જે સ્વભાવથી પુરૂષથી વ્યાવૃત્તિ છે તે સ્વભાવ વડે ઇતરસ્ત્રીથી વ્યાવૃત્તિ નથી. ઘટમાં જે સ્વભાવથી પટથી વ્યાવૃત્તિ છે તે જ સ્વભાવ વડે ઘટાન્તરથી વ્યાવૃત્તિ નથી. પરંતુ બીજા સ્વભાવથી વ્યાવૃત્તિ છે. માટે વ્યાવૃત્તિ ભિન્ન ભિન્ન હોવાથી એક જ નીલાદિદર્શનમાં સ્વભાવભેદ અવશ્ય થશે જ. હવે કદાચ બૌધ્ધ અહીં આવો બચાવ કરે કે એક વસ્તુમાં સ્વભાવભેદ અવશ્ય હોય છે પરંતુ તે કલ્પિત છે. અર્થાત્ યથાર્થ સ્વભાવભેદ નથી. અતસ્ત્વભાવની વ્યાવૃત્તિ વડે તત્સ્વભાવ, અને તત્ત્વભાવની વ્યાવૃત્તિ વડે અતસ્વભાવ છે. એમ અમે કલ્પિત સ્વભાવભેદ માનીશું, નીલાદિદર્શનમાં ક્ષણક્ષયની બાબતમાં જે સ્વભાવ છે તે અભ્રમ સ્વભાવથી વ્યાવૃત્ત છે અને નીલાદિની બાબતમાં જે સ્વભાવ છે તે ભ્રમસ્વભાવથી વ્યાવૃત્ત છે એમ કલ્પિત સ્વભાવભેદ અમે કહીશું. એટલે કે વસ્તુનો આ સ્વભાવભેદ પણ અતસ્ત્વભાવની વ્યાવૃત્તિથી કલ્પિત જ છે એમ અમારો મત છે એવું જો કહો તો આવા પ્રકારના વારંવાર કલ્પિત સ્વભાવાન્તરોની કલ્પના કરાયે છતે અનવસ્થા દોષ જ આવશે; કારણ કે વારંવાર નવા નવા સ્વભાવો કલ્પવા જતાં અનવસ્થા દોષ જ આવે માટે તમારી આ વાત સંગત નથી. તે કારણથી ‘વ્યવસાયજનક' હોવાથી આ નીલાદિદર્શનની પ્રમાણતા માનવી તે અનુકૂળ (યુક્તિયુક્ત) જ નથી. પરંતુ જે જ્ઞાન વ્યવસાયસ્વભાવાત્મક છે તે જ જ્ઞાન પ્રમાણતાવાળું છે અને જે સવિકલ્પકપ્રત્યક્ષ જ્ઞાન છે તે જ વ્યવસાયસ્વભાવાત્મક છે માટે તે જ સાચું પ્રમાણ છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાન વ્યવસાયજનક હોવાથી પ્રમાણ તેવી બૌદ્ધની વાત વ્યાજબી નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૮ થી ૧૦ રત્નાકરાવતારિકા આ પ્રમાણે જેમ પ્રમાણતા વ્યવસાયસ્વભાવની સાથે વ્યાપ્ત છે પરંતુ વ્યવસાયજનકની સાથે વ્યાપ્ત નથી. તેવી જ રીતે પ્રમાણતાનો સહચર એવો સમારોપરિપસ્થિત્વ હેતુ પણ વ્યવસાયસ્વભાવત્વની સાથે જ વ્યાપ્ત છે. પરંતુ વ્યવસાયજનકની સાથે વ્યાપ્ત નથી, તેથી અમને જૈનોને અતિવ્યાપ્તિ આવતી નથી, તે સમજી લેવું. “समारोपपरिपन्थित्वादित्युक्तं, इति 'समारोपं' प्रख्पयन्ति ૧૧૨ તે પ્રમાણજ્ઞાન વ્યવસાયસ્વભાવવાળું છે. કારણ કે ‘સમારોપનું પરિપન્થિ હોવાથી’ આવા પ્રકારના મૂલ સૂત્રપાઠમાં જે ‘સમારોપપરિપસ્થિત્વાત્' એવો જે હેતુ કહ્યો છે તેમાં ‘સમારોપ' કોને કહેવાય ? તે હવે સમજાવે છે - अतस्मिँस्तदध्यवसाय: समारोपः ॥ ८ ॥ अतत्प्रकारे पदार्थे तत्प्रकारतानिर्णयः समारोप इत्यर्थः ॥८॥ અતમાં તત્પ્રકારતા વાળો જે અધ્યવસાય તે સમારોપ કહેવાય છે. ૮।। જે વસ્તુ જે પ્રકારે ન હોય તે વસ્તુમાં તે પ્રકારતાવાળો જે નિર્ણય, જેમ કે અઘટમાં ઘટબુધ્ધિ કરવી અથવા અપટમાં પટબુધ્ધિ કરવી તે સમારોપ કહેવાય છે. IILII હવે આ સમારોપને ભેદથી સમજાવે છે - अथैनं प्रकारतः प्रकटयन्ति स विपर्ययसंशयानध्यवसायभेदात् त्रेधा ॥९॥ '' = પુત્તાનાર્થમત્ઃ ॥શા તે સમારોપ (૧) વિપર્યય, (૨) સંશય અને (૩) અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારનો છે. આ સૂત્ર સ્પષ્ટ અર્થવાળું છે. અહીં ઉત્તાનાર્થમ્ અર્ આમ સન્ધિ છુટી પાડવી. અત્ઃ = આ સૂત્ર, નપુસંકલિંગ ।।૯।। अथोद्देशानुसारेण विपर्ययस्वस्रूपं तावत् प्रख्पयन्ति હવે ઉદ્દેશને અનુસારે પ્રથમ વિપર્યયનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. विपरीतैककोटिनिष्टडूनं विपर्ययः ॥ १०॥ विपरीताया अन्यथास्थिताया एकस्या एव कोटेर्वस्त्वंशस्य निष्टङ्कनं निश्चयनं विपर्यय કૃત્તિ શ્ જે વસ્તુ જે પ્રકારની હોય છે. તેનાથી વિપરીત એવા એક પ્રકારનો જે નિર્ણય તે વિપર્યય કહેવાય છે. ૧૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ સમારોપનું લક્ષણ અને તેના ભેદો ૧૧૩ વિપરીતભાવે રહેલી વસ્તુમાં એટલે કે અન્યથાપણે રહેલી એવી વસ્તુમાં અન્યથા એવા એકપ્રકારવાળા વસ્તુના અંશનો જે નિર્ણય કરવો તે વિપર્યય કહેવાય છે. સારાંશ કે જે વસ્તુ ઘટસ્વરૂપે નથી, ઘટથી વિપરીતભાવે વર્તે છે તે વસ્તુમાં ઘટપણાનો જે નિર્ણય કરવો તે વિપર્યય કહેવાય છે. [૧૦ના अत्रोदाहरन्ति = मही वे विपर्ययर्नु ४२५मापे छ . यथा शुक्तिकायामिदं रजतमिति ॥११॥ यथेत्युदाहरणोपन्यासार्थः, अग्रेऽपि सर्वत्र । शुक्तिकायामरजताकारायाम् 'इदं रजतम्' इति रजताकारतया ज्ञानं विपर्ययो विपरीतख्यातिरित्यर्थः । इति शब्द उल्लेखार्थः अग्रेऽपि । उदाहरणसूत्रं चेदम् - अन्येषामपि प्रत्यक्षयोग्यविषयविपर्ययाणां पीतशङ्खज्ञानाऽऽदीनाम्, तदितरप्रमाणयोग्यविषयविपर्ययाणां हेत्वाभासादिसमुत्थज्ञानानां चोपलक्षणार्थम् । ____ अत्र विवेकाख्यातिवादी वदति - "विवादास्पदम् - इदं रजतम्" इति प्रत्ययो न वैपरीत्येन स्वीकर्तव्यः । तथा विचार्यमाणस्य तस्यानुपपद्यमानत्वात् । यद् यथा विचार्यमाणं नोपपद्यते, न तत् तथा स्वीकर्तव्यम् । यथा स्तम्भः कुम्भरूपतयेति । न चेदं साधनमसिद्धिमधारयत् । तथाहि - किमिदं प्रत्ययस्य वैपरीत्यं स्यात् अर्थक्रियाकारिपदार्थाप्रत्यायकत्वम् अन्यथा प्रथनं वा ? आद्ये भेदे - विवादास्पदप्रत्ययप्रत्यायिते पदार्थे किमर्थक्रियामात्रमपि नास्ति, तद्विशेषसाध्या वा सा न विद्यते ? नाद्यः पक्षः, शुक्तिसाध्यायास्तस्या भावात् । द्वितीये तु ज्ञानकाले सा नास्ति, कालान्तरेऽपि वा ? ज्ञानकाले तावत् तथ्यकलधौतबोधेऽपि क्वापि सा नास्त्येव । कालान्तरे तु प्रचुरतरसमीरसमीरणाशुव्यपायिपयोबुबुदबोधेऽपि सा न विद्यत एव । तन्नार्थक्रियेत्यादिपक्षः क्षेमकारः । सेभ छी५मां ॥ २४त (यांही-३) छे अg शान थj ते ॥११॥ सूत्रमा सो 'यथा' मेवो श६६७२५ ताव माटे छे. वे ५छीना सूत्रोमां ५९॥ यां यां यथा' श६ आवे छे. त्या त्यांत ४२५॥ माटे छे सेभ सर्वत्र सम લેવું. સામે પડેલી જે છીપ છે તે રજત નથી. તેમાં અર્થાતુ અરજતાકારરૂપ એવી શુક્તિમાં “આ રજત છે' એમ રજતાકારે જે જ્ઞાન કરવું તે વિપર્યય કહેવાય છે અથવા તેને विपरीतध्याति (५५) उपाय छे. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા મૂળસૂત્રમાં કહેલ “કૃતિ" શબ્દ આવા પ્રકારના દ્રષ્ટાન્તના ઉપસંહારના ઉલ્લેખ માટે છે. ઉલ્લેખ એટલે અભિનય, અનુકરણ, નકલ, કોપી એવો અર્થ જાણવો, વિપર્યયનું ઉદાહરણ આ પ્રમાણે છે. “જેમ છીપમાં રજતની બુધ્ધિ” આવું બોલી જવું તે, આ વિપર્યયના દષ્ટાન્તનો અભિનય કર્યો છે. તેમ આગળ આગળ બીજા સૂત્રમાં પણ સ્વયં સમજી લેવું. મૂળસૂત્રમાં આવેલું આ “છીપમાં રજતની બુધ્ધિનું દૃષ્ટાન્ત પ્રત્યક્ષને યોગ્ય એવા વિષયના વિપર્યયરૂપ છે. તે આવા પ્રકરણના બીજા દેખાતોના ઉપલક્ષણ માટે છે. જેમ શ્વેતશંખમાં પીતશંખની બુધ્ધિ, અથવા ઝાંઝવાના જળમાં જળની બુધ્ધિ ઇત્યાદિ પ્રત્યક્ષવિપર્યયનાં ઘણાં દૃષ્ટાન્તો છે. તે સમજી લેવાં. તથા તે પ્રત્યક્ષ પ્રમાણથી ઇતર એવાં અનુમાન પ્રમાણને યોગ્ય એવા વિષયનાં વિપર્યયનાં દેખાતોના પણ ઉપલક્ષણ માટે આ દેખાત છે. અનુમાનવિપર્યયમાં હેત્વાભાસના જ્ઞાનનાં દૃષ્ટાનતો, તથા આદિશબ્દથી પક્ષાભાસ, સાધ્યાભાસ આદિનાં પણ વિપર્યય દેખાતો સમજી લેવાં. સૂત્રમાં કહેલા આ એક દષ્ટાતથી આવા પ્રકારનાં પ્રત્યક્ષપ્રમાણના વિપર્યયનાં અને તેનાથી ઈતર અનુમાનાદિપ્રમાણમાં વિપર્યયનાં દષ્ટાતોનું ઉપલક્ષણ સમજાવવા માટે આ કથન કરેલ છે. અહીં વિવેકાખ્યાતિવાદી (વિવેક એટલે ભેદ, તેની અખ્યાતિ એટલે અજ્ઞાન, તેને કહેનારો, અર્થાત્ છીપમાં રજતનું જે જ્ઞાન છે તે વિપર્યયખ્યાતિ નથી પરંતુ છીપ અને રજત વચ્ચેનો જે ભેદ હતો તે જણાતો નથી, અર્થાત્ તેનું અજ્ઞાન છે એમ માનનારો જે વાદી તે વિવેકાખ્યાતિવાદી કહેવાય છે. પ્રભાકરદર્શન આ પ્રમાણે માને છે. માટે આવા વિવેકનું = ભેદનું, અખ્યાતિ = અજ્ઞાન છે એમ માનનારો એવો વાદી) પ્રભાકર કહે છે કે છીપમાં રજતની બુધ્ધિ, કે જેતશંખમાં પીતશંખની બુધ્ધિ, એ વિપરીતખ્યાતિ (વિપર્યય) છે. એમ જે જૈનો કહે છે તે બરાબર નથી. પરંતુ ચક્ષુથી જે શુક્તિ અને શ્વેતશંખ દેખાય છે. તે શક્તિનું અને શ્વેતશંખનું જ્ઞાન ઇન્દ્રિયસગ્નિકર્ષજન્ય હોવાથી પ્રત્યક્ષજ્ઞાન છે અને તેમાં રજત તથા પીતશંખનું (પૂર્વે અનુભવેલા વિષયનું) સ્મરણ છે. પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન હકીકતથી ભિન્ન છે. છતાં તે ભેદ ન જણાવાથી આપણને જાણે વિપરીતબોધ થયો હોય તેમ લાગે છે પરંતુ હકીકતથી તે બે જ્ઞાનો વચ્ચે જે ભેદ છે વિવેક છે તે દેખાતો નથી. એટલે વાસ્તવિક પણે તે ભેદાખ્યાતિ અથવા વિવેકાખ્યાતિ કહેવાય છે. પરંતુ વિપરીતખ્યાતિ કહેવાતી નથી. આ પ્રમાણે પ્રભાકરમતનું કહેવું છે. તેઓ જૈનોની વિપરીતખ્યાતિનું ખંડન આ પ્રમાણેના અનુમાનથી કરે છે. જે જે પક્ષો પાડીને તે પ્રભાકર જૈનોના અનુમાનનું ખંડન કરે છે. તે પક્ષોનું ચિત્ર ૧૧૫ મા પાના ઉપર બનાવેલું છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા અર્થક્રિયાંકારિત્વ સામાન્ય અર્થક્રિયા કારિત્વમાત્ર ૧ જ્ઞાનકાલે ૨ વિજાતીય એક સંતાનીય ૭ તદન્યત્વ ૧૩ ભિશ સંતાનીય ८ અસજતપ્રતિભાસ ૧૭ રજતસાધ્ય વિશિષ્ટાર્થ ક્રિયાકારિત્વ એક સંતાનીય આ અનુમાનમાં જણાવેલા પક્ષોનું ચિત્ર અસિધ્ધહેત્વાભાસ 2 એક વિષયક તદુપર્મદકત્વ ૧૪ સ્વજ્ઞાનેન ૪ કાલાન્તરે ૩ સજાતીય ભિશ સંતાનીય ૧૦ અન્યથા પ્રથન तत्रैव ૧૮ પૂર્વજ્ઞાનેન સ્વકાલસ્થેન ૫ ભિન્ન વિષયક એક સંતાનીય ૧૧ स्वविषये प्रवर्तमानस्य प्रतिहन्तृ ૧૫ તત્કાલસ્થેન દ સત્રજતપ્રતિભાસ ઉત્તરાનેન ભિશ સંતાનીય ૧૨ फलोत्पादकस्य प्रतिबन्धकत्वम् ૧૬ ૧૧૫ બાધકશાન अन्यत्रैव ૧૯ વિવાવાસ્વતમ્ - રૂવું રત્નતમ્ કૃતિ પ્રત્યયઃ (પક્ષ), ન વૈપરીત્યેન સ્વીર્તવ્ય: (સાધ્ય), तथा विचार्यमाणस्य तस्यानुपपद्यमानत्वात्, (हेतु) यद् यथा विचार्यमाणं नोपपद्यते, न તત્ તથા સ્ત્રીર્તવ્યમ્ (અન્વય વ્યાપ્તિ), યથા સ્લમ: ક્ખપતયેતિ (ઉદાહરણ) । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા આ અનુમાન છે. છીપમાં જે રજતનો બોધ થાય છે. તેને જૈનો વિપરીત ખ્યાતિ કહે છે અને પ્રભાકરો વિવેકાખ્યાતિ માને છે. એટલે બન્ને વચ્ચે આ વિવાદનું સ્થળ બને છે. અહીં જેનોની સામે પ્રભાકરો પોતાના પક્ષની સિદ્ધિ માટે આ પ્રમાણે અનુમાન કરે છે કે - આવા પ્રકારનું વિવાદનું સ્થળ કે જે “છીપમાં આ રજત છે” એવા પ્રકારનો જે બોધ થાય છે તે વિપરીત પણે જણાય છે અર્થાત્ વિપરીતખ્યાતિ છે. એમ સ્વીકારવું જોઈએ નહિ. કારણ કે વિચાર કરતાં તેમ ઘટી શકતું નથી. (આ હેતુ છે) જે વસ્તુ વિચાર કરતાં જે રીતે ન ઘટી શકે તે વસ્તુ તેમ સ્વીકારવી જોઈએ નહિ. (આ વ્યાતિ છે, જેમ કે સ્તન્મ (થાંભલો) તે વિચાર કરતાં કુંભપણે (ઘટપણે) ઘટી શકતો નથી તો તેને કુંભપણે સ્વીકારવો જોઈએ નહિ. આ અનુમાનથી જૈનોની માનેલી વિપરીત ખ્યાતિ (વિપર્યય)નું પ્રભાકરે ખંડન કર્યું. વળી તે જ પ્રભાકર જણાવે છે કે જે રેવં સાધનમસિદ્ધિમધારયત્ મેં આપેલા અનુમાનમાં મારો જે હેતુ છે તે હેતુ અસિધ્ધતાને ધારણ કરતો નથી. અર્થાત્ “આ હેતુ પક્ષમાં અવૃત્તિ હોય” એવો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ નથી તે આ પ્રમાણે - છીપમાં જે રજતનો બોધ છે” જેને તમે (જૈનો) વિપરીતતા કહો છો તે વિપરીતતા એટલે શું ? તમે આ જ્ઞાનની વિપરીતતાનો શું અર્થ કરો છો ? (૧) શું અર્થક્રિયાને કરનારા પદાર્થનું અજાણપણું છે? કે (૨) વસ્તુ જે રૂપે છે તે રૂપે દેખાતી નથી અને અન્યથારૂપે દેખાય છે તે છે? આ બે પક્ષોમાંથી કયો પક્ષ સ્વીકારો છો? જો પ્રથમપક્ષ કહો તો વિવાદાસ્પદ એવા સ્થળમાં થયેલા આ જ્ઞાનથી જાણેલા પદાર્થમાં શું કોઈ પણ જાતનું અર્થક્રિયાકારિત્વ માત્ર જ નથી? કે રજતપણાનો બોધ થયો છે માટે “રજત’ વિશેષ તરીકે જે અર્થક્રિયા થવી જોઈએ તે વિશેષસાધ્ય એવી અર્થક્રિયા નથી વર્તતી ? પહેલો પક્ષ (અર્થક્રિયામાત્ર થતી નથી એ પક્ષ) જો કહો તો તે બરાબર નથી. (એટલે કે તે જ્ઞાન વખતે કોઈપણ જાતની અર્થક્રિયા થતી નથી એવો પ્રથમપક્ષ કહો તો તે વ્યાજબી નથી) કારણ કે શુક્તિથી સાધ્ય જે અર્થક્રિયા છે તે અર્થક્રિયા તો તે જ્ઞાનમાં ચોક્કસ છે જ. એટલે કે રજત સંબંધી અર્થક્રિયા ભલે ન હોય પરંતુ શુક્તિસંબંધી અર્થક્રિયા હોવાથી સર્વથા અર્થક્રિયાનો અભાવ છે” એ પક્ષ વ્યાજબી નથી. હવે બીજો પક્ષ કહો તો એટલે કે “રજત વિશેષ સાધ્ય અર્થક્રિયા નથી” એ પક્ષ જો કહો તો જે સમયે શુકિતમાં રજતનું ભાન થયું તે કાળે સા = તે રજત સંબંધી અર્થક્રિયા નથી કે કાળાન્તરે રજતસંબંધી અર્થક્રિયા નથી ? હવે જો આ બેમાંથી પ્રથમપક્ષ કહો તો Page #182 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા ૧ ૧૭ - અર્થાત્ જે કાળે શુકિતમાં રજતનું ભાન થયું તે જ કાળે ત્યાંને ત્યાં રજતસંબંધી અર્થક્રિયા નથી, તેથી અમે જૈનો તેને વિપરીતખ્યાતિ કહીએ છીએ. એમ જો કહેશો તો તથ્ય = સાચા, વનથત = રજતના, વાઘેડપિ = જ્ઞાનમાં પણ તે સાચા રજતની અર્થક્રિયા હતી નથી એવું ક્વચિત્ બને છે. સાર એ છે કે રજત હોય અને તેમાં રજતનો જ બોધ થયો હોય ત્યારે પણ તે જ કાળે ત્યાં ને ત્યાં રજતસંબંધી અર્થક્રિયા થતી નથી. પરંતુ કાલા-તરે જ રજતની અર્થક્રિયા થતી દેખાય છે. તે જ કાળે અર્થક્રિયાનો અભાવ તો યથાર્થરજતજ્ઞાનમાં પણ ક્યાંક જોવા મળે છે. માટે ત્યાં પણ તમારે વિપરીત ખ્યાતિ માનવી પડશે જે વ્યાજબી નથી. હવે જો કાલાન્તરે રજતની અર્થક્રિયા નથી એ પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જે વસ્તુ જે સ્વરૂપે હોય છે. તે વસ્તુને તે સ્વરૂપે યથાર્થ જોયા પછી, તેનું જ્ઞાન મેળવ્યા પછી પણ ઘણી વખત તે વસ્તુ નાશ પામી જાય તો કાલાન્તરે તેનાથી જે અર્થક્રિયા થવી જોઈએ તે થતી નથી કારણ કે જ્યાં વસ્તુ જ નાશ પામી ગઈ તો કાલાન્તરે પણ અર્થક્રિયા કેવી રીતે થાય? પરંતુ તેટલા માત્રથી (ભાવિમાં અર્થક્રિયા ન થવા માત્રથી) વર્તમાનકાળે થયેલા પદાર્થના જ્ઞાનને કંઈ “મિથ્યાજ્ઞાન” કહી શકતું નથી. જેમ કે - પ્રવુતર = અતિશય પ્રચંડ એવા, સમીર = પવનના, સમીર = કુંકાવાથી, માણ = જલદી જલ્દી, વ્યાપિ = વિનાશ પામતાં - વિખેરાતાં એવા, પથ = પાણીનાં ભરેલાં, વૃધુ = વાદળોના અથવા પરપોટાના, વોથેપ = જ્ઞાનમાં પણ તે અર્થક્રિયા વિદ્યમાન નથી જ, છતાં જ્યારે વાદળ અથવા પાણીના પરપોટાઓ હતા અને ત્યારે તેમાં તે જ વાદળ અથવા પરપોટાનું જ જ્ઞાન હતું એટલે ત૬ માં તદ્ બુધ્ધિ હોવાથી કાલાન્તરે અર્થક્રિયા ન હોવા છતાં પણ તેને કંઈ વિપરીતખ્યાતિ કહેવાતી નથી. તે કારણથી આ પ્રમાણે સર્વથા અર્થક્રિયા કે રજતસંબંધી વિશિષ્ટ અર્થક્રિયારૂપ બન્ને પેટા ભેદોવાળો “અર્થક્રિયાકારિત્વ પહેલો પક્ષ કલ્યાણકારી (હિતાવહી નથી. (૧૧પમાં પાના ઉપરના ચિત્ર પ્રમાણે ૧-૨-૩ પક્ષોની ચર્ચા સમાપ્ત થઈ.) ___ तत्पुरस्सरपक्षे तु, तथाविधवैपरीत्यं तस्य स्वेनैव, पूर्वज्ञानेन, उत्तरज्ञाने वाऽवसीयेत? न स्वेनैव, तेन स्वस्य वैपरीत्यावसाये प्रमातुः प्रवृत्त्यभावप्रसङ्गात् । अथ पूर्वज्ञानेन, किं स्वकालस्थेन, तत्कालस्थेन वा ? नाऽऽद्येन, तत्काले वैपरीत्याऽऽस्पदसंवेदनस्यासत्त्वात् । नापि द्वितीयेन, ज्ञानयोौगपद्यासम्भवात् । ___अथोत्तरज्ञानेन, तत्कि विजातीयम् सजातीयं वा स्यात् ? विजातीयमप्येकसन्तानं भिन्नसंतानं वा ? भेदद्वयेऽपि घटज्ञानं पटज्ञानस्य वैपरीत्यावसायि भवेत् ? सजातीयमप्येकविषयम् भिन्नविषयं वा ? एकविषयमप्येकसन्तानम्, भिन्नसन्तानं वा ? द्वयमपीदं Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા संवाददत्तहस्तावलम्बं कथं वैपरीत्यावबोधधुराधौरेयतां दधीत ? भिन्नविषयमप्येकसन्तानम्, भिन्नसतानं वा ? उभयत्रापि पटज्ञानं पटान्तरज्ञानस्य तथा भवेत् ? (આ વિવેકાખ્યાતિની ચર્ચામાં પક્ષો ઘણા છે તેથી પૃષ્ઠ ૧૧૫ ઉપર તેનું ચિત્ર આપેલ છે. તેમાં પક્ષોના નંબરો પણ આપ્યા છે તે જોઈને આ પાઠ સમજવો.) હવે ‘૩થાપથન' એવો પહેલાં પાડેલો પુરસ્યરપક્ષ (બીજો પક્ષ) જો કહેતા હો તો અમે (પ્રભાકરો) તમને (જૈનોને) પુછીએ છીએ કે શક્તિમાં થયેલું રજતનું આ જ્ઞાન અન્યથા છે. વિપરીત છે એવું તમને કોના વડે જણાયું ? શું તે થયેલું રજતજ્ઞાન પોતે જ એમ જણાવે છે કે હું મિથ્યાજ્ઞાન છું? અર્થાતુ પોતાના વડે જ પોતાનું વિપરીતપણું જણાય છે ? કે પૂર્વકાળમાં થયેલા જ્ઞાનવડે આ રજતજ્ઞાન અન્યથા છે એમ જણાય છે ? કે ઉત્તરકાળમાં થનારા જ્ઞાનવડે રજતના જ્ઞાનનું અન્યથાપણું જણાય છે? આ ત્રણ પક્ષોમાંથી કયા પક્ષ વડે તમે રજતના જ્ઞાનનું “અન્યથા પ્રથન” જણાવો છો ? - જો “વેનૈવ” એ પ્રથમપક્ષ કહો તો તે યુકિતસંગત નથી. કારણ કે તે જ રજતના જ્ઞાનવડે પોતાની જ વિપરીતતા જણાવાતી હોય તો કોઈ પ્રમાતાની તે જ્ઞાનમાં પ્રવૃત્તિ જ ન થાય. કારણ કે “આ રજત છે” એવું હાલ હું જે જોઉં છું તે મારૂ જ્ઞાન મિથ્યા છે. શક્તિમાં મને થતો રજતનો બોધ બ્રાન્ત છે એવું જો પ્રમાતાને જ્ઞાન થતું હોય તો કોઈ પ્રમાતા રજત સમજીને લેવા માટે પ્રવૃત્તિ કરે નહિ. હવે જો “પૂર્વજ્ઞાન' આવો બીજો પક્ષ કહો તો, એટલે કે ભૂતકાળમાં થયેલા જ્ઞાનવડે અત્યારે વર્તમાનકાળમાં થતું રજતનું આ જ્ઞાન વિપરીત છે આવું જણાય છે એમ જો કહો તો પૂર્વકાળનું જ્ઞાન રજતજ્ઞાનની વિપરીતતાને જે જણાવે છે. તે પૂર્વકાલીન જ્ઞાન શું પોતાના કાળમાં (ભૂતકાળમાં જયારે પોતે ઉત્પન્ન થયું હતું તે સમયમાં) રહ્યું છતું રજતના જ્ઞાનની વિપરીતતાને જણાવે છે કે જ્યારે તે રજતનું જ્ઞાન ઉત્પન્ન થયું તે કાળમાં રહ્યું છતું રજતના જ્ઞાનની વિપરીતતાને જણાવે છે? આ બે પક્ષમાંથી જો “સ્વાસ્થર” વાળો પક્ષ કહો તો જ્યારે ભૂતકાળમાં રજતના જ્ઞાનને વિપરીત તરીકે જાણનારૂં જ્ઞાન હતું ત્યારે જેની વિપરીતતા જાણવી છે' તે વિપરીતતાના આશ્રયભૂત “ફર્વ રગતમ્' આવા પ્રકારનું વર્તમાનકાળમાં થતું સંવેદન હતું જ નહિ. કારણકે જ્ઞાન તો પછી જ થયું છે. માટે ભૂતકાલીનજ્ઞાન ભૂતકાળમાં રહ્યું છતું વર્તમાનકાળમાં થતા “રૂ નતમ્' આવા પ્રકારના જ્ઞાનની વિપરીતતાને જાણી શકતું નથી. હવે જો “તનિઘેન' વાળો બીજો પક્ષ કહો તો, એટલે ભૂતકાળમાં થયેલું જ્ઞાન જ્યારે “રૂટું નતમ્' આવું જ્ઞાન વર્તમાનકાળ ઉત્પન્ન થાય છે. ત્યારે તે વર્તમાનકાળમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા ૧૧૯ રહ્યું છતું રજતની વિપરીતતાને જણાવે. આવું કહો તો તે પક્ષ પણ વ્યાજબી નથી કારણ કે જો તેમ હોય તો વર્તમાનકાળમાં એક “ફર્વ નિતમ્' એવું જ્ઞાન, અને બીજું તેને વિપરીત જણાવનારૂં ભૂતકાલીન જ્ઞાન, એમ એક સાથે બે જ્ઞાનોનો ઉપયોગ હોવાનું સ્વીકારવું પડશે તે ઉચિત નથી. એક સાથે એકજીવને એક જ્ઞાન (ઉપયોગાત્મકપણે) હોઈ શકે છે. (ચિત્રમાંના ૪-૫-૬ આ પક્ષો કહ્યા.) હવે ‘ઉત્તરાર' = ભાવિમાં થનારા (ઉત્તર) જ્ઞાનવડે આ રજતના જ્ઞાનની વિપરીતતા જણાય છે. એમ જો ત્રીજો પક્ષ કહો તો તે ઉત્તરજ્ઞાન શું વિજાતીય હોય કે સજાતીય હોય? હવે વિજાતીય હોય તો પણ શું એકસંતાનય હોય કે ભિન્નસંતાનીય હોય? જે વિષયનું પ્રથમજ્ઞાન થયું હોય તેનાથી ભિન્નવિષયનું આ ઉત્તરજ્ઞાન થાય તે વિજાતીય, અને પ્રથમ જે વિષયનું થયું હોય. તે જ વિષયનું ઉત્તરજ્ઞાન થાય તે સજાતીય કહેવાય છે. જે પુરૂષને પ્રથમજ્ઞાન થયું હોય તે જ પુરૂષને ઉત્તરજ્ઞાન થાય તે એકસતાનીય અને જે પુરૂષને પ્રથમજ્ઞાન થયું હોય તે જ્ઞાનને મિથ્યા જણાવનારૂં ઉત્તરજ્ઞાન ઈતરપુરૂષમાં થાય તો તે ભિન્નસત્તાનીય સારાંશ કે તેના તે જ વિષયનું જ્ઞાન થાય તે સજાતીય બીજા વિષયનું જ્ઞાન થાય તે વિજાતીય તેના તે જ પુરૂષને જ્ઞાન થાય તે એકસંતાનીય બીજા પુરૂષને જ્ઞાન થાય તે ભિન્નસંતાનીય કહેવાય છે. હવે વિજાતીયજ્ઞાનના એકસંતાનય કે ભિન્નતાનીયમાંનો કોઈ પણ પક્ષ જો કહો તો આ બન્ને ભેદોમાં એકના એક સંતાનમાં (પુરૂષમાં) થયેલું કે ભિન્નસંતાનમાં (પુરૂષમાં) થયેલું જો ઈતરવિષયકજ્ઞાન પૂર્વના જ્ઞાનની વિપરીતતાને જણાવતું હોય તો તે જ પુરૂષમાં અથવા ભિન્નપુરૂષમાં ઉત્તરકાળે થયેલું ઘટનું જ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનની વિપરીતતાને જણાવનારૂં બનવું જોઈએ. એટલે કે પૂર્વકાળમાં પટમાં પટજ્ઞાન” થયું, તે થયા પછી તેનું પ્રયોજન પૂર્ણ થવાથી આ આત્મા બીજા વિષયને જાણવાનો પ્રવર્યો ત્યારે ઘટમાં ઘટજ્ઞાન થયું. હવે બન્ને જ્ઞાનો યથાર્થ હોવા છતાં વિજાતીય હોવાથી તમારા મતે ઉત્તરમાં થનારૂં આ ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનની વિપરીતતાને જણાવનાર બનવું જોઈએ પરંતુ એમ બનતું નથી માટે આ પક્ષ પણ ઉચિત નથી. હવે સજાતીયજ્ઞાન કહો તો તે પણ એકવિષયક કે ભિન્નવિષયક? જે છીપમાં આ રજત છે એવું પ્રથમજ્ઞાન થયું હોય તેની તે જ છીપમાં ફરી ફરી થનારૂં “આ રજત છે. આ રજત છે” એવું રજતવિષયક ઉત્તરજ્ઞાન તે એકવિષયક સજાતીય, આમાં રજતનું જ બન્ને કાળમાં જ્ઞાન છે માટે સજાતીય, અને એની એ જ છીપમાં છે માટે એક વિષયક કહેવાય છે અને પ્રથમ છીપમાં રજતનું જ્ઞાન થયું હોય અને પછી રજતમાં રજતનું જ્ઞાન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા થાય તે ભિન્નવિષયક સજાતીય કહેવાય છે. હવે એક વિષયક સજાતીય પક્ષ કહો તો તે પણ શું એકસત્તાનીય (એક જ પુરૂષમાં થયેલું) કે ભિન્નસંતાનીય (ભિન્નભિન્ન પુરૂષોમાં થયેલું)? જો એકસંતાનીય કહો તો તે ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની સંવાદિતતા (યથાર્થતા) ને જણાવવામાં પુરેપુરો હાથનો ટેકો આપનારૂં જ બનશે, કારણ કે જે છીપમાં રજતનો બોધ થયો હતો તે જ છીપમાં તે જ પુરૂષને આ રજત છે આ રજત છે એમ સતત બોધ જો થયા કરે તો તે જ્ઞાન પૂર્વના જ્ઞાનને પ્રોત્સાહિત કરનાર બનશે. તેથી વિપરીતતાનો બોધ કરાવવાની ધુરાને ધારણ કરનાર કેવી રીતે બનશે ? ઉલટું સતત થતું જતનું આ જ્ઞાન તો પૂર્વના જ્ઞાનની યથાર્થતાને જ પુષ્ટ કરનારૂં બનશે. હવે જો ભિન્નવિષયક સજાતીયજ્ઞાન કહો તો તે પણ એકસતાનીય ? કે ભિન્નસંતાનીય? બન્ને પક્ષોમાં ઉત્તરકાળમાં થનારૂ પટજ્ઞાન પૂર્વકાલીન પટાન્તરના જ્ઞાનની વિપરીતતાને જણાવનાર બનવું જોઈએ, કારણ કે પૂર્વકાળમાં કોઈ એક પટમાં પટજ્ઞાન થયું. તે છે યથાર્થ, છતાં કાળાન્તરે બીજા કોઈ અન્યપટમાં જે પટીયજ્ઞાન થાય તેના વડે આ પૂર્વજ્ઞાનની વિપરીતતા જણાવવી જોઈએ, અહીં પટાતરમાં થવાથી ભિન્નવિષયક છે અને બન્ને કાળમાં પટીયજ્ઞાન જ છે માટે સજાતીય છે. પછી તે એક પુરૂષસંબંધી હોય કે અન્ય પુરૂષસંબંધી હોય તો પણ ઉત્તરકાળના પટજ્ઞાન વડે પૂર્વકાલીન પટાન્ડરજ્ઞાનનું પણ તેમ (અયથાર્થપણું) થવું જોઈએ, પરંતુ થતું નથી, માટે આ પક્ષો પણ વ્યાજબી નથી. (ચિત્રમાંના ૭ થી ૧૨ નંબરના પક્ષો કહ્યા.) __ अथ न सर्वमेवोत्तरज्ञानं प्राक्तनस्याऽन्यथात्वावबोधबद्धकक्षम्, किन्तु यदेव बाधकत्वेनोल्लसति । ननु किमिदं तस्य तद्बाधकत्वम् - तदन्यत्वम्, तदुपमर्दकत्वम्, तस्य स्वविषये प्रवर्तमानस्य प्रतिहन्तृत्वम्, प्रवृत्तस्यापि फलोत्पादप्रतिबन्धकत्वं वा ? प्राचि पक्षे, मिथ्याज्ञानमपि तस्य बाधकं स्यात्, अन्यत्वस्योभयत्राऽविशेषात् । द्वितीये घटज्ञानं पटज्ञानस्य बाधकं स्यात्, तस्यापि तदुपमर्दैनोत्पादात् । तृतीये, न प्रवृत्तिस्तस्य तेन प्रतिहन्तुं शक्या, यत्र क्वचन गोचरे प्रागेव प्रवृत्तत्वात् । तुरीयेऽपि, न फलोत्पत्तिस्तस्य तेन प्रतिबन्धुं पार्यते, उपादानादिसंविदोऽपि प्रथमेव समुत्पन्नत्वात् । किञ्च, विपरीतप्रत्यये रजतमसच्चकास्ति, सद् वा ? असच्चेत्, असत्ख्यातिरेवेयं स्यात् । सच्चेत्, तत्रैव, अन्यत्र वा, ? यदि तत्रैव, तदा तथ्यपदार्थख्यातिरेवेयं भवेत् । अन्यत्र तु सतः कथं तत्र प्रतीतिः, पुरस्सरगोचर एव चक्षुरादेर्व्यापारात् ? दोषमाहात्म्यादिति चेत्, न, दोषाणामिन्दि यसामर्थ्य कदर्थनमात्रचरितार्थत्वेन विपरीतकार्योत्पत्ति प्रत्यकिञ्चित्करत्वात् । ततस्तथा विचार्यमाणस्य तस्यानुपपद्यमानत्वमसिध्यदेव । Page #186 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા ૧ ૨ ૧ અહીં કદાચ જૈનો એવો બચાવ કરે કે ઉત્તરકાળમાં થનારાં સર્વે પણ ઉત્તરજ્ઞાનો પ્રાતન (પૂર્વકાલીન) જ્ઞાનની વિપરીતતા જણાવવામાં બધ્ધકક્ષાવાળાં (સામર્થ્યયુક્ત) નથી. પરંતુ ઉત્તરકાલીન એવું જે જ્ઞાન પૂર્વજ્ઞાનના બાધક તરીકે પ્રગટ થાય છે. તે જ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની વિપરીતતાને જણાવે છે, એવું અમે જૈનો કહીએ છીએ. જો આવો બચાવ જૈનો કરે તો અમે પ્રભાકરો તે જૈનોને પુછીએ છીએ કે આ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું બાધક થવું જોઈએ તેનો અર્થ શું ? તસ્ય = તે ઉત્તરજ્ઞાન તત્ = તે પૂર્વજ્ઞાનનું વાથત્વમ્ બાધક છે, તેનો અર્થ શું? તમે જૈનો બાધક કોને માનો છો? (૧) ત ત્વમ્ = તે પૂર્વશાનથી ઉત્તરજ્ઞાન અન્ય છે. ભિન્ન છે. અર્થાત્ ઉત્તરકાળમાં થનારૂં જ્ઞાન, પૂર્વજ્ઞાનથી ભિન્ન છે. તેથી તે પૂર્વજ્ઞાનનો બાધ કરે છે ? (૨) તદુપમ્ = તે પૂર્વજ્ઞાનનો ઉપમર્દક (વિનાશક) વિનાશ કરનાર ઉત્તરજ્ઞાન છે. જે ઉપમર્દક હોય તે બાધક કહેવાય છે. (૩) તસ્ય વિષે પ્રવર્તમાનર્સ પ્રતિહસ્તૃત્વમ્ = તે પૂર્વજ્ઞાનને પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરતાં રોકનારૂ-ઉત્તરજ્ઞાન છે. તેથી તે બાધક છે. (૪) પ્રવૃત્ત પનોત્યાપ્રતિબન્ધર્વ વ = પૂર્વજ્ઞાન પોતાના વિષયમાં પ્રવૃત્તિ તો કરે, પરંતુ પ્રવર્તેલા એવા તે પૂર્વજ્ઞાનથી જે ફળપ્રાપ્તિ થવી જોઈએ તેનો પ્રતિબંધ કરનાર ઉત્તરજ્ઞાન છે. તેવું બાધકત્વ છે? આ ચાર પક્ષોમાંથી કયું બાધત્વ તમે કહો છો ? જે કહો તે એક પણ પક્ષ યુક્તિસંગત નથી. જો “ તત્વ' એ પ્રથમપક્ષ કહો તો જેમ “શુક્તિમાં રજતનો ભ્રમ થયા પછી કાળાન્તરે તે જ શુક્તિમાં શુક્તિનું જ્ઞાન થાય” તો આ ઉત્તરકાલીન સમ્યજ્ઞાન પૂર્વકાલીન મિથ્યાજ્ઞાનને તરો હોવાથી બાધક થાય છે. એમ તમે કહો છો, તેવી જ રીતે ધારો કે પ્રથમ “શુક્તિમાં શક્તિનું યથાર્થ સમ્યજ્ઞાન થયું અને પછી અતિશય ચાચિકયતાના કારણે તે જ શુક્તિમાં રજતપણાનું મિથ્યાજ્ઞાન થયું.” તો આ ઉત્તરકાળમાં થનારું મિથ્યાજ્ઞાન પણ પૂર્વકાલીન સમ્યજ્ઞાન કરતાં “તચ” હોવાથી પૂર્વકાલીનસ જ્ઞાનનું પણ બાધક થવું જોઈએ, કારણ કે “તેનાથી અન્યપણું” આ હેતુ ઉભયર = બન્ને સ્થાને અવિશેષ જ છે. જેમ મિથ્યાજ્ઞાન પછી થનારૂં સમ્યજ્ઞાન ‘તદન્ય છે. તેમ સમ્યજ્ઞાન પછી થનારૂં મિથ્યાજ્ઞાન પણ “તચ" જ છે. માટે તે પણ પૂર્વના સમ્યજ્ઞાનનું બાધક થવું જોઈએ. પણ થતું નથી. માટે આ પક્ષ બરાબર નથી. Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા હવે ‘તવુપમવંત્વ’ એ બીજો પક્ષ જો કહો તો એટલે કે પ્રથમ ‘શુક્તિમાં રજતજ્ઞાન થયું” ત્યારબાદ તેનો ઉપમર્દ કરીને કાળાન્તરે “યં શુક્ત્તિરેવ” શુક્તિ જ છે એવું સમ્યક્ ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થયું. હવે આ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્ધક હોવાથી પૂર્વજ્ઞાનની વિપરીતતાને જણાવતું હોય તો પ્રથમ પટમાં પટજ્ઞાન થયું. જે યથાર્થ જ્ઞાન છે. ત્યારબાદ કાળાન્તરે તે જ્ઞાનનું ઉપમર્દન કરીને ઘટમાં ઘટનું જ્ઞાન પ્રવસ્યું. હવે ઉત્તરકાળમાં પ્રવર્તેલું ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનનું બાધક થવું જોઈએ. કારણ કે તસ્યાપિ તે ઉત્તરકાલીન ઘટજ્ઞાન, તત્ તે પૂર્વકાલીન પટજ્ઞાનનું પર્રેન =ઉપમર્દન કરવાવડે જ ઉત્પાવાત્ = ઉત્પન્ન થયું છે. માટે ઉત્તરકાલીન ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનનું બાધક થવું જોઈએ. પરંતુ થતું નથી માટે તમારો આ પક્ષ પણ યુક્તિસંગત નથી. = = હવે ત્રીજો પક્ષ કહો તો તે પણ પક્ષ ઉચિત નથી. કારણ કે તસ્ય તે પૂર્વજ્ઞાનની प्रवृत्तिः પ્રવૃત્તિ, તેન તે ઉત્તરજ્ઞાનવડે હણવાને શક્ય નથી કારણ કે તે પૂર્વજ્ઞાન પૂર્વકાલીન હતું, ત્યારે ઉત્તરશાન હતું નહિ. તેથી તે પૂર્વકાલીન જ્ઞાન યથાયોગ્ય જે કોઈ પોતાનો વિષય હોય તે વિષયને ગોચર કરવામાં ઉત્તરજ્ઞાન આવ્યા પૂર્વે જ પ્રવૃત્ત થઈ ચુક્યું જ છે. ૧૨૨ = ચોથો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જ્યારે પૂર્વજ્ઞાન પોતાના વિષયમાં પ્રવર્તે છે ત્યારે તેનો પ્રતિબંધ કરનારુ ઉત્તરજ્ઞાન હજુ ઉત્પન્ન થયેલ ન હોવાથી આ પૂર્વજ્ઞાન સ્વવિષયમાં પ્રવર્તતાંની સાથે જ ઉપાદેયવસ્તુઓમાં ઉપાદાન બુધ્ધિ, અને આવિ શબ્દથી હેયવસ્તુઓમાં હેયબુધ્ધિ, તથા જ્ઞેયવસ્તુઓમાં શેયબુદ્ધિરૂપ જ્ઞાનનું જે ફળ છે. તે ફળ તે જ વખતે પ્રાપ્ત કરાવનાર થઈ જ જાય છે. અર્થાત્ તત્ત્વ = તે પૂર્વજ્ઞાનની તોત્પત્તિ: (ઉપાદાનાદિ બુધ્ધિરૂપ) ફળોત્પત્તિ પણ તે ઉત્તરજ્ઞાનવડે પ્રતિહન્દુ પ્રતિઘાત કરવાને 7 પાર્વત સમર્થ થવાનું નથી. (ચિત્રમાંના ૧૩ થી ૧૬ પક્ષોના આ જવાબો = 1 છે.) किञ्च તથા વળી “શુક્તિમાં થતું રજતનું ભાન” જેને તમે જૈનો વિપરીતખ્યાતિ કહો છો ત્યાં હું તમને પૂછું છું કે તે શુક્તિમાં ‘‘અસત્’’ અવિદ્યમાન એવું રજત પ્રતિભાસિત થાય છે કે ત્ વિદ્યમાન એવું રજત પ્રતિભાસિત થાય છે ? જો ‘અસત્’ એવું રજત તે શુક્તિમાં પ્રતિભાસિત થતું હોય, એટલે કે શુક્તિમાં રજત નથી અને રજત જણાય છે એમ જો કહો તો તે “અસખ્યાતિ' થઈ કહેવાય વિપરીતખ્યાતિ થઈ કહેવાય નહિ, કારણ કે જે રજત અસત્ છે. તે જણાય છે. એટલે ‘અસત્’નું ભાન થતું હોવાથી તેને અસખ્યાતિ જ કહેવી જોઈએ. હવે શુક્તિમાં રજત “સત્’ વિદ્યમાન છે. અને = = = = Page #188 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા ૧ ૨૩ જણાય છે એમ કહો તો હું તમને પૂછું છું કે તે રજત તવ = તે શક્તિમાં જ સત્ વિદ્યમાન છે અને જણાય છે કે અન્યત્ર અન્ય સ્થાને રાત = સત્ છે અને જણાય છે ! જો ત્યાં શક્તિમાં જ રજત સત્ છે. વિદ્યમાન છે અને જણાય છે એ પક્ષ જો કહો તો ત્યાં શુક્તિમાં રજત છે અને જણાય છે. જે જ્યાં હોય તે ત્યાં જણાય તો તે સમ્યજ્ઞાન કહેવાશે. પરંતુ વિપરીતખ્યાતિ-મિથ્યાજ્ઞાન કહેવાશે નહી. તેથી તે તથ્ય = યથાર્થ, પદાર્થખ્યાતિ જ કહેવાશે. હવે જો તે શુક્તિથી અન્યત્ર = બીજા સ્થાને (રજતાદિમાં) રજત સત્” છે અને તે અહીં શુક્તિમાં પ્રતિભાસિત થાય છે એમ જો કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે અન્ય સ્થાને સત્ રહેલી વસ્તુ ત્યાં શુક્તિમાં કેમ પ્રતીત થાય ? કારણ કે પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયો પદાર્થોની સાથે સશિકર્ષ પામે ત્યારે પદાર્થ જણાય છે. હવે જો રજતાદિ અન્ય સ્થાને સત્ હોય અને અહીં શુક્તિમાં જો રજનાદિ સતું ન હોય તો ત્યાં એટલે જ્યાં રજતાદિ સદ્ છે ત્યાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વ્યાપાર જ નથી, અને જ્યાં શુક્તિ આદિ પદાર્થો પુરસ્સર (સામે) છે. ત્યાં જ પુરસ્સર ગોચરમાં જ (સામે પડેલી શુક્તિ આદિ વિષયમાં જ) ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વ્યાપાર વર્તે છે. સારાંશ કે જ્યાં (શુકિત આદિમાં) ચક્ષુરાદિનો વ્યાપાર પ્રવર્તે છે. ત્યાં રજત નથી, અને જ્યાં રજત છે ત્યાં ચક્ષુરાદિનો વિષય પ્રવર્તતો નથી. (ચિત્રમાં જણાવેલા ૧૭ થી ૧૯ પક્ષોના આ ઉત્તરો છે.) હવે કદાચ તમે જેનો એવો બચાવ કરો કે ઇન્દ્રિયોમાં એવો દોષ છે કે જે દોષના માહાભ્યના પ્રભાવથી અન્ય સ્થાને સતું એવું પણ રજત તેનાથી અન્યત્ર એવા શુક્તિ સ્થાનમાં પણ પ્રતીત થાય છે. તો આવા પ્રકારનો આ બચાવ શોભાસ્પદ નથી. કારણ કે દોષો જો ઇન્દ્રિયોમાં હોય તો તે દોષો ઇન્દ્રિયોમાં રહેલા એવા વિષય જોવાના સામર્થ્યની કદર્થના કરવા માત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે તે દોષો જોવાના સામર્થ્ય માત્રને રોકી શકે છે. પરંતુ વિપરીત બોધ કરાવવાની શક્તિ ધરાવતા નથી. વિપરીત બોધ કરાવવામાં તો તે દોષો અકિંચિત્કર છે. તેથી આ પ્રમાણેની ચર્ચાથી તથા વિદ્યાર્થTUTી તાનપાદાનાનત્વા” વિચાર કરતાં તે વિપરીત ખ્યાતિ ઘટતી નથી એ અમારી વાત બરાબર સિદ્ધ થાય છે. नापि व्यभिचारि, विपक्षादत्यन्तं व्यावृत्तेः । अत एव न विरुद्धमपि । ततः सत्यमेवैतत् संवेदनद्वयम् - इदमिति प्रत्यक्षम्, रजतमिति तु स्मरणम् । करणोद्भवदोषवशाच्छुक्तिरजतयोः प्रत्यक्षस्मरणयोश्च भेदाप्रतिभासाद् भेदाख्यातिरियमुच्यत इति ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા વળી અમારો પ્રભાકરોનો આ હેતુ વ્યભિચારી પણ નથી. કારણ કે વિપક્ષથી (સાધ્યાભાવથી) અત્યત વ્યાવૃત્ત છે. અને આ જ કારણથી એટલે સાધ્યાભાવવાથી (વિપક્ષથી) અત્યન્ત વ્યાવૃત્ત હોવાના કારણે જ વિરૂધ્ધ હેત્વાભાસ પણ નથી. સૈપરીવ્યેન સ્વીકર્તવ્યમ્ એ અમારૂં સાધ્ય છે. અને તથા વિદ્યાર્થાય તયાનુરૂપદા માનવત્ એ અમારો હેતુ છે. આ હેતુ સાધ્યાભાવમાં “વૈપરીન્ટેન વીર્તવ્યપૂ” માં જો વર્તતો હોય તો વ્યભિચારી કે વિરૂધ્ધહેત્વાભાસ બને, પરંતુ તેમ થતું નથી કારણ કે જે વિપરીતપણે સ્વીકર્તવ્ય હોય છે. ત્યાં વિચાર કરતાં તેનું અનુપપદ્યમાનપણું હોતું નથી પરંતુ તેનું ઉપપદ્યમાનપણું જ હોય છે. એટલે હેતુ સાધ્યાભાવમાં રહેલો નથી. તેથી સત્ય સાબિત થયું કે “ટું નતમ્” આવું જે જ્ઞાન થાય છે. તે વિપરીત ખ્યાતિ નથી પણ તેમાં બે જ્ઞાનો છે. “ફ”” શબ્દથી અંગુલિનિર્દેશવડે જે પદાર્થ ચક્ષુ આદિથી જણાય છે અને જણાવાય છે તે ઇન્દ્રિય-સગ્નિકર્મનો વિષય હોવાથી પ્રત્યક્ષ છે અને “રબત" શબ્દથી જે જ્ઞાન કરાય છે તે પૂર્વે અનુભવેલા રજતનું સ્મરણ હોવાથી સ્મૃતિજ્ઞાન છે. પરંતુ ર = ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થયેલા દોષના વશથી શુતિ સંબંધી પ્રત્યક્ષજ્ઞાન, અને રજતસંબંધી સ્મૃતિજ્ઞાનની વચ્ચે જે ભેદ છે તેનો અપ્રતિભાસ થવાથી આ જ્ઞાન “ભદાખ્યાતિ” કહેવાય છે. તેનું જ બીજું નામ વિવેકાખ્યાતિ છે. આ પ્રમાણે પ્રભાકરે પોતાનો પૂર્વપક્ષ પૂર્ણ કર્યો. હવે જૈનાચાર્યશ્રી તે પ્રભાકરના પૂર્વપક્ષનો સવિસ્તર ઉત્તર શરૂ કરે છે - अत्राभिदध्महे - ये तावत् साधनासिद्धिविध्वंसनाय व्यधायिषत विकल्पाः तत्र शुक्त्यादिस्यतयाऽन्यथास्थितार्थस्यान्यथारजताद्यर्थप्रकारेण यत्प्रथनं तत्स्वयं वैपरीत्यं "नेदं रजतम्" इत्येवं तदुपमर्दतः पश्चादुज्जृम्भमाणेन बाधकेनाऽवधार्यत इति ब्रूमः । तथा च अन्यथाप्रथनोत्तरज्ञानतदुपमर्दक त्वविकल्पाभ्यां शेषं तु विकल्पनिकु रम्ब तुण्डताण्डवाडम्बरविडम्बनामात्रफलमेव । अथ विजातीयं सजातीयं वा तदित्यादिप्रकारेषु किमुत्तरं ते स्यात् ? ननु वितीर्णमेव । अस्तु यत्किञ्चित् तदुपमर्दैन चेदुत्पद्यते, तदा तदखिलं बाधकं सत् तस्य तथात्वमाविष्करोतीति । उपमर्दश्च न प्रध्वंसः, यतः पटज्ञानप्रध्वंसेनोत्पद्यमानस्य घटज्ञानस्य बाधकत्वं स्यात् । किन्तु तत्प्रतिभातवस्त्वसत्त्वख्यापनम् - 'यन्मदीयवेदने रजतमिति प्रत्यभात्, तद् रजतं न भवत्येव' इति । अपि च भेदाख्यातावपि प्रत्यक्षस्मरणयोर्भेदाख्यानं किं स्वेनैव वेद्यते ? इत्यादि सकलविकल्पपेटकमाटीकत एव-इति स्ववधाय कृत्योत्थापनमेतद् भवतः । Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન ૧ ૨૫ હવે અમે જેનો પ્રભાકરને ઉત્તર આપીએ છીએ કે - તમારા સાધનની (હેતુની) અસિદ્ધિના વિધ્વંસ માટે તમારા વડે જે જે વિકલ્પો (પક્ષો-ચિત્રમાં બતાવ્યા મુજબ ૧ થી ૧૯) કલ્પાયા છે, તે વિકલ્પોમાં શક્તિ આદિ રૂપ પણા વડે અન્યથા રૂપે રહેલા પદાર્થની અન્યથા એવા રજતાદિ પદાર્થના પ્રકારે જે પ્રસિધ્ધિ થવી તે સ્વરૂપ જે વિપરીત જ્ઞાન છે. તે જ્ઞાનનું “આ રજત નથી” એ પ્રમાણે ઉપમર્દન કરતા અને પાછળથી (કાળાન્તરે) પ્રગટ થતા એવા બાધક જ્ઞાનવડે જણાય છે એમ અમે જૈનો (૧૪ નંબરનો પક્ષ) કહીએ છીએ. જે શુક્તિમાં રજતનું જ્ઞાન થયું છે તે શુક્તિ ખરેખર શુક્તિ છે પરંતુ રજત નથી માટે અન્યથા રૂપે રહેલા પદાર્થમાં આ જ્ઞાન થયું. વળી જે રજતનું જ્ઞાન થયું છે. તે ખરેખર રજત નથી પરંતુ શુક્તિ છે. તેથી અન્યથા એવા રજતાદિ પ્રકારે થયેલું આ જ્ઞાન “વિપરીતતાવાળું” જ છે. એટલે “અન્યથા પ્રથન” કહેવાય છે. પરંતુ તે વિપરીતતાઅન્યથાપ્રથન ક્યારે પ્રગટ થાય છે. જ્યારે બનેલું રગતમ્' આ રજત નથી એવું બાધકશાન જ્યારે થાય છે ત્યારે તે જ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્દન કરીને વિપરીતતાને જણાવે છે. એમ અમે જૈનો માનીએ છીએ. તેથી અન્યથાપ્રથનવાળા પક્ષમાં આવેલા ઉત્તરજ્ઞાનરૂપ પેટાપક્ષ, અને તેમાં પણ તદુપમકિત્વ, નામના વિશેષપેટાપક્ષ (ચિત્રમાં આપેલા નંબરો પ્રમાણે નંબર-૧૪) એમ મૂળ અને તેનો આ પેટાપક્ષ, એમ બે વિકલ્પો વિનાના શેષ ૧ થી ૧૯ સુધીના તમારા વડે રજુ કરાયેલા તમામ વિકલ્પોનો સમૂહ, કે જે તમે અમારી સામે અમારા ખંડન માટે નવી નવી સ્વયં કલ્પનાઓ કરીને બોલ બોલ કર્યું છે તે તુus = તમારા મુખને, તાઇવ = ફફડાવવાના સાવર = આડંબરની વિડંવ = પીડા આપવાના જ માત્ર ફળવાળું છે. અર્થાત્ કેવળ મુખે થુંક ઉડાડી નિરર્થક બોલી ગાલ દુઃખવા લાવવા જેવું જ છે. કારણ કે શેષ પક્ષો અમે માનતા જ નથી. પછી ખંડન કરવાનો અર્થ શું? અને તેથી જ અમે શેષપક્ષોનો પ્રત્યુત્તર પણ આપતા નથી. હવે કદાચ તમે પ્રભાકરો અમને (જૈનોને) એમ પુછશો કે તમે “અન્યથા પ્રથમ વાળો જે પક્ષ સ્વીકાર્યો છે. તેમાં પણ સ્વેન, પૂર્વજ્ઞાનેન, ઉત્તરજ્ઞાનેન, તથા તેના પેટા પક્ષોમાં તે જ્ઞાન વિજાતીય છે કે સજાતીય છે ? અને આદિ શબ્દથી એકવિષયક કે ભિન્નવિષયક, એકસત્તાનીય કે ભિન્નસંતાનીય વિગેરે અમે જે પક્ષો પાડેલા હતા. અને તે પૈકી જે પક્ષ માનશો તેમાં તમને દોષો બતાવેલા હતા. તેથી તમે તેમાં કયા પક્ષો માનશો? અને તેમાં તમને અમારાવડે અપાયેલા દોષો કેમ નહી આવે ? એ બાબતમાં તમારો (જૈનોનો) ઉત્તર શું? આવા પ્રકારનું જો પ્રાભાકરો અમને કહે તો વિતવ = તો તેનો ઉત્તર અપાઈ જ ચુક્યો છે કે બાધક વિના તમામ પક્ષો અમે માનતા જ નથી. પછી દોષ આવવાની વાત જ ક્યાં ઉભી રહે છે. છતાં યત્કિંચિત્ ઉત્તર આપીએ છીએ કે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા ઉત્તરકાળમાં ઉત્પન્ન થનારૂં તે જ્ઞાન સજાતીય હોય કે ભલે વિજાતીય હોય, એકવિષયક હોય કે ભલે ભિન્નવિષયક હોય, એના એ જ પુરૂષને થયું હોય કે ભલે બીજો પુરૂષ તે પુરૂષને જણાવે, ગમે તેવું ઉત્તરજ્ઞાન હોય પરંતુ જો પૂર્વના જ્ઞાનનું ઉપમર્દન કરવા વડે તે ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો તે સઘળું (સકલ ભેદોવાળું કોઈપણ પ્રકારનું) ઉત્તરજ્ઞાન પૂર્વના જ્ઞાનનું બાધક થયું છતું તસ્ય = તે પૂર્વજ્ઞાનની તથાë = તથાપણાની = વિપરીતતાની પ્રતીતિ પ્રગટ કરે જ છે. બાધક એવું ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્દન કરવા દ્વારા તેની વિપરીતતાને જણાવે છે. તથા ઉપમર્દનનો અર્થ પ્રધ્વંસ થતો નથી. કે જેથી પટજ્ઞાનનો પ્રધ્વંસ કરીને ઉત્પન્ન થતું ઘટજ્ઞાન (પૂર્વના પટજ્ઞાનનું) બાધક બને, જો ઉપમર્દનો અર્થ વિનાશ થતો હોત તો પાછળ આવનારૂં ઘટજ્ઞાન પૂર્વના પટજ્ઞાનનું બાધક બનત, પરંતુ ઉપમર્દ શબ્દનો અર્થ વિનાશ કે વિધ્વંસ થતો નથી. પ્રશ્ન :- ઉપમર્દ શબ્દનો અર્થ વિનાશ ન થતો હોય તો તેનો સાચો અર્થ શું થાય? ઉત્તર :- ઉપમર્દ એટલે કે “પૂર્વજ્ઞાનમાં પ્રતિભાસિત થયેલી વસ્તુનું “અસતુ” પણું જણાવવું તે છે. શુક્તિમાં પ્રથમ રજતનું જ્ઞાન થયું હતું પરંતુ જ્યારે કાળાન્તરે ખબર પડી કે મારા જ્ઞાનમાં આ રજત છે એવો જે બોધ થયો છે તે વસ્તુ ખરેખર રજત નથી. આવા પ્રકારનું રજતની અસત્તાને બતાવનારૂં જે કાળાન્તરે ઉત્તરજ્ઞાન થાય છે તેને જ ઉપમઈ કહેવાય છે. આવો ઉપમર્દ શક્તિમાં થયેલા રજતજ્ઞાનમાં કાળાન્તરે (રજત વેચવા જતાં મૂલ્ય ન ઉપજે ત્યારે) થાય છે. માટે આ ઉપમર્દ વિપરીતતાને જ જણાવે છે. પરંતુ પટજ્ઞાન પછી થનારૂં ઘટજ્ઞાન પટની અસત્તાને જણાવનારૂં નથી તેથી ત્યાં ઉપમર્દતા ઘટતી જ નથી, તેથી તે ઘટજ્ઞાન પૂર્વના પટજ્ઞાનની વિપરીતતાને કેવી રીતે જણાવે ? માટે તમોએ (પ્રભાકરોએ) અમારી વાતને વગર સમયે જ ખોટું ખંડન કરેલું છે. તથા અમે જૈનો વિપરીતખ્યાતિ જેને કહીએ છીએ તેનું ખંડન કરવા માટે તે વિપરીતખ્યાતિનું જ્ઞાન શું સ્વવડે થાય? પૂર્વજ્ઞાન વડે થાય? કે ઉત્તરજ્ઞાન વડે થાય ? ઇત્યાદિ તમે ઘણા વિકલ્પો રજુ કર્યા છે. પરંતુ તે જ શુતિમાં થતું રજતનું જે જ્ઞાન થાય છે તેને તમે ભેદાખ્યાતિ કહો છો તેનો અર્થ પ્રત્યક્ષ અને સ્મૃતિ વચ્ચેના ભેદની અખ્યાતિ છે. એમ તમે જણાવો છો તો ત્યાં અમે પણ તમને તે જ પ્રકારે પૂછી શકીએ છીએ કે આ ભદાખ્યાતિનું જ્ઞાન શું સ્વજ્ઞાન વડે થાય ? કે પૂર્વજ્ઞાનવડે થાય ? કે શું ઉત્તરજ્ઞાનવડે થાય ? એમ તમારા કર્ભેલા તમામ પક્ષો તમારી સામે રજુ કરીશું અને તમે જે પક્ષ Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન સ્વીકારશો તેમાં તમે અમને આપેલા બધા દોષો જ તમને પાછા આપીશું. તેથી સર્વે વિકલ્પોનું પેટમ્ = પોટલું તમારા માથે જ નંખાશે, આ પ્રમાણે ભવત: તદ્ = આપની આ પ્રવૃત્તિ પોતાના જ વધને માટે ત્યા મારીને-મરકીને ઉત્થાપનમ્ ઉત્પન્ન કરવા તુલ્ય જ થશે. જે મરકી ઉત્પન્ન થઈ છતી સ્વવધ માટે જ થાય છે. = अथ प्रकृतज्ञाने रजतप्रतिभाने कथं तेन शुक्तिकाऽपेक्ष्येत ? तन्न, संवृतस्वाकारायाः समुपात्तरजताकारायाः शुक्तिकाया एवात्र प्रतिभानात् । वस्तुस्थित्या हि शुक्तिरेव सा, त्रिकोणत्वादिविशेषग्रहणाभावात्तु संवृतस्वाकारा चाकचिक्यादिसाधारणधर्मदर्शनोपजनितस्त्रयस्मरणारोपितरजताकारत्वाच्च समुपात्तरजताकारा इत्यभिधीयते । यत् खलु यत्र कर्मतया चकास्ति तत् तत्राऽऽलम्बनम् । एतच्च शृङ्गग्राहिकया निर्दिश्यमानायां शुक्त समस्त्येव । सैव हि दोषवशात् तथा प्रतिभाति । ૧૨૭ दृष्टं च दोषवशाद् विपरीतकार्योत्पादकत्वम् । यथाक्षिप्तमन्दाक्षलक्ष्मीकायाः कुलपक्ष्मलाक्ष्यास्तद् तद् विरूद्धवीक्षणभाषणादि । त्वयाऽपि चैतदङ्गीकृतमेव, प्रकृतरजतस्मरणस्याऽनुभूतरजतदेशानुसारिप्रवृत्तिजनकत्वौत्सर्गिककार्यपरिहारेण पुरोदेश एव प्रवृत्तिजनकत्वस्वीकारात् । भेदाऽग्रहणं सहकारिणमपेक्ष्य प्रकृत-रजतस्मरणस्य तदविरूद्धमिति चेत् ? दोषान् सहकारिणोऽपेक्ष्य हृषीकस्यापि तत् तथास्तु । હવે પ્રભાકર કદાચ અહીં અમને (જૈનોને) એવો પ્રશ્ન કરે કે જ્યારે ઘટજ્ઞાન ઉત્પન્ન કરાય છે. ત્યારે વિષયરૂપે ઘટની જ અપેક્ષા રખાય છે. પટજ્ઞાન જ્યા૨ે કરાય છે. ત્યારે વિષયરૂપે પટની જ અપેક્ષા રખાય છે. જે જે વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરાય છે. ત્યાં ત્યાં કર્મપણે વિષયરૂપે તે તે જ પદાર્થ અપેક્ષિત કરાય છે. તેવી રીતે પ્રસ્તુતજ્ઞાનમાં રજતનો પ્રતિભાસ થયો છે તો તેમાં (પણ રજતની જ કર્મપણે અપેક્ષા રખાવી જોઈએ) શુક્તિની અપેક્ષા કેમ હોઈ શકે ? સારાંશ કે ઘટને જોઈને જ ઘટજ્ઞાન થાય છે. પટને જોઈને જ પટજ્ઞાન થાય છે. તેમ રજતને જોઈને જ રજતનું જ્ઞાન થવું જોઈએ, શુક્તિને જોઈને રજતનું જ્ઞાન કેમ થાય છે ? આવો પ્રભાકરનો તે પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે આ શુક્તિમાં બે પ્રકારના ધર્મો છે. (૧) ત્રિકોણત્વ આદિ (ત્રિખુણીયાપણું વિગેરે) વિશેષધર્મો પણ છે જે શુક્તિમાં જ હોય છે રજતમાં હોતા નથી તેથી તે વિશેષધર્મો કહેવાય છે અને ચાકચિકયાદિ (ચકમક થવું, ચમકવું ઇત્યાદિ) સાધારણ ધર્મો પણ છે કે જે ધર્મો શુક્તિમાં પણ છે અને રજતમાં પણ છે અને તેથી જ સાધારણ ધર્મ કહેવાય છે. આ પ્રમાણે સાધારણ અને વિશેષ એમ બે પ્રકારના ધર્મોવાળી શુક્તિમાં ત્રિકોણત્વાદિ જે પોતાનો વિશેષધર્મ હતો તે ઇન્દ્રિયદોષથી ન દેખાવાના કારણે સંવૃતસ્વાકારા = ઢંકાઈ ન Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા ગયો છે પોતાનો વિશેષાકાર જેમાં એવી, અને ચાકચિકયાદિ રૂપ સાધારણધર્મ દેખાવાથી સમુપત્તિરનતવિIR = પ્રાપ્ત કર્યો છે રજતનો આકાર જેણીએ એવી શુક્તિ જ ત્યાં રજતજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. વાસ્તવિકપણે તો તે શુક્તિ જ છે. પરંતુ શુક્તિનો ત્રિકોણત્વાદિ વિશેષ ધર્મ ગ્રહણ ન થવાથી સંવૃત્તસ્થાકારવાળી થઈ, અને ચાકચિક્યાદિ સાધારણધર્મ માત્ર દેખાવાથી, ઉત્પન્ન થયેલા રજતના (પૂર્વાનુભૂતના) સ્મરણથી જાણે રજતાકાર હોય શું એમ કલ્પિત રજતાકાર બનવાથી સમુપાત્તરજતાકારવાળી આ શક્તિ કહેવાય છે. જે પદાર્થ જે જ્ઞાનમાં કર્મ તરીકે પ્રતિભાસિત થાય છે તે પદાર્થ ત્યાં આલંબન રૂપે ગણાય છે. શ્રદ્ગગ્રાહિકા (અંગુલીનિર્દેશ) વડે બતાવાતી શુતિમાં આ આલંબનપણું છે જ, કારણ કે તે શુક્તિ જ ઇન્દ્રિયના દોષના વશથી તથા = રજત રૂપે દેખાય છે. જગતમાં પણ દોષના વશથી વિપરીતકાર્યની ઉત્પત્તિ થતી દેખાયેલી જ છે જેમ કે = કોઈ કુલવાનું બાળા હોય, જ્યાં સુધી તેના દેહમાં વાસનાનો દોષ ઉત્પન્ન થયો ન હોય ત્યાં સુધી ઉત્તમકુળને શોભે તેવી લજ્જા આદિ ગુણોની શોભા તેમાં હોય છે. પરંતુ જ્યારે દેહમાં વાસનાનો દોષ ઉત્પન્ન થયો હોય છે. ત્યારે તે વાસનાના દોષને કારણે લજ્જા આદિ ગુણોનો ત્યાગ કરી કામોત્તેજક દૃષ્ટિથી જોવાનું અને બોલવાનું શું નથી જણાતું? અર્થાત્ જણાય જ છે. યથા = જેમ “મોક્ષ' = ચારે બાજુથી ત્યજી દીધી છે મન્તાક્ષ = મંદ આંખવાળી નીચી નજર રાખવા રૂપી લજ્જા, નક્ષ્મીલા = શોભા જેણીએ એવી ઘટ્યૂનાક્ષ્મી: = સ્નેહભરી દૃષ્ટિવાળી સ્ત્રીમાં તત્ તત્ = તેવાં તેવાં (કામુક-કામોત્તેજક) વિદ્ધવીક્ષા = વિરૂદ્ધ કટાક્ષોથી જોવાપણું, વાંકી નજરે દેખવાપણું, ભાષાદ્રિ = અને તેવું બોલવાપણું દેખાય જ છે. વળી હે પ્રભાકરો! તમે પણ ઇન્દ્રિયદોષથી વિરૂધ્ધકાર્યોત્પત્તિ થાય છે તે સ્વીકારેલું જ છે તે આ પ્રમાણે - પ્રત્યક્ષ દેખાતી આ શક્તિમાં તમે રજતનું સ્મરણ માનો છો પરંતુ પૂર્વકાળમાં કોઈ સ્થાનમાં રજતમાં રજતનું જ્ઞાન જેણે કરેલું હોય છે તેને જ આ શુક્તિમાં રજતનું સ્મરણ થાય છે. જેણે પૂર્વકાલમાં કદાપિ રજત જોયું જ નથી તેને શુક્તિ જોવા છતાં રજતનું સ્મરણ થતું નથી. એટલે આ રજતસ્મરણ પૂર્વે અનુભવેલા રજતથી ઉત્પન્ન થયેલું છે. માટે ઔત્સર્ગિક માર્ગે તે રજતસ્મરણ પૂર્વે અનુભવેલા રજતમાં જ પ્રવૃત્તિ કરાવનારૂં બનવું જોઈએ અને તો જ સાચી યથાર્થ કાર્યોત્પત્તિ છે. તેને બદલે પ્રસ્તુત રજત સ્મરણ પૂર્વે અનુભવેલા રજતવાળા દેશમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ ઔત્સર્ગિક (મૂળ) Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન ૧ ૨૯ માર્ગ છોડીને સામે દેખાતા દેશમાં (શુક્તિમાં) જ પ્રવૃત્તિ કરાવવાપણું તમે પણ સ્વીકાર્યું જ છે. જેમ કોઈ કુલાંગના સ્ત્રી પોતાના પતિની સાથે ગમે તે ચેષ્ટા કરે તો પણ તે ઓત્સર્ગિકમાર્ગ કહેવાય. પરંતુ તે જ સ્ત્રી વાસનાના દોષને કારણે પરપુરૂષ સાથે કટાક્ષવીક્ષણાદિ જે કંઈ કરે તે વિરૂધ્ધ કાર્યોત્પત્તિ છે. તેવી જ રીતે રજતમાં રજતનું જ્ઞાન થાય તે ઔત્સર્ગિકમાર્ગ છે. પરંતુ ઇન્દ્રિયદોષથી શક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે તે વિરૂધ્ધ કાર્યોત્પત્તિ છે. આ રીતે દોષવશથી વિરૂદ્ધકાર્ય થાય છે તે વાત તમને પણ સમ્મત જ છે. - હવે પ્રભાકરો ! તમે કદાચ એમ કહો કે જો કે રજતસ્મરણ હકીકતથી તો પૂર્વે અનુભવેલા રજતપ્રદેશમાં જ પ્રવૃત્તિ જનક બનવું જોઈએ, પરંતુ પુરોદેશવર્તિ (સામે રહેલા શુક્તિવાળા) પ્રદેશમાં પ્રવૃત્તિજનક બનવું જોઈએ નહિ, પણ તેમ નહી થવામાં “ભેદાગ્રહણ” સહકારી કારણ છે. પ્રત્યક્ષ અને સ્મરણ વચ્ચે રહેલો જે ભેદ છે તેનું જો ગ્રહણ થયું હોત તો આમ બનત નહી, પરંતુ તે ભેદ ગ્રહણ થયો નહી, તેના સહકારની અપેક્ષાએ પ્રકૃત એવી શુક્તિમાં રજતનું સ્મરણ થયું તે પણ કંઈ ખોટું નથી. અવિરૂધ્ધ જ છે. યોગ્ય જ છે. એમ જો કહો તો દોષોના સહકારને લીધે (સહકારી એવા દોષની અપેક્ષાએ) પીવાસ્થપિ = ઇન્દ્રિયોનું તે જ્ઞાન પણ તથા = વિપરીતકાર્યકારી (રજતમાં રજતબોધને બદલે શુક્તિમાં રજતબોધ થવા રૂ૫) થાય તો તેમાં આશ્ચર્ય શું ? અથવા દોષ શું ? દોષોના કારણે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારૂ જ્ઞાન અયથાસ્થાને થવા રૂપ વિપરીતકાર્યકારી પણ હોય છે. સારાંશ કે - ભેદાગ્રહણ રૂપ સહકારીની અપેક્ષાએ જો આ રજતસ્મરણ અવિરૂદ્ધ છે અર્થાત્ સાચું છે. તો પછી દોષો રૂપ સહકારની અપેક્ષાએ આ ઇન્દ્રિયજ્ઞાનપણ (વિપરીતખ્યાતિ રૂ૫ ઇન્દ્રિયજ્ઞાન પણ) તથા = તેવું-અવિરૂદ્ધ હો. એમ માનવામાં પણ શું દોષ ? किञ्च, प्रत्यभिज्ञानेन रजतसंवित्तेः शुक्तिगोचरत्वमवस्थाप्यते, यदेव मम रजतत्वेन पूर्वमचकात्, तदेवेदं शुक्तिशकलम् - इत्येवं तस्योत्पादात् अनुमानेन च - विवादपदं रजतज्ञानं शुक्तिगोचरम्, तत्रैव प्रवर्तकत्वात्, यदेवं तदेवं, यथा सत्यरजतज्ञानं रजतगोचरम् - इति विचारेण वैपरीत्यस्योपपत्तेरसिद्धिदुर्गन्धमेव त्वत्साधनमिति स्थितम् । यच्चोक्तम् - शुक्तिरजतयोः प्रत्यक्षस्मरणयोश्च भेदाप्रतिभासादिति तत्र भेदाप्रतिभासस्तुच्छः कश्चिदुच्येत, अभेदप्रतिभासो वा ? नाद्यः, प्राभाकरैरभावानभ्युपगमात् । नापि द्वितीयः विपरीतख्यातिप्रसक्तेः भिन्नयोरभेदेन प्रतिभासात् । Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા તથા વળી આ જ્ઞાન રજતવિષયક છે. તેમાં શુક્તિની અપેક્ષા કેમ રખાઈ ? રજતની જ અપેક્ષા રાખવી જોઈએ એવી પ્રભાકરની શંકાનો ઉત્તર આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે “પ્રત્યભિજ્ઞાન વડે રજતનું જ્ઞાન શુક્તિવિષયક છે” એમ સ્થાપિત કરાય છે. તે આ પ્રમાણે - જે પદાર્થ પહેલાં મને રજતપણે જણાયો હતો. તે જ આ શુતિશકલ (છીપનો ટુકડો) છે. આવા પ્રકારનું તે પ્રત્યભિજ્ઞાન ભાવિમાં ઉત્પન્ન થાય છે. તેથી રજતવિષયક જ્ઞાનમાં શુક્તિ કમપણે (જાણવાલાયક પણે) અપેક્ષિત બને છે. તથા અનુમાનથી પણ રજતજ્ઞાનનો વિષય શુક્તિ સિધ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે - વિવાદાસ્પદ એવું આ રજતજ્ઞાન (પક્ષ), શુક્તિના વિષયવાળું છે (સાધ્ય), કારણ કે તે જ્ઞાન ત્યાં જ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી (હેતુ), જે જ્ઞાન જ્યાં પ્રવૃત્તિ કરાવનાર હોય તે જ્ઞાન તેના વિષયવાળું હોય છે. (આ અન્વયવ્યાપ્તિ) જેમ કે સત્ય એવું રજતજ્ઞાન રજતમાં જ પ્રવૃત્તિ કરાવે છે માટે રજતના વિષયવાળું છે એમ સિદ્ધ થાય છે. (આ અન્વય દૃષ્ટાન્ત છે.) રૂતિ વિવારેT = આવા પ્રકારની વિચારણા કરવા દ્વારા છીપમાં થતું રજતનું જ્ઞાન “વિપરીત” છે એમ યુકિત દ્વારા સિધ્ધ થવાથી તમારો હેતુ અસિધ્ધિથી (અસિધ્ધ હેત્વાભાસથી) ભરેલો હોવાના કારણે દુર્ગન્ધયુક્ત છે એમ નક્કી થયું. - તથા વળી શુકિત અને રજતની વચ્ચે, તથા પ્રત્યક્ષ અને સ્મૃતિની વચ્ચે, ભેદાપ્રતિભાસ હોવાથી ભેદાખ્યાતિ છે એવું જે તમે પૂર્વે કહ્યું છે. ત્યાં અમે તમને પુછીએ છીએ કે આ ભેદાપ્રતિભાસ શબ્દનો અર્થ તમે શું કરો છો ? શું ભેદજ્ઞાનનો અભાવ, એટલે શશશૃંગની જેમ જ્ઞાનનો કોઈ તુચ્છરૂપ અભાવ કહો છો કે અભેદનો પ્રતિભાસ કહો છો ? જો ભેદનો અપ્રતિભાસ એટલે પ્રતિભાસનો અભાવ એમ પહેલો પક્ષ કહો, તો તે તમે કહી શકશો નહિ. કારણ કે તમોએ (પ્રભાકરોએ) અભાવ સ્વીકાર્યો જ નથી. વસ્તુનો તુચ્છ રૂપ અભાવ તમારા દર્શનમાં માનવામાં આવ્યો નથી. હવે જો શુક્તિ-રજત વચ્ચે અને પ્રત્યક્ષસ્મૃતિ વચ્ચે “અભેદનો પ્રતિભાસ છે એમ જો કહો તો એ વિપરીતખ્યાતિ જ થવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપરોક્ત બન્ને વચ્ચે સાચો છે ભેદ, પરંતુ તેનાથી વિપરીત એવો અભેદ જ જણાય છે. એટલે યથાર્થપણે ભિન્ન એવા ઉપરોક્ત બન્નેમાં વિપરીત એવો અભેદ જણાવાથી વિપરીત ખ્યાતિ જ થઈ. ___ अथ भेदो व्यावर्तकधर्मयोगः, तस्य चाप्रतिभासः, साधारणधर्मप्रतिभास इति चेत् ? न, शुक्तिज्ञाने सत्येऽपि तस्य भावाद्, दीप्रतादेस्तत्राऽपि प्रतिभासात्, अथ न Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન तत्र तस्यैव प्रतिभासः, त्रिकोणतादिव्यावर्तकधर्माणापि प्रतिभासादिति चेत् ? तर्हि सावधारणः साधारणधर्मप्रतिभासः प्रकृतरजतबोधेऽपि नास्त्येव, रजतगतस्य रजतत्वस्यैव, शुक्तिगतस्य त्वनियतदेशकालस्मर्यमाणरजतासंभविनियतदेशकालत्वस्य व्यावर्तकधर्मस्य प्रतिभानादिति । ग्रहणस्मरणसंवित्ती अपि स्वसंविदिते प्रभाकराणाम् । ते च यदि स्वरूपेण प्रतिभातः, तदा न रजतार्थिनस्तथा प्रवृत्तिः स्यात् । अथ ग्रहणं स्मरणरूपतया प्रतिभाति, तदा विपरीतख्यातेरस्पष्टतया प्रतिभानम् । अनुभूतरजतदेशे प्रवृत्तिश्च स्यात् । अथ स्मरणं ग्रहणस्पतया तदापि विपरीतख्यातिरेव । प्रभूतं चात्र वक्तव्यम्, तच्चोक्तमेव बृहद्वृत्तौ वितत्य श्रीपूज्यैः ॥११॥ 1 પ્રશ્ન :- ભેદાપ્રતિભાસમાં ભેદ એટલે વ્યાવર્તકધર્મનો યોગ, જે ધર્મ એકમાં હોય, બીજામાં ન હોય, અને એના કારણે બીજી વસ્તુનું જે વ્યાવર્તન કરે-વ્યવચ્છેદ કરે તે વ્યાવર્તકધર્મ, જેમ કે શુક્તિમાં ત્રિકોણત્વધર્મ, જે આ ત્રિકોણત્વ ધર્મ છે. તે શુક્તિમાં હોય છે પરંતુ રજતમાં હોતો નથી. તેથી તે ધર્મ રજતનું વ્યાવર્તન કરે છે. તેવી રીતે રજતમાં “પરિમંડળ” આકાર જે છે તે રજતમાં છે શુક્તિમાં નથી તેથી તે પરિમંડળાકાર શુક્તિનું વ્યાવર્તન કરે છે. આવા પ્રકારના વ્યાવર્તક ધર્મનો એટલે વિશેષધર્મનો અપ્રતિભાસ થવો. તે વ્યાવર્તકધર્મ ન દેખાવો તેનો અર્થ એ કે જ્યાં શુક્તિ-રજત બન્નેમાં રહેનારા સાધારણધર્મનો પ્રતિભાસ થાય પરંતુ વિશેષ ધર્મનો પ્રતિભાસ ન થાય આનું નામ અમે ભેદાખ્યાતિ કહીશું. સાર એ છે કે ભેદનો અપ્રતિભાસ એટલે ભેદના પ્રતિભાસનો અભાવ એવો જો અર્થ કરીએ તો તુચ્છ રૂપ અભાવ આવી જાય છે. અને અમે અભાવ માનતા નથી. તથા અભેદનો પ્રતિભાસ એવો અર્થ જો કરીએ તો ભેદ હોવા છતાં અભેદ જણાય તે વિપરીત ખ્યાતિ થઈ જાય છે. માટે ઉપરના બન્ને અર્થો ત્યજીને ભેદાપ્રતિભાસનો અર્થ વ્યાવર્તકધર્મનો અપ્રતિભાસ- એટલે ‘સાધારણ ધર્મનો પ્રતિભાસ' એમ અમે અર્થ કરીશું - ઉત્તર ઃ- “સાધારણ ધર્મનો પ્રતિભાસ' આટલો જ અર્થ ભેદાખ્યાતિનો જો તમે કરશો તો જ્યારે શુક્તિ હોય અને તેમાં શુક્તિનું જ જ્ઞાન થયું હોય એવા શુક્તિસંબંધી સત્યજ્ઞાનમાં પણ તે સાધારણ ધર્મનો પ્રતિભાસ તો છે. કારણ કે દીપ્રતાદિ (ચળકાટ ૧. અહીં ટીકાપાઠમાં રત્નતાતસ્ય રત્નતત્વચૈવ એવો જે પાઠ છે. ત્યાં રત્નતત્વચૈવ ને બદલે રત્નતત્વચેવ હોય તેમ લાગે છે. અર્થાત્ વ ને બદલે વ હોય તો અર્થસંગતિ વધારે થાય છે. એટલા માટે જ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલા પુસ્તકમાં ૭૨મા પાના ઉપર ફુટનોટમાં રજ્ઞતવ સૂચવેલ પણ છે. છતાં બન્ને પાઠો પ્રમાણે અર્થસંગતિ કરવા અમે યથામતિ પ્રયત્ન કર્યો છે. તત્ત્વ શ્રીબહુશ્રુત જાણે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા ચમકવું-ચકમક થવું. વિગેરે) શુક્તિ-રજતમાં બન્નેમાં સંભવે તેવા સાધારણ ધર્મો ત્યાં પણ દેખાય જ છે. તેથી શુક્તિ સંબંધી સત્યજ્ઞાનને પણ ભેદાખ્યાતિ માનવી પડશે. પ્રશ્ન :- “સાધારણ ધર્મોનો જ પ્રતિભાસ” એમ અવધારણ સહિત પ્રયોગ અમે કરીશું. જેથી સત્ય શુકિતજ્ઞાનમાં ભેદાખ્યાતિ થશે નહિ. કારણ કે ત્યાં સત્ય શુતિજ્ઞાનમાં તે સાધારણધર્મો જ પ્રતિભાસ નથી. પરંતુ સત્યજ્ઞાન હોવાથી ત્રિકોણત્વાદિ વ્યાવર્તકધર્મોનો પણ પ્રતિભાસ છે. તેથી કેવળ એકલા સાધારણ ધર્મોનો જ પ્રતિભાસ ન હોવાથી તે ભૂદાખ્યાતિ બનશે નહિ. ઉત્તર :- શુક્તિમાં જે રજતનો બોધ થયો છે. જેને તમે ભેદાખ્યાતિ કહો છો અને અમે વિપરીત ખ્યાતિ કહીએ છીએ એવા પ્રસ્તુતરજત બોધમાં પણ “સાવધારણ” એવો સાધારણ ધર્મનો પ્રતિભાસ તો નથી જ ત્યાં પણ સાધારણધર્મની જેમ વ્યાવર્તકધર્મનો પ્રતિભાસ પણ છે જ તેથી તેને પણ સત્યશક્તિજ્ઞાનની જેમ ભેદાખ્યાતિ કહેવાશે નહિ. તે પ્રસ્તુતરત બોધમાં વ્યાવર્તકધર્મનો બોધ આ પ્રમાણે છે : અહીં અવ્યય હોય એમ કલ્પીએ તો “નત તિસ્થ રતવર્ચવ' આ પદ વિશેષ્ય સમજવું અને શુતિર્થ તુ ઇત્યાદિ પાછળનું પદ તેનું જ વિશેષણ કરવું, તે પાછળનું પદ પૂર્ણ થાય ત્યાં નથી તેથી સમુચ્યય અર્થ કરવો નહિ. રજતમાં રહેલું જે “રજતત્વ' છે તે જ રજતત્વ રૂપ વ્યાવર્તકધર્મ અહીં પ્રસ્તુત રજતબોધમાં જણાય છે. પરંતુ તે “રજતત્વ' રૂપ વ્યાવકધર્મ કેવો જણાય છે ? રજાનું સ્મરણ તો સર્વક્ષેત્રે અને સર્વકાળે ગમે ત્યારે સંભવી શકે એટલે રજતનું સ્મરણ “અનિયત દેશ-કાળમાં સર્વત્ર સંભવિત છે તેવું આ રજતસ્મરણ નથી. આ રજતસ્મરણ તો માત્ર શુક્તિમાં જ થાય છે. એટલે નિયત દેશકાલભાવિ છે. તેથી અનિયત-દેશકાલમાં ગમે ત્યારે સ્મરણ કરાતા એવા રજતમાં ન સંભવે તેવું, માત્ર અહીં જ નિયત દેશ-કાળના જ સ્મરણમાં સંભવી શકે તેવું આ રજતત્વ જણાય છે. માટે વ્યાવર્તકધર્મ પણ જણાય છે. આ પ્રમાણે શુતિમાં થતા રજતબોધમાં પણ દીપ્રતાદિ સાધારણધર્મ પણ જણાય છે અને (ત્રિકોણત્વાદિ વ્યાવર્તકધર્મ ભલે જણાતા ન હોય તો પણ) અનિયત દેશકાલના સ્મરણમાં ન સંભવે, અને નિયત દેશ-કાળના સ્મરણમાં જ સંભવે એવું જે રજતગત રજતત્વ છે. તે શુક્તિગત જણાય છે. તે વ્યાવર્તકધર્મ અર્થાત્ અસાધારણ ધર્મનો પણ પ્રતિભાસ છે જ. તેથી તેને ભેદાખ્યાતિ કહેવાશે નહિ. અર્થાતુ રજતગત એવા વિશિષ્ટ રજતત્વનો જ બોધ છે માટે અસાધારણ ધર્મનો પણ બોધ છે જ. એમ પd નો અર્થ પણ સંગત થાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન ૧ ૩૩ રૂવ અવ્યય હોય એમ કલ્પીએ તો આ પ્રથમ વાક્ય ઉપમાવાચી કરવું. જેમ રજતત્વ ધર્મ રજતમાં જ રહેનાર છે માટે વ્યાવકધર્મ છે. તેની જેમ અનિયત દેશકાળના સ્મરણમાં આવતા રજતમાં ન સંભવે એવો જે “નિયતદેશકાલ–” આ શુતિમાં જ થતા રજતના સ્મરણમાં રહેવાવાળો જે શક્તિગત એવો “નિયતદેશકાલત્વ” રૂપ વ્યાવર્તકધર્મ છે. તે પણ જણાય છે. માટે સાધારણ-અસાધારણ ઉભયધર્મ પ્રતિભાસ હોવાથી ભેદાખ્યાતિ કહેવાશે નહિ. તથા વળી શુક્તિનું જ્ઞાન તમારા મતે પ્રત્યક્ષ છે અને રજતનું જ્ઞાન સ્મરણરૂપ છે. આ પ્રત્યક્ષગ્રહણ, અને સ્મરણસંવેદન એમ બન્ને જ્ઞાનો પ્રભાકરોના મતે સ્વસંવેદિત છે. એટલે કે શુકિતનું ગ્રહણ ચક્ષુર્ગોચર હોવાથી પ્રત્યક્ષરૂપે સંવેદિત થાય છે. અને મને પ્રત્યક્ષજ્ઞાન થયું છે એવો અનુભવ પણ થાય છે. તથા રજતનું સ્મરણ સ્મરણરૂપે અનુભવાય છે. કારણ કે સ્વરૂપે સંવેદિત થાય છે. હવે રજતનું સ્મરણ સ્વરૂપે અનુભવાય છે. એમ તમે માનો છો તેથી શુક્તિમાં રજતસ્મરણ થાય ત્યારે સ્મરણ કરનાર સમજશે જ કે આ માત્ર રજતનું સ્મરણ જ છે. પરંતુ સત્ય રજત છે નહી, તેથી રજતના અર્થી જીવની તેને રજત સમજીને લેવાની પ્રવૃત્તિ ઘટશે નહી અને પ્રવૃત્તિ તો કરે છે. માટે આ પણ તમારી વાત યુકિતસંગત નથી. કદાચ તમે હવે એમ કહો કે જે આ ચક્ષુર્જન્ય પ્રત્યક્ષગ્રહણ છે તે જ રજતના સ્મરણ સ્વરૂપ છે. જે શુક્તિનું પ્રત્યક્ષગ્રહણ થયું છે તે જ રજતના સ્મરણરૂપે પ્રતિભાસિત થાય છે. તો તે અસ્પષ્ટપણે વિપરીત ખ્યાતિનો જ પ્રતિભાસ માનવો પડશે અને પૂર્વે અનુભવેલ રજતસ્થળમાં પ્રવૃત્તિ પણ સ્વીકારવી પડશે. પ્રત્યક્ષ-સ્મરણમાં એકરૂપતા થતાં પ્રત્યક્ષની સ્મરણવિષયક અનુભવેલા રજતદેશમાં પ્રવૃત્તિ થઈ જશે. કદાચ એમ બચાવ કરો કે જે રજતનું સ્મરણ છે. તે શુક્તિરૂપે પ્રત્યક્ષગ્રહણ થાય છે. તો તે પણ વિપરીતખ્યાતિ જ સિધ્ધ થઈ કહેવાશે. માટે હવે કંઈક સમજો કે ભેદાખ્યાતિ નથી પરંતુ વિપરીતખ્યાતિ જ છે. આ પ્રસંગમાં ઘણું ઘણું કહેવા જેવું છે. પરંતુ ગ્રન્થગહનતાના ભયથી કહેવાતું નથી. તથા બૃહદ્રવૃત્તિમાં (સ્યાદ્વાદરત્નાકરમાં) શ્રી પૂજ્યો વડે (ગ્રન્થકારશ્રી વાદિદેવસૂરિજીવડે) વિસ્તારથી કહેવાયેલું જ છે. અથ સંશવં નક્ષત્તિ = હવે સંશયને સમજાવે છે. साधकबाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शि ज्ञानं संशयः ॥१२॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૨ થી ૧૪ રત્નાકરાવતારિકા उल्लिख्यमानस्थाणुत्वपुरुषत्वाद्यनेकांशगोचरयोः साधकबाधकप्रमाणयोरनुपलम्भादनवधारितनानांशावलम्बिविधिप्रतिषेधयोरसमर्थं संवेदनं संशय इत्यर्थः, समिति समन्तात् सर्वप्रकारैः शेत इवेति व्युत्पत्तेः ॥१२॥ - સાધક કે બાધકપ્રમાણના અભાવને કારણે અનિશ્ચયપણે અનેક અંશોને સ્પર્શ કરનારૂં જે જ્ઞાન થાય છે. તે સંશય કહેવાય છે. I/૧ર/ “આ સ્થાણુ છે કે પુરૂષ છે” ઇત્યાદિ ઉલ્લેખ કરાતા અનેક અંશોને વિષય કરનારા જ્ઞાનમાં આ સ્થાણુ જ છે પરંતુ પુરૂષ નથી અથવા પુરૂષ જ છે પરંતુ સ્થાણુ નથી એવા પ્રકારના સાધક પ્રમાણનો કે બાધક પ્રમાણનો અનુપલંભ થવાથી અનવધારિતપણે (અનિશ્ચયપણે) અનેક અંશોને અવલંબન કરનારૂં એવું, તથા આમ જ છે અથવા આમ નથી જ એવા પ્રકારની વિધિ-નિષેધ કરવામાં અસમર્થ એવું જે ડોલાયમાન જ્ઞાન થાય છે તે સંશય કહેવાય છે. સંશય” શબ્દમાં સદ્ ઉપસર્ગ સમન્તાત્ અર્થમાં છે. અને શય શબ્દમાં શી ધાતુનું રૂપ છે. ચોતરફથી = સર્વ રીતે શ રૂ = જાણે આત્મા સૂતો હોય શું? એવી સ્થિતિ તે સંશય, એમ વ્યુત્પત્તિ અર્થ જાણવો. I/૧રા સાહન્તિ = ઉદાહરણ આપે છે કે - यथाऽयं स्थाणुर्वा पुरुषो वा ॥१३॥ व्यक्तम् । अयं च प्रत्यक्षविषये संशयः । परोक्षविषये तु यथा - क्वाऽपि विपिनप्रदेशे शृङ्गमात्रदर्शनात् किं गौरयं स्यात् गवयो वा ? इत्यादि ॥१३॥ જેમ કે શું આ સ્થાણું (ઠુંઠું) છે કે પુરૂષ છે ? I૧૩. મૂળસૂત્રનો અર્થ અત્યંત સ્પષ્ટ છે. આ દૃષ્ટાન્ત પ્રત્યક્ષપ્રમાણના વિષયમાં સંશયને સમજાવનારુ છે. પરંતુ પરોક્ષપ્રમાણના વિષયમાં સંશયને સમજાવનારુ દૃષ્ટાન્ત આ પ્રમાણે છે. જેમ કોઈ પણ જંગલના પ્રદેશમાં શૃંગ માત્ર દેખવાથી શું આ ગાય હશે કે ગવય હશે? આવા પ્રકારનો જે સંશય થાય તે ઈત્યાદિ દષ્ટાનો સ્વયં સમજી લેવાં. ૧૩ ૩થાનધ્યવસાયન્દ્ર પ્રસ્પત્તિ = હવે અનધ્યવસાયનું સ્વરૂપ જણાવે છે. किमित्यालोचनमात्रमनध्यवसायः ॥१४॥ अस्पृष्टविशिष्टविशेष किमित्युल्लेखेनोत्पद्यमानं ज्ञानमात्रमनध्यवसायः प्रोच्यते । Page #200 -------------------------------------------------------------------------- ________________ સંશય અને અનધ્યવસાયનાં લક્ષણ समारो परूपत्वं चास्यापचारिकम्, अतस्मिंस्तदध्यवसायस्य तल्लक्षणस्याभावात् समारोपनिमित्तं तु यथार्थापरिच्छेदकत्व् ॥१४॥ “આ શું છે” એવું આલોચનામાત્ર જ્ઞાન તે અનધ્યવસાય છે.” ॥૧૪॥ વિશિષ્ટ એવા જે વિશેષધર્મો છે. તેનો જ્યાં સ્પષ્ટપણે બોધ નથી એવું, ‘આ શું છે.’ એવા પ્રકારના ઉલ્લેખવડે ઉત્પન્ન થતું, (અર્થાવગ્રહ જેવું) જ્ઞાનમાત્ર તે અનધ્યવસાય કહેવાય છે. આ અનધ્યવસાય જ્ઞાન અતિ અસ્પષ્ટ છે. એટલે તેમાં સૂત્ર ૮માં કહેલું “અતમાં તબુદ્ધિ થવી'' આ લક્ષણનો અભાવ હોવાથી આ અનધ્યવસાયની સમારોપતા ઔપચારિક જાણવી. આ અનધ્યવસાયી જ્ઞાન પણ સમારોપનો ત્રીજો ભેદ છે. તેથી તેમાં સમારોપનું આઠમા સૂત્રમાં કહેલું લક્ષણ પણ સંભવવું જોઈએ. પરંતુ અવિશિષ્ટજ્ઞાન હોવાથી આ લક્ષણ સ્પષ્ટપણે સંભવતું નથી. ૧૩૫ તો સમારોપનો ભેદ કેમ કહેવાય ? તેથી સમજાવે છે કે અહીં સમારોપપણું ઔપચારિક રીતે છે. કારણ કે સમારોપનું જે નિમિત્ત-યથાર્થ પરિચ્છેદ ન થવો, તે લક્ષણ આ અનધ્યવસાયમાં છે. તેથી અતમાં તબુદ્ધિ થવી એવું વિશિષ્ટ લક્ષણ ન હોવા છતાં પણ યથાર્થપરિચ્છેદના અભાવરૂપ સમારોપનું નિમિત્ત હોવાથી ઉપચા૨ે સમારોપ કહેવાય છે. જેમ “નદી’’નું જલપ્રવાહ એ લક્ષણ છે. તટભાગ ઉપર તે લક્ષણ નથી. છતાં શીતળતા રૂપ નિમિત્તતા તટભાગમાં પણ છે. તેથી તટભાગમાં નદીપણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં સમજવું. उदाहरन्ति = આ અનધ્યવસાયનું ઉદાહરણ સમજાવે છે - यथा गच्छत्तृणस्पर्शज्ञानम् ॥१५॥ गच्छतः प्रमातुस्तृणस्पर्शविषयं ज्ञानमन्यत्राऽऽसक्त चित्तत्वात् "एवं जातीयकमेवंनामकमिदं वस्तु" इत्यादि विशेषानुल्लेखि " किमपि मया स्पृष्टम् " इत्यालोचनमात्रमित्यर्थः । प्रत्यक्षयोग्यविषयश्चायमनध्यवसायः । एतदुदाहरणदिशा च परोक्षयोग्यविषयोऽप्यनध्यवसायोऽवसेयः । यथा - कस्यचिदपरिज्ञातगोजातीयस्य पुंसः क्वचन वननिकुञ्जे सास्नामात्रदर्शनात् पिण्डमात्रमनुमाय " को नु खल्वत्र प्रदेशे प्राणी સ્વાત્'' નૃત્યાદ્રિ શ્યા જેમ કે ગતિ કરનારા પુરૂષને ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય તે ॥૧૫॥ એક ગામથી બીજા ગામ જતા એવા પ્રમાતાને તૃણના સ્પર્શનું જે જ્ઞાન થાય છે. તે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૫-૧૬ રત્નાકરાવતારિકા યત્કિંચિત્ જ્ઞાન અનધ્યવસાયજ્ઞાન કહેવાય છે. કારણ કે ચિત્ત અન્ય સ્થાને આસક્ત હોવાથી "मावी तिवाणी मा वस्तु छ,” अथवा “आ। प्रा२ना नामवाणी ॥ वस्तु छे" ઇત્યાદિ વિશેષધર્મોના ઉલ્લેખ વિનાનું, “મારા વડે કંઈ પણ સ્પર્ધાયું” એવું આલોચના માત્ર રૂપ જે જ્ઞાન છે. તે આ અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે. અનધ્યવસાયનું આ ઉદાહરણ પ્રત્યક્ષજ્ઞાનને યોગ્ય વિષયવાળા અનધ્યવસાયનું છે. તે દિશાના અનુસારે પરોક્ષજ્ઞાનને યોગ્ય વિષયવાળા અનધ્યવસાયનું ઉદાહરણ પણ સમજી લેવું. જેમ નથી જાણી ગાયની જાત જેણે એવો કોઈ પુરૂષ વનપ્રદેશમાં સાસ્ના (ગાયના ગળાની ગોદડી) માત્ર દેખવાથી (અહીં કોઈ પશુ છે એવું) પશુસ્વરૂપ પિંડનું અનુમાન કરીને આ પ્રદેશે કોણ પ્રાણી હશે? ઇત્યાદિ અસ્પષ્ટ છે જાણે તે પણ (પરોક્ષવિષયક) અનધ્યવસાય કહેવાય છે. ૧પો अथ प्रमाणलक्षणसूत्रोपात्तं परशब्दं व्याख्यान्ति - હવે પ્રમાણના લક્ષણવાળા સૂત્રમાં કહેલા “પર” શબ્દનો અર્થ જણાવે છે - ज्ञानादन्योऽर्थः परः ॥१६॥ ज्ञानाद् ग्राहकाद् सकाशाद्, अन्यो ग्राह्यतया पृथग्भूतो अचेतनः सचेतनो वा अर्थोऽर्थक्रियार्थिभिरर्थ्यमानः परः परशब्दवाच्यः ॥ अत्र शून्यवादिनः कतिपयविकल्पाटोपोच्चण्डतुण्डमुत्स्वप्नायन्ते-अहो आर्हताः ! किं ज्ञानम्, कश्चार्थः ? ग्राहकमन्तर्ज्ञानम्, ग्राह्योऽर्थः - बाह्योऽर्थ इति चेत् ? कस्य ज्ञानं ग्राहकम् ? अर्थस्य चेत्, अर्थ एवानर्थमूलम्, तर्हि स एवोन्मूलनीयः । तथाहि - किमयमणुरूपः स्थूलस्वरूपः, तदुभयस्वभावः अनुभयस्वभावो वा ? अणुस्त्पश्चेत् । कुतोऽणूनामवधारणम् ? प्रत्यक्षाद् अनुमानाद् वा ? प्राचि पक्षे, किं योगिप्रत्यक्षाद् अस्मदादिप्रत्यक्षाद् वा ? धुर्यः श्रद्धामात्रावधार्यः । द्वितीयस्तु अनुभूतिपराभूतः । न हि वयम् 'अयं परमाणुः, अयं परमाणुः' इति स्वप्नेऽपि प्रतीमः । स्तम्भोऽयं कुम्भोऽयं इत्येवमेव नः सदैव संवेदनोदयात् । ___अथानुमानात् परमाणुप्रवेदनम्, किमवधृतसाध्यसाधनसम्बन्धात् ? तदितरस्माद् वा ? न तावद् तदितरस्मात्, अतिप्रसङ्गसङ्गमात्, प्राचिकप्रकारे तु सम्बन्धावधारणं प्रत्यक्षेण अनुमानेन वा ? न प्रत्यक्षेण, अणूनामतीन्द्रियत्वेन तैः सहाविनाभावस्य क्वापि लिङ्गे ग्रहीतुमशक्यत्वात् । अनुमानेनापि तेनैव, अनुमानान्तरेण वा तदवधारणम् ? न तावत् तेनैव, परस्पराश्रयप्रसङ्गात् - सति हि सम्बन्धावधारणे तदनुमानोत्थानम्, सति Page #202 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧ ૩૭ चास्मिस्तदवधारणमिति । अनुमानान्तरमपि गृहीतप्रतिबन्धम्, अगृहीतप्रतिबन्धमेव वा प्रवर्तेत ? इत्याद्यावृत्तावनवस्थादौस्थ्योपस्थापनम् । तद् नानुमानादपि परमाणुप्रतीतिः । જ્ઞાનથી અન્ય જે પદાર્થ તે પર કહેવાય છે. ૧૬ વિષયને ગ્રહણ કરનારા એવા ગ્રાહક જ્ઞાન થકી અન્ય, એટલે કે જ્ઞાનથી પણ ગ્રાહ્ય તરીકે પૃથભૂત એવો સચેતન અથવા અચેતન જે પદાર્થ છે. તે “પર” કહેવાય છે. અર્થાત્ પરશબ્દથી તે વાચ્ય જાણવો કે જે પદાર્થ તે તે અર્થક્રિયાના અર્થી જીવોવડે તે તે અર્થક્રિયા માટે ઈચ્છાય છે. ઘટ-પટ-નટ ઇત્યાદિ પદાર્થો જ્ઞાનદ્વારા જ્ઞય તરીકે જણાતા હોવાથી તે “પર” સમજવા. અહીં = આ પરપદાર્થને માનવાની બાબતમાં કોઈ શુન્યવાદીઓ કેટલાક વિકલ્પોના આડંબરથી વાચાલ બનેલા મુખરૂપે જાણે સ્વપ્નમાં બકતા હોય તેમ બોલે છે - (આ શૂન્યવાદીઓ સંપૂર્ણ આ જગતુને શૂન્યરૂપ માને છે. જ્ઞાન-શેય કંઈ છે જ નહી, સર્વ શૂન્ય છે. એમ માને છે. સર્વનો અપલાપ કરતા હોવાથી પ્રત્યક્ષ નજરે દેખાતા પદાર્થોનું શું પરમાણુ રૂપ છે કે ઘટાદિ અવયવી રૂપ છે ? ઇત્યાદિ ઘણા વિકલ્પો માત્ર કરીને તેનું ખંડન જ માત્ર કરે છે, તે આ પ્રમાણે - હે જૈનીઓ? જ્ઞાન એ શું વસ્તુ છે ? અને તેનાથી અન્ય એવો અર્થ એ શું વસ્તુ છે? જ્ઞાન અને અર્થ એ છે શું ? શૂન્યવાદી માધ્યમિક નામના બૌદ્ધો કંઈ જ માનતા નથી. તેથી જ્ઞાન અને યપદાર્થનું ખંડન કરવા માટે તે બૌદ્ધો જૈનોને પ્રશ્નો કરે છે. જૈન :- વસ્તુને જણાવનારૂં, હદયમાં વર્તનારો જે બોધ છે. તે જ્ઞાન છે અને તે જ્ઞાનવડે ગ્રાહ્ય એવો જે પદાર્થ જણાય છે તે પર છે. તે બાહ્ય છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી ગોચર છે. શૂન્યવાદી :- જ્ઞાન કોનું ગ્રાહક છે? જૈન - અર્થનું, (અર્થાત્ જ્ઞાન એ અર્થનું ગ્રાહક છે) = પદાર્થનું. શૂન્યવાદી :- આ અર્થ (પદાર્થ), એ જ અનર્થનું મૂલ છે. આ અર્થ માનો છો તો તેનાથી તેનું ગ્રાહકજ્ઞાન સિદ્ધ થાય છે. માટે પ્રથમ “અર્થ” જ ઉમૂલન કરવા લાયક છે. (નીચેની ચર્ચાથી અર્થ જ સિદ્ધ થનાર નથી તો તેનું જ્ઞાન ક્યાંથી સાબિત થવાનું હતું ?) કહો જૈનીઓ ! તમારો માનેલો તે ઘટ-પટાદિ અર્થ (પદાર્થ) શું અણુરૂપ છે ? સ્થૂલ અવયવી રૂપ છે ? તે ઉભય સ્વભાવવાળો છે? કે અનુભયસ્વભાવવાળો છે? આ ચાર પક્ષોમાંથી કહો, કયો પક્ષ માનશો ? જો અણુરૂપ છે એમ કહો તો અણુઓનું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા અવધારણ “આ પદાર્થો અણુરૂપ છે” એવું જ્ઞાન કોનાથી કર્યું? શું પ્રત્યક્ષપ્રમાણથી કર્યું કે અનુમાનપ્રમાણથી કર્યું? જો પ્રથમપક્ષ કહો તો પણ શું યોગીઓના પ્રત્યક્ષથી અણુઓનો નિર્ણય કર્યો ? કે આપણા જેવા સામાન્ય માણસોના પ્રત્યક્ષથી અણુઓનો નિર્ણય કર્યો ? જો ધૂર્ય (પ્રથમ પક્ષ = યોગીપ્રત્યક્ષવાળો) પક્ષ કહો તો તે શ્રદ્ધામાત્રથી અવધાર્ય છે. (અર્થાત્ યુક્તિ પ્રસંગોમાં શ્રદ્ધાની વાત ઉચિત નથી.) જો બીજો પક્ષ કહો તો અનુભવથી વિરૂદ્ધ છે. (બીજો પક્ષ અનુભવથી પરાભવ પામે છે.) કારણ કે અમે સ્વપ્નમાં પણ “આ પરમાણુ છે આ પરમાણુ છે” એવું પ્રતીત કરતા નથી. સદા આ સ્તંભ છે આ કુંભ છે ઇત્યાદિ જ અમને સંવેદન (અનુભવ) થાય છે. હવે અનુમાનથી પરમાણુ જણાય છે એમ જો કહો તો “સાધ્ય-સાધનના સંબંધનો નિશ્ચય” કરીને અનુમાનથી પરમાણુનું પ્રવેદન થાય છે કે તેનાથી ઈતર “સાધ્ય સાધનનો નિશ્ચય કર્યા વિનાના” અનુમાનથી પરમાણુનું પ્રવેદન થાય છે ? આ બે પક્ષોમાંથી “વિતર ” = એવા બીજા પક્ષવાળા અનુમાનથી તો પરમાણુનું પ્રવેદન તમે નહિ કહી શકો, કારણ કે જ્યાં વ્યાતિજ્ઞાન ન હોય ત્યાં સાધ્યની સિદ્ધિ માનીએ તો અતિવ્યાપ્તિ આવે, અર્થાત્ વ્યભિચારી હેતુથી પણ સાધ્યસિદ્ધિ થવા લાગે. જેમ કે પર્વત: ઘૂમવાન્ દ્વત્ત્વાન્ = અહીં વહ્નિ હેતુથી પણ સાધ્ય એવા ધૂમની સિદ્ધિ થવા લાગશે. હવે જો પહેલો પક્ષ કહો તો સાધ્ય અને સાધનનો સંબંધ શું પ્રત્યક્ષવડે કરશો કે અનુમાનવડે કરશો ? જો પ્રત્યક્ષવડે “સાધ્ય-સાધનના સંબંધનો નિશ્ચય” કહેશો તો તે વાત વ્યાજબી નથી. કારણ કે અણુ ઓ અતીન્દ્રિય હોવાથી તેની સાથેનો અવિનાભાવસંબંધ ક્યાંય પણ હેતુમાં ગ્રહણ થવો શક્ય નથી. હવે અનુમાન વડે સાધ્યસાધનનો સંબંધ જણાય એમ જો કહો તો શું તે જ અનુમાન વડે જણાય કે બીજા અનુમાન વડે સાધ્ય-સાધનનો સંબંધ જણાય ? તે જ અનુમાનવડે વ્યાપ્તિ જણાય એમ કહેશો તો પરસ્પરાશ્રય (અન્યોન્યાશ્રય) દોષ આવશે, તે આ પ્રમાણે - પટપટાય: સા : સૂક્ષ્મત્વાન્ ધારો કે આવું એક અનુમાન બનાવ્યું. પરંતુ હેતુ અને સાધ્યના સંબંધનું અવધારણ પ્રથમ યથાર્થ સિદ્ધ થયે છતે જ પછી આ અનુમાનની સિદ્ધિ થશે. અને “ક્ષત્તિ વાસ્મિતત્વથારVમિતિ” = આ અનુમાન યથાર્થ સિદ્ધ થયે છતે જ તે અવધારણ સિદ્ધ થશે. એટલે અવધારણની સિદ્ધિ અનુમાન ઉપર આધાર રાખશે, અને અનુમાનની સિદ્ધિ અવધારણ ઉપર આધાર રાખશે. એટલે પરસ્પર આધાર (આશ્રય) રાખતા હોવાથી એકે વડે એકેની સિદ્ધિ થશે નહિ. હવે જો “અનુમાનાન્તર” કહેશો તો તે અનુમાનાન્તર પણ ગૃહતવ્યાપ્તિવાળું કે Page #204 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૩૯ અગૃહીત વ્યાપ્તિવાળું કહેશો ? જો અગૃહીત વ્યાપ્તિવાળું કહેશો તો અતિવ્યાપ્તિ, અને ગૃહતવ્યાપ્તિવાળું કહેશો તો તે જ અનુમાન વડે ગૃહીત વ્યાપ્તિ કે અનુમાનાત્તરવડે ગૃહીત વ્યાપ્તિ ઇત્યાદિ પક્ષોની પુનઃ આવૃત્તિ જ થયે છતે અનવસ્થા દોષનું ઉપસ્થાપન થશે = અનવસ્થા દોષ આવશે. તેથી અનુમાનથી પણ પરમાણુની સિદ્ધિ થતી નથી. किञ्च अमी परमाणवो नित्या वा स्युः, अनित्या वा ? नित्याश्चेत् - किमर्थक्रियाकारिणः, अकिञ्चित्करा वा ? उदीचीनस्तावत् पक्षः क्षोदीयान्, अन्तरिक्षवृक्षवत् तेषामसत्त्वापत्तेः । अर्थक्रियाकारित्वं तु तेषां क्रमेण युगपद् वा ? क्रमेण चेत्, किं स्वभावाभेदेन, तभेदेन वा ? स्वभावाभेदभिदायाम् - ते येनैव स्वभावेन प्राच्यं कार्यमर्जयन्ति, तेनैवोत्तरमपि, यद्वा येनैवोत्तरं तेनैव प्राच्यमपि, प्रथमे - प्रथमकार्यकाले एवोत्तरस्याप्युत्पत्तिप्रसक्तिः, तद्वद् द्वितीये द्वितीयकार्यकाल एव प्रथमस्यापि प्रभवप्राप्तिः । तद्वदेव स्वभावभेदपक्षे क्षणिकत्वापत्तिः, तल्लक्षणत्वात् क्षणभङ्गरतायाः । युगपत्पक्षे, सकृदेव सकलस्वकार्यपुञ्जस्याऽर्जितत्वाद् द्वितीयादिक्षणे तेषामसत्त्वं स्यात् । तद् नाऽमी नित्याः । તથા વળી, આ પરમાણુઓ હે જૈનીઓ? શું નિત્ય છે કે અનિત્ય છે? જો નિત્ય હોય તો પણ શું તે પરમાણુઓ અર્થક્રિયાકારી છે કે અકિંચિત્કર છે? જો “અકિંચિત્કર” વાળો ઉદીચીન (બીજો) પક્ષ કહેશો તો તે પક્ષ (ક્ષોદીયાનું) દોષિત છે. જો પરમાણુઓ કંઈ કરતા જ નથી તો અન્તરિક્ષવૃક્ષની જેમ તે પરમાણુઓને અસત્ માનવાની આપત્તિ આવશે. જેમ અન્તરિક્ષમાં (આકાશમાં) વૃક્ષ અસત્ છે. તેમ પરમાણુઓ પણ અકિંચિત્કર માનવાથી “અસતુ” જ થશે. હવે જો તે પરમાણુઓ અર્થક્રિયાકારી છે તો તે પરમાણુઓનું અર્થક્રિયાકારિત્વ શું ક્રમસર છે કે યુગપદ્ છે? જો ક્રમસર અર્થક્રિયાકારિત્વ છે એમ કહો તો પ્રથમસમયના કાર્ય વખતે, અને દ્વિતીય-તૃતીય આદિ સમયોના કાર્ય વખતે તે તે કાર્ય કરવાના સ્વભાવોનો શું અભેદ હોય કે સ્વભાવોનો ભેદ હોય ? હવે જો સ્વભાવોનો અભેદ હોય છે. (અર્થાતુ બન્ને કાર્યો કરતી વખતે એક જ સ્વભાવ હોય છે) એમ જ કહેશો તો તે પરમાણુઓ જે સ્વભાવવડે પૂર્વકાર્ય કરે છે. તે જ સ્વભાવવડે ઉત્તરકાર્ય પણ કરે છે ? કે જે સ્વભાવવડે ઉત્તરકાર્ય કરે છે તે જ સ્વભાવવડે પૂર્વકાર્ય કરે છે? અર્થાત્ ક્રમશઃ થનારા બન્ને કાર્યોમાં માત્ર પ્રથમસમયવર્તી સ્વભાવ વર્તે છે કે ઉત્તરસમયવર્તી સ્વભાવ વર્તે છે? જો પ્રથમ પક્ષ કહેશો તો પ્રથમ કાર્ય કરવાના કાલે જ (પ્રથમ સમયે જ) ઉત્તર સમયનું કાર્ય થઈ જવાની આપત્તિ આવશે કારણ કે પ્રથમ સમયનો સ્વભાવ પ્રથમ સમયના કાર્યની ઉત્પત્તિનો જેમ હેતુ છે, તેમ તે જ સ્વભાવ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા દ્વિતીય સમયના કાર્યની ઉત્પત્તિના પણ હેતુ છે. તેથી બન્ને કાર્યનું કારણ એક જ સ્વભાવ હોવાથી અને તે સ્વભાવ પ્રથમ સમયમાં વિદ્યમાન હોવાથી પ્રથમ સમયમાં જ બન્ને સમયનાં બન્ને કાર્યો થવાં જોઈએ. તેવી જ રીતે દ્વિતીય સમયવર્તી સ્વભાવવડે બન્ને કાર્યો થાય છે. એવો બીજો પક્ષ જો સ્વીકારો તો બીજા સમયના કાર્યકાલે જ પ્રથમ સમયનું કાર્ય પણ થવું જોઈએ એવી આપત્તિ આવશે. કારણ કે દ્વિતીયસમયવર્તી સ્વભાવવડે જેમ દ્વિતીય સમયનું કાર્ય થાય છે. તેમ તે જ સ્વભાવ પ્રથમ સમયના કાર્યનું પણ કારણ હોવાથી દ્વિતીય સમયે પ્રથમ સમયનું કાર્ય પણ થવું જોઈએ. હવે બન્ને સમયોમાં ક્રમશઃ થનારા કાર્યોમાં કારણભૂત એવા સ્વભાવોનો જો ભેદ માનો તો સ્વભાવભેદ માને છતે તેની જેમ જ પરમાણુઓને ક્ષણિક માનવાની આપત્તિ આવશે; કારણ કે સ્વભાવભેદ થવો એ જ ક્ષણભંગુરતાનું લક્ષણ છે. અને હાલ તમે પરમાણુઓને તો નિત્ય માન્યા છે, માટે સ્વભાવભેદ પક્ષ પણ ઉચિત નથી. (અહીં તત્વ શબ્દનો અર્થ જેમ સ્વભાવના અભેદમાં દોષ છે, તેની જેમ સ્વભાવભેદમાં પણ દોષ આવશે. આ પક્ષ પણ નિર્દોષ નથી. એવો અર્થ સમજવો.) આ પ્રમાણે સ્વભાવ અભેદ કે સ્વભાવભેદમાં ક્રમશઃ અર્થક્રિયાકારિત્વ ન સંભવતું હોવાથી હવે “યુગપદ્” પક્ષ જો સ્વીકારશો તો સર્વ સમયોમાં ક્રમશઃ પોતાને કરવા લાયક કાર્યોના પુંજને માત્ર પ્રથમ એકસમયમાં જ એકવારમાં જ કરી લેવાથી દ્વિતીયાદિ સમયોમાં હવે કંઈ કરવાનું બાકી ન હોવાથી “અર્થક્રિયાકારિત્વ” લક્ષણ ન ઘટવાથી “અસત્ત્વ”ની આપત્તિ આવશે, કારણ કે અર્થક્રિયા ન ઘટવી એ જ અસત્ત્વનું લક્ષણ છે. તેથી આ પરમાણુઓ કોઈ પણ પક્ષે નિત્ય સિદ્ધ થતા નથી. अनित्याश्चेत् - क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत् किमकस्माद् भवन्ति, कारणाद् वा कुतोऽपि ? अकस्माच्चेत् ? ननु किमिह कारणप्रतिषेधमात्रम्, भवनप्रतिषेधः, स्वात्महेतुकत्वम् निरुपाख्यहेतुकत्वं वा विवक्षितम् । आद्ये - भवनस्यानपेक्षत्वेन सदा सत्त्वस्यासत्त्वस्य वा प्रसक्तिः । “नित्यं सत्त्वमसत्त्वं वाऽ हेतोरन्यानपेक्षणाद् (प्रमाण - वार्तिक - १-८२) इत्युक्तेः । द्वितीये प्रागिव पश्चादपि नामी भवेयुः, तृतीये कथमुत्पत्तिस्तेषाम् ? स्वयमसतां स्वोत्पत्तौ व्यापारव्याहतेः । तुरीये प्रागपि सत्त्वापत्तेस्तेषां सनातनत्वं स्यात् । - હવે પરમાણુઓ અનિત્ય છે, એમ જો કહેશો તો તે પરમાણુઓ કેવા અનિત્ય છે. શું ક્ષણિક અનિત્ય છે? કે કાલાન્તરસ્થાયિ એવા અનિત્ય છે? જો ક્ષણિક અનિત્ય હોય તો પણ શું તે અકસ્માતુ (આપમેળે = સ્વયં) ક્ષણિક અનિત્ય બને છે ? કે કોઈ Page #206 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૪૧ કારણવિશેષથી ક્ષણિક અનિત્ય બને છે. આ બે પક્ષોમાંથી જો “અકસ્માત” ક્ષણિક અનિત્ય છે એમ જો કહો તો (૧) શું કારણપ્રતિષેધમાત્ર છે? (૨) શું ભવનપ્રતિષેધ છે? (૩) શું સ્વાત્મહેતુક છે ? કે (૪) શું નિરૂપાખ્યહેતુકત્વ તમારા વડે વિવક્ષાયું છે? (આ ચારે પક્ષોના અર્થ ક્રમશઃ આગળ સમજાવાય છે.) જો પ્રથમપક્ષ “કારણપ્રતિષેધમાત્ર” કહો તો, એટલે કે કાર્યની ઉત્પત્તિમાં કોઈ પણ કારણ નથી; કારણથી નિરપેક્ષપણે જ કાર્ય થાય છે. એમ જો પ્રથમપક્ષ માનશો તો અવની = એટલે કાર્યની ઉત્પત્તિ, મનપેક્ષવેર = કારણોની અપેક્ષા વિનાની હોવાથી સદાકાળ કાર્યના સત્ત્વની પ્રાપ્તિ થશે અથવા સદાકાળ કાર્યના અસત્ત્વની પ્રાપ્તિ થશે. એટલે કે કાર્યની ઉત્પત્તિ નિહેતુક હોવાથી હંમેશાં કાર્ય ઉત્પન્ન થયા જ કરવું જોઈએ. અથવા હંમેશાં કાર્ય અનુત્પન્ન જ રહેવું જોઈએ. શાસ્ત્રાન્તરોમાં (પ્રમાણવાર્તિકમાં) કહ્યું છે કે - જે કાર્ય અન્ય કારણોથી નિરપેક્ષ હોય તે કાર્ય અહેતુક હોવાથી કાં તો સદાકાળ સતું હોવું જોઈએ અથવા કાં તો સદાકાળ અસત્ હોવું જોઈએ, માટે આ પક્ષ ઉચિત નથી. જો “ભવનપ્રતિષેધ” નામનો બીજો પક્ષ કહેશો તો, એટલે કે મવન = પરમાણુઓની ઉત્પત્તિનો થિ = નિષેધ, અર્થાત્ પ્રતિસમયે પરમાણુઓની ઉત્પત્તિ થતી નથી અકસ્માત્ ક્વચિત્ થાય છે. એમ જો બીજો પક્ષ કહેશો તો જે સમયોમાં તમે તે પરમાણુઓની ઉત્પત્તિ માનશો તેના પૂર્વ સમયમાં જેમ ભવન પ્રતિષેધ હોવાથી પરમાણુઓ ઉત્પન્ન થયા નહિ તેની જેમ પાછળના (ઉત્પમાન) સમયોમાં પણ આ પરમાણુઓ ઉત્પન્ન થશે નહિ. હવે જો “સ્વાત્મહતકત્વ” એ ત્રીજો પક્ષ કહેશો તો, એટલે કે પોતે જ પોતાની ઉત્પત્તિમાં હેતુ છે. બીજુ કોઈ કારણ નથી. એમ જો કહેશો તો હજુ જે પરમાણુઓ ઉત્પન્ન થયા નથી એવા સ્વયં “અસ” પરમાણુઓનો પોતાની ઉત્પત્તિમાં વ્યાપાર ખંડિત (ન ઘટતો) હોવાથી તે પરમાણુઓ કેમ ઉત્પન્ન થશે? હવે જો ચોથો “નિરૂપાખ્યહેતુકત્વ” પક્ષ કહેશો તો એટલે કે પરમાણુઓની ઉત્પત્તિમાં અવાચ્ય એવું (ઈશ્વર-ઈશ્વરેચ્છા ઇત્યાદિ) કોઈ ગુપ્ત કારણ છે, એમ જ કહેશો તો તે પરમાણુઓ જે સમયમાં ઉત્પન્ન થાય છે. તે સમયમાં જેમ ઈશ્વરાદિ અવાચ્ય કારણ વિદ્યમાન છે તેવી જ રીતે તે ઈશ્વરાદિ અવાકારણ તો તેના પૂર્વસમયોમાં પણ વિદ્યમાન જ હોવાથી તે પરમાણુઓ સનાતન (એકાન્તનિત્ય) સિદ્ધ થવાની આપત્તિ તમને આવશે. આ પ્રમાણે “અકસ્માતુ” પક્ષના ચારે વિકલ્પો ઘટતા નથી. कारणाद् भवनपक्षे तु स्थूलं किञ्चित् तेषां कारणम्, परमाणव एव वा ? न स्थूलम्, परमाणुस्पार्थपक्षस्यैव कक्षीकारात् । परमाणवश्चेत् ते किं सन्तः, असन्तः, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા सदसद्याः , अनुभयस्वभावा वा स्वकार्याणि कुर्युः ? सन्तश्चेत्, किमुत्पत्तिक्षण एव, द्वितीयादिक्षणेऽपि वा ? नाद्यः, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् तेषाम् । अथ "भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते" इति वचनाद् भवनमेव तेषामुत्तरोत्पत्तौ कारणतेति चेत् । एवं तर्हि त्याणवो रसाणूनाम्, ते च तेषामुपादानं स्युः, उभयत्र भवनाविशेषात् । न द्वितीयः, क्षणक्षयक्षयापत्तेः अथासन्तस्ते तदुत्पादकाः, तर्हि तत्सत्ताक्षणमेकमपहाय सर्वदा तदुत्पादप्रसङ्गः, तद्भवनस्य सर्वदाऽविशेषात्, सदसद्स्यपक्षस्तु दुनिरोधविरोधानुबन्धदुर्धरः - यदि हि ते सन्तः, कथमसन्तः ? तथा चेत् कथं सन्तः ? अनुभयस्वभावभेदोऽप्यसाधुः विधिप्रतिषेधयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यंभावात् । तन्नाणवः क्षणिका: सूक्ष्ममनीषामार्गमैयरु । હવે “કારણથી” પરમાણુઓ ઉત્પન્ન થાય છે એ પક્ષ જો કહેશો તો તે પરમાણુઓની ઉત્પત્તિમાં શું કોઈ સ્થૂલ કારણ છે કે પરમાણુઓ જ કારણ છે? આ પરમાણુની ઉત્પત્તિમાં તમે સ્થૂલ કારણ કહી શકશો નહિ, કારણ કે આ જગતું “પરમાણુરૂપ પદાર્થમય છે” એ પક્ષ હાલ તમે સ્વીકાર્યો છે. અર્થાત્ આ સંસારના તમામ પદાર્થો પરમાણુ સ્વરૂપ છે એમ તમે સ્વીકાર્યું છે. એટલે પરમાણુઓની ઉત્પત્તિમાં સ્થૂલકારણ છે. આમ કહી શકશો નહીં. હવે આ ઉત્પદ્યમાન પરમાણુઓમાં જે કારણ છે તે કારણ પણ “પરમાણુઓ જ” છે એવો બીજો પક્ષ સ્વીકારશો તો અમે તમને પુછીએ છીએ કે કારણસ્વરૂપે માનેલા તે પરમાણુઓ શું “સતુ” હોતે છતે સ્વકાર્ય કરે છે ? શું “અસતુ” હોતે છતે સ્વકાર્ય કરે છે ? શું સદ્ અસત્ ઉભયસ્વભાવવાળા હોતે છતે સ્વીકાર્ય કરે છે કે “અનુભય સ્વભાવવાળા હોતે છતે તે સ્વકાર્યને કરે છે? હવે જો “સેતુ” એવા કારણભૂત પરમાણુઓ સ્વીકાર્યભૂતપરમાણુઓને કરે છે એમ કહેશો તો કારણભૂત એવા પરમાણુઓ શું પોતાની ઉત્પત્તિના ક્ષણમાં જ સ્વકાર્યભૂત પરમાણુઓને ઉત્પન્ન કરે છે? કે દ્વિતીયાદિ ક્ષણમાં તે સ્વકાર્યભૂત પરમાણુઓને ઉત્પન્ન કરે છે? પહેલો પક્ષ કહો તો તે વ્યાજબી નથી, કારણ કે તે પરમાણુઓ તે વખતે પોતાની જ ઉત્પત્તિમાં હજુ વ્યગ્ર માત્ર છે. તે બીજાની ઉત્પત્તિ કેવી રીતે કરે ? અર્થાતુ બીજાની ઉત્પત્તિ કરી શકે નહિ. અહીં કદાચ તમે એવો બચાવ કરો કે જે પરમાણુઓ (ઉત્પન્ન થાય છે, તેઓની) જે ભૂતિ (ઉત્પત્તિ) છે, તે જ ઉત્પદ્યમાનક્રિયા કહેવાય છે. અને તે જ કારણ કહેવાય છે. “અર્થાત્ જે જે પદાર્થો ઉત્પન્ન થાય છે, તે તે પદાર્થોની જે ઉત્પત્તિક્રિયા છે. તે ઉત્પત્તિક્રિયા જ સ્વની ઉત્પદ્યમાનક્રિયા કહેવાય છે અને પોતાની જે ઉત્પદ્યમાન ક્રિયા છે તે જ પરની કારણતા કહેવાય છે. એવું શાસ્ત્રવચન હોવાથી વર્તમાન સમયમાં તે Page #208 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૪૩ પરમાણુઓની ઉત્પત્તિ જ ઉત્તરની ઉત્પત્તિમાં કારણતા બનશે એવો જો બચાવ કરશો તો ઉત્પદ્યમાન એક સમયમાં જ રહેલા રૂપાણુઓ રસાણુઓની ઉત્પત્તિમાં, અને તે રસાણુઓ રૂપાણુઓની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ બનવા જોઈએ, કારણ કે બન્ને જગ્યાએ “ઉત્પત્તિ” રૂપ ક્રિયા એકસરખી અવિશેષ છે. જેમ કારણભૂત પરમાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વકાર્યભૂત પરમાણુઓનું ઉપાદાન કારણ તમે ઘટાવો છો કારણ કે સ્વકાર્યભૂત પરમાણુઓમાં પણ ઉત્પત્તિક્રિયા છે, તો તેની જેમ જ રૂપાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વની અપેક્ષાએ ઉત્પદ્યમાનતારૂપ ક્રિયા હોવા છતાં, પર એવા રસાણુઓની ઉત્પત્તિમા ઉપાદાન કારણ બનવા જોઈએ. અને એજ પ્રમાણે રસાણુઓની ઉત્પત્તિક્રિયા સ્વની અપેક્ષાએ ઉત્પદ્યમાનતા રૂપ ક્રિયા હોવા છતાં પર એવા રૂપાણુઓની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ બનવા જોઈએ, પરંતુ બનતા નથી. માટે “સતુ” નો પ્રથમસમયવર્તી પક્ષ વ્યાજબી નથી. હવે દ્વિતીયસમયવર્તીરૂપ બીજો પક્ષ જો કહો તો કારણભૂત પરમાણુઓ પ્રથમસમયમાં સ્વઉત્પત્તિમાં વ્યગ્ર હોય છે. અને તેઓ પરિપૂર્ણ ઉત્પન્ન થયા પછી દ્વિતીયસમયવર્તી તેઓ બને ત્યારે દ્વિતીયસમયમાં વર્તતા એવા આ કારણભૂતપરમાણુઓ સ્વકાર્યભૂતપરમાણુઓને ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તો કારણભૂતપરમાણુઓ પ્રથમ અને દ્વિતીય એમ બે સમયવર્તી થઈ જવાથી આ પરમાણુઓ ક્ષણિકમાત્ર જ છે એવો જે ક્ષણક્ષય વાદનો પક્ષ હતો તેનો જ ક્ષય થવાનો પ્રસંગ આવશે. - હવે “અસ” એવા કારણભૂતપરમાણુઓ તેના (સ્વકાર્યના) ઉત્પાદક છે. એમ જો કહેશો તો જે પ્રથમસમયમાં કારણભૂતપરમાણુઓની ઉત્પત્તિ માની છે, તે પ્રથમસમયમાં તેઓ ઉત્પદ્યમાન હોવાથી તેઓની સત્તા (વિદ્યમાનતા) છે. પરંતુ તે પ્રથમસમયવર્તી સત્તાણને ત્યજીને દ્વિતીયાણાદિ સર્વકાળમાં તે પ્રથમસમયવર્તી પરમાણુઓ “અસતુ” હોવાથી સ્વકાર્યભૂતપરમાણુઓના સર્વદા ઉત્પાદક થવાનો પ્રસંગ આવશે. કારણ કે માત્ર પ્રથમક્ષણને છોડીને તમવનસ્ય = તેનું અર્થાત્ અસત્તાનું હોવાપણું સર્વકાલે એકસરખું જ છે. હવે “સ' વાળો ત્રીજો પક્ષ જો કહો તો મુશ્કેલીથી રોકી શકાય એવા વિરોધના સંબંધથી દુર્ધર છે. કારણ કે જો તે પરમાણુઓ સત્ છે, તો અસત્ કેમ હોઈ શકે? અને જો તથા છે (અસત્ છે) તો તે પરમાણુ સત્ કેમ હોઈ શકે ? અર્થાત્ એકના એક પરમાણુઓને સત્ અને અસતુ એમ બન્ને કેમ કહી શકાય? સત્ અને અસત્ બન્નેને સાથે માનવા તે વિરોધથી જ ભરેલું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા હવે જો “અનુભયસ્વભાવ” વાળો ચોથો પક્ષ કહો તો તે પણ અમનોહર છે, કારણ કે વિધિ અને પ્રતિષેધ આ બન્નેમાંથી ગમે તે એકનો નિષેધ કરાયે છતે ઈતરપક્ષની અવશ્ય વિધિ, અર્થાત્ અન્યપક્ષનો અવશ્યભાવ સિદ્ધ થાય છે. એટલે “સત્' નો નિષેધ કરશો તો ‘‘અસત્’’ મનાશે અને અસત્ નો નિષેધ કરશો તો સત્ મનાશે જ, અને તેથી પ્રથમદ્વિતીય અને તૃતીય પક્ષોક્ત દોષો આવશે જ, તેથી પરમાણુઓ ક્ષણિક છે, એ વાત કોઈ પણ રીતે સૂક્ષ્મ બુદ્ધિમાર્ગમાં ઉતરતી નથી, યુક્તિપૂર્વક સિદ્ધ થતી નથી. ૧૪૪ नापि कियत्कालस्थायिनः, क्षणिकपक्षोपक्षिप्तप्रतीकारस्यात्राप्यवतारात् । किञ्च, कियत्कालस्थायिनोऽप्यमी किमर्थक्रियापराङ्मुखाः, तत्कारिणो वा भवेयुः ? प्रथमभिदायाम् अम्बरोद्भवाम्भोरुहसौरभवदसत्त्वापत्तिः । उदग्विकल्पे, મિसद्रूपम्, सद्रूपम्, उभयरूपम्, अनुभयरूपं वा ते कार्यं कुर्वीरन् ? असद्रूपं चेत्, कथं करिकेसरकलापादेरपि न करणम् ? सद्स्यं चेत् - कथं तस्य करणम् ? सतोऽपि करणे कथं कदाचित् क्रियाविरतिः ? तृतीयतुरीयभेदौ तु प्राक्प्रोक्तसदसद् रूपादिभेदवद् भञ्जनीयौ । तन्नाणुरूपोऽर्थः सर्वथा स्थेमानमातेनिवान् । હવે જો ૫૨માણુઓ કિયત્કાલસ્થાયી છે એમ કહેશો તો, એટલે કે ક્ષણિકપક્ષમાં અમને તમને દોષો આપેલા હોવાથી ત્યાંથી છટકીને પરમાણુઓને જો કેટલોક કાળ રહે છે. (પરંતુ એક ક્ષણમાત્ર રહેતા નથી) એવું જો કહેશો તો ક્ષણિકપક્ષના ખંડન વખતે જે વિકલ્પો રજુ કરાયેલા છે. તે જ વિકલ્પો દ્વારા પ્રતિકાર અહીં પણ ઉતારી શકાય છે. અર્થાત્ ક્ષણિકપક્ષની જેમ અહીં પણ પક્ષો પાડીને ખંડન સારી રીતે થઈ શકે છે. તથા વળી અમે તમને (જૈનોને) પૂછીએ છીએ કે કિયત્કાલસ્થાયી એવા આ પરમાણુઓ શું અક્રિયા કરવાથી પરાંમુખ છે કે અર્થક્રિયા કરવાવાળા છે ? જો પ્રથમપક્ષ કહેશો તો એટલે કે અર્થક્રિયાથી પરાંમુખ છે. એમ જો કહેશો તો ગગનમાં ઉત્પન્ન થયેલા અરવિંદની સુગંધની જેમ તે પરમાણુઓ “અસ” જ થશે કારણ કે જે અર્થક્રિયારહિત હોય છે. તે અસત્ જ હોય છે. હવે જો અર્થક્રિયાયુક્ત હોય છે, એવો બીજો પક્ષ કહેશો તો કારણીભૂત એવા આ પરમાણુઓ જે સ્વકાર્ય કરવારૂપ અર્થક્રિયા કરે છે, તે શું અસત્ રૂપ સ્વકાર્ય કરે છે ? શું સત્ રૂપ સ્વકાર્ય કરે છે ? શું ઉભયસ્વભાવરૂપ કાર્ય કરે છે ? કે શું અનુભસ્વભાવ રૂપ સ્વકાર્ય કરે છે ? જો તમે પ્રથમ પક્ષ કહો કે તે પરમાણુઓ જે કાર્ય કરે છે તે કાર્ય “અસ” છે અને કરે છે તો હાથીની ગર્દન ઉપર જે કેસરાઓનો કલાપ અસત્ છે. તેનું Page #210 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ તથા આદિ શબ્દથી વન્ધ્યાપુત્ર, આકાશપુત્ર, શશશ્ચંગ આદિ અસત્પદાર્થો રૂપ કાર્યોની ઉત્પત્તિનું પણ કારણ બનવું જોઈએ. આ પરમાણુઓ જે કાર્ય કરે છે તે “સરૂપ' કાર્ય કરે છે એમ જો બીજો પક્ષ કહેશો તો જે કાર્ય સરૂપ છે જ, તેને વળી ઉત્પન્ન કરવાનું શું હોય ? એટલે કે જે કાર્ય સ્વયં સત્ જ છે. તેનું કારણ આ પરમાણુઓ બને એમ કહેવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે જે કાર્ય સ્વયં સત્ હોય તેને જો કરવામાં આવે તો સત્પણું સદા અવિશેષ હોવાથી સદા કરાયા જ કરવું જોઈએ તેથી કેવી રીતે કોઈ પણ દિવસ આ ક્રિયાનો વિરામ થશે ? અર્થાત્ આ ક્રિયાનો વિરામ થશે જ નહિ. ત્રીજો “સદસ” પક્ષ, અને ચોથો “અનુભયસ્વભાવ” આ બન્ને પક્ષો તો પૂર્વે જણાવેલા “સદસ' પક્ષોની જેમ જ સ્વયં ખંડિત કરી લેવા. એટલે કે ‘“સદસ” રૂપ ત્રીજો પક્ષ દુર્નિરોધ એવા વિરોધના અનુબંધથી દુર્ઘર છે. કારણ કે જે કાર્ય ઉત્પન્ન થતું છતું જો સત્ હોય તો અસત્ કેમ હોય ? અને જો અસત્ હોય તો સત્ કેમ હોય ? માટે ઉભયપક્ષ દુર્ગન્ધ છે અને અનુભયસ્વભાવ વાળો પક્ષ ઉભયરૂપ જ છે. કારણ કે એકના નિષેધથી બીજાનું અવશ્ય વિધાન થાય જ છે. એટલે ચોથો પક્ષ ત્રીજા પક્ષના જેવો જ બનશે. તે કારણથી આ પ્રમાણે “અણુરૂપ” પદાર્થો આ વાત કોઈ પણ રીતે સ્થેમાનમ્ = સિદ્ધિને, આàનિવાન્ = પામતી નથી. ૧૪૫ नापि स्थूलरूप:, यतस्तादृशोऽप्यसौ नित्यः, अनित्यो वा स्यात् ? न तावद् नित्य:, परमाणुनित्यतानिराकरणानुसारेणास्यापि व्यपासितुं शक्यत्वात् । नाप्यनित्य:, यतस्तस्य समुत्पादे स्थूलमेव किञ्चित् कारणम्, अणवो वा । प्राच्यः पक्षः स्थवीयान्, स्थूलाद्वैतवादस्य वावदूकानां वदितुमयुक्तत्वात् सूक्ष्मापेक्षयैव स्थूलस्य व्यवस्थानात्, कुवलापेक्षया कुवलयस्येव । अथाणवस्तत्कारणम्, तर्हि तदग्रेतनस्तदुभयस्वभावार्थपक्षः कक्षीकृतः स्यात् । अस्त्वयमेवेति चेत्, तर्हि ते निरतिशयाः सातिशया वा स्थूलमर्थं प्रथयेयुः ? आद्ये भेदे, भूर्भुवःस्वस्त्रयीकुहरकोणकुट्टितैकैकपरमाणुभिर्विशकलितैरपि सदैव तदुत्पादनप्रसङ्गः । દ્વિતીયે તુ, સ્તેષામતિશય:, દેશાવસ્થિતિ:, સંયોગ:, ક્રિયા વા ? પ્રથમપક્ષે, क्षोणीमण्डलालम्बिपरिमण्डलैः स्थूलैककार्यक्रियाप्रसक्तिः, तस्यैकदेशरूपत्त्वात् । જગતના પદાર્થો ‘સ્થૂલસ્વરૂપ” છે એમ જો તમે કહેશો તો તે પણ કહી શકશો નહી, કારણ કે તેવા પ્રકારનો સ્થૂલસ્વરૂપ આ પદાર્થ નિત્ય છે કે અનિત્ય છે ? નિત્ય તો તમે કહી શકશો જ નહી, કારણ કે જો નિત્ય કહેશો તો પરમાણુઓની નિત્યતાનું અમે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા પૂર્વે ખંડન કર્યું છે તેને અનુસારે જ આ સ્કૂલનું પણ ખંડન કરવું શક્ય છે. (નિત્ય હોય તો અકિંચિકર છે કે અર્થક્રિયાકારી છે ? ક્રમે અર્થક્રિયા કરે કે યુગપ૬ અર્થક્રિયા કરે ઇત્યાદિ પક્ષો દ્વારા જેમ પરમાણુનું ખંડન કર્યું છે. તે જ રીતે સ્થૂલનું પણ ખંડન શક્ય છે) હવે અનિત્ય કહેશો તો તે પણ બરાબર નથી. કારણ કે જો આ સ્થૂલસ્વરૂપકાર્ય અનિત્ય છે એમ કહેશો તો તે સ્થૂલરૂપકાર્ય અનિત્ય હોવાથી ઉત્પત્તિવાળું થયું. જો ઉત્પત્તિવાળું હોય તો સ્થૂલસ્વરૂપ તે કાર્યની ઉત્પત્તિમાં શું પૂલ જ કારણ હોય ? કે પરમાણુઓ કારણ હોય? જે કાર્ય ઉત્પન્ન થાય તેમાં કોઈને કોઈ કારણ તો હોય જ, તો આ સ્થૂલકાર્યમાં પણ કારણ તમે કેવું માનશો? પહેલો પક્ષ જો કહેશો તો તે પક્ષ અત્યંત સ્થૂલ છે, તુચ્છ છે અર્થાત્ અસાર છે કારણ કે કાર્ય પણ સ્કૂલ માનેલું છે તેને ઉત્પન્ન કરનારૂં એવું કારણ પણ સ્કૂલ જ હોય તો કાર્ય-કારણ બધું સ્થૂલ જ માન્યું. અર્થાત્ સ્કૂલ વિના બીજું કંઈ જ નથી એવો પૂલાદ્વૈતવાદ જ સિદ્ધ થયો, પરંતુ સ્થૂલાદ્વૈતવાદનું કથન કરનારાઓનું બોલવું યુક્તિસંગત નથી, કારણ કે જો આખું જગત્ સ્થૂલ જ છે સૂક્ષ્મ કોઈ જ નથી, તો સૂક્ષ્મ વિના સ્થૂલ કોની અપેક્ષાએ કહેવાય? સ્કૂલશબ્દ સાપેક્ષવાચી છે. સૂક્ષ્મની અપેક્ષાએ જ શૂલપણું સંભવી શકે, જેમ કુવલ (બોર)ની અપેક્ષાએ કુવલય (કમળ) પૂલ છે. હંમેશાં સૂક્ષ્મ હોય તો જ તેની અપેક્ષાએ ઈતરવસ્તુ સ્થૂલ કહેવાય, માટે તમે સૂક્ષ્મ ન માનતા હોવાથી સ્થૂલાદ્વૈતવાદ પણ યુક્તિસંગત નથી. હવે પૂલસ્વરૂપ એવા કાર્યની ઉત્પત્તિમાં કારણ “પરમાણુઓ” છે, એમ જો કહેશો તો કાર્ય પૂલસ્વરૂપ તમે કહ્યું અને તેનું કારણ પરમાણુઓ તમે માન્યા એનો અર્થ એ થયો કે આ સંસારમાં પદાર્થ સ્થૂલ પણ છે અને સૂક્ષ્મ પણ છે. અર્થાત્ ઉભયરૂપ જગતું છે. એમ માનવાથી જે “પૂલસ્વરૂપ જગતુ છે એમ માનશો તો - “એ તમે માનેલા પક્ષનું અમે ખંડન કરી રહ્યા છીએ (તેને તમે છોડી દીધો ગણાય અને) તેની અપેક્ષાએ આગળનો “તઉભય સ્વભાવવાળો પદાર્થ છે” એવો મૂળ ત્રીજો પક્ષ સ્વીકારેલો થશે, એટલે “યૂલસ્વરૂપ આ જગતુ છે” એવો તમે જે બીજો પક્ષ સ્વીકાર્યો હતો તે રહેશે નહી. ત્રીજા પક્ષમાં ગયા કહેવાશો. એમ થવાથી પક્ષાન્તર થયાનો દોષ આવશે. હવે કદાચ તમે એમ માનો કે “આ સંસાર સૂક્ષ્મ અને પૂલ એમ ઉભયરૂપ પદાર્થવાળો છે” એવો આ ત્રીજો પક્ષ જ ભલે હો, એમ અમે કહીશું તો હું તમને પૂછું છું કે તમે સંસારના પદાર્થો જે ઉભયરૂ૫ માન્યા, તેમાં કાર્ય પૂલરૂપ સ્વીકાર્યું અને કારણ સૂક્ષ્મરૂપ સ્વીકાર્યું - અણુરૂપ સ્વીકાર્યું. તો અણુરૂપ માનેલા તે કારણમાં તે પરમાણુઓ Page #212 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ કેવા છે ? નિરતિશય છે કે સાતિશય છે ? અર્થાત્ નિરતિશય એવા પરમાણુઓ સ્થૂલ એક કાર્યને કરે છે કે સાતિશય એવા પરમાણુઓ સ્થૂલ એવા એક કાર્યને કરે છે ? જો પ્રથમ નિરતિશયપક્ષ માનો તો પાતાલ, મર્ત્ય અને સ્વર્ગ, એમ ત્રણે લોકરૂપી કુવાના ખુણે ખુણે ઠાંસી ઠાંસીને ભરેલા છુટા છુટા એકેક પરમાણુઓ વડે હંમેશાં તે તે સ્થૂલકાર્ય ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે. (વુદ્ઘ = કુવાના, ગુફાના, જો = विशकलितै = - ખુણે ખુણે, તિ ઠાંસી ઠાંસીને ભરેલા, છુટા-છુટા એક એક પરમાણુઓ વડે) ૧૪૭ = હવે જો બીજો પક્ષ માનશો તો, એટલે “સાતિશય” એવા પરમાણુઓ સ્થૂલ એક કાર્યને કરે છે એમ માનશો તો તે પરમાણુઓનો અતિશય શું ? પરમાણુઓમાં એવી તે શું વિશેષતા છે કે જેનાથી તે સ્થૂલકાર્ય કરે છે ? (૧) શું એકદેશમાં રહેવા રૂપ અતિશય છે ? કે (૨) પરસ્પર સંયોગવિશેષ એ અતિશય છે ? કે (૩) ક્રિયાવિશેષ એ અતિશય છે ? આ ત્રણ પક્ષોમાંથી જો પહેલો પક્ષ કહો તો આ પૃથ્વીમંડળના આલંબને રહેલા એવા પરમાણુઓ વડે (પૃથ્વીમંડળમાં રહેલા સર્વપરમાણુઓ સાથે મળીને) સ્થૂલ એવું એક મોટું કાર્ય થવાની તમને આપત્તિ આવશે. કારણ કે તે પૃથ્વીમંડળ પણ (સમસ્ત જગત્ત્ની અપેક્ષાએ) એકદેશરૂપ જ છે. અહીં ક્ષોણીમંડળ એટલે પૃથ્વીમંડળ મનુષ્યલોકવર્તી પૃથ્વીમંડળ સમજવું. તેથી ત્રિલોકવર્તી જગત્ની અપેક્ષાએ મનુષ્યલોકવર્તી પૃથ્વીમંડળ એકદેશ રૂપ જ છે. એટલે જો એકદેશમાં (એકભાગમાં) રહેલા પરમાણુઓ સાથે મળીને સ્થૂલ એવું એક કાર્ય કરે છે. એમ માનશો તો આ મનુષ્યલોકરૂપ પૃથ્વીમંડળ પણ સમસ્ત જગત્ની અપેક્ષાએ એકદેશરૂપ હોવાથી તે મનુષ્યલોકમાત્રવર્ણી સમસ્ત પરમાણુઓ વડે પણ સ્થૂલ એવા એકકાર્યની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. - अथ यावति प्रदेशे कतिपयेऽपि परमाणवः कार्यमेकमर्जयन्ति तावानेवैकः प्रदेशः, न सकलमिलामण्डलम् इति चेत् - तर्हीतरेतराश्रयपिशाचप्रवेशः, सिद्धे हि कार्ये देशैक्यसिद्धिः, तत्सिद्धौ च तत्सिद्धिरिति । संयोगश्चेदतिशयः स किं नित्यः, अनित्यो वा ? यदि नित्यः, तदा सदाऽपि तदुत्पाद्यकार्योत्पादप्रसङ्गः । अनित्यश्चेत् किमन्यत एव, तेभ्योऽपि वा प्रादुःष्यात् ? नाऽद्यो भेदः तदाधारधर्मस्याऽन्यत एवोत्पत्तिविरोधात् । द्वितीये तु तदुत्पत्तावपि निरतिशयाः, सातिशया वा ते व्याप्रियेरन् ? प्राचि, प्राचीन एव दोषः, द्वितीये तु अतिशयोत्पत्तावप्यतिशयान्तरेण भाव्यम् । तत्रापि तेन इत्यनवस्था વર્ધનમ્ ॥ = Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા હવે કદાચ તમે એમ કહો કે જેટલા પ્રદેશમાં રહેલા કેટલાક પણ પરમાણુઓ સાથે મળીને એકકાર્યને ઉત્પન્ન કરે છે તેટલો જ પ્રદેશ (તેટલો જ ભાગ) એક પ્રદેશ કહેવાય છે. પરંતુ આખું સમસ્ત પૃથ્વીમંડળ તે એકપ્રદેશ (એકભાગ) કહેવાતો નથી. જો આવું કહેશો તો તમોને અન્યોન્યાશ્રય (ઈતરેતરાશ્રય) દોષ આવશે. આ દોષરૂપી પિશાચનો (ભૂતનો) પ્રવેશ તમને લાગશે, તે આ પ્રમાણે - - જો પૂલ એવું કાર્ય સિદ્ધ થાય તો જ તેના કારણભૂત પરમાણુઓમાં “એકદેશત્વ” રૂપ અતિશય સિદ્ધ થાય, અને “એકદેશત્વ” રૂપ અતિશય જો સિદ્ધ થાય તો જ સ્થૂલકાર્ય સિદ્ધ થાય. તમે જે એમ જણાવો છો કે “અમુક પ્રદેશમાં રહેલા પરમાણુઓથી” જ કાર્ય સિદ્ધ થાય, પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થાય ત્યારે જ ખ્યાલ આવે છે કે તે કાર્ય “અમુકદેશમાંથી જ” બનેલ છે. અર્થાત્ કાર્યસિદ્ધિ થાય તો જ “એકદેશાવસ્થિતિ” રૂપ અતિશય સિદ્ધ થાય. અને “એકદેશાવસ્થિતિ” રૂપ અતિશય પરમાણુઓમાં હોય તો જ કાર્યસિદ્ધિ થાય. આ પ્રમાણે કાર્ય અને કારણ એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. હવે “સંયોગ” નામનો પરમાણુઓમાં બીજો અતિશય જો જણાવો તો પરમાણુઓમાં રહેલો તે “સંયોગ” અતિશય નિત્ય માનશો કે અનિત્ય ? જો નિત્ય સંયોગ છે એમ કહેશો તો જે સંયોગતિશયવાળા પરમાણુઓથી કાર્ય થાય છે તે સંયોગતિશય નિત્ય હોવાથી તે સંયોગથી ઉત્પાદ્ય એવું કાર્ય પણ સદાકાળ થયા કરવું જોઈએ. જો “સંયોગતિશય” અનિત્ય છે એમ કહેશો તો તે “સંયોગતિશય” અનિત્ય હોવાથી ઉત્પત્તિ વાળો થયો, ત્યાં હવે અમે તમને પૂછીએ છીએ કે ભૂલકાર્યને ઉત્પન્ન કરનારા પરમાણુઓમાં ઉત્પન્ન થનારો આ “સંયોગતિશય” શું અન્ય કોઈ કારણથી ઉત્પન્ન થાય છે કે તે પરમાણુઓમાંથી જ ઉત્પન્ન થાય છે ? જો પ્રથમ ભેદ કહેશો તો એટલે આ “સંયોગતિશય” તેના આધારભૂત પરમાણુઓને ત્યજીને કોઈ અન્યથી ઉત્પન્ન થાય છે. એમ જો કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે તે વિવક્ષિત પરમાણુઓ જ છે આધાર જેનો એવો આ “સંયોગતિશય” રૂપ ધર્મ, અન્યથી ઉત્પન્ન ન થઈ શકે, અન્યથી ઉત્પન્ન થાય છે એમ માનવામાં વિરોધ આવે. કારણ કે જે ધર્મ ધર્મીનો હોય તે ધર્મ તે ધર્મીમાંથી પ્રગટ થાય, અન્યથી પ્રગટ ન થાય. હવે આ “સંયોગતિશય” ની ઉત્પત્તિ જો વિવક્ષિત પરમાણુથી જ માનો તો આ સંયોગતિશયને ઉત્પન્ન કરતા એવા તેના જ આધારભૂત વિવક્ષિતપરમાણુઓ શું નિરતિશય Page #214 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૪૯ થયા છતા વપરાય છે કે સાતિશય થયા છતા વપરાય છે? અર્થાત્ સ્થૂલકાર્યને કરતા આ પરમાણુઓ જેમ “સંયોગ” રૂપ અતિશયવાળા તમે કપ્યા છે, તેમ “સંયોગાત્મક” અતિશયને ઉત્પન્ન કરતા છતા આ જ પરમાણુઓ નિરતિશય કે સાતિશય? એટલે કે તે સંયોગતિશયની ઉત્પત્તિ કરવામાં વપરાતા આ પરમાણુઓ સંયોગતિશય આવ્યા પહેલાં નિરતિશય થયા છતા વપરાય છે કે સાતિશય થયા છતા વપરાય છે? જો પ્રથમપણ કહેશો તો એટલે કે નિરતિશયવાળા એવા આ પરમાણુઓ “સંયોગતિશયને” ઉત્પન્ન કરે છે એમ જો માનશો તો પાતાલ-મૃત્યુલોક અને સ્વર્ગસ્થ એવા એકેકે પરમાણુમાંથી આ સંયોગ અતિશય ઉત્પન્ન થવો જોઈએ એવો પ્રાચીન જ દોષ આવશે. અને જો બીજો “સાતિશય” પક્ષ કહો તો એટલે કે “સંયોગ' નામના અતિશયને ઉત્પન્ન કરવામાં વપરાતા આ વિવક્ષિત પરમાણુઓ “સાતિશય” છે એમ જો કહેશો તો જેમ આ એક અતિશયને ઉત્પન્ન કરવામાં બીજા અતિશયની આવશ્યકતા માની, તેમ તે બીજા અતિશયની ઉત્પત્તિ કરવામાં ત્રીજા અતિશયની ઉત્પત્તિ માનવી પડશે, અને ત્રીજા અતિશયની ઉત્પત્તિ કરવામાં ચોથા અતિશયાતરની ઉત્પત્તિ સ્વીકારવી પડશે, એમ સ્વીકારવા જતાં કેવળ અનવસ્થાની કદર્થના જ આવી પડશે. किञ्च, अयं संयोगस्तत्स्वभावभूतः, तत्पृथग्भूतो वा ? प्राच्ये, परमाणव एव, न कश्चित् संयोगो नाम । द्वितीये तु सर्वथा पृथग्भूतः, कथञ्चिद् वा ? कथञ्चित्पक्षस्तावद् विरोधबाधितः । सर्वथापक्षे तु, संबद्धः, असंबद्धो वा ? तत्राऽसौ स्यात् । असंबद्धविधायां तेषामेष इति सम्बन्धायोगः । संबद्धस्तु, संयोगेन, समवायेन, तादात्म्येन, तदुत्पत्त्या, अविष्वग्भावेन वा ? न संयोगेन, तस्य गुणरूपे संयोगे सम्भवाभावात्, "निर्गुणा गुणाः" इति वचनात् । न समवायेन, यतो यावदयमेकं संयोगमेकत्र सम्बन्धयति, तावदन्यत्राऽप्येनं किं न सम्बन्धयेत् ? अस्य सर्वत्रैक्यात् । न तादात्म्येन, भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या, परमाणुभ्यः संयोगोत्पादस्य प्रागेव व्यपास्तत्वात् । नाप्यविष्वग्भावेन, तस्य कथञ्चित् तादात्म्यस्त्यत्त्वात् । अत्र च कथञ्चिदित्यन्धपदम्, विरोधावरोधदुर्धरत्वात् । किञ्च, अयं संयोगः सर्वात्मना, एकदेशेन वाऽणूनां प्रणिगद्येत । प्रथमे, पिण्डोऽणुमात्रः स्यात् । द्वितीये, षट्केन युगपद्योगात् परमाणोः षडंशता स्यात् । इति परमाणुकथाऽप्यस्तमियात् । तन्न संयोगोऽतिशयः । एतेन क्रियात्पातिशयपक्षोऽपि પ્રતિક્ષપ્ત: | Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા તથા વળી આ “સંયોગ” નામનો જે અતિશય પરમાણુમાં પ્રગટ થાય છે, અને તે સંયોગતિશયથી સ્થૂલ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ તમે જે કહો છો, ત્યાં હું તમને પૂછું છું કે આ સંયોગ નામનો અતિશય તે પરમાણુઓના સ્વભાવભૂત છે કે તે પરમાણુઓથી પૃથભૂત છે? જો પ્રથમ પક્ષ કહેશો તો તે પરમાણુઓ જ કહેવાશે, સંયોગ નામનો કોઈ અતિશયવિશેષ કહેવાશે જ નહિ. કારણ કે જે આ સંયોગ નામનો અતિશય છે તે જો પરમાણુઓના સ્વભાવભૂત જ છે, તો સ્વભાવ અને સ્વભાવવાનું ભિન્ન ન હોવાથી એક જ હોવાથી તે પરમાણુસ્વરૂપ જ થયો. પરંતુ તે પરમાણુઓથી અતિરિક્ત સંયોગ જેવો કોઈ અતિશય રહેતો નથી, સિદ્ધ થતો નથી. હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે જો આ “સંયોગ” નામનો અતિશય તે પરમાણુઓથી પૃથભૂત (ભિન્ન) છે, એમ જો કહેશો તો શું તે સંયોગ તે પરમાણુઓથી સર્વથા પૃથભૂત છે કે કથંચિત્ પૃથભૂત છે ? - હવે “કથંચિત પ્રથભૂત” વાળો બીજો પક્ષ જો કહો તો તે પક્ષ વિરોધથી બાધિત છે. એટલે કે જો કથંચિતું હોય તો તે પૃથભૂત ન કહેવાય અને જો પૃથભૂત (ભિન્ન) હોય તો તે કથંચિત્ ન કહેવાય કારણ કે કોઈ પણ એક વસ્તુ ઈતરવસ્તુથી કાં તો પૃથભૂત (ભિન્ન) હોય અથવા કાં તો અપૃથભૂત (અભિન્ન) હોય. આ બન્ને પક્ષો પરસ્પર જુદા હોવાથી બેમાંથી ગમે તે એક પક્ષ હોય પરંતુ કથંચિત્ એ તો કોઈ પક્ષ જ નથી. માટે કથંચિતું માનવું અને પૃથભૂત માનવું એ બન્ને પદો “જે માતા વચ્યા' ની જેમ વિરોધથી ભરેલું છે. માટે બાધિત છે. હવે જો “સર્વથા પૃથભૂત” વાળો પ્રથમપક્ષ કહો તો તે સર્વથા પૃથભૂત એવો “સંયોગ” નામનો આ અતિશય શું પરમાણુઓની સાથે સંબંધવાળો છે? કે સંબંધ વિનાનો છે? એટલે કે તત્ર = ત્યાં પરમાણુઓમાં, સૌ = આ સંયોગતિશય શું સંબધ્ધ હોય કે અસંબદ્ધ હોય ? જો “અસંબંધિત” એવો આ સંયોગાતિશય છે એમ જો કહેશો તો સંયોગ નામનો આ અતિશય, અને તેના આધારભૂત પરમાણુઓને પરસ્પર કોઈ સંબંધ ન હોવાથી તેષા = તે પરમાણુઓનો ઉપ: = આ સંયોગતિશય છે, એમ કહેવાશે નહીં, એવા પ્રકારના સંબંધનો અયોગ થશે. તેવી જ રીતે આ સંયોગતિશયના સંબંધવાળા પરમાણુઓ છે એમ પણ કહેવાશે નહી. કારણ કે આ સંયોગ પરમાણુઓથી સર્વથા પૃથભૂત માન્યો હોવાથી પરમાણુઓની જેમ ઘટ પટ-સહ્યાચલ- વિધ્યાચલનો પણ કેમ ન કહેવાય? માટે સંયોગ અને પરમાણુઓના સંબંધનો અયોગ થશે. હવે જો “સંબંધિત” કહેશો તો, એટલે સંયોગ અને પરમાણુઓ વચ્ચે સંબંધ છે, એમ જ કહેશો તો તે બે વચ્ચે કહો, કયો સંબંધ છે ? (૧) શું સંયોગવડે સંબંધ છે ? Page #216 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૫૧ (૨) શું સમવાયવડે સંબંધ છે? (૩) શું તાદામ્યવડે સંબંધ છે? (૪) શું તદુત્પત્તિવડે સંબંધ છે ? કે (૫) શું અવિષ્યભાવપણા વડે સંબંધ છે? આ પાંચ પ્રકારના સંબંધોમાંથી તમે ક્યો સંબંધ કહેવા માગો છો ? તે કહો. (જે સંબંધ કહેશો તે તમામ પક્ષોમાં દોષો આવે છે તેથી એક પણ સંબંધ નિર્દોષપણે સંભવતો નથી, તે આ પ્રમાણે - હવે “સંયોગતિશય અને પરમાણુઓ વચ્ચે” સંયોગ નામના સંબંધવડે સંબંધિતતા છે એમ જો પ્રથમપક્ષ કહેશો તો તે ઉચિત નથી કારણ કે આ બે પદાર્થોમાં પરમાણુઓ તો દ્રવ્ય છે પરંતુ સંયોગતિશય એ ગુણ છે. પણ દ્રવ્ય નથી તેથી ગુણસ્વરૂપ એવા આ સંયોગતિશયમાં તે સંયોગસંબંધના સંભવનો અભાવ છે. સંયોગસંબંધ સદા બે દ્રવ્યો વચ્ચે હોય છે. એક દ્રવ્ય હોય અને એક ગુણ હોય ત્યાં સંયોગસંબંધ હોતો નથી. અહીં એક દ્રવ્ય છે. અને એક ગુણ છે. માટે સંયોગસંબંધ ઘટે નહિ. તથા વળી ગુણો સદા “નિર્ગુણ” જ હોય છે. ગુણોમાં ગુણો વર્તતા નથી એવું શાસ્ત્રવચન પણ છે, માટે સંયોગતિશયમાં સંયોગસંબંધ ઘટી શકે નહિ. હવે “સંયોગતિશય અને પરમાણુઓ વચ્ચે સમવાયવડે સંબંધ છે એમ બીજો પક્ષ માનો તો તે પણ ઉચિત નથી, કારણ કે સમવાયસંબંધ એક છે અને સર્વવ્યાપી છે. તેથી મયમ્ = આ સમવાયસંબંધ, ફ્રિ સંયોપામ્ = એક સંયોગતિશય, યાવિદ્ પત્ર = જેટલામાં એક જગ્યાએ સંબંધિત કરે છે. તાવત્ = તેટલામાં, નિમ્ = આ સંયોગતિશયને, અન્યત્રપિ = અન્ય પરમાણુઓની સાથે પણ કેમ સંબંધિત ન કરે ? આ સંયોગતિશયને અન્ય પરમાણુઓ સાથે પણ સંબંધિત કરવો જ જોઈએ કારણ કે અ = આ સમવાયસંબંધ સર્વત્ર = સર્વ સ્થાને વાત્ = એક જ છે. હવે “સંયોગતિશય અને પરમાણુઓની વચ્ચે” તાદાભ્ય સંબંધવડે સંબંધિતતા છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો તે યુક્તિસંગત નથી. કારણ કે આ સંયોગતિશયને પરમાણુઓથી પૃથભૂત માનેલો છે. તાદાભ્યસંબંધ એટલે અભેદસંબંધ કહેવાય. હાલ તમે આ બન્ને વચ્ચે સર્વથા પૃથભૂતતા સ્વીકારી છે, માટે તેઓની વચ્ચે “તાદામ્યસંબંધ કહી જ ન શકો. અભેદસંબંધ મનાય જ નહિ. તqત્ત સંબંધવડે “સંયોગતિશય અને પરમાણુઓનો” સંબંધ છે એમ જો ચોથો પક્ષ કહેશો તો તે પણ ઉચિત નથી. કારણ કે પરમાણુઓથી આ સંયોગતિશયના ઉત્પાદનું હમણાં પહેલાં જ ખંડન કરેલું છે (જો પરમાણુઓથી “સંયોગતિશયનો ઉત્પાદ” માનીએ તો તે પરમાણુઓ સાતિશય કે નિરતિશય ઇત્યાદિ પક્ષો દ્વારા હમણાં જ પૂર્વે ખંડન કરાયું છે. માટે તદુત્પત્તિ સંબંધ પણ અઘટિત છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા અવિષ્યભાવ સંબંધ વડે આ બન્નેનો સંબંધ છે. એમ કહેવું પણ ઉચિત નથી. કારણ કે આ અવિષ્યભાવ સંબંધ થંચિત્ તાદાભ્યસ્વરૂપ છે. એટલે કે “અભેદસંબંધ રૂપ” છે. અને આ સંયોગતિશયને પરમાણુઓથી સર્વથા પૃથભૂત રૂપે હાલ માનેલો છે. માટે અવિધ્વભાવસંબંધ પણ તમે કહી શકશો નહિ. વળી આ અવિષ્યભાવ સંબંધને “કથંચિતું તાદામ્ય” રૂ૫ માનો તો તે પણ ઉચિત નથી, કારણ કે “આ કથંચિત્ શબ્દ” જ અંધકારમય પદ છે. જૈનોમાં વારંવાર બોલાતો આ કથંચિત્ શબ્દ છટકબારી જેવો હોવાથી અજ્ઞાનરૂપ અંધકારનું જ સ્થાન છે. ભેદાભેદ - નિત્યાનિત્ય - સામાન્ય - વિશેષ વિગેરે પરસ્પર વિરોધી બે ધર્મોને સ્વીકારવારૂપ જૈનોનો આ કથંચિત્ શબ્દ છે. પરંતુ ભિન્ન હોય તે અભિન્ન કેમ હોય અને અભિન્ન હોય તે ભિન્ન કેમ હોય? તેવી જ રીતે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય ? અને અનિત્ય હોય તે નિત્ય કેમ હોય ? માટે પરસ્પર વિરોધી ધર્મોને સાથે માનનારો જૈનોનો આ કથંચિહ્વાદ એકલા વિરોધથી જ ભરેલો છે. માટે કથંચિત્ અવિષ્યભાવ માનવો એ વિરોધોના અવરોધોથી ઘણો દુર્ધર છે. (મિથ્યા છે). તથા વળી આ “સંયોગ” રૂપ અતિશય જે જે પરમાણુઓમાં થાય છે, તે તે પરમાણુઓમાં સર્વાત્મના સંયોગ થાય છે કે એકદેશથી સંયોગ થાય છે ? અર્થાત્ એક પરમાણુ બીજા પરમાણુની સાથે સર્વથા જોડાય છે? કે એક બાજુના ભાગથી જોડાય છે? જો “સર્વાત્મના” રૂપ પહેલો પક્ષ કહો તો એટલે કે પરમાણુઓ અરસપરસ લોહ અને અગ્નિની જેમ સર્વથા એકમેક થાય છે એમ જો કહો તો પરમાણુઓ અંદર અંદર એકમેક થઈ જવાથી, અંદર અંદર સમાઈ જવાથી અણુઓનો પિંડ હોય (સમૂહ હોય) તો પણ તે એક અણુરૂપ જ બની જશે. બે પરમાણુઓનો પિંડ પણ એક પરમાણુ રૂપ બની જશે, ત્રણ-ચાર-પાંચ ઇત્યાદિ પરમાણુઓનો પિંડ પણ અણુમાત્રરૂપ બની જશે. સ્થૂલકાર્ય તો થશે જ નહીં. - હવે જો “એકદેશથી” સંયોગ થાય છે એમ કહો તો કોઈ પણ એક પરમાણુ છે દિશાઓથી બીજા છ પરમાણુઓની સાથે એકી સાથે સંયોગ પામવાથી એક પરમાણુની પણ પડશતા માનવી પડશે. બોરથી ભરેલા ડબ્બામાં જેમ એક બોર આજુ-બાજુના ચારે દિશાના ચાર, ઉપર અને નીચે એકેક એમ છ બોરને સ્પર્શેલું છે તેની જેમ એક પરમાણુ ચાર દિશાના ચાર, તથા ઉપર-નીચે એકેક એમ છ દિશાના છ પરમાણુઓને તે તે ભાગથી સ્પર્શેલો-સંયોગ પામેલો કહેવાય તેથી એક પરમાણુની ષડંતા થાય. અને જો આ રીતે પરમાણુના પણ છ ભાગો થાય તો તે પરમાણુને પરમાણુ પણ કહેવાય નહિ પરંતુ સ્કંધ જ કહેવો પડે જેથી પરમાણુની તો કથા જ આથમી જાય. તેથી ઉપરોક્ત ચર્ચાના અનુસાર Page #218 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ જણાશે કે પરમાણુઓમાં “સંયોગ” નામનો અતિશય ઘટતો નથી, જેથી તે સંયોગવડે સ્થૂલકાર્ય બને આ વાત સ્વપ્નવત્ મિથ્યા છે. આ જ પ્રમાણે “ક્રિયા' નામના અતિશયવાળો ત્રીજો પક્ષ પણ સ્વયં ખંડિત સમજી લેવો. સંયોગ એ જેમ ગુણાત્મકધર્મ છે. તેમ ક્રિયા એ પણ ક્રિયાત્મકધર્મ જ છે, માટે બન્નેનું ખંડન એક સરખું જ છે. ૧૫૩ किञ्च, अयं स्थूलोऽवयवी निराधारः साधारो वा । न तावद् निराधारः, साधारप्रतीतिविरोधात् । साधारश्चेत् - किमेकावयवाऽऽधारः, अनेकावयवाऽऽधारो वा । प्रथमे प्रतीतिविरोधः । तथाहि - प्रतीतिरिहाऽवयवेष्ववयवीति, नावयवेऽवयवीति । अथानेकावयवाऽऽधारः, तत्राप्यविरोध्यनेकावयवाऽऽधारः, विरोध्यनेकावयवाऽऽधारो वा ? न प्राच्यः, चलाचल-स्थूलास्थूल - नीलानीलादिरूपाणामवयवानां विरोधप्रतीतेः । अथ द्वितीय:, तर्हि नैकः स्थूलोऽवयवी स्यात्, विरुद्धधर्माध्यासात् । " अपि च, असौ तेषु वर्तमानः सामस्त्येन, एकदेशेन वा वर्तेत ? सामस्त्येन वृत्तौ, एकस्मिन्नेवावयवे, परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । एकदेशेन वृत्तौ निरंशत्वं तस्योपगतं विरुध्यते । सांशत्वे वा, तेऽप्यंशास्ततो भिन्नाः, अभिन्ना वा भवेयुः । भिन्नत्वे, पुनरप्यनेकांशवृत्तेरेकस्य सामस्त्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे न केचिदशाः स्युः - इति न तदुभयस्वभावार्थपक्षोऽपि संगति शृङ्गसङ्गमगात् । તથા વળી તમારો માનેલો સ્થૂલ એવો આ ઘટ-પટાદિ અવયવી પદાર્થ શું નિરાધાર છે ? કે સાધાર છે ? અર્થાત્ તે અવયવીના આધારભૂત એવા અવયવો છે ? કે એવા આધારભૂત અવયવો નથી ? જો નિરાધાર પક્ષ કહેશો તો એટલે કે અવયવીના આધારભૂત અવયવો નથી એમ જો કહેશો તો તે તમારી વાત વ્યાજબી નથી, આધાર સહિત એવા સાધાર તરીકેની પ્રતીતિ થાય છે તેનો તમને વિરોધ આવશે. ઘટાવયવી કપાલાવયવમાં વર્તે છે.પટાવયવી તન્તુ અવયવમાં વર્તે છે. આવા પ્રકારની સાધાર તરીકેની અવયવીની પ્રતીતિ જગત્પ્રસિદ્ધ છે, તેનો વિરોધ આવશે. હવે જો ‘સાધાર” પ્રતીતિવાળો બીજો પક્ષ કહેશો તો હું તમને પુછું છું કે અવયવી એવો પદાર્થ શું એક અવયવરૂપ આધારમાં રહેવા વાળો છે કે અનેક અવયવરૂપ આધારમાં રહેવાવાળો છે ? એક અવયવ રૂપ આધારમાં અવયવી વર્તે છે એમ જો પહેલો પક્ષ લેશો તો અનુભવનો પ્રત્યક્ષ વિરોધ આવશે - તે આ પ્રમાણે - આ સંસારમાં પ્રતીતિ એવી થાય છે કે અનેક અવયવોમાં અવયવી વર્તે છે. પરંતુ એક અવયવમાં અવયવી વર્તતો હોય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા એવી પ્રતીતિ કદાપિ થતી નથી. અનેક કપાલમાં ઘટ, અનેક તંતુમાં પટ, ઇત્યાદિ જ પ્રતીતિ થાય છે, તે પ્રતીતિનો વિરોધ આવશે. હવે જો તમે (જેનો) એમ કહો કે અનેક અવયવો છે આધાર જેનો એવો આ અવયવી છે. અર્થાત્ અનેક અવયવો સ્વરૂપ આધારમાં રહેવાવાળો છે, તો ત્યાં પણ હું તમને પુછું છું કે પરસ્પર અવિરોધી એવા અનેક અવયવો છે આધાર જેનો એવો અવયવી છે? કે પરસ્પર વિરોધી એવા અનેક અવયવો છે આધાર જેનો એવો અવયવી છે? જો પહેલો પક્ષ કહો તો, એટલે કે અવિરોધી એવા અનેક અવયવોમાં અવયવી વર્તે છે એમ જો કહો તો તે પ્રથમપક્ષ ઉચિત નથી, કારણ કે ચલ-અચલ, ભૂલ-અસ્થૂલ, નીલ-અનીલ, ઇત્યાદિ રૂપ પરસ્પર વિરોધ યુક્ત અવયવોમાં અવયવી પ્રત્યક્ષ પ્રતીત થાય છે. જેમ શરીર ઉપર ધારણ કરેલા વસ્ત્રમાં કોઈક ભાગ પવનથી ચલિત છે કોઈક ભાગ શરીર ઉપર સ્થિર છે પરસ્પર વિરોધી અવયવો-ચલ-અચલમાં અવયવી એવું વસ્ત્ર પ્રતિત થાય છે. શરીરનો કોઈ ભાગ સ્કૂલ અને કોઈ ભાગ અધૂલ દેખાય જ છે. વસ્ત્રનો કોઈ ભાગ નીલવર્ણવાળો અને કોઈ ભાગ અનીલવર્ણવાળો પ્રતીત થાય છે માટે પરસ્પર અવિરોધી અવયવોમાં અવયવી રહેતો હોય એવી પ્રતીતિ થતી નથી. હવે જો બીજો પક્ષ કહો તો, પરસ્પર વિરોધી એવા અનેક અવયવોમાં એક અવયવી વર્તે છે એમ જો કહેશો તો અવયવો પરસ્પર વિરૂધ્ધધર્મથી યુક્ત હોવાથી તેઓ વચ્ચે સ્થૂલ એવો એક અવયવી સિધ્ધ થશે નહિ, અર્થાતુ વિરોધી અવયવોમાં એક અવયવી રહી શકશે નહીં. કારણ કે અવયવો પરસ્પર વિરોધી હોવાથી ભેગા થશે જ નહિં તો અવયવી ક્યાં રહે ? - તથા વળી આ અવયવી તે અવયવોમાં વર્તતો છતો સામત્યેન વર્તે છે ? કે એકદેશથી વર્તે છે? એટલે કે એકેક અવયવમાં આ અવયવી સંપૂર્ણ વર્તે છે ? કે એકેક અવયવમાં અવયવીનો એકેક ભાગ વર્તે છે? જો સામત્યેન વૃત્તિ છે એ પક્ષ કહો તો એક જ અવયવમાં સંપૂર્ણ અવયવી પરિસમાપ્ત થવાથી તે અવયવીને અનેક અવયવના આધારવાળો કહેવાનું ઘટશે નહીં, અથવા એકેક અવયવમાં એકેક અવયવી સમાપ્તપણે વર્તવાથી અનેક અવયવોમાં અનેક અવયવી થવાનો પ્રસંગ આવશે. હવે જો એકેક અવયવમાં અવયવી એકેક દેશથી વર્તે છે એમ જ કહેશો તો તમે અવયવીને નિરંશ માનેલ છે, તેથી તે નિરંશપણું તે અવયવીનું તમારા વડે જે સ્વીકારાયેલું છે, તેનો વિરોધ આવશે. કારણ કે એકેક અવયવમાં અવયવી એકેક અંશથી વર્તે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૫૫ તેથી અવયવી પણ અનેકઅંશવાળો થયો તેથી સાંશ થઈ જશે પરંતુ નિરંશ રહેશે નહી. અથવા હવે કદાચ તમે એમ કહેશો કે સારૂં, અમે અવયવીને નિરંશ ન માનતાં સાંશ માની લઈશું. તો તો અમને આ દોષ નહી આવે ને? જો આવું કહેશો તો એટલે અવયવીને સાંશ માનશો તો નક્કી થાય છે કે અવયવોમાં વર્તનારો અવયવી પોતે અંશોવાળો છે. તે અંશો પણ તે અવયવીથી શું ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન માનશો તો ફરીથી પૂર્વની જેમ જ પક્ષો થવાથી અનવસ્થા દોષ આવશે ? જેમ આ અવયવોમાં વર્તનારો અવયવી ભિન્ન માનો તો એકેક અવયવમાં આ અવયવી સામત્યેન વર્તે છે? કે એકદેશેન વર્તે છે ? ઇત્યાદિ વિકલ્પો ઉપર બતાવ્યા તેવી જ રીતે સાંશ માનેલો તે અવયવી અનેકઅંશમાં વૃત્તિવાળો થયો, તેવા પ્રકારના અનેક અંશોમાં વર્તતો એવો એક અવયવી શું સામત્યેન વર્તે છે ? કે એકદેશથી વર્તે છે ? ઇત્યાદિ પૂર્વોક્ત જ વિકલ્પોનું અનતિક્રમણ થવાથી અર્થાત્ તે જ વિકલ્પો ફરીથી લાગવાથી અનવસ્થાદોષ આવશે, અને જો અંશોમાંથી અંશી અભિન્ન માનશો તો અંશો જેવું કોઈ તત્ત્વ જ નહી રહે. - અભિન્ન માનવાથી બન્ને એક જ થઈ જશે. આ પ્રમાણે પૂલ - અને સૂક્ષ્મ (કાર્યસ્થૂલ અને તેનું કારણ સૂક્ષ્મ-અણુ) એવા પ્રકારના ઉભયસ્વભાવવાળો પદાર્થ છે એ ત્રીજો પક્ષ પણ સંગતિના શિખરના સંગને પામતો નથી, અર્થાત્ નિર્દોષ નથી. अनुभयस्वभावभेदोऽप्युपेक्षाक्षेत्रं प्रेक्षाणाम् । परमाणुस्थूलयोः परस्परप्रतिषेधात्मकत्वेनान्यतरप्रतिषेधे तदितरविधेरवश्यं भावात् । इति नार्थः कश्चिद्, विचारचूलामालम्बते ॥ तदभावे तद् ग्राहकतया सम्मतं ज्ञानमपि तथैव ॥ અનુભયસ્વભાવવાળો ચોથો પક્ષ પણ પંડિતપુરૂષોને સદા ઉપેક્ષાનો જ વિષય છે, કારણ કે પરમાણુપણું અને શૂલપણું પરસ્પર એકબીજાના પ્રતિષેધાત્મકપણે હોવાથી બેમાંથી ગમે તે એકનો પ્રતિષેધ કરો ત્યારે તેનાથી ઇતરનું વિધાન અવશ્ય થતું હોવાથી આ પક્ષ પણ સ્વીકાર યોગ્ય નથી. અર્થાત્ અનુભય એટલે બન્ને નહી, ત્યાં બન્નેના નિષેધમાં પરમાણુનો નિષેધ થયો એટલે સ્કૂલ છે એમ નક્કી થાય છે. અને સ્કૂલના નિષેધથી સૂક્ષ્મ છે એમ નક્કી થાય છે તેથી આ જગતું સૂક્ષ્મ-સ્કૂલ એમ ઉભયાત્મક છે એમ સાબિત થાય છે. અને આ ઉભયાત્મક પક્ષનું ખંડન હમણાં જ ઉપર કર્યું છે, માટે ચોથો પક્ષ પણ નિર્દોષ નથી. આ પ્રમાણે (૧) અણુરૂપ, (૨) સ્થૂલરૂપ, (૩) ઉભયરૂપ, કે (૪) અનુભયરૂપ એમ ચારે પક્ષોમાંના કોઈ પણ પક્ષથી પદાર્થ જેવી કોઈ વસ્તુ વિચારની ચતુરાઈને પામતી નથી. પદાર્થ જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થતું જ નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા પદાર્થના અસ્તિત્વના ખંડન માટે બૌદ્ધવડે કલ્પાયેલા પક્ષોનું ચિત્ર પદાર્થ આયુરૂપ ચૂલરૂપ ઉભયરૂપ અનુભય અનુમાન પ્રત્યક્ષ અનુમાન નિત્ય અનિત્ય - | નિત 1 | F નિત – કારણભૂત પરમાણવઃ કાર્યભૂત સ્કૂલાવયવી ઈતર યોગી અરમાદિ અવધૂત પ્રત્યક્ષ પ્રત્યક્ષ સાધ્ય સાધન સૂર્યમ ભૂલ કારણ સાતિશયા: નિરાધાર સાધાર આણ નિરતિશયા: કારણ. 1 કિયા એકાવવાધાર અનેકાવ થવાધાર પ્રત્યક્ષ અનુમાન સંયોગતિશય એકદેશાવિસ્થિતિ: તેનૈવ અનુમાના સ્તરણ અવિરોધી વિરોધી નિત્ય અનિત્ય સ્વભાવભૂત પૃથભૂત અન્યત: કથંચિદ તેભ્યઃ સર્વથા સામન્યન એકદેશન ગૃહીત વ્યાપ્તિ અગૃહીત વ્યાપ્તિ સંબદ્ધ અસંબદ્ધ નિરંશ સારી નિરતિશયા: સાતિશયા: નિત્ય અનિત્ય સંયોગ સમવાય તાદામ તદુત્પત્તિ અવિખ્વભાવ ... આઈસિા ક્ષણિક ક્ષણિક કાલાન્તરસ્થાયિ કાલાનરાશિ ચિત્કરે કારી - સર્વાત્મના એકદેશેન અકસ્માદ્ કારણા કમેણ યુગપ ભિન્ન અભિન્ન સ્થૂલ પરમાણુ સ્વભાવ સ્વભાવ અભેદેન ભેદન સંદરૂપ અસરૂપ કાર્ય કાર્ય કારણ પ્રતિષેધ ભવન સ્વામ્ય નિરૂપા પ્રતિષેધ હેતુત્વ ખ્યત્વ ઉભયરૂપ કાર્ય અનુભવ રૂપ કાર્ય. અર્થકિયા પરામુખ અર્થક્રિયાકારી દ્વિતીયાદિ ક્ષણે ક્ષણે સરૂપ કાર્ય અસરૂપ ઉભયરૂપ અનુ ભયરૂપ કાર્ય કાર્ય કાર્ય Page #222 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ અને જો ગ્રાહ્ય એવો પદાર્થ સિદ્ધ ન થાય તો તે પદાર્થનો અભાવ હોતે છતે તેના ગ્રાહક તરીકે માનેલું જ્ઞાન પણ તેમ જ છે એમ સમજવું. અર્થાત્ અસિદ્ધ જાણવું. આ રીતે આ સંસારમાં ગ્રાહ્ય અને ગ્રાહક કોઈ તત્ત્વ છે જ નહીં. किञ्च, एतदर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत ? प्राक्कल्पनायाम्, त्रिलोकीतल्पोपगता अपि पदार्थास्तत्र प्रथेरन्, समकालत्वाविशेषात् । तदग्र्यप्रकारे तु, निराकारं साकारं वा तत् स्यात् । प्रथमे, प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारो व्यतिरिक्तः, अव्यतिरिक्तो वा ज्ञानात् ? । अव्यतिरेके, न कश्चिदाकारो નામ, तथा च निराकारप्रकारप्रकाशित: परिहारः । व्यतिरेके चिद्रूपः, अचिद्स्पो वाऽयं भवेत् ? चिद्स्मश्चेत् - तदानीमाकारोऽपि वेदकः स्यात् । तथा चायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् । इत्यावर्तनेनानवस्था । अथाऽचिद्रूप किमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् । प्राचीने, चैत्रस्येव मैत्रस्याऽप्यसौ तज्ज्ञापकः स्यात् । तदुत्तरे तु, "निराकारेण साकारेण वा ज्ञानेन तस्याऽपि ज्ञानं स्यात्" इत्याद्यावृत्तावनस्थै । इि न ज्ञानमपि किञ्चिच्चतुरचेतोगोचरे संचरति । ततः सर्वशून्यतैव परं तत्त्वमवास्थित । इति सर्वापलापिविकल्पसंक्षेपः ॥ ૧૫૭ ઉપર કરેલી વિસ્તૃત ચર્ચાથી “પદાર્થ” જેવું કોઈ તત્ત્વ જ નથી, એમ સિદ્ધ થયું. હવે જો પદાર્થ જ ન હોય તો તે પદાર્થને જણાવનારૂં જ્ઞાન તો હોય જ ક્યાંથી ? તેથી ગ્રાહ્યના અભાવે ગ્રાહક એવા જ્ઞાનનું આપોઆપ ખંડન થઈ જ જાય છે, છતાં આ વાક્યપ્રબંધમાં જ્ઞાનનું ખંડન પણ યુક્તિથી સમજાવાય છે કે તંત્ = આ જ્ઞાન શું અર્થના સમકાલમાં તેનુ ગ્રાહક બને ? કે અર્થથી ભિન્નકાળમાં તેનું ગ્રાહક બને ? આ બે પક્ષોમાં તમારાવડે શું કલ્પાય છે ? જો પ્રથમપક્ષની કલ્પના કરો તો જેમ ઘટ-પટ પદાર્થો ચક્ષુ સામે વિદ્યમાન છે અને તેનું જ્ઞાન થાય છે. તે જ રીતે ત્રણે લોકરૂપી શય્યા ઉપર રહેલા એવા સઘળા પદાર્થો પણ તે જ્ઞાનમાં પ્રકાશિત થવા જોઈએ. કારણ કે “સમકાલત્વ’’ નિકટના પદાર્થોમાં જેવું છે તેવું જ દૂર-દૂરતર પદાર્થોમાં પણ “સમકાલત્વ’ અવિશેષ છે. હવે જો તેના પછીનો બીજો પક્ષ કહેશો તો, એટલે કે પદાર્થથી ભિન્નકાલમાં જ્ઞાન તેનું ગ્રાહક થાય છે એમ જો કહેશો તો શું તે જ્ઞાન નિરાકાર હોતે છતે તે પદાર્થનું ગ્રાહક થાય છે કે સાકાર હોતે છતે તે પદાર્થનું ગ્રાહક થાય છે ? જો “નિરાકાર” વાળો પ્રથમ પક્ષ કહો તો પ્રતિનિયત (અમુક ચોક્કસ) પદાર્થના પરિચ્છેદની અનુપપત્તિ જ થશે કારણ કે નિરાકારતા હોવાથી અમુક ચોક્કસ આ ઘટ જ છે. આ પટ જ છે એવો પ્રતિનિયત પદાર્થનો બોધ તેના આકાર વિના કેમ સંભવે ? હવે જો “સાકાર' વાળો બીજો પક્ષ કહો Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલો આ આકાર શું જ્ઞાનથી ભિન્ન હોય કે જ્ઞાનથી અભિન્ન હોય ? જો “અભિશ” પક્ષ કહો તો જેમ દૂધમાં નાખેલી સાકર દૂધમય જ બની જાય, સાકરરૂપે રહે નહી, તેમ જ્ઞાનમાં ભળેલો આકાર જ્ઞાનમય જ બની જાય. આકાર જેવો કોઈ જુદો પદાર્થ રહેશે જ નહી. અને તેથી આકાર જ્ઞાનમાં જ સમાપ્ત થઈ જવાથી જ આકાર જેવું કોઈ તત્ત્વ નહીં રહેવાથી જ્ઞાન તો નિરાકાર જ રહેશે, આ રીતે જ્ઞાન નિરાકાર જ બની જશે, અને નિરાકારજ્ઞાન સર્વ પદાર્થનું ગ્રાહક બનવું જોઈએ એવો નિરાકારવાળા પ્રકારમાં પ્રકાશિત કરેલો પરિહાર જ (ઉત્તર જ) આવશે. હવે જો તે આકાર જ્ઞાનથી વ્યતિરિક્ત અર્થાત્ ભિન્ન માનશો તો, તે આ આકાર શું ચિરૂપ (જ્ઞાનમય) માનશો કે અચિરૂપ (અજ્ઞાનમય-જડ સ્વરૂ૫) માનશો ? જો તે આકાર ચિરૂપ (જ્ઞાનમય) છે એમ માનશો તો જેમ જ્ઞાન પોતે ચિસ્વરૂપ હોવાથી પદાર્થનું વેદક બને છે, તેમ આ આકાર પણ ચિસ્વરૂપ માનવાથી તે આકાર પણ પદાર્થનો સ્વયં વેદક બનશે. અને તેમ થવાથી જેમ જ્ઞાનમાં બે પક્ષો કલ્પવામાં આવ્યા કે સાકારજ્ઞાન કે નિરાકારજ્ઞાન વિષયનું બોધક થાય? તેવી જ રીતે આ આકાર પણ જ્ઞાનથી ભિન્ન અને ચિરૂપ માનેલો હોવાથી નિરાકાર કે સાકાર થયો છતો તે ગ્રાહ્ય પદાર્થનો ગ્રાહક બને ? ઇત્યાદિ વિકલ્પોની જાળ પુનઃ આવર્તન પામવાથી અનવસ્થા આવશે. હવે “અચિરૂપ” એવો આ આકાર જો કહેશો તો તે આકાર જ્ઞાનથી અજ્ઞાત રહા છતો પદાર્થનો બોધક બને? કે જ્ઞાત થયો છતો પદાર્થનો બોધક બને ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે જ્ઞાનથી આકારને જાણવાની જરૂર નહી, એમને એમ અજ્ઞાત આકારવાળા જ્ઞાનથી પદાર્થ જણાય એમ જ કહેશો તો ચૈત્રની જેમ મૈત્રને પણ આ આકાર તે પદાર્થનો જ્ઞાપક બનવો જોઈએ. જેમ કોઈ ઘટ-પટ પદાર્થ દેખીને તેના આકારને જાણવાથી થોડ્યું, પડ્યું, એવું જ્ઞાન ચૈત્રને થયું, તેવું જ જ્ઞાન મૈત્રને ઘટ-પટના આકારને ન જાણે તો પણ થવું જોઈએ કારણ કે અજ્ઞાતપક્ષ સ્વીકાર્યો હોવાથી ચેત્રને પણ અજ્ઞાત આકારથી જ ઘટપટ જણાયા છે તો મૈત્રને પણ કેમ ન જણાય? એટલે કે મૈત્રને પણ આ આકાર તેનો જ્ઞાપક થશે. - હવે જો આ આકાર “જ્ઞાન” થયો છતો વિષયનો બોધક થાય એમ કહેશો તો આ આકારને જણાવનારૂં જે જ્ઞાન માન્યું તે જ્ઞાન નિરાકાર હોય તો આકારનું જ્ઞાન થાય કે સાકાર હોય તો તે આકારનું જ્ઞાન થાય ? અર્થાત્ આકારને જણાવનારૂં જ્ઞાન કેવું? શું નિરાકાર કે સાકાર? ઈત્યાદિ પુનઃ આવૃત્તિ થયે છતે અનવસ્થા આવશે. માટે જ્ઞાન પણ Page #224 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધના શૂન્યવાદનું ખંડન ચતુર માણસોના ચિત્તના વિષયમાં કંઈ બેસતું નથી. એટલે કે જેમ પદાર્થ સિદ્ધ થતો નથી તેમ પદાર્થને જણાવનારૂં જ્ઞાન પણ સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાન અને જ્ઞેય એમ બન્ને ન હોવાથી સર્વશૂન્યતા જ છે એમ માનવું જોઈએ. એ જ સાચું પારમાર્થિક તત્ત્વ છે, એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જ્ઞાતા-શેય-જ્ઞાન અને જ્ઞપ્તિ આદિ સર્વ વસ્તુઓનો અપલાપ કરનારા સર્વશૂન્યવાદીબૌદ્ધે કલ્પેલા વિકલ્પોનો સંક્ષેપ પૂર્ણ થયો. હવે જૈનાચાર્યશ્રી તે વાદીના વિકલ્પોનો પ્રત્યુત્તર આપે છે. तदेतदखिलमनल्पपलालपूलकूटकल्पमप्रतिमोत्तरकृशानुकणमात्रसाध्यम्, तथाहि इदं प्रमाणमूल-मालप्येत अन्यथा वा ? अन्यथा चेत् ? उत्तिष्ठोत्तिष्ठ, तर्हि कथमकृथाः प्रामाणिकपर्षदीह प्रवेशम् । प्रमाणमूलं चेत्, तत् प्रमाणमर्थस्पं, ज्ञानरूपं वा भवेत् । इत्यादिस्वमार्गणैरेव मर्माविद्भिर्विद्धः कथमुछ्वसितुमपि शक्रोषि ? कथं च प्रमाणमभ्युपगमे शून्यसिद्धिः । शून्यरूपमेव प्रमाणमिति चेत् तर्हि शून्यतासिद्धिरपि शून्यैव । इति न शून्यसिद्धिः स्यात् । अभ्यधिष्महि च शून्ये मानमुपैति चेद् ननु तदा शून्यात्मता दुःस्थिता । नो चेत् तर्हि तथाऽपि किं न सुतरां शून्यात्मता दुःस्थिता ॥ वन्ध्या मे जननीत्यमुष्य सदृशीमप्याश्रयन् शून्यतां । શઠ્ઠું દુઃશમા સૈસિર્વા: સ્વામિન્ ! સૌ સૌવત: પ્રા अथेत्थमेव विचारयतां यदा न किञ्चित् संगतिं गाते, तदा शून्यमेव तत्त्वमवतिष्टत इति चेत् - तदेतत् प्रबल शृङ्खलस्खलितांड्रेरुत्प्लवनप्रागल्भ्याभ्यसनम् । यतः विचारो वस्तुरूपचेत् किं सिध्येत् सर्वशून्यता । विचारोऽवस्तुरूपश्चेत् किं सिध्येत् सर्वशून्यता ॥ १ ॥ ૧૫૯ - સર્વ અપલાપી શૂન્યવાદી એવા બૌધ્ધનું તે આ સઘળું કથન ઘણા ઘાસના પૂળાઓના રાશિ સમાન છે કે જે અનુપમ ઉત્તર રૂપી અગ્નિના કણમાત્રથી જ સાધ્ય છે. અર્થાત્ ઘાસના પૂળાઓનો સમૂહ ભલે લાખોનો હોય તો પણ તેમાં ચંપાયેલા એક નાના આગના કણમાત્રથી તે લાખો પૂળા બળીને ભસ્મ થઈ જાય છે. તેવી જ રીતે તે બૌધ્ધના કરાયેલા વિકલ્પો ગમે તેટલા ઘણાં છે અર્થાત્ લાખોની સંખ્યામાં બહુ છે. તો પણ હવે અમારા વડે અપાતો આ અનુપમ ઉત્તર રૂપી આગનો એક કણીઓ પણ તેને બાળીને ભસ્મ કરી નાખે છે. તે આ પ્રમાણે - હે બૌધ્ધ ! તમારા વડે જે કંઈ આ બોલાયું તે આ સઘળું કથન શું પ્રમાણપૂર્વક Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા કલ્પાયું છે કે અન્યથા ? જો અન્યથા કલ્પાયું છે એટલે કે પ્રમાણ વિના (ગમે તેમ ઈચ્છામુજબ) કલ્પાયું છે તો તે બૌધ્ધ ! ઉભો થા, ઉભો થા, અહીંથી બહાર જા, કારણ કે જો પ્રમાણ જ ન માનતો હોય તો પ્રામાણિકપુરૂષોની પર્ષદામાં તે પ્રવેશ કેમ કર્યો છે? આ સભા જ પ્રામાણિક પુરૂષોની છે. જે વાદી પ્રમાણપૂર્વક વાત રજુ કરે તેની ચર્ચા હોઈ શકે, વિના પ્રમાણે મન ફાવે તેમ બબડાટ કરે તેનાં બોલાયેલાં વાક્યોની ચર્ચા જ ગાંડા માણસના બોલાયેલા વાક્યોની જેમ હોઈ ન શકે માટે પ્રમાણ ન માને તો તું અહીંથી ઉભો થા. હવે જો આ બધુ તારૂં વચનોચ્ચારણ પ્રમાણપૂર્વક છે, એમ જ કહેશો તો તે પ્રમાણ શું અર્થસ્વરૂપ માનશો કે જ્ઞાનસ્વરૂપ માનશો ? (અર્થસ્વરૂપ માનશો તો અણુરૂપ માનશો કે સ્થૂલ માનશો કે ઉભય માનશો કે અનુભય માનશો ? જ્ઞાનરૂપ માનશો તો પણ અર્થસમકાલ માનશો કે ભિન્નકાલવર્તી માનશો?) ઈત્યાદિ તારાવડે જે વિકલ્પો અમારી સામે રજુ કરીને અમારી વાતનો ઘાત કરાયો. તેવી જ રીતે મર્મને ચોતરફથી વિંધનારા તારા પોતાના જ (વિકલ્પોરૂપી) બાણો વડે વિંધાયો છતો તું શ્વાસ લેવાને પણ શક્તિમાનું રહીશ નહીં. તથા વળી પ્રમાણનો સ્વીકાર કરાયે છતે જો પ્રમાણ અર્થસ્વરૂપ હોય તો અર્થની શૂન્યતા ઉડી જાય છે. અને જો પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોય તો જ્ઞાનની શૂન્યતા ઉડી જાય છે. એટલે તારી માનેલી શૂન્યતાની સિદ્ધિ કેમ થશે ? અર્થાત્ શૂન્યતાની સિદ્ધિ થશે નહીં. - હવે કદાચ તું એમ કહે કે મારૂ માનેલું આ પ્રમાણ પણ શૂન્યરૂપ જ છે એમ જો કહીશ તો તારી માનેલી આ શૂન્યતાની સિદ્ધિ પણ શૂન્ય જ થશે. અર્થાત્ શૂન્યતા પણ શૂન્યરૂપ જ બનશે. એટલે હકીકતથી શૂન્યતા નથી જ એમ પણ કેમ ન મનાય ! તેથી શૂન્યતાની સિદ્ધિ થતી નથી. ટીકાકાર શ્રીરત્નપ્રભાચાર્યજી પોતે જ જણાવે છે કે અમે જ અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે શૂન્યતા સિદ્ધ કરવામાં જો માનને (પ્રમાણને) શૂન્યવાદી સ્વીકારે તો (પ્રમાણ નામનો પદાર્થ સ્વીકારેલો હોવાથી) શૂન્યાત્મતા સિદ્ધ થવી દુષ્કર બનશે, અને જો માનને (પ્રમાણને) ન સ્વીકારે તો (પ્રમાણ વિનાની વાત વિદ્વાનોને મૂર્ખવાણીની જેમ અમાન્ય હોવાથી) શૂન્યતાત્મતા સિદ્ધ થવી વધારે દુષ્કર કેમ ન બને ? અર્થાત્ શૂન્યતા સિદ્ધ થવી વધારે જ દુષ્કર બનશે, માટે “મારી માતા વધ્યા છે “ઇત્યાદિ અસંભવિત વાક્યરચના સરખી Page #226 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધના શૂન્યવાદનું ખંડન ૧૬ ૧ શૂન્યતાને સ્વીકારતો એવો આ બૌધ્ધ હે સ્વામિનું! દુઃશક્ય એવાં સાહસો કરવામાં જ એકરસિક હોય એમ હું કલ્પ છું (માનું છું). શૂન્યવાદી - મેં ઉપર મુજબ જે જે પક્ષો બતાવ્યા, અને તે તે પક્ષોમાંના કોઈપણ પક્ષો સ્વીકારો તો શું શું દોષો આવે છે તે પણ મેં ઉપર જણાવ્યું છે. તેથી આ પ્રમાણે વિચારણા કરતાં જ્યારે કોઈ પણ પદાર્થ છે એમ માનવાની વાત કોઈ પણ (રીતે યુકિતની) સંગતિને પામતી નથી ત્યારે “સર્વશૂન્ય માનવું એ જ એક તત્ત્વ” છે એમ સ્થિર થાય છે. માટે શૂન્યતા જ શ્રેયસ્કર છે. જૈનાચાર્ય :- તમારું આ સઘળું કથન, પ્રબળ સાંકળથી જકડાયેલા છે પગ જેના એવા પુરૂષને, કૂદવાના ઉત્સાહના અભ્યાસ તુલ્ય છે. અર્થાત્ જકડાયેલા પગવાળો જેમ કૂદવાની ઈચ્છા કરે પરંતુ તે મનોરથ માત્ર છે, તેમ તારી ઉપરોક્ત સર્વ વાત મનોરથમાત્ર છે. બોલવા માત્રથી કંઈ તારી વાત સિદ્ધ થઈ જતી નથી. તે આ પ્રમાણે - તે જે એમ કહ્યું કે “વિચાર કરતાં” પદાર્થ ઘટતો નથી. ત્યાં અમે તને પુછીએ છીએ કે “વિચાર” એ કોઈ વસ્તુ છે કે શૂન્યરૂપ છે? જો વિચાર વસ્તુરૂપ છે, તો વિચાર એ પણ એક પદાર્થ છે. આમ માન્ય કરવાથી) તારી માનેલી સર્વશૂન્યતા કેમ સિદ્ધ થશે? અને જો વિચાર અવસુસ્વરૂપ મિથ્યા છે તો પણ (જેમ આકાશપુષ્પથી કંઈ સિદ્ધ ન થાય તેમ) સર્વથા અસતુ એવા તે વિચારથી પણ સર્વશૂન્યતા કેમ સિદ્ધ થશે ? માટે ઉભયથા તારી વાત અનુચિત છે. न च तवामून्यर्थज्ञानदूषणान्यपि सूपपादानि, यस्मादुभयस्वभाव एवार्थ, इति नः पक्षः । न चाणुभ्यः स्थूलोत्पादः सर्वत्र स्वीक्रियते, यतस्तत्कार्यकारणभावमात्रवित्रासनेनार्थकथा विश्राम्येत् । स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात् । आत्माऽऽकाशादेरपुद्गलकार्यत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्यत्तिः, तत्र तत्तत्कालादिसामग्रीसव्यपेक्षक्रियावशात् प्रादुर्भूतं कथञ्चित्पृथग्भूतं संयोगातिशयमपेक्ष्येयमविरुद्धैव । केवलं कथञ्चिदिति किञ्चन त्वच्चेतस्तुदति । तत्रेयं प्रतिक्रिया- एकेनैव हि रूपेण भेदाभेदयोरभिधाने विरोधनिरोध: स्यात् । न चैवमिह, पयार्यपतया भेदस्य, द्रव्यरूपतया चाभेदस्य भणनात् । त्वयापि च "प्रमाणप्रमेयतत्त्वं नास्त्येव" इत्येकमेव वचनं स्वपरपक्षावपेक्ष्य साधकं बाधकं वा कक्षीकृतमेव । તથા વળી પદાર્થ અને જ્ઞાનને માનવા સંબંધી તમારા દ્વારા રજુ કરાયેલાં દૂષણો Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા પણ સૂપપાદ નથી. અર્થાત્ યુક્તિસંગત નથી, કારણ કે તમે જે પ્રથમ અણુરૂપ, સ્થૂલરૂપ, ઉભયરૂપ, અને અનુભયરૂપ એમ ચાર પક્ષો અમારા ખંડન માટે પાડેલા, તેમાંથી ઉભય સ્વભાવવાળો જ પદાર્થ છે. એમ અમારો (જૈનોનો) પક્ષ છે. એટલે ઉપરોકત ચાર પક્ષોમાંથી ત્રીજો પક્ષ જ અમને માન્ય હોવાથી શેષ ત્રણ પક્ષોને માનવામાં આપેલા દૂષણોનો ઉત્તર અમારે હવે આપવાનો રહેતો જ નથી, કારણ કે એ ત્રણ પક્ષો અમને માન્ય નથી. સંસારના તમામ પદાર્થો અણુરૂપ પણ છે અને સ્કૂલરૂપ પણ છે અર્થાત્ ઉભયાત્મક છે એમ અમે માનીએ છીએ. ઉભયાત્મક જગતુ છે એમ માનવામાં પણ માત્ર અણુઓથી જ સ્થૂલ કાર્ય ઉત્પન્ન થાય છે એવું અમારૂં સર્વત્ર માનવું નથી કે જેથી તે અણુ અને સ્કૂલની વચ્ચે તમારા વડે કરાયેલા કાર્ય-કારણભાવના ખંડન માત્રવડે પદાર્થની કથા સમાપ્ત થઈ જાય. અમે જૈનો અણુઓથી કયણુકાદિ કાર્ય ઉત્પન્ન થાય એમ પણ માનીએ છીએ, અને સ્થૂલ એવા સૂત્ર પટલાદિ (તતુસમૂહ) થી સ્થૂલ એવા પટાદિ કાર્ય ઉત્પન્ન થાય એમ પણ માનીએ છીએ તથા આત્મા અને આકાશાદિ પદાર્થો પુદ્ગલના કાર્યરૂપી નથી એમ પણ માનીએ છીએ. વળી જ્યાં અણુઓના સમૂહથી કયણુકાદિ તે તે સ્થૂલકાર્યની ઉત્પત્તિ માનેલી છે ત્યાં પણ તે તે કાલાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવાદિ અથવા કાળ-સ્વભાવ-નિયતિ પુરૂષાર્થ વિગેરે) સામગ્રીની અપેક્ષાપૂર્વકની ક્રિયાના વશથી પ્રગટ થયેલો, અને અણુઓથી કથંચિત્ ભિન્ન એવો, જે “સંયોગ” નામનો અતિશય વિશેષ છે તેની અપેક્ષાએ આ ઉત્પત્તિ અવિરૂદ્ધ જ છે. તમારા કલ્પાયેલા પક્ષોમાંથી ઉભયરૂપ - કારણભૂતપરમાણુ - સાતિશય - સંયોગપૃથભૂત-કથંચિ-સંબદ્ધ - તાદાભ્ય નામનો પક્ષ અમને જૈનોને માન્ય છે. સંયોગ નામનો અતિશય દ્રવ્ય-ક્ષેત્રાદિથી ઉત્પન્ન થાય છે. અને ગુણ હોવાથી અણુઓથી કથંચિત્ ભિન્ન છે. એકાન્તભિન્ન નથી. ગુણ-ગુણી વચ્ચે તાદામ્ય સંબંધ હોય છે. જેને કથંચિત્ ભિન્ન સંબંધ કહેવાય છે. એક દ્રવ્ય અને બીજો ગુણ હોવાથી ભિન્ન પણ છે અને ગુણો ગુણીમાં વ્યાપીને જ રહે છે માટે કથંચિદ્ અભિન્ન પણ છે. સાપેક્ષભાવે ઉભય માનવામાં કંઈ દોષ નથી. પરંતુ અમે “કથંચિ” શબ્દનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે તેટલા માત્રથી ફક્ત તારા ચિત્તમાં કંઈ પણ ખેદ થતો હોય = તારૂં ચિત્ત દુભાતુ હોય તો તેની આ પ્રતિક્રિયા છે (તેનો અમે આ ઉપાય સમજાવીએ છીએ) કે જો એક જ રૂપે ભેદ અને અભેદ સમજાવાય તો જ વિરોધ રૂ૫ બાધક દોષ આવે, પરંતુ અમે એમ કહેતા નથી, પર્યાયરૂપે ભેદ કહીએ છીએ, અને દ્રવ્યરૂપે અભેદ કહીએ છીએ. જેમ એક પુરૂષને તેના પિતાની Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ બૌદ્ધના શૂન્યવાદનું ખંડન જ અપેક્ષાએ પિતા-પુત્ર એમ બન્ને કહીએ તો વિરોધ જરૂર આવે. પરંતુ તે જ પુરૂષને તેના પિતાની અપેક્ષાએ પુત્ર, અને તેના પુત્રની અપેક્ષાએ પિતા એમ પિતા-પુત્ર બે કહેવામાં આવે તો કોઈ પણ જાતનો વિરોધ ન આવે. પરંતુ ઉલટો યથાર્થ સમન્વય થાય, તેમ અહીં અણુ-સંયોગ વચ્ચે પણ સમજવું. તથા વળી “પ્રમાણ અને પ્રમેય જેવું કંઈ તત્ત્વ જ નથી” એવું તારાવડે જે બોલાય છે તે વચન એક જ છે, તો પણ તારા મતને સાધનાર હોવાથી સ્વની અપેક્ષાએ સાધક છે. અને તારાથી અન્યદર્શનકારો (જેમ કે અમે જૈનાદિ) તારા મતને તોડનાર હોવાથી પરની અપેક્ષાએ બાધક છે. એમ એક જ વચન સ્વ-પરની અપેક્ષાએ સાધક-બાધક એમ ઉભય ભાવવાળું- કથંચિહ્વાદ (અપેક્ષાવાદ-સ્યાવાદ) વાળું છે. એમ તારા વડે સ્વીકારાયું જ છે, માટે કથંચિહ્વાદ એ યથાર્થસમન્વય કરનાર વાદ છે. ____ याऽपि परमाणोः षडंशतापत्तिरुक्ता, साप्ययुक्ता, यतो अत्रांशशब्दस्य संबन्धनिबन्धनशक्तिस्वरूपोऽर्थो विवक्ष्येत, अवयवलक्षणो वा ? न प्राच्ये प्रसङ्गः संगतः । तथास्माभिस्तदभ्युपगमात् । द्वितीये तु, नास्त्यविनाभावः, तत्तच्छक्तिमात्रेणैव तत्तत्परमाणुसंबन्धस्य प्रतिषेधुमशक्यत्वात् । यदपि “निराधार" इत्यादि न्यगादि, तत्रापि कथञ्चिविरोध्यविरोध्यनेकावयवाविष्वग्भूतवृत्तिरवयव्यभिधीयते । तत्र च यद् विरोध्यनेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभ्यधायि, तत् कथञ्चिदुपेयत एव तावत्, अवयवात्मकस्य तस्यापि कथञ्चिदनेकस्यत्वात् । यच्चोपन्यस्तम् - "सामस्त्येन एकदेशेन वा" इत्यादि, तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम्, अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥ તથા વળી પરમાણુઓનો સંયોગ માનવાની બાબતમાં એક પરમાણુનો બીજા અન્ય પરમાણુઓની સાથે સર્વથા સંયોગ કે એકદેશથી સંયોગ? અને તેમાં પણ જો એકદેશથી સંયોગ માનીએ તો છએ દિશાના છ પરમાણુઓનો સંયોગ થવાથી એક પરમાણુની પતંશતા આવી જવાની જે આપત્તિ તમારાવડે અમને કહેવાઈ હતી તે પણ અયુક્ત જ છે. કારણ કે અહીં જે “અંશ” શબ્દ તમે વાપર્યો છે તે અંશ શબ્દનો અર્થ તમે શું કરો છો ? બે પરમાણુઓનો પરસ્પર સંબંધ થવામાં કારણભૂત એવી જે શક્તિ, તે શક્તિસ્વરૂપ અર્થ અંશનો કરો છો કે અવયવ રૂપે (એક ભાગે) પરસ્પર સ્પર્શવારૂપ અર્થ કરો છો ? હવે જો પહેલો પક્ષ કહો તો, અંશનો શક્તિસ્વરૂપ અર્થ કરો તો, અમને કોઈ પણ જાતના દોષની આપત્તિનો પ્રસંગ આવતો નથી કારણ કે અમારા વડે તેવા પ્રકારનો Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા શકિતસ્વરૂપ તે અંશ સ્વીકારાયો છે. અર્થાત્ પરમાણુઓમાં પરસ્પર સંયોગ થવામાં નિમિત્તભૂત એવી તેવા પ્રકારની શક્તિ સ્વરૂપ અંશ અવશ્ય પ્રગટ થાય છે. અને તેના વડે જ દ્વયણુકાદિરૂપ સ્થૂલકાર્યની ઉત્પત્તિ થાય છે. આટલા માત્રથી પરમાણુને પડશતા આવી જતી નથી. કારણ કે આ અંશ શક્તિસ્વરૂપ છે, અવયવસ્વરૂપ નથી. હવે જો બીજો પક્ષ કહો તો એટલે અંશનો અર્થ અવયવ કરો તો “અવિનાભાવ = વ્યાપ્તિ” ઘટતી નથી. એટલે કે જ્યાં જ્યાં સંયોગ થાય ત્યાં અવયવતા હોય એવો અવિનાભાવ નિયમ નથી. કારણ કે વિવક્ષિત એવા તે તે પરમાણુઓનો સંબંધ અન્ય પરમાણુઓની સાથે તેવા તેવા પ્રકારની અંદર પ્રગટ થયેલી શક્તિમાત્રથી જ થાય છે. તેને રોકવાને અશક્ય છે. તથા વળી અવયવોમાં રહેનારો એવો આ અવયવી “નિરાધાર છે કે સાધાર” છે? અને સાધાર હોય તો પણ એકાવયવાધાર છે કે અને કાવયવાધાર છે ? અને અનેકાવયવાધાર હોય તો પણ પરસ્પર વિરોધી અનેક અવયવાધાર છે કે અવિરોધી અનેકાવયવાધાર છે? ઈત્યાદિ તમારા વડે જે કહેવાયું, ત્યાં પણ અમારાવડે આવો ઉત્તર અપાય છે કે કથંચિત્ વિરોધી, અને કથંચિ અવિરોધી એવા અનેક અવયવોમાં અવિષ્યમ્ભાવે વૃત્તિવાળો અવયવી છે એવું અમે માનીએ છીએ. જેથી તમારા આપેલા એક પણ દોષો અમને આવશે નહી કારણ કે તમારાવડે અપાયેલા દોષો એકાન્તવિરોધમાં અને એકાત્ત અવિરોધીમાં લાગે છે. પરંતુ અપેક્ષા ભેદે વિરોધી અને અવિરોધી એમ બન્ને સ્વીકારવામાં કોઈ પણ દોષો તો આવતા નથી પરંતુ એકાતવાદમાં આવતા દોષોનો આ અનેકાન્તવાદ માનવા વડે પરિહાર થાય છે. તથા તમારા વડે વિરોધી અનેક અવયવ આધારતા સ્વીકારવામાં પરસ્પર વિરૂદ્ધધર્મોનો યોગ થઈ જશે ઇત્યાદિ જે દોષો તમારા વડે અપાયા, તે સઘળા દોષો એકાત વિરોધી અવયવો સ્વીકારીએ તો આવે પરંતુ કથંચિ વિરૂદ્ધધર્મવાળો અવયવી અમારાવડે સ્વીકારાય છે. તેથી કોઈ દોષો આવતા નથી. કારણ કે અનેક અવયવોથી બનેલો એવો તે અવયવી પણ કથંચિત્ અનેકરૂપ છે જ. જો કે અવયવી અવયવીરૂપે એક છે, અને તેમાં અવયવો અનેક છે, તથાપિ તે બન્ને તાદામ્ય હોવાથી (અભિન્ન હોવાથી) અવયવો અનેક હોવાના કારણે અવયવી પણ અનેકરૂપ છે એમ માની શકાય છે. જેમ કે “પટાત્મક” એક જ અવયવીમાં તસુ આત્મક અવયવો અનેક છે. તથા તે અવયવો કોઈ નીલા, (તનું સ્વરૂ૫) કોઈ પીળા, કોઈ શ્વેત, કોઈ લાલ અને કોઈ કાળા એમ ભિન્ન ભિન્ન વર્ણની અપેક્ષાએ પરસ્પર વિરોધી પણ છે, છતાં તસુભાવે અવિરોધી Page #230 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધના શૂન્યવાદનું ખંડન ૧૬૫ (સમાન) પણ છે. તથા તખ્તભાવે અનેક છે તેથી તેનાથી અભિન્ન એવો પટ અવયવી કથંચિત્ અનેક પણ કહેવાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદ દષ્ટિએ બન્ને વિરોધી-અવિરોધી - એક-અનેક માનવામાં કોઈ દોષ નથી. વળી તમારા વડે એવું જ કહેવાયું કે અનેક અવયવોમાં રહેતો એવો આ અવયવી એકેક અવયવમાં સામાન્યથી વર્તે છે કે એક દેશથી વર્તે છે ? ઇત્યાદિ, ત્યાં પણ તમારા વડે રજુ કરાયેલા ઉપરોક્ત બન્ને વિકલ્પોનો (એકાન્તવાદ હોવાથી) અસ્વીકાર કરવો. એ જ અમારો ઉત્તર છે, અર્થાતુ તમારા પાડેલા આ વિકલ્પો એકાન્તરૂપ હોવાથી તે માનવામાં અવશ્ય દોષો આવે જ, આ કારણથી તમારા વડે કલ્પાયેલા તમામ વિકલ્પો એકાન્તરૂપ હોવાથી ન સ્વીકારવા એ જ અમારો જવાબ છે. જેથી અમને કોઈ પણ જાતના દોષો આવતા નથી. તેથી બીજો કોઈ ઉત્તર આપવાનો રહેતો પણ નથી. આવા એકાન્તપક્ષોનો અસ્વીકાર કરવો એ જ તેનો ઉત્તર છે. અમે જૈનોએ અવયવોમાં અવિધ્વભાવે (અભેદભાવે) અવયવીની વૃત્તિ સ્વીકારેલી છે, માટે કોઈ પણ દોષ અમને આવતો નથી. यच्च "अर्थसमकालम्" इत्याद्युक्तम्, तत्रापि विकल्पद्वयमपि स्वीक्रियत एव, अस्मदादिप्रत्यक्षं हि योग्यसमकालार्थाकलनकुशलम्, स्मरणमतीतस्य शाब्दानुमाने त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदके । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः । तद्ग्रहणपरिणामश्चेदाकारः, तदभ्युपगच्छामः । स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पनिकुरुम्बडम्बरेऽस्वीकार एव तिरस्कारः । निरस्ता शून्यता सेयमाशाः शाक्य ! वसन्त्यमः । उन्मीलय चिराद् नेत्रे, कौतुकालोकनोत्सुके ॥१॥ તથા વળી તમે જે પૂર્વે એમ કહ્યું કે ઉત્પન્ન થતું આ જ્ઞાન શું અર્થના સમકાલમાં થાય છે કે અર્થથી ભિન્નકાળમાં થાય છે? ત્યાં પણ અમારાવડે બન્ને વિકલ્પોનો સ્વીકાર કરાય છે. ગ્રાહક એવું જ્ઞાન અર્થના સમકાળમાં પણ થાય છે અને અસમાનકાળમાં પણ થાય છે. કારણ કે અમારા જેવા છઘસ્થ આત્માઓનું પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયજન્ય સશિકર્ષના સહાયવાળું હોવાથી (૧) યોગ્ય મર્યાદિત દેશમાં રહેલા, અને (૨) જ્ઞાનના સમકાલમાં રહેલા એવા પદાર્થને જાણવામાં કુશળ છે. કારણ કે ઇન્દ્રિયો દૂર-દૂરના વિષયોને જાણી શકતી નથી. માટે પદાર્થ યોગ્યદેશમાં હોય તો જ જણાય છે, તથા ચક્ષુ વિના બાલ્વેન્દ્રિયો સજ્ઞિકર્ષવાળી હોવાથી પદાર્થ સામે હાજર હોવો જોઈએ. ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી ભલે સશિકર્ષ પામતી નથી તથાપિ પદાર્થ સામે હાજર હોય તો જ દેખી શકે છે. તેથી યોગ્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૬ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા મર્યાદિત ક્ષેત્રમાં રહેલા, અને સમકાલમાં રહેલા પદાર્થને જ જાણવાવાળું અમારૂં પ્રત્યક્ષ જ્ઞાન છે. તથા અમારું સ્મરણાત્મક જે જ્ઞાન થાય છે તે જ્ઞાન અતીતકાળનું થાય છે, તેથી તે જ્ઞાન પદાર્થના અસમકાલભાવી છે. વળી શબ્દજ્ઞાન (આગમજ્ઞાન) અને અનુમાનજ્ઞાન સૈકાલિક અર્થનું પણ થાય છે. એટલે વર્તમાનકાલવિષયક આ બે જ્ઞાનો અર્થના સમકાલીન છે, અને ભૂત-ભાવિવિષયક આ બે જ્ઞાનો અર્થના અસમકાલીન પણ છે. તથા વળી “આ જ્ઞાન સાકાર માનશો કે નિરાકાર” ઇત્યાદિ તમે જે પક્ષો રજુ કર્યા હતા, ત્યાં પણ અમે બન્ને પક્ષો સ્વીકારીએ છીએ, છતાં અમને અતિવ્યાપ્તિ આવતી નથી, કારણ કે એકલું નિરાકાર જ્ઞાન માનીએ તો સમસ્ત જ્ઞય સમાન હોવાથી સમસ્તત્તેયને જણાવવાની અતિવ્યાપ્તિની આપત્તિ આવે, પરંતુ અમે જૈનો એકલું નિરાકારજ્ઞાન કહેતા નથી. સાકાર પણ માનીએ છીએ તથા સાકાર માનવા છતાં ઘટ-પટ આદિ શેય પદાર્થોમાં જે આકૃતિ છે તે આકૃતિ ઘટ-પટમાંથી ઉડીને જ્ઞાનમાં આવે એવું અમે માનતા નથી કે જેથી અમને તમે આપેલા દોષો આવે ! જો અમે એમ માનીએ તો ઘટ-પટાદિ શેયપદાર્થો નિરાકાર-અમૂર્ત બની જાય, અને જ્ઞાન સાકાર-મૂર્તિ બની જાય. આવી આપત્તિ આવે. પરંતુ એવું અમે સાકારપણુ કહેતા નથી. ફક્ત તે તે શેયવસ્તુને ગ્રહણ કરવાના (જાણવાના) પરિણામરૂપ જે શક્તિસ્વરૂપે આકાર જ્ઞાનમાં છે તેને અમે સ્વીકારીએ છીએ. જેમ નેત્રમાં તથા દર્પણમાં શેયનું પ્રતિબિંબ માત્ર પડે છે, તેની જેમ જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ માત્ર પડે છે. તેથી જ્ઞાન તે તે શેયને જાણવામાં માત્ર પ્રવર્તે છે, તે પ્રતિબિંબ શક્તિસ્વરૂપ આકારમાત્ર અમે સ્વીકારીએ છીએ. આવા પ્રકારનો આ શક્તિસ્વરૂપ આકાર પોતાના જ્ઞાનાવરણીયકર્મ, અને વર્યાન્તર કર્મના ક્ષયોપશમ વિશેષના વશથી નિયતપણે જ પ્રવર્તે છે. બાકીના તમારા વડે કહેવાયેલા વિકલ્પોના, (નિકુટુંબ) સમૂહ રૂ૫, (મ્બરે) આડંબરની બાબતમાં તે વિકલ્પોનો અસ્વીકાર (તિરસ્કાર=) કરવો એ જ અમારો ઉત્તર છે. હે બૌધ્ધ ! તે આ શૂન્યતા ખંડિત થઈ ગઈ છે અને આ ચારે દિશાઓ (અને દિશાઓના ઉપલક્ષણથી ઘટ-પટ આદિ સમસ્ત જ્ઞયપદાર્થો) જગતમાં અસ્તિત્વરૂપે વસે છે, વિદ્યમાન છે, સતું છે. અત્યાર સુધી જગત્ શૂન્ય છે એમ માનીને બંધ રાખેલી તારી બન્ને આંખો હવે જગત્ના પદાર્થો સત્ છે એમ સિદ્ધ થવાથી લાંબા કાળથી કૌતુકને જોવા ઉત્સુક છે. તે બન્ને નેત્રોને તું જલ્દી ખોલ, નેત્રોને ઉઘાડ. Page #232 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન ૧૬ ૭ આ પ્રમાણે શૂન્યવાદી બૌધ્ધની સાથેની ચર્ચા સમાપ્ત કરી ઘટ-પટાદિ ણેય પદાર્થો અને તેનું ગ્રાહક જ્ઞાન સત્ છે એમ સિધ્ધ કર્યું. अथ ब्रह्मवादिवावदूका वदन्ति - युक्तं यदेषः सकलापलापी पापीयानपासे, आत्मબ્રહUતાત્ત્વિવચ સત્તાત્ | ર ર-નરત્ન-સાત-સાત-પ્રિયાત્મ-દિત્તાત્ર-તાત્ર-તત્રप्रवाल-प्रमुखपदार्थसार्थेऽप्यहमहमिकया प्रतीयमानः कथं न पारमार्थिकः स्यात् ? इति वक्तव्यम् । तस्य मिथ्यारूपत्वात् । तथाहि - प्रपञ्चो मिथ्या, प्रतीयमानत्वात् । यदेवं तदेवं, यथा शुक्तिशकले कलधौतम् । तथा चायम्, तस्मात् तथा ॥ સત્યં બ્રા નર્ભિથ્થા” બ્રહ્મ એ જ સત્ય છે અને સમસ્ત જગતું મિથ્યા છે, એવું માનનારા વાવતૂ = બોલકા-અર્થાત્ વાચાળ એટલે કે વાયડા એવા બ્રહ્મવાદીઓ હવે કહે છે કે હે જૈનો! જે આ સકલવસ્તુનો અપલાપ કરનારો અને તે જ કારણથી પાપિઇ એવો બૌધ્ધ દૂર કરાયો તે ઘણું જ સારું થયું છે. કારણ કે ઘટપટાદિની સાથે તે સર્વનો અપલાપ કરતો હોવાથી સત્ય એવા બ્રહ્મનો પણ અપલાપ કરતો હતો. માટે તમે તેનું ખંડન કર્યું તે બહુ જ યોગ્ય કર્યું છે. (વાપીવાન્ = પાપિ અને અપાશે = દૂર કરાયો પ = ઉપસર્ગ મામ્ = ધાતુ પરોક્ષભૂતકાળ કર્મણિ). ખરેખર પારમાર્થિક એવું આત્મબ્રહ્મ જગતુમાં અવશ્ય વિદ્યમાન છે. (માટે સર્વશૂન્યતા નથી.) સરલ, સાલ, રસાલ, પ્રિયાલ, હિનતાલ, તાલ, તમાલ, પ્રવાલ વિગેરે (આ બધાં જુદી જુદી જાતનાં વૃક્ષો છે) પદાર્થોનો સમૂહ- હું પણ જગતમાં છું, હું પણ જગતમાં છું, ઇત્યાદિ પોત પોતાના સ્વરૂપને પ્રદર્શિત કરવા વડે જે પ્રત્યક્ષ પ્રતીયમાન છે. તે સરલાદિ વૃક્ષાત્મક પદાર્થો પારમાર્થિક સત્ય પદાર્થ નથી - મિથ્થારૂપ છે એમ કેમ કહી શકાય? આવી શંકા કરવી નહીં. કારણ કે ત = તે પદાર્થસાર્થ મિથ્થારૂપ છે. આ વાત હવે પછી જણાવાતા અનુમાનથી સાબિત થાય છે. તે અનુમાન આ પ્રમાણે છે - પ્રપંચ (જગતના ઘટપટાદિ પદાર્થો-), મિથ્થારૂપ છે (સાધ્ય), પ્રતીયમાન હોવાથી (હેતુ), જે જે આવા પ્રકારના છે (પ્રતીયમાન છે) તે તે મિથ્યારૂપ જ હોય છે. (આ અન્વયેવ્યાપ્તિ છે), જેમ કે શક્તિના ટુકડામાં રૂપાનું જ્ઞાન (આ અન્વય દૃષ્ટાત), આ ઘટ-પટાદિ પદાર્થોનો પ્રપંચ પણ તેવો છે (પ્રતીયમાન છે) આ ઉપનય સમજવો. તેથી આ પ્રપંચ પણ તેવો છે અર્થાત્ મિથ્યા રૂપ છે આ નિગમને જાણવું. આ પ્રમાણે પંચાવનાત્મક પરાથનુમાનથી જગતું મિથ્યા છે તે સિધ્ધ થાય છે, તેથી આત્મબ્રહ્મ એ જ તાત્ત્વિક છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા तदेतदेतस्य न तर्कवितर्ककार्कश्यं सूचयति । तथाहि - मिथ्यात्वमत्र कीदृक्षमाकाक्षितं सूक्ष्मदृशा-किमत्यन्तासत्त्वम् उतान्यस्यान्याकारतया प्रतीतत्वम्, आहोस्विदनिर्वाच्यत्वम् । इति भेदत्रयी त्रिनेत्रनेत्रत्रयीव त्रौकते । प्राचि पक्षद्वये, त्वदनङ्गीकारः परीहारः । तार्तीयिकविकल्पे तु, किमिदमनिर्वाच्यत्वं नाम ? किं निक्तिविरह एव, निक्तिनिमित्तविरहः, निःस्वभावत्वं वा ? न प्रथमः कल्पः कल्पनाहः । सरलोऽयं, सालोऽयमिति निश्चितोक्तेरनुभवात् । नाऽपि द्वितीयः, निरुक्तेहि निमित्तं ज्ञानं वा स्यात्, विषयो वा ? न प्रथमस्य विरहः, सरलसालादिसंवेदनस्य प्रतिप्राणि प्रतीतेः । नाऽपि द्वितीयस्य, यतो विषयः किं भावत्यो नास्ति, अभावत्यो वा ? प्रथमकल्पनायाम्, असत्ख्यात्यभ्युपगमप्रसङ्गः । द्वितीयकल्पनायां तु सत्ख्यातिरेव । उभावपि न स्त इति चेत् - ननु भावाभावशब्दाभ्यां लोकप्रतीतिसिद्धौ, तावभिप्रेतौ विपरीतौ वा ? प्रथमपक्षे तावत् यथो भयो रेकत्र विधिर्नास्ति, तथा प्रतिषेधोऽपि, परस्परविरुद्धधर्मयोर्मध्यादेकतरविधिनिषेधयोरन्यतरनिषेधविधिनान्तरीयकत्वात् । द्वितीयपक्षे तु, न काचित् क्षतिः, न ह्यलौकिकविषयसहस्त्रनिवृत्तावपि लौकिकज्ञानविषयनिवृत्तिः, तन्निक्तिनिवृत्तिर्वा ॥ एतस्य = मा ब्रह्मवाही, तदेतद् = ते मा थन, तनी विया२५॥नी सूक्ष्मताने સૂચવતું નથી અર્થાત્ બ્રહ્મવાદીનું આ કથન તર્કવિહોણું હોય તેમ લાગે છે. તે આ પ્રમાણે - હે બ્રહ્મવાદિનું! સૂક્ષ્મબુધ્ધિવાળા એવા તમારા વડે અહીં “મિથ્થારૂપતા” કેવી વિવક્ષાઈ छ ! भेटले “मिथ्या३५॥"नो अर्थ तमा२॥ वडे | ७२।य छ ? (१) शुं शपुष्पाहिनी જેમ અત્યન્ત અસપણે તે મિથ્થારૂપતા છે? (૨) શું વસ્તુ હોય અન્ય, અને પ્રતીત થાય અન્યરૂપે, એવું અન્યનું અજવસ્તુના આકારરૂપે પ્રતીત થવા પણું એવું મિથ્થારૂપતા વિવક્ષાયું છે ? કે (૩) અનિર્વાચ્યત્વ રૂપ = કોઈ પણ શબ્દથી વર્ણવી ન શકાય તેવું મિથ્થારૂપપણું વિવક્ષાયું છે ? આ પ્રમાણે આ ભેદત્રયી (ત્રણ વિકલ્પો) મહાદેવના ત્રણ નેત્રની જેમ જણાય છે. જેમ મહાદેવનાં ત્રણ નેત્ર શોભે છે તેમ ઉપરોક્ત ત્રણ વિકલ્પો તમારા પ્રત્યુત્તર માટે શોભે છે. આ ત્રણમાંથી તમે કયો વિકલ્પ માનો છો? (मडी सभासविधि ॥ प्रभाएो सम४वी - त्रि श६थी परिभा। अर्थमा अयट् प्रत्यय ७/१/१५२ सूत्राथी थयो छ. टित् डोवाथी २/४/२० सूत्रथी डी प्रत्यय स्त्रीलिंगमा थयो छे. भेदानां त्रयाणां समाहारः इति भेदत्रयी । त्रीणि नेत्राणि यस्य सः इति त्रिनेत्रः मेटसे भडव तथा 6५२ भु४५४ नेत्राणां त्रयाणां समाहारः इति नेत्रत्रयी । त्रिनेत्रस्य नेत्रत्रयी इति त्रिनेत्रनेत्रत्रयी प्रमाणे समास छूट। 4341).. Page #234 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન ૧૬૯ આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમના બે પક્ષો તમે કહો તો તે બે પક્ષોનો અમે સ્વીકાર કર્યો નથી એ જ અમારા તરફથી ઉત્તર છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલો પક્ષ સર્વથા અસતુપણું - માનો તો આ સંસારની અંદર જલ અને સ્થલમાં ઉત્પન્ન થયેલાં પુષ્પો સત્ છે એમ જે માને તે આકાશમાં પુષ્પ અસ છે એમ માની શકે, ઈતર સ્ત્રીઓને પુત્રો હોય છે એમ માને તે વધ્યાને પુત્ર અસત્ છે એમ માની શકે, ગાય-ભેંસાદિને શીંગડાં સત્ છે એમ માને તે સસલાને અને રાસને શૃંગ અસત્ છે એમ માની શકે. સારાંશ કે અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જે પદાર્થ સત્ હોય છે તે પદાર્થ તેનાથી ઈતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસતું હોય છે, એમ માની શકાય છે. પરંતુ તમે તો બ્રહ્મ વિના કોઈ જ વસ્તુને સત્ માનતા નથી, તેથી તમે સત્ પણ કહી શકશો નહિ, અને જો અસત્ કહેશો તો તમે તે વસ્તુને જ્યાં સત્ કહેશો તેનાથી ઈતરક્ષેત્રે, તે પદાર્થ સત્ છે એમ સિધ્ધ થશે જેથી મિથ્યારૂપતા ઉડી જશે. તથા બીજા પક્ષમાં પણ જે માણસ ઘટને ઘટ છે એમ માને તે જ ઘટને પટરૂપે નથી એમ કહી શકે, એવી જ રીતે પટને પટ છે એમ જે માને તે જ પટને ઘટાત્મકપણે નથી એમ માની શકે, કોઈપણ વિવક્ષિત એકવસ્તુને તે વસ્તુ સ્વરૂપે તમે સત્ સ્વીકારો તો જ તમે તે વસ્તુને ઈતરરૂપે નથી તેમ કહી શકો, પરંતુ તમે તો બ્રહ્મ વિના કંઈ પણ સ્વીકારતા ન હોવાથી ઈતર રૂપે નથી એમ પણ કહી શકશો નહી. આ પ્રમાણે તમારા પાડેલા ત્રણ પક્ષોમાંથી પ્રથમના બે પક્ષોનો અસ્વીકાર કરવો એ જ અમારો ઉત્તર છે. હવે જો ત્રીજો વિકલ્પ માનશો તો તે “અનિવચ્ચત્વ” એટલે શું ? (૧) નિરુક્તિવિરહ, કે (૨) નિરુક્તિનિમિત્તવિરહ, કે (૩) નિઃસ્વભાવત્વ? આ ત્રણમાંથી અનિર્વાચ્યત્વનો અર્થ તમે શું કરો છો? હવે જો અનિર્વાચ્યત્વનો અર્થ નિરુક્તિવિરહ કહેતા હો તો, એટલે નિશ્ચિત એવા શબ્દોનો વિરહ, અર્થાત્ ઘટ-પટાદિ પદાર્થોને સમજવા માટે, બોલવા માટે નિશ્ચિત એવા શબ્દોનો યોગ નથી. એમ જો કહેતા હો તો તે પ્રથમ (કલ્પ =) પક્ષ (કલ્પનાઈ=) કલ્પવા યોગ્ય નથી. કારણ કે આ સરલ નામનું વૃક્ષ છે તથા આ સાલ નામનું વૃક્ષ છે, ઇત્યાદિ નિશ્ચિતશબ્દોનો અનુભવ થાય છે માટે નિશ્ચિતઉકિતનો યોગ છે પરંતુ નિશ્ચયયુક્ત ઉક્તિનો વિરહ નથી. દરેક પદાર્થોના વાચક શબ્દો છે જ. હવે જો નિરતિનિમિત્તવિરહવાળો બીજો પક્ષ કહેતા હો તો નિરુકિત = નિશ્ચિત શબ્દપ્રયોગમાં નિમિત્ત શું માનો છો કે જેનો વિરહ કહેવા માગો છો ? શબ્દપ્રયોગમાં નિમિત્ત શું જ્ઞાન છે? કે શબ્દપ્રયોગમાં નિમિત્તે શું વિષય છે ? પ્રથમપક્ષરૂપ જ્ઞાનનો વિરહ જો કહેતા હો તો જ્ઞાનરૂપ નિમિત્તના વિરહના બનેલા પ્રથમપક્ષનો વિરહ છે, અર્થાત્ પ્રથમપક્ષ યુક્તિસંગત નથી. સરલ અને સાલ વિગેરેનું સંવેદન પ્રત્યેક પ્રાણીમાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા અનુભવ-સિધ્ધ છે. વૃક્ષો જોતાંની સાથે જ આ આમ્ર છે, આ નિંબ છે, આ ઘટ છે આ પટ છે, ઇત્યાદિ સંવેદન (જ્ઞાન) અનુભવસિદ્ધ છે. પદાર્થ જોતાંની સાથે જ તવાચક શબ્દોનું સ્મરણ થાય છે. તે તેના જ્ઞાન વડે જ થાય છે. હવે જો બીજો પક્ષ કહેતા હો તો તે પણ બરાબર નથી. કારણ કે શબ્દના પ્રયોગમાં નિમિત્તભૂત એવો વિષય શું ભાવાત્મક પણે નથી કે અભાવાત્મક પણે નથી? ઘટ-પટાદિ શબ્દપ્રયોગમાં નિમિત્તભૂત એવા એ પદાર્થો ભાવાત્મકપણે નથી એમ જ કહેશો તો તેનો અર્થ એ થાય છે કે તે પદાર્થો ભાવરૂપે નથી અર્થાત્ અસત્ છે તેથી “અસતુખ્યાતિ થવાનો પ્રસંગ આવશે. સારાંશ કે જ્યાં ઘટ ન હોય ત્યાં જેમ ઘટ નથી, ઘટ અસત્ છે એમ કહેવાય છે, તેમ જ્યાં ઘટ વિદ્યમાન છે ત્યાં પણ તમારી દૃષ્ટિએ ભાવાત્મકપણે ઘટ ન હોવાથી આ ઘટ નથી, આ ઘટ નથી એમ ઘટના અસત્પણાની ખ્યાતિ થવી જોઈએ. જ્યાં સરલ, સાલ આદિ વૃક્ષો નથી ત્યાં જેમ સરલ, સાલ નથી એમ કહેવાય છે. તેમ તે વૃક્ષો જ્યાં વિદ્યમાન છે ત્યાં પણ તમારી દૃષ્ટિએ ભાવાત્મકપણે ન હોવાથી સરલ-સાલ નથી, સરલ-સાલ નથી એમ તે તે વૃક્ષોના અસતુપણાની જ ખ્યાતિ થવી જોઈએ. હવે નિમિત્તભૂત એવા વિષયો જો અભાવાત્મકપણે નથી એમ કહેશો તો અભાવપણે ન હોવાથી આ ઘટ પણ સત્ છે, પટ પણ સત્ છે, સરલ-સાલ પણ સત્ છે, એમ સત્ પણે ખ્યાતિ થવાનો પ્રસંગ આવશે, જે તમને માન્ય નહી થાય કારણ કે તમારી દૃષ્ટિએ તો એક બ્રહ્મ જ સત્ છે. એટલે બીજો કોઈ પણ પદાર્થોની સત્ તરીકે ખ્યાતિ થવી જોઈએ નહિ અને જો આ દોષના ભયથી અભાવરૂપે નથી એમ માનશો તો સત્ તરીકે ખ્યાતિ થઈ જશે. ભાવરૂપે નથી એમ માનવામાં અસખ્યાતિ, અને અભાવરૂપે નથી એમ માનવામાં સખ્યાતિના દોષો દેખાતા હોવાથી આ બન્ને ભાવ-અભાવ ઉભય નથી એમ જો કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે આ ભાવ-અભાવ શબ્દોવડે લોકમાં પ્રતીતિથી સિધ્ધ એવા તે બન્ને ભાવ-અભાવ તમને માન્ય છે કે કોઈ તેનાથી વિપરીત ભાવ-અભાવ તમને માન્ય છે ? જો લોકમાં પ્રતીતિસિધ્ધ હોવા રૂપ ભાવ, અને ન હોવા રૂપ અભાવ જે વર્તે છે તે માન્ય હોય તો જેમ એક જગ્યાએ ભાવ અને અભાવ નથી એમ કહો છો એટલે ભાવ પણ નથી (ભાવની વિધિ નથી) અને અભાવ પણ નથી (અભાવની વિધિ નથી) એમ ઉભય નથી એટલે ઉભયનું હોવાપણું નથી એમ કહો છો તો તેની જેમ જ ઉભયનો પ્રતિષેધ પણ નથી એમ જ સિધ્ધ થશે. કારણ કે ભાવ નથી એમ જ કહો છો તેનાથી અભાવનો પ્રતિષેધ નથી એવો અર્થ થાય જ છે. તેવી જ રીતે “અભાવ નથી” એમ જે Page #236 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન કહો છો તેનાથી “ભાવનો પ્રતિષેધ નથી” એમ અર્થ સિધ્ધ થાય જ છે. પરસ્પર વિરૂધ્ધ એવા બે ધર્મોની મધ્યે કોઈ પણ એક ધર્મનું વિધાન અથવા નિષેધ કરાયે છતે તેનાથી ઈતર એવા અન્યતર ધર્મનો નિષેધ અથવા વિધિ (નાન્તરીયક=) અવિનાભાવિપણે હોય જ છે. હવે જો લોકપ્રતીતિથી વિપરીત, કોઈ અલૌકિક એવા ભાવ-અભાવ ત્યાં નથી એમ જો બીજો પક્ષ કહો તો અમને કંઈ પણ દોષ નથી. કારણ કે અલૌકિક વિષયો હજારો નિવૃત્ત થાય તો પણ લૌકિક જ્ઞાનના વિષયની નિવૃત્તિ કે તેના વાચક શબ્દની નિવૃત્તિ થતી નથી. જેમ કોઈ માનવમાં અલૌકિક એવા ભૂત-પ્રેતાદિ દૈવનો પ્રવેશ થયો હોય, તો મંત્ર-તંત્રાદિથી અલૌકિક દૈવનો પ્રવેશ દૂર થાય તો પણ તે મૂળભૂત દેવદત્તાદિના વિષયભૂત પુરૂષ, કે તેનો વાચક દેવદત્તાદિ શબ્દ કંઈ નિવૃત્તિ પામતા નથી. તેમ અહીં સમજવું માટે આ પક્ષ પણ બરાબર નથી. ૧૭૧ नि:स्वभावत्वपक्षेऽपि निसः प्रतिषेधार्थत्वे स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे पूर्ववत् प्रसङ्गः । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् - अत्र विरोध: प्रपञ्चो न प्रतीयते चेत् - कथं धर्मितया, प्रतीयमानत्वं च हेतुतयोपाददे ? तथोपादाने वा कथं न प्रतीयते ? यथा प्रतीयते न तथेति चेत् ? तर्हि विपरीतख्यातेरभ्युपगमः स्यात् । किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षेण प्रत्यक्षेपि "सरलोऽयम्" इत्याद्याकारं हि प्रत्यक्षं प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति । सरलादिप्रतिनियतपदार्थपरिच्छेदात्मनस्तस्योत्पादात्, इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चवचोवाच्यत्वेन सम्मतत्वात् । = હવે “અનિર્વાચ્યત્વ” નો અર્થ નિઃસ્વભાવત્વ કરો તો પણ બરાબર નથી, કારણ કે “નિઃસ્વભાવત્વ” શબ્દમાં પ્રથમ જે “નિસ્' ઉપસર્ગ છે, તે પ્રતિષેધ અર્થવાળો છે. અને “સ્વભાવ” શબ્દ ભાવ અને અભાવ એમ બેમાંથી ગમે તે એક અર્થવાળો હોતે છતે પૂર્વની જેમ અસખ્યાતિ અથવા સખ્યાતિ દોષો આવશે - સારાંશ એ છે કે “સ્વભાવ” = પોતાનું સ્વરૂપ, પોતાના પણે વિધમાનતા તે સ્વભાવ કહેવાય છે. હવે જો આ સ્વભાવ એ ભાવરૂપ છે ઘટ-પટની જેમ વસ્તુસ્વરૂપ છે એમ માનશો તો તેની આગળ નિસ્ ઉપસર્ગ પ્રતિષેધાર્થક આવવાથી સ્વભાવનું નહિ હોવાપણું એવો અર્થ થશે. તેમ થવાથી પૂર્વોક્તની જેમ “અસત્ ખ્યાતિ” દોષ આવશે. અને જો સ્વભાવનો અર્થ “અભાવાત્મક” કરશો તો તેની આગળ “નિર્’ઉપસર્ગ પ્રતિષેધાત્મક આવવાથી “અભાવાત્મકપણે નહી હોવું” એવો અર્થ થશે એમ થવાથી “સખ્યાતિ' દોષ આવશે. કારણ કે ભાવનો નિષેધ કરો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા એટલે “અસતુની ખ્યાતિ” થાય અને અભાવનો નિષેધ કરો એટલે વસ્તુ સત્ છે એમ ખ્યાતિ થાય આ રીતે ઉભયથા દોષ છે. હવે નિ:સ્વમવત્વ નો અર્થ “પ્રતીત્યોરરત્વ" એવો જો કરશો તો જે પ્રતીતિનો અવિષય હોય, અર્થાત્ પ્રતીત ન થાય, પ્રતીયમાન ન હોય તે જ નિઃસ્વભાવત્વ કહેવાય એવો અર્થ થયો. જો એમ થાય તો તમે અનુમાનમાં “પ્રપંચ” ને ધર્મરૂપે (પક્ષરૂપે), અને “પ્રતીય માનત્વ” ને હેતુરૂપે કેવી રીતે કહ્યો ? અર્થાતુ જે આ સરલ-સાલ-આદિ વૃક્ષો અને ઘટ-પટ આદિ પદાર્થો જગતુમાં દેખાય છે, તે તમામ પદાર્થો જો નિઃસ્વભાવ છે એટલે અપ્રતીયમાન જ છે. તો પ્રતીય માનત્વ હેતુ કેમ ઘટશે? તથા “જે આ પ્રપંચ છે તે મિથ્યા છે. એ પ્રમાણે “પ્રપંચ” ને ધર્મી તરીકે કેમ કહી શકાય ? અને જો “આ પ્રપંચ છે” ઇત્યાદિપણે પ્રપંચનું, અને પ્રતીય માનત્વ રૂપે હેતુનું ઉપાદાન કરો છો તો તે “નથી પ્રતીત થતાં, = અપ્રતીયમાન છે = નિઃસ્વભાવત્વ છે એમ કેમ કહો છો ? હવે કદાચ તમે એમ કહો કે જેમ પ્રતીત થાય છે તેમ નથી અર્થાતુ પ્રતીત તો થાય છે, પરંતુ યથાર્થપણે પ્રતીત થતાં નથી. એમ કહો તો “વિપરીતખ્યાતિ” માનવાનો પ્રસંગ આવશે. તથા વળી પ્રપંચની તમે જે અનિર્વાચ્યતા કહો છો, તે પ્રત્યક્ષ પ્રમાણવડે ખંડિત થયેલી છે. કારણ કે “આ સરલ છે, આ સાલ છે, ઇત્યાદિ આકારવાળું પ્રત્યક્ષજ્ઞાન પ્રપંચની સત્યતાને જ પ્રકાશિત કરે છે. કારણ કે “આ સરલ જ છે. ઈતરવૃક્ષ નથી” આવા પ્રકારના પ્રતિનિયત પદાર્થના જ બોધ સ્વરૂપ આવું તે પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો પ્રપંચ મિથ્યા જ હોત તો સરલવૃક્ષને જોઈને સરલનું જ અને સાલવૃક્ષને જોઈને સાલનું જ જ્ઞાન કેમ થાય? ગમે તે વિષયનું થવું જોઈએ. પરંતુ ગમે તે વિષયનું થતું નથી. માટે પ્રપંચ મિથ્યા નથી. તથા અરસ-પરસ ભિન્ન-ભિન્ન વસ્તુઓજ “પ્રપંચ” શબ્દથી વાચ્ય છે. માટે પણ પ્રપંચ મિથ્યા નથી. જે આ સરલ વૃક્ષ દેખાય છે તે જ ઈતરપદાર્થોથી ભિન્ન છે. જે સાલવૃક્ષ છે તે સાલથી ઈતરપદાર્થોથી ભિન્ન છે. જો મિથ્યા હોત તો જેમ ઈતરરૂપે નથી તેમ સ્વરૂપે પણ ન દેખાવું જોઈએ, માટે પ્રપંચ મિથ્યા નથી. _अथ कथमेतत्प्रत्यक्षं पक्षप्रतिक्षेपकम् ? तद्धि विधायकमेवेति तथा तथा ब्रह्मैव विदधाति, न पुनः प्रपञ्चसत्यतां प्ररूपयति । सा हि तदा प्रपिता स्याद् यदीतरस्मिन्नितरेषां प्रतिषेधः कृतः स्यात् ? न चैवम्, निषेधे कुण्ठत्वात् प्रत्यक्षस्येति चेत् ? तदयुक्तम्, यतो विधायकमिति कोऽर्थः ? इदमिति वस्तुस्वख्यं गृह्णाति, नान्यस्वयं प्रतिषेधति Page #238 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન प्रत्यक्षमिति चेत् ? मैवम् - अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसंपत्तेः, पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा ? यदेदमिति वस्तु स्वरूपमेव गृह्णाति प्रत्यक्षमित्युच्यते, तदावश्यमपरस्य प्रतिषेधमपि तत् प्रतिपद्यत इत्यभिहितमेव भवति । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात् । अपि च, विधायकमेव प्रत्यक्षमिति नियमस्याङ्गीकारे विद्यावदविद्याया अपि विधानं तवानुषज्यते । सोऽयमविद्याविवेकेन सन्मात्रं प्रत्यक्षात् प्रतियन्नेव "न निषेधकं तत् " इति ब्रुवाणः कथं स्वस्थः ? इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति । કદાચ હવે અહીં આ બ્રહ્મવાદી વેદાન્તિકો આ પ્રમાણે કહે કે પ્રત્યક્ષ એવું પ્રમાણ ‘‘પ્રપંચ’’ એવા પક્ષનું પ્રતિક્ષેપક નિષેધક કેમ હોઈ શકે ? કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ તો સદા વિધાયક જ હોય છે. જ્યાં ત્યાં “બ્રહ્મ (અસ્તિ) છે, આ અસ્તિ છે. એમ તેવું તેવું વિધાન જ માત્ર કરે છે પરંતુ “પ્રપંચ સત્ય છે” એવું નિરૂપણ કરી શકતું નથી, કારણ કે પ્રપંચની તે સત્યતા ત્યારે સિધ્ધ કરી કહેવાય કે જો ઈતર વસ્તુમાં ઈતરવસ્તુઓનો પ્રતિષેધ કરાયો હોય તો, પરંતુ એમ થવાનું જ નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ (વિધાયક માત્ર હોવાથી) નિષેધની બાબતમાં કુષ્ઠિત છે. સારાંશ કે પ્રત્યક્ષ પ્રમાણ સદા “આ છે, આ છે” આ પ્રમાણે વિધાયક જ માત્ર હોય છે. નિષેધક હોતું નથી. અને વિવક્ષિત ઈતર વસ્તુમાં તેનાથી ઈતરનો નિષેધ જણાવ્યા વિના સત્યતા સિધ્ધ થતી નથી. જેમ ઘટમાં આ પટ નથી આ મઠ નથી ઇત્યાદિ ઈતરપદાર્થોનો નિષેધ બતાવીએ તો જ ‘આ ઘટ છે' એ સત્ય સાબિત થાય. પરંતુ પ્રત્યક્ષપ્રમાણ વિધાયક જ માત્ર હોવાથી ઈતરનો નિષેધ જણાવતું નથી. અને ઈતરના નિષેધ વિના સત્યતા સિધ્ધ થતી નથી. માટે પ્રત્યક્ષપ્રમાણ અમારા “પ્રપંચ” પક્ષનું નિષેધ કરનારું (ખંડન કરનારું) કેવી રીતે બનશે ? ૧૭૩ = આ પ્રમાણે બ્રહ્મવાદી વેદાન્તઓનું કહેવું તે અયુક્ત છે. કારણ કે “વિધાયક” છે. એવા પદનો અર્થ શું છે ? તમે વિધાયકપદનો અર્થ શું કરો છો ? “આ ઘટ છે આ પટ છે” એમ વસ્તુસ્વરૂપને (અસ્તિત્વને) જણાવે પરંતુ ઈતરવસ્તુના સ્વરૂપનો પ્રતિષેધ આ પ્રત્યક્ષપ્રમાણ કરી શકતું નથી. એમ અમે વેદાન્તિઓ “વિધાયક' પદનો અર્થ કરીએ છીએ, એમ જો કહેશો તો - મૈવમ્ = એમ કહેવું નહીં, કારણ કે અન્યવસ્તુઓના સ્વરૂપનો નિષેધ કર્યા વિના તે વિવક્ષિત વસ્તુના સ્વરૂપનો બોધ પણ અપ્રાપ્ત જ થાય છે. જેમ કે એક નીલવસ્તુને નીલાવર્ણવાળી ત્યારે જ જાણી કહેવાય કે તે વસ્તુ પીતાદિ ઈતર વર્ણોથી વ્યવચ્છિન્ન છે. એમ જાણી હોય તો. અન્યથા = પીતાદિ ઈતર વર્ણોથી વ્યવચ્છિન્ન કર્યા વિના નીલને નીલરૂપે ગ્રહણ કરી શકાતી નથી. જ્યારે પ્રત્યક્ષપ્રમાણ આ અમુક (ઘટપટ) Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા પદાર્થ છે એમ વસ્તુસ્વરૂપને સ્વીકારે છે. ત્યારે અવશ્ય તે પ્રત્યક્ષપ્રમાણ ઈતરના પ્રતિષેધને પણ સ્વીકારે જ છે. એમ કહેવાઈ જ જાય છે. દાખલા તરોકે “આ ઘટ છે” એનો અર્થ જ એ છે કે આ પદાર્થ ઈતર એવા પટાદ નથી. “અયં ઘટ ડ્વ' એક ઘટની પાસે કહેલા વાર થી કેવલ ઘટાત્મક વસ્તુની જે પ્રતિપત્તિ થાય છે. જ અન્ય એવા પટાદિ ઈતર વસ્તુઓના પ્રતિષેધની પ્રતિપત્તિ રૂપ છે. ૧૭૪ તથા વળી પ્રત્યક્ષપ્રમાણ વિધાયક જ માત્ર છે એવો નિયમ અંગીકાર કરાયે છતે આ પ્રત્યક્ષપ્રમાણ જેમ વિદ્યાનું (બ્રહ્મનું - સત્ત્નું) વિધાન કરે છે. તેની જેમ જ (તમે નિષેધ ન માનતા હોવાથી) અવિદ્યાનું પણ વિધાન જ થવાનું તમને પ્રાપ્ત થશે. જેમ કે ઘટ પદાર્થ વિષયક પ્રત્યક્ષપ્રમાણ “આ ઘટ છે” એમ વિધાન કરે છે. તે જ રીતે તે જ ઘટમાં ઈતર એવા પટાદિનો નિષેધ પ્રત્યક્ષવડે ન થવાથી ઈતર એવા પટાદનું પણ વિધાન જ તમને પ્રાપ્ત થશે. જેથી ઘટ દેખતાં જ પ્રત્યક્ષપ્રમાણથી આ ઘટ છે એવું જેમ બોલાય છે તેમ જ આ પટ છે આ મઠ છે ઇત્યાદિ પણ તે ઘટમાં બોલવાનો તમને પ્રસંગ આવશે કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણને ઈતરનું નિષેધક માન્યું નથી. માટે ઘટની જેમ ઈતરનું પણ વિધાન જ થવાનો દોષ તમને આવશે. તેથી તે આ બીચારો વેદાન્તિક અવિદ્યાનો વિવેક કરવા પૂર્વક (એટલે કે અવિદ્યાનો નિષેધ કરવા પૂર્વક) પ્રત્યક્ષપ્રમાણથી સત્તામાત્રને સ્વીકારતો અને છતાં “તે પ્રત્યક્ષપ્રમાણ નિષેધક હોતુ નથી” એમ બોલતો સ્વસ્થ (ડાહ્યોસમજુ-પ્રાજ્ઞ-સ્થિર) કેમ કહેવાશે ? કારણ કે પોતે જ વિદ્યાનું વિધાન જેમ માને છે. તેમ તે જ પદાર્થમાં અવિદ્યાનું વિધાન માની શકે નહી જો માને તો એક વસ્તુ સર્વજગરૂપ બની જાય, એટલે તેને અવિદ્યાનો નિષેધ માનવો જ પડે. હવે અવિદ્યાનો નિષેધ માનવો અને છતાં પ્રત્યક્ષ નિષેધક નથી હોતું એમ માનવું તે બન્ને પરસ્પર વિરૂદ્ધ હોવાથી આવું બોલતો તે ડાહ્યો કેમ કહેવાય ? અર્થાત્ ગાંડો-ખસી ગયેલા મગજવાળો જ જાણવો. માટે તે વેદાન્તિકનો પક્ષ પ્રત્યક્ષપ્રમાણવડે બાધિત છે એમ સિધ્ધ થયું. अनुमानबाधितश्च – “प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, य एवं, स एवं, यथा आत्मा, तथा चायम् । तस्मात्तथेति । प्रतीयमानत्वं च हेतुर्ब्रह्मात्मना व्यभिचारी, स हि प्रतीयते,न च मिथ्या । अप्रतीयमानत्वे तु अस्य तद्गोचरवचनानामप्रवृत्तेर्मूकतैव तत्र वः श्रेयसी स्यात् । दृष्टान्तश्च साध्यविकलः शुक्तिशकलकलधौते -ऽपि प्रपञ्चान्तर्गतत्वेनानिर्वचनीयतायाः साध्यमानत्वात् । તથા વળી તમારા અનુમાનનો પક્ષ “પ્રતિસ્પર્ધી એવા અનુમાન વડે પણ બાધિત છે. તે પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે - ઘટ-પટાદિરૂપે દેખાતો આ પ્રપંચ મિથ્યા Page #240 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન હોતો નથી. કારણ કે આકાશપુષ્પાદિ જેવા અસત્ પદાર્થો કરતાં વિલક્ષણ હોવાથી, જે જે પદાર્થો આવા છે અર્થાત્ અસી વિલક્ષણ છે. તે તે પદાર્થો તેવા છે અર્થાત્ મિથ્યા નથી. જેમ કે આત્મા (તમારા મતે બ્રહ્માત્મા - અસી વિલક્ષણ પણ છે અને મિથ્યા નથી) તેની જેમ જ આ પ્રપંચ પણ અસવિલક્ષણ છે. તેથી તેવું જ છે અર્થાત્ અમિથ્યા જ છે. આવા પ્રકારના અનુમાનથી પણ તમારા અનુમાનનો પક્ષ બાધિત છે. તથા વળી તમારા અનુમાનમાં કહેવાયેલો “પ્રતીયમાનત્વ” હેતુ પણ બ્રહ્માત્માની સાથે વ્યભિચારી છે. કારણ કે તે બ્રહ્માત્મા પ્રતીત થાય છે. એટલે કે બ્રહ્માત્મા જગમાં છે એમ જણાય છે. છતાં (તમારા મતે) તે મિથ્યારૂપ નથી એટલે પ્રતીયમાનત્વ હેતુ બ્રહ્માત્મામાં વર્તે છે અને મિથ્યા મતિ એ સાધ્ય વર્તતું નથી. તેથી સાધ્યાભાવવદ્ વૃત્તિ હેતુ થયો. જો તમે આ દોષથી બચવા માટે બ્રહ્માત્માને પણ અપ્રતીયમાન માનો તો તે બ્રહ્માત્મા વિષયક શબ્દોની જ અપ્રવૃત્તિ થવાથી તેનું કોઈ પણ પ્રકારે નિરૂપણ જ નહી કરી શકાય. તેથી આકાશપુષ્પ-વન્ધ્યાપુત્રાદિની બાબતમાં જેમ મૌનતા રાખવી પડે છે તેની જેમ બ્રહ્માત્માના વિષયમાં પણ તમારે મૌનતા રાખવી જ શ્રેયસ્કર થશે. ૧૭૫ તથા વળી ‘શુòિશને નૌતમ્' એવા પ્રકારનું જે દૃષ્ટાન્ત આપ્યું છે. તે દૃષ્ટાન્ત પણ સાધ્યવિકલ છે અને તેથી દૃષ્ટાન્નાભાસ દોષ પણ છે. કારણ કે શુક્તિશકલ, કલધૌત, અને શુક્તિશકલમાં થતું રજતનું જ્ઞાન, આ સર્વ વસ્તુઓ પ્રપંચની અંતર્ગત છે, અને પ્રપંચ મિથ્યા છે એ હજુ સધાય છે, સિધ્ધ થયેલ નથી. દૃષ્ટાન્ત હંમેશાં સિધ્ધનું જ અપાય. તમારા આપેલાં આ દૃષ્ટાન્તમાં અનિર્વચનીયતા (મિથ્યારૂપતા) હજુ સાધ્યમાન છે. માટે દૃષ્ટાન્ત પણ સિદ્ધ ન હોવાથી સાધ્ય વિકલતાના કારણે દોષિત છે. વિશ્વ, રૂવમનુમાન ( પિ) પ્રપશ્ચાત્, મિત્ર અમિન્ને વા ? થતિ ભિન્નમ્ હિ સત્યમ્, असत्यम्, वा ? यदि सत्यम्, तर्हि तद्वदेव प्रपञ्चस्यापि सत्यत्वं स्यात् । अथाऽसत्यम् तत्राऽपि शून्यम्, अन्यथाख्यातम्, अनिर्वचनीयं वा ? आद्यपक्षद्वयेऽपि न साध्यसाधकत्वम्, नृशृङ्गवच्छुक्तिकलधौतवच्च । तृतीयपक्षोऽप्यक्षमः, अनिर्वचनीयस्यासम्भवित्वेनाभिहितत्वात् । व्यवहारसत्यमिदमनुमानम्, अतोऽसत्यत्वाभावात् स्वसाध्यसाधकमिति चेत् ? किमिदं व्यवहारसत्यं नाम ? व्यवहृतिर्व्यवहारो ज्ञानं, तेन चेत्सत्यम्, तर्हि पारमार्थिकमेव तत् । तत्र चोक्तो दोषः । अथ व्यवहारः शब्दस्तेन सत्यम् । ननु शब्दोऽपि सत्यस्वरूपः तदितरो वा ? यद्याद्य:, तर्हि तेन यत्सत्यं, तत्पारमार्थिकमेवेति तदेव दूषणम्, Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા अथासत्यस्वरूपः शब्दः, कथं ततस्तस्य सत्यत्वं नाम ? न हि स्वयमसत्यमन्यस्य सत्यत्वव्यवस्थाहेतु:, अतिप्रसङ्गात् । अथ कूटकार्षापणे सत्यकार्षापणोचितक्रयविक्रयव्यवहारजनकत्वेन सत्यकार्षापणव्यवहारवदसत्येऽप्यनुमाने सत्यव्यवहार इति चेत् ? तर्ह्यसत्यमेव तदनुमानम् । तत्र चोक्तो दोषः । अतो न प्रपञ्चाद् भिन्नमनुमानमुपपत्तिपदवीमापेदानम् ।। ૧૭૬ नाऽपि अभिन्नम्, प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यात्वप्रसक्तेः । मिथ्यास्रूपं च तत्कथं नाम स्वसाध्यं साधयेत् ? इत्युक्तमेव ? एवं च प्रपञ्चस्य मिथ्यात्वासिद्धेः कथं परमब्रह्मणस्तात्त्विकत्वं स्यात्, यतो बाह्यार्थाभावो भवेदिति ? ॥ १६ ॥ “પ્રપંચ મિથ્યા છે, પ્રતીયમાન હોવાથી” આવા પ્રકારનું જે અનુમાન તમારાવડે કહેવાયું છે. તે અનુમાન શું “પ્રપંચ” નામના પક્ષથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો આ તમારૂં અનુમાન પ્રપંચથી ભિન્ન હોય તો તે પ્રપંચ નામના પક્ષથી ભિન્ન એવું આ અનુમાન શું સત્ય છે કે મિથ્યા છે ? જો સત્ય હોય તો તે અનુમાનની જેમ જ પ્રપંચ પણ સત્યતાને જ પામશે. એટલે કે હકીકતથી તમે બ્રહ્મને જ સત્ય માનો છો. બ્રહ્મ સિવાય સર્વને મિથ્યા માનો છો. છતાં આ અનુમાનને પ્રપંચથી ભિન્ન પણ માન્યું અને સત્ય પણ માન્યું એટલે બ્રહ્મ સિવાય તેનાથી જુદુ એવું આ અનુમાન પણ સત્ય છે એમ સિધ્ધ થયું હવે જો બ્રહ્મ વિના બીજુ સત્ય હોઈ શકે છે તો પછી આ અનુમાનની જેમ ઘટ-પટ-મઠ ઇત્યાદિ સર્વ પદાર્થો રૂપ પ્રપંચ પણ સત્ય કેમ ન હોઈ શકે ? હવે જો આ અનુમાનને અસત્ય કહો તો ત્યાં પણ હું તમને પુછું છું કે તે અનુમાન શું આકાશપુષ્પની જેમ સર્વથા અસત્ એવું શૂન્યરૂપ છે ? કે શક્તિશકલમાં કલધૌતની જેમ અન્યથાખ્યાત છે કે અનિર્વાચ્યતારૂપ છે ? પહેલા બે પક્ષો જો કહો તો તે વ્યાજબી નથી. કારણ કે જેમ નૃશ્રૃંગ = સર્વથા શૂન્ય હોવાથી કોઈપણ પ્રકારના સાધ્યનું સાધક બનતું નથી તેમ આ અનુમાન પણ જો આવા જ પ્રકારનું સર્વથા શૂન્ય હોય તો પોતાના સાધ્યનું સાધક બને નહી. તથા જેમ શુક્તિશકલમાં થતો રૂપાનો ભ્રમ એ ભ્રમજ્ઞાન હોવાથી કોઈપણ પ્રકારના સાધ્યનું સાધક બનતું નથી તેવી જ રીતે આ અનુમાન પણ અન્યથાખ્યાતિ હોવાથી સાધ્યસાધક બને નહી. ત્રીજોપક્ષ જો કહો તો તે પણ અસમર્થ છે. કારણ કે આ અનિર્વચનીયતા શું નિરૂક્તિના વિરહરૂપ છે ? નિરૂક્તિના નિમિત્તના વિરહરૂપ છે ? કે શું નિઃસ્વભાવતા રૂપ છે ? ઇત્યાદિ ચર્ચા પૂર્વે હમણાં જ કરેલી છે અને તે ચર્ચા પ્રમાણે અનિર્વચનીયતાનું અસંભવિતપણું હમણાં જ પૂર્વે જણાવેલું છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવાદીના મતનું ખંડન ૧૭૭ હવે કદાચ તમે એમ કહો કે આ અનુમાન વ્યવહારમાત્રથી જ સત્ય છે. તેથી (સર્વથા) અસત્યરૂપ ન હોવાથી (અર્થાત્ વ્યવહારથી સત્ય હોવાથી) પોતાના સાધ્યનું સાધક અવશ્ય બનશે જ, જો સર્વથા અસત્ય હોત તો સ્વસાધ્યસાધક બનત નહી. પરંતુ આ અનુમાન સર્વથા તેવું (સર્વથા અસતુ) નથી. માટે સ્વસાધ્યનું સાધક બનશે. જો તમે આમ કહો તો હું તમને પુછું કે તે વ્યવહાર સત્ય શું છે? તમે વ્યવહાર સત્ય કોને માનો છો ? વ્યવહારસત્યનો અર્થ શું કરો છો ? જો એમ કહો કે “વ્યવતિઃ વ્યવહાર: જ્ઞાનમ = જે વ્યવહૃતિ તે વ્યવહાર એટલે કે જે વ્યવહાર તે જ જ્ઞાન, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કારણથી તે અનુમાનને અમે સત્ય કહીએ છીએ, વ્યવહારનો અર્થ જ્ઞાન થાય છે. જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વ્યવહારથી સત્ય કહેવાય છે. જો તમે આ પ્રમાણે કહેશો તો આ અનુમાન વડે જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી તે પારમાર્થિક સત્ય જ થશે. કારણ કે જે યથાર્થજ્ઞાન કરાવે તે પારમાર્થિક જ સત્ય કહેવાય છે અને આ અનુમાનને જો પારમાર્થિક સત્ય માનશો તો ઉપરોક્ત દોષ આવશે જ, એટલે કે – પારમાર્થિક સત્ય એવું આ અનુમાન પૂર્વના પ્રપંચથી ભિન્ન માનશો કે અભિન્ન? ભિન્ન માનશો તો સત્ય કે અસત્ય ? જો સત્ય માનશો તો બ્રહ્મથી ભિન્ન એવું આ અનુમાન સત્ય સિધ્ધ થવાથી વૈતવાદ થશે અને અસત્ય માનશો તો તે અસત્ય અનુમાનથી કંઈ સિધ્ધ થશે નહિ અને જો પ્રપંચથી અભિન્ન માનશો તો પ્રપંચ મિથ્યા હોવાથી આ અનુમાન પણ મિથ્યા થશે, ઈત્યાદિ પૂર્વોક્તની જેમ જ દોષો આવશે. હવે જો વ્યવહારનો અર્થ શબ્દોચ્ચારણ-ભાષા-બોલવું-એવું કરશો તો, એટલે કે શબ્દાત્મકપણે આ અનુમાન સત્ય છે એમ જો કહેશો તો ઉચ્ચારણાત્મક એવો તે શબ્દ શું સત્ય છે? કે અસત્ય? જો આદ્યપક્ષ કહેશો તો શબ્દ પોતે સત્ય હોવાથી તે શબ્દવડે સિદ્ધ થતું જે સત્ય તે પણ પારમાર્થિક જ સત્ય થશે. એટલે આ અનુમાન પણ પારમાર્થિક જ સત્ય બનશે અને ત્યાં પણ પૂર્વોક્ત દોષ આવશે. એક બાજુ કહો છો કે એક માત્ર બ્રહ્મ સત્ય છે અને વળી આ શબ્દ સત્ય માન્યો એટલે દ્વૈતવાદ સિધ્ધ થશે. અદ્વૈતવાદ કેવી રીતે સિધ્ધ થશે ? તથા જો શબ્દને અસત્ય કહેશો તો અસત્ય એવા શબ્દથી ઉત્પન્ન થનારા તે અનુમાનને સત્ય ક્યાંથી કહેવાશે ? કારણ કે જે પોતે અસત્ય હોય તે અન્યની સત્યતાનો હેતુ બનતો નથી અને પોતે અસત્ય હોય તો પણ બીજાની સત્યતાનો હેતુ જો બને એમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે. જેમ ઝાંઝવાનું જળ અસત્ય છે તે સત્યજળથી સાધ્ય સ્નાનપાનાદિ ક્રિયાનો હેતુ બનવાની આપત્તિ આવે. પણ તે બનતું નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૭ રત્નાકરાવતારિકા હવે કદાચ તમે એક કહો કે જેમ ખોટા નાણામાં આ નાણું ખોટું છે એમ જાણવા છતાં પણ (તે નાણું લેનાર વેપારીના અજાણપણા નીચે) સાચા નાણાને ઉચિત માલની લેવડ-દેવડ કરવાના વ્યવહારની ઉત્પત્તિની જનકતા દેખાય છે. અર્થાતુ ખોટા નાણાથી પણ સાચા નાણાની જેમ જ વસ્તુનો ક્રયવિક્રયનો વ્યવહાર થતો દેખાય છે. તેની જેમ જ આ અનુમાન અસત્ય હોવા છતાં પણ સત્યવ્યવહારનું સાધન બનશે આ પ્રમાણે જો તમે કહેશો તો હકીકતથી તે અનુમાન ખોટા નાણા જેવું જ થવાથી પારમાર્થિક અસત્ય જ થયું. અને ત્યાં પૂર્વોક્ત દોષ આવશે કે ઝાંઝવાનું જળ જેમ અસત્ય છે. તેનાથી સત્યજલસાધ્ય વ્યવહાર ન થાય તેમ આ અનુમાન પણ મિથ્યા હોવાથી તેનાથી પ્રપંચની મિથ્યાત્વતા સિધ્ધ થશે નહી. આ પ્રમાણે આ અનુમાન પ્રપંચથી ભિન્ન હોય તે વાત યુક્તિસંગત નથી. (અહીં ફૂટ = ખોટુ, વાપUT = નાણું, ૩૫પત્તિ = યુક્તિના, પવીત્ = સ્થાનને, આપેદાન = પામતું. આ ઉપસર્ગ પદ્ ધાતુનું પરોક્ષ ભૂતકૃદન્ત છે, એમ શબ્દાર્થ જાણવો). હવે જો આ અનુમાનને પ્રમાણથી અભિન્ન કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે એમ માનવાથી પ્રપંચ જે સ્વભાવવાળો છે તે જ સ્વભાવવાળું આ અનુમાન થયું. પ્રપંચ મિથ્યાસ્વભાવવાળો તમે કહો જ છો. તેથી તેનાથી અભિન્ન એવું આ અનુમાન પણ મિથ્યાત્વસ્વભાવવાળું થવાની જ પ્રાપ્તિ આવશે અને મિથ્યા સ્વરૂપ - વાળું બનેલું એવું આ અનુમાન સ્વસાધ્યને કેવી રીતે સાધી શકશે ? આ વાત પૂર્વે વારંવાર કહેલી જ છે. આ પ્રમાણે ઘટ-પટાદિ પદાર્થરૂપ આ પ્રપંચ મિથ્થારૂપ છે આવી તમારી વાત સિધ્ધ ન થવાથી પરમબ્રહ્મ એ જ એક સત્ય તત્ત્વ છે, એમ કેમ કહેવાય? અને એક પરમબ્રહ્મ જ સત્ય છે એ સિધ્ધ ન થાય તો ઘટપટાદિ ઈતરપદાર્થ રૂપ પ્રપંચનો અભાવ કેમ કહેવાય ? સારાંશ કે પ્રપંચ એ મિથ્યા સિધ્ધ ન થવાથી પરમબ્રહ્મમાત્રની જ સત્યતા કેમ કહેવાય ? કે જેથી બાહ્યપદાર્થનો અભાવ કહેવાય. ૧૬ll પ્રમUત્વિામતિજ્ઞાની સ્વવ્યવસાયીતિ વિષdi ચારણ્યત્તિ - પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનમાં “સ્વવ્યવસાયી” એવું જે વિશેષણ છે તેની વ્યાખ્યા સમજાવે છે - स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम्, बाह्यस्येव तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१७॥ यथा बाह्याभिमुख्येन बाह्यानुभवनेन प्रकाशनं बाह्यव्यवसायो ज्ञानस्य, तथा स्वाभिमुख्येन प्रकाशनं स्वव्यवसायः । अत्रोल्लेखः करिकलभकमित्यादि । यथा - Page #244 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા करिकलभकमिति प्रमेयस्य, अहमिति प्रमातुः जानामीति प्रमितेः प्रतिभासाः । तथा आत्मनेति प्रमाणत्वाऽभिमतज्ञानस्याप्यस्त्येवेति भावः ॥१७॥ સૂત્રાર્થ :- બાહ્યપદાર્થના અભિમુખપણે જ્ઞાન જેમ બાહ્ય પદાર્થનો વ્યવસાય કરાવે છે, તેમ તે જ જ્ઞાન સ્વપ્રત્યે અભિમુખપણે સ્વનો પણ વ્યવસાય કરાવે જ છે. જેમ કે હું મારી જાતે જ હાથીના બચ્ચાને જોઉં છું. ॥૧૭॥ બાહ્ય એવા ઘટપટાદિ પદાર્થોના અભિમુખપણે બાહ્ય એવા ઘટપટાદિ પદાર્થોનો અનુભવ કરાવવો એ જેમ જ્ઞાનનું પ્રકાશન કાર્ય છે. તે જ રીતે પોતાના અભિમુખપણે પોતાનો (જ્ઞાનનો) નિર્ણય કરાવવો તે પણ જ્ઞાનનું પ્રકાશન કાર્ય જ છે. જેમ દીપક બાહ્ય પદાર્થ એવા ઘટ-પટાદિનો પ્રકાશ કરે છે તે જ પ્રમાણે તે જ દીપક સ્વ અભિમુખપણે પોતાની પણ પ્રકાશક્રિયા કરે જ છે. દીપકાન્તરની અપેક્ષા રહેતી નથી. સૂત્રકારશ્રી દુષ્ટાન્ત આપે છે કે “હું પોતે હાથીના બચ્ચાને પોતાના વડે જ જાણું છું અહીં “તિમ” એ પ્રમેય એવા કર્મને પ્રકાશિત કરે છે. અન્નુમ્ એ પ્રમાતા એવા કર્તાને પ્રકાશિત કરે છે. “જ્ઞાનામિ’” આ પદ પ્રમિતિ ક્રિયાને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે ‘‘આત્મના’” એ પદથી પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનનું પણ અવશ્ય પ્રકાશન થાય જ છે. જેમ જ્ઞાન વડે કર્મ-કર્તા અને ક્રિયા આ ત્રણનો પ્રતિભાસ થાય છે તે જ રીતે દીપકની જેમ કરણનો પણ અવશ્ય પ્રતિભાસ થાય છે. માટે જ્ઞાન સ્વયં અપ્રકાશક જ રહે છે કે જ્ઞાનાન્તરથી પ્રકાશિત થાય છે આવા પ્રકારના દર્શનાન્તરોના બન્ને મતો વ્યાજબી નથી. ।।૧૭।। ૧૭૯ स्वव्यवसायमेव स्पष्टदृष्टान्तप्रकटनेन निष्टङ्कयन्ति જ્ઞાન સ્વનો પણ પ્રકાશ કરે જ છે આ વાત સ્પષ્ટ દૃષ્ટાન્ત કહેવા દ્વારા સિધ્ધ કરે છે - कः खलु ज्ञानस्याऽऽलम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपि तत्प्रकारं नाभिमन्येत मिहिरालोकवत् ॥१८॥ " तदपीति ज्ञानमपि तत्प्रकारमिति स प्रतिभातत्वलक्षणः प्रकारः प्रतिनियतं स्वरूपं यस्य तत् तत्प्रकारं प्रतिभातमित्यर्थः यथैव हि गिरिनगरगहनादिकं मिहिरालोकस्य विषयं प्रतिभातमभिमन्यमानैर्मिहिरालोकोऽपि प्रतिभातोऽभिमन्यते लौकिकपरीक्षकैः, तद्वज्ज्ञानस्य विषयं कुम्भादिकं प्रतिभातमभिमन्यमानैस्तैर्ज्ञानमपि प्रतिभातं स्वीकर्तव्यમિતિ । Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા જ્ઞાનના વિષયભૂત એવા બાહ્ય-ઘટ-પટાદિ શેયપદાર્થો જ્ઞાનવડે પ્રકાશિત થાય છે. એમ માનતો કયો મનુષ્ય સૂર્યના પ્રકાશની જેમ તે જ્ઞાન પણ તેવા પ્રકારવાળું (સ્વયં પ્રકાશિત) છે. એમ ન માને? મૂળસૂત્રમાં લખેલા તપિ શબ્દનો અર્થ તે જ્ઞાન પણ “એવો અર્થ સમજવો. તથા તપ્રારમ્ એવો જે શબ્દ છે, તેનો અર્થ “પ્રતિભાસિત થવું તેને પ્રકાર કહેવાય, તે પ્રકાર રૂપ (પ્રકાશિત થવા રૂ૫) નિશ્ચિત છે સ્વરૂપ જેનું” એવું તે જ્ઞાન તપ્રકાર કહેવાય છે. અર્થાત્ તે જ્ઞાન પણ બાહ્યપદાર્થની જેમ તેવા પ્રકારવાળું = સ્વયં પ્રકાશિત થનારૂં જ છે. જેમ પર્વત-નગર અને અરણ્યાદિ પ્રકાશ્ય પદાર્થો, સૂર્યના પ્રકાશના વિષયભૂત થયા છતા, પ્રકાશિત થાય છે, એમ માનતા લૌકિક પુરૂષો વડે (સામાન્ય પ્રજાજનો વડે) તથા પરીક્ષક પુરૂષવડે (શાસ્ત્રજ્ઞ-લોકોત્તર પુરૂષો વડે) સૂર્યનો પ્રકાશ પણ સ્વયં પ્રકાશિત થયેલો જ છે એમ મનાય છે. એટલે કે સૂર્યપ્રકાશ બાહા ઘટપટાદિ પદાર્થોને જેમ જણાવે છે તેમ પોતાને પણ તે પ્રકાશ જણાવે જ છે. તેવી રીતે જ્ઞાનના વિષયભૂત એવા બાહ્ય ઘટપટાદિ પદાર્થો જ્ઞાનવડે પ્રકાશિત થાય છે. એમ માનતા તે લૌકિક અને લોકોત્તર પુરૂષોવડે જ્ઞાન પણ સ્વયં પોતે જ પોતાને જણાવે છે, આ પ્રમાણે સ્વયં પ્રતિભાત થયેલું જ છે, એવો આપણા દ્વારા સ્વીકાર કરાવો જોઈએ. अत्रेयं भट्टचघट्टना - ननु न स्वसंवेदनं वेदनस्य सुन्दरम्, स्वात्मनि क्रियाविरोधात् - इत्यस्य पारोक्ष्यमेवाक्षूणं कक्षीकरणीयम् ? तदेतदरमणीयम् - यतः किमुत्पत्तिः ज्ञप्तिर्वा स्वात्मनि विरुध्यते ? यद्युत्पत्तिः, सा विरुध्यताम् - न हि ज्ञानमात्मानमुत्पादयतीति वयमध्यगीष्महि - अथ ज्ञप्तिः - नेयमात्मनि विरोधमदीधरत्, तदात्मनैव ज्ञानस्य स्वकारणकलापादुत्पादात् प्रकाशात्मनेव प्रदीपकलिकालोकस्य । ___अथ प्रकाशात्मनैव प्रदीपालोकोऽयमुदयमाशिवानिति परप्रकाशकोऽस्तु । आत्मानमप्येतावन्मात्रेणैव प्रकाशयतीति तु कौतस्कुती नीतिः, इति चेत् - तत् किं तेनाप्रकाशितेनैव वराकेण स्थातव्यम् ? आलोकान्तराद् वा प्रकाशेनास्य भवितव्यम् ? प्रथमे, प्रत्यक्षबाधा, द्वितीयेऽपि सैवानवस्थापत्तिश्च । अथ नाऽसौ स्वमपेक्ष्य कर्मतया चकास्ति-इत्यस्वप्रकाशकः स्वीक्रियते, प्रकाशख्यतया तूत्पन्नत्वात् स्वयं प्रकाशत एवेति चेत् ? अनेनैव सुधामद्धि । न हि वयमपि ज्ञानं कर्मतयैव प्रतिभासमानं स्वसंवेद्यमानमावेदयामहि, ज्ञानं स्वयं प्रतिभासत इत्यादावकर्मकस्य तस्य चकासनात् । यथा तु ज्ञानं जानामीति कर्मतयाऽपि तद् भाति, तथा प्रदीपः स्वं प्रकाशयतीत्ययमपि तथा प्रथत एव ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા = હવે અહીં કુમારિલ ભટ્ટ (મીમાંસક દર્શનકાર)ના શિષ્યોની વિચારણા રજુ કરીએ છીએ. (ચટ્ટ શિષ્યોની, ઘટ્ટના એટલે વિચારણા) = જ્ઞાન પોતે પોતાને જણાવે છે અર્થાત્ વેદનનું (જ્ઞાનનું) સ્વસંવેદનપણું છે. જ્ઞાન સ્વસંવેદિત છે. એવું જૈનોનું જે કહેવું છે તે સુંદર નથી. જ્ઞાન સ્વયં સંવેદિત નથી. કારણ કે પોતાનામાં પોતાની ક્રિયાનો સદા વિરોધ જ હોય છે. જેમ કે અતિશય સુશિક્ષિત નટ ગમે તેટલો હોંશીયાર હોય તો પણ પોતાના ખભા ઉપર બીજાને ચડાવી શકે છે, પરંતુ પોતે પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેવી જ રીતે જ્ઞાન પણ ઘટ-પટ આદિ ઈતર પદાર્થોને પ્રકાશિત કરી શકે છે, પરંતુ જ્ઞાન પોતે પોતાને પ્રકાશિત કરી શકતું નથી. આ કારણથી આ જ્ઞાનનું પારોક્ષપણું (પરોક્ષપણું) જ માનવું, એ જ અભ્રૂણ (નિર્દોષ) છે, એમ સ્વીકારવું જોઈએ. સારાંશ કે ઘટપટાદ ઈતરપદાર્થોને જ્ઞાન પ્રકાશ કરે છે માટે પરપ્રકાશક છે, પરંતુ સ્વપ્રકાશક નથી, એમ કુમારિલ્લ ભટ્ટના શિષ્યોનું કહેવું છે. તે આ ભટ્ટોનું કહેવું રમણીય (યુક્તિસંગત) નથી. કારણ કે તમે જે “સ્વાનિ યિાવિરોધાત્'' પદ કરીને પોતાનામાં પોતાની ક્રિયાનો જે વિરોધ જણાવો છો તે શું ઉત્પત્તિક્રિયાનો વિરોધ જણાવો છો કે જ્ઞતિક્રિયાનો વિરોધ જણાવો છો ? જો ઉત્પત્તિક્રિયાનો વિરોધ કહેતા હો તો તે ઉત્પત્તિક્રિયાનો તમારાવડે વિરોધ કરાઓ, અમને કંઈ દૂષણ આવતું નથી. કારણ કે જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે. એમ અમે કહેતા નથી. જેમ તેલ-રૂકોડીયું-માચીસ આદિ અન્ય પદાર્થોથી દીપક ઉત્પન્ન થાય છે. પરંતુ દીપકને દીપક પોતે ઉત્પન્ન કરતો નથી. તેમ ઇન્દ્રિય, પ્રકાશ, ઉપયોગ અને યોગ્યદેશસ્થ વિષય, ઇત્યાદિ અન્ય કારણોથી જ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ જ્ઞાન પોતે જ પોતાને ઉત્પન્ન કરતું હોય, એમ અમે કહેતા નથી. કે જેથી અમને વિરોધ આવે. માટે ઉત્પત્તિક્રિયાનો વિરોધ જો તમે કરતા હો તો ભલે કરો, એમ કરવામાં અમને કોઈ દોષ આવશે નહિ, કારણ કે અમે એમ માનતા નથી. ૧૮૧ . હવે જો જ્ઞાનમાં “જ્ઞપ્તિ' = પ્રકાશાત્મકતારૂપ શતિક્રિયાનો વિરોધ કરતા હો તો તે જ્ઞપ્તિક્રિયા પોતાનામાં માનવામાં કોઈ વિરોધ આવતો નથી. કારણ કે પ્રદીપની કલિકા (જ્યોત) નો આલોક (પ્રકાશ) ભલે કૈલાદિ અન્ય કારણોથી ઉત્પન્ન થયેલો હોય તો પણ પ્રકાશાત્મક સ્વરૂપ પણાવડે જ જન્મેલો હોવાથી જેમ સ્વયં પોતાને પ્રકાશિત કરે છે, તેની જેમ જ પોતાનાં ઉત્પાદક એવાં ઇન્દ્રિયાદિ કારણોના કલાપથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન પણ तदात्मनैव તે પ્રકાશાત્મકભાવે જ ઉત્પન્ન થતું હોવાથી પોતે જ પોતાને જણાવે છે. પરંતુ પોતાનો પ્રકાશ કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી. = Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા (તથા વળી સ્વાત્મનિ બ્રિયવિરોથાત્ હેતુ સમજાવવામાં નટનું જે દાન આપ્યું તે પણ વ્યાજબી નથી. કારણ કે વ્યભિચારી છે. સર્પ પોતે જ પોતાના શરીરથી જ પોતાના શરીરને વીંટે છે માટે સર્વત્ર સ્વાત્મનિ ક્રિયાવિરોધ હોય એવો નિયમ નથી). હવે કદાચ મીમાંસક એમ કહે કે આ પ્રદીપાલોક (પ્રદીપનો પ્રકાશ) પ્રકાશાત્મક ભાવે જ ઉત્પન્ન થયો છે, એટલે કે જ્યારથી પ્રગટ થયો ત્યારથી પ્રકાશભાવે જ ઉદયને પામ્યો છે, માટે પરનો પ્રકાશક ભલે હો, પરંતુ એટલા માત્રથી જ પોતાની જાતને પણ તે પ્રદીપાલોક પ્રકાશિત કરે છે. એવો ન્યાય ક્યાંથી લાગે ? એટલે કે પ્રકાશાત્મક હોવાથી પરપ્રકાશક ભલે હો. પરંતુ પરપ્રકાશક હોય તેટલા માત્રથી કંઈ સ્વનો પણ પ્રકાશ કરે જ એવો ન્યાય ક્યાંથી આવે ? આ ન્યાય વ્યાજબી નથી. જો મીમાંસકો ઉપર મુજબ કહે તો અમે તેમને પુછીએ છીએ કે ઘટપટાદિ ઈતર પદાર્થોને પ્રકાશિત કરનારા એવા આ બીચારા પ્રદીપાલોકવડે શું અપ્રકાશિત થઈને રહેવાય કે પ્રદીપકાન્તરથી આ વિવક્ષિત પ્રદીપાલોકનું પ્રકાશિતપણું થાય? આ બે જ રસ્તા છે. ઘટપટાદિને જણાવનાર એવો આ પ્રદીપાલીક કાં તો અપ્રકાશિત રહે છે = નથી જણાતો એમ માનો અથવા અન્યપ્રદીપથી જણાય છે એમ માનો, આ બેમાંથી કહો- કયો પક્ષ તમને માન્ય છે ? જો પ્રથમ પક્ષ કહો તો પ્રત્યક્ષબાધા છે કારણ કે જેમ ઘટપટ જણાય છે તેમ પ્રદીપાલોક પણ જણાય તો છે જ. અપ્રકાશિત કંઈ છે નહિ. હવે જો બીજો પક્ષ કહો તો તે જ પ્રત્યક્ષ બાધા તથા અનવસ્થાની આપત્તિ પણ આવશે. કારણ કે આ પ્રદીપને પ્રકાશિત કરનાર બીજો પ્રદીપ હોતો નથી એટલે અહી પણ પ્રત્યક્ષબાધા તો આવશે જ, તદુપરાંત અન્ય દીપક માને છતે તેને પ્રકાશિત કરવા તૃતીયદીપક અને તેને પ્રકાશિત કરવા ચતુર્થદીપક માનતાં પરંપરા ચાલવાથી અનવસ્થા પણ આવશે. અનવસ્થાપત્ત = શબ્દમાં લખેલા ર શબ્દથી બીજા પક્ષમાં બન્ને દોષો સમજી લેવા. પ્રત્યક્ષ અનુભવાય છે કે પ્રદીપાલોક અન્ય પ્રદીપાલોક વિના જ પ્રકાશિત થાય છે, માટે પ્રત્યક્ષ પણ બાધા છે અને અન્ય અન્ય દીપકની પરંપરા માને છતે અનવસ્થા પણ આવશે. હવે કદાચ મીમાંસક અહીં એમ કહે કે આ પ્રદીપાલોક (તથા જ્ઞાન) સ્વની અપેક્ષાએ કર્મપણાનડે પ્રકાશિત થતો નથી, એટલે અમે તે પ્રદીપાલોકને (અને જ્ઞાનને) અસ્વપ્રકાશક માનીએ છીએ - સારાંશ કે જેમ “દીપક ઘટને જણાવે છે” આ વાક્યમાં કર્તા અને કર્મ ભિન્ન છે. કર્તા એવો દીપક પોતાનાથી ભિન્ન એવા કર્મરૂપે રહેલા ઘટને જણાવે છે તેવી રીતે “દીપક દીપકને જણાવે છે” આ વાક્યમાં પણ કર્તા એવા દીપકથી ભિન્ન પણે પોતાને કર્મરૂપે પ્રકાશિત કરે છે, એવું અમે માનતા નથી. માટે જ વં પ્રજાતિ પુતિ સ્વને Page #248 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા કર્તાથી ભિન્ન કર્મરૂપે પ્રકાશિત કરતો નથી. માટે અસ્વપ્રકાશક અમે કહીએ છીએ. પરંતુ તે પ્રદીપાલોક પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપે જ ઉત્પન્ન થયેલો હોવાથી પોતે સ્વતઃ સ્વયં प्रकाश व જાતે સ્વયં પ્રકાશિત થાય જ છે. માટે આવી વ્યુત્પત્તિ પ્રમાણે સ્વપ્રકાશક છે એમ અમે માનીએ છીએ. અર્થાત્ કર્મ પણે સ્વપ્રકાશક નથી. પરંતુ અકર્મપણે સ્વપ્રકાશક ભલે હો. આવું જો મીમાંસક માને તો - અનેશૈવ આવુ માનવા વડે સુધાદ્ધિ = તમારા મુખમાં અમૃતનું ભોજન હો અર્થાત્ તમે અમૃતનું ભોજન કરનારા હો, સુખી થાઓ, ચિરંજીવી થાઓ. (આવી ગ્રન્થકાર આશિષ આપે છે) કારણ કે અમે જૈનો પણ જ્ઞાનને કર્મપણાવડે પ્રતિભાસિત થતું છતું સ્વસંવેદ્ય જણાવતા નથી. પરંતુ જ્ઞાન પોતે જ પ્રકાશાત્મક ભાવે ઉત્પન્ન થયેલું હોવાથી સ્વયં પ્રકાશિત થાય છે એમ જ અમે માનીએ છીએ. ‘“યથા અહં જ્ઞાન જ્ઞાનામિ'' - હું જ્ઞાનને જાણું છું ઇત્યાદિ વાક્ય પ્રયોગમાં જેમ જ્ઞાન કર્મ તરીકે પ્રકાશિત થાય છે. તેમ “દીપક પોતાને જણાવે છે’” એ પ્રમાણે આ પ્રયોગ પણ અનુભવમાં પ્રસિધ્ધ જ છે. અર્થાત્ દીપક એક જ હોવા છતાં વિવક્ષાના વશથી તેને જ કર્તારૂપે અને કર્મરૂપે વિવક્ષી શકાય છે. તેમ જ્ઞાન પણ અપેક્ષાવશથી ભિન્ન ભિન્ન કર્તા-કર્મરૂપે વિવક્ષી શકાય છે. બાકી પરમાર્થથી તો દીપકની જેમ જ્ઞાન સ્વયં જ પ્રકાશિત થાય છે, એ જ વાત યથાર્થ છે. = अथावयवैराऽऽलोकावयवी प्रकाश्यत इत्यस्वप्रकाशक एवायमिति चेत् - ननु तेऽपि केन प्रकाशनीया: ? अवयविनेति चेत् - नन्वमीषां परस्परगोचरज्ञानजनने सहकारित्वमेव तावत्प्रकाशकत्वमुच्यते । तच्चामीषामज्ञातानाम्, ज्ञातानां वा स्यात् ? नाऽज्ञातानाम्, एवं ह्यनालोकित एव प्रदीपकु मलाऽऽलोकोऽपि कदाचित् कलशकुलिशादीन् ज्ञापयेत् । ज्ञातानां चेत् - इतरेतराश्रयापत्तिः - ज्ञाता खलु अवयवा अवयविनं ज्ञापयेयुः सोऽपि च ज्ञात एव तान् ज्ञापयेदिति । अथ तेषामप्यवयवानामवयवित्वाद् निजावयवैर्ज्ञाप्तिः करिष्यते, तदानीमनवस्था । अथ पर्यन्ते केचिदवयवाः स्वयमेवात्मानं ज्ञापयेयुः तर्हि ज्ञानमपि स्वयमेवात्मानं निश्चिनोतीति किं न कक्षीकुरुषे ? ૧૮૩ હવે કદાચ મીમાંસક એમ કહે કે - જે આ પ્રદીપાલોક સ્વયં પ્રકાશિત થતો દેખાય છે તે ખરેખર સ્વયં પ્રકાશક નથી, પરંતુ કપાલ નામના અવયવો વડે જેમ ઘટ અવયવી બને છે. તન્તુ નામના અવયવ વડે જેમ પટાત્મક અવયવી બને છે તે જ રીતે દીપકના અવયવોવડે આ દીપકાત્મક અવયવી બનેલો છે. તેથી દીપકવડે જ્યાં ઘટ જણાય છે ત્યાં ઘટ સ્વયં ન જણાતો હોવાથી અને પર એવા દીપકવડે જણાતો હોવાથી સ્વપ્રકાશક નથી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા પરંતુ પર વડે પ્રકાશ્ય છે. તેવી જ રીતે આ પ્રદીપાલીકાત્મક અવયવી પણ પોતાના અવયવો વડે પ્રકાશિત થાય છે. એમ પરવડે જ પ્રકાશિત થાય છે. પરંતુ સ્વયં પ્રકાશિત થતો નથી માટે આ દીપક પણ અસ્વપ્રકાશક જ છે. એમ જો મીમાંસકો કહે તો અમે જૈનો તમને મીમાંસકને પુછીએ છીએ કે પ્રદીપાત્મક અવયવીને પ્રકાશિત કરનારા એવા જે પ્રદીપના અવયવો તમે માન્યા છે. તે અવયવો કોનાવડે પ્રકાશિત થયેલા માનશો? જો અવયવી વડે તે અવયવો પ્રકાશિત થયેલા છે એમ માનશો તો પ્રથમ તમે એમ કહ્યું કે અવયવો વડે અવયવી પ્રકાશિત થાય છે અને હવે એમ કહો છો કે અવયવી વડે અવયવો પ્રકાશિત થાય છે, તેનો અર્થ એ થાય છે કે આ અવયવ - અવયવી પરસ્પર (એકબીજાના) વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરાવવામાં સહકારી કારણ બને છે. અને તે સહકારીકારણને જ પ્રકાશકતા કહેવાય છે. (જો આમ જ હોય તો એક તો પ્રથમ અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ કે અવયવીના પ્રકાશ વિના અવયવો પ્રકાશિત થશે નહિ અને અવયવોના પ્રકાશ વિના અવયવી પ્રકાશિત થશે નહી તથા વળી) અમે તમને પુછીએ કે તે અવયવો અજ્ઞાત (અપ્રકાશિત) રહ્યા છતા અવયવીના પ્રકાશક બને છે? કે તે અવયવો જ્ઞાત (પ્રકાશિત) થયા છતા અવયવીના પ્રકાશક બને છે ? અજ્ઞાત અવયવો અવયવીના પ્રકાશક થાય છે એમ જો કહેશો તો તે પક્ષ યથાર્થ નથી. કારણ કે જો એમ બનતું હોય તો જેમ અવયવો અજ્ઞાત હોવા છતાં અવયવીને (પ્રદીપને) જણાવે, તેમ અનલોકિત (એટલે કે અજ્ઞાત નહી જોયેલા, અર્થાત્ પ્રકાશિત નહી થયેલા) એવા પ્રદીપની જયોતનો પ્રકાશ પણ પર એવા કળશ અને કુલિશાદિને કોઈક વખતે પ્રકાશિત કરનાર બનવો જોઈએ. અર્થાત્ જેમ પ્રદીપના અવયવો અપ્રકાશિત હોવા છતાં અવયવી એવા પ્રદીપને પ્રકાશિત કરે છે, એમ તમે માનો છો તો તેની જેમ જ અપ્રકાશિત એવો અવયવી આ પ્રદીપ, કળશ આદિ પર પદાર્થોનો પ્રકાશક પણ બનવો જોઈએ, પરંતુ બનતો નથી માટે આ પક્ષ વ્યાજબી નથી. હવે જ્ઞાત થયેલા (=પ્રકાશિત થયેલા) એવા અવયવો અવયવીનો પ્રકાશ કરે છે એમ જો કહેશો તો ઈતરેતરાશ્રય દોષ આવશે (જે પૂર્વે સમજાવ્યો છે.) કારણ કે અવયવો અવયવીને જ્ઞાત કરે અને તે અવયવી પણ જ્ઞાત થયો છતો જ તે અવયવોને જ્ઞાત કરશે, અર્થાત્ એક-બીજા ઉપર જ આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. હવે કદાચ તમે એમ કહો કે અવયવીના માનેલા તે અવયવો પણ પેટા અવયવી હોવાથી તેના પોતાના અવયવો વડે તે અવયવોની જ્ઞપ્તિ થશે. એમ જો કહેશો તો અનવસ્થાદોષ આવશે, કારણ કે તેના અવયવો પણ પુનઃ અવયવી હોવાથી સ્વ અવયવવડે જ જ્ઞાત થશે એમ Page #250 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા અન્તિમ અવયવ સુધી ચાલશે, છેલ્લે જે અન્તિમ અવયવો છે તે નિરવયવ છે અર્થાત્ જે અવયવીરૂપ નથી. કારણ કે તે અન્તિમ હોવાથી જે પોતે અવયવરૂપ છે પરંતુ તેને પુનઃ અવયવો નથી. તેવા અન્તિમ અવયવો જે કેટલાક હશે તેઓ તો સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરે એમ જ માનવું પડશે, આ રીતે જો અન્તે રહેલા અવયવો સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરતા હોય તો જ્ઞાન પણ એ જ રીતે સ્વયં પોતે જ પોતાને પ્રકાશિત કરે છે એમ સ્વીકારતા કેમ નથી ? અર્થાત્ છેવટે અન્તિમ અવયવો નિરવયવ હોવાથી સ્વ અવયવવડે જ્ઞાત ન થતાં પોતે જ પોતાનાથી જ્ઞાત થાય છે. એમ જો તમે સ્વીકારો છો તો “સ્વાત્મનિ ક્રિયાવિરોધ'' તો ન જ રહ્યો ! કારણ કે છેવટે અન્તિમ અવયવમાં પણ સ્વાત્મનિ ક્રિયા સ્વીકારવી પડી. તો પછી શા માટે જ્ઞાનને સ્વયં સંવેદિત તમે નથી માનતા ? कथं च पारोक्ष्ये ज्ञानस्य ज्ञानं स्यात् ? अन्यथाऽनुपपद्यमानार्थ प्राकट्य - स्ख्पार्थसमुत्थापितार्थापत्तेरिति चेत् ? ननु तदर्थप्राकट्यमात्मधर्मः, ज्ञानधर्मः, अर्थधर्मो वा स्यात् ? नाद्यः प्रकारः, प्रभाकरकक्षापञ्जरप्रवेशात् । न द्वैतीयिकः, ज्ञानस्य क्षणिकत्वेन तत्क्षण एव क्षीणत्वादुपरितनक्षणोत्पदिष्णोस्तस्य तद्धर्मत्वविरोधात् । नाऽपि तातयिकः, तथात्वे हि चैत्रस्येव मैत्रस्यापि स पदार्थः प्रकटः स्यात् । अथ यस्यैव ज्ञानेन जनयाम्बभूवेऽसौ तस्यैव तत्प्रकटनम् । तद् दुर्घटम्, घटस्य प्रतिनियतप्रमातृप्रबोधितप्रदीपाङ्कुरप्रकटितस्याऽप्यनियतैर्दर्शनात् तन्नियमानुपपत्तेः ॥ 7 ૧૮૫ તથા વળી તમે જ્ઞાનને જો પરોક્ષ જ માનશો તો કહો કે તે જ્ઞાનનું જ્ઞાન કોનાવડે થાય ? અર્થાત્ જ્ઞાન પોતે ઘટ-પટાદિ પદાર્થને ભલે જણાવે પરંતુ તે સ્વયં પરોક્ષ છે. આ પ્રમાણે તમે માનેલું હોવાથી તે જ્ઞાનનું જ્ઞાન કહો કોના વડે થશે ? = મીમાંસક અમે જ્ઞાનને પરોક્ષ માનીશું અને તે જ્ઞાનનું જ્ઞાન “અર્થાપત્તિ” નામના પ્રમાણવડે કહીશું - સ્થૂલો તેવવત્તો વિવા ન મુદ્દે = જાડો દેવદત્ત દિવસે ખાતો નથી. હવે રાત્રિભોજન વિના સ્થૂલત્વ ન સંભવે એટલે અન્યથાનુપપત્તિથી રાત્રિભોજન સિધ્ધ થાય છે, તેમ અહીં પણ સમજવું. જો આ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થયું ન હોત તો આ ઘટ છે આ પટ છે ઇત્યાદિ સ્વરૂપ જે અર્થાપ્રાકટ્ય (અર્થબોધ) દેખાય છે તે ઘટી શકે નહી. આ પ્રમાણે અન્યથા (અંદર જ્ઞાન વિના) અનુપપદ્યમાન (નહી ઘટતી) એવી અર્થપ્રકટતારૂપ ઉત્પન્ન થયેલી એવી જે અર્થાપત્તિ થાય છે, તે અર્વાપત્તિથી જ્ઞાન પ્રકાશિત થાય છે એમ અમે માનીશું. જેમ પર્વતની ખીણમાં જો આગ ન હોય તો આ દેખાતો ધૂમ સંભવે નહી. એવી અર્થાપત્તિથી વહ્નિનું જ્ઞાન કરીએ છીએ તેવી જ રીતે ઘટપટાદિ પદાર્થનો બોધ થવા રૂપ અર્થ પ્રાકટ્ય જે થાય છે તે જ્ઞાન વિના સંભવી શકે નહી એમ અર્થાપત્તિથી અમે જ્ઞાનને પ્રકાશિત માનીશું - Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા આ પ્રમાણે હે મીમાંસકો ! જો તમે કહેશો તો અમે જેનો તમને પુછીએ છીએ કે તે “અર્થપ્રાકટ્ય” શું આત્મધર્મ છે ! કે શું જ્ઞાનધર્મ છે ? કે શું અર્થ ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારશો? જો આ અર્થપ્રાકટ્ય આત્મધર્મ છે એમ કહેશો તો એટલે કે આદ્ય પ્રકાર સ્વીકારશો તો તે ઉચિત નથી. કારણ કે તેમ માનવાથી પ્રભાકરના પક્ષરૂપી પાંજરામાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવશે. પ્રભાકરદર્શનનુયાયી અર્થપ્રાકટ્યને આત્મધર્મ માને છે. પરંતુ કુમારિલભટ્ટ દર્શનાનુયાયી અર્થપ્રાકટ્યને આત્મધર્મ માનતા નથી. તેથી જો આમ અર્થપ્રાકટ્યને આત્મધર્મ કહેશો તો સ્વમતને છોડી તમારાથી પર એવા પ્રભાકરના મતમાં પ્રવેશવાનો પ્રસંગ તમને આવશે. - હવે જો બીજો પ્રકાર કહો તો એટલે “અર્થપ્રાકટ્ય” એ જ્ઞાનનો ધર્મ છે એમ જો કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે જ્ઞાન એ ક્ષણિક હોવાથી જે સમયમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયમાં જ તે જ્ઞાન ક્ષીણ થતું હોવાથી તે જ્ઞાનના ક્ષણથી ઉપરિતન (બીજા) ક્ષણમાં ઉત્પન્ન થવાવાળા તે અર્થપ્રાકટ્યને જ્ઞાનનો ધર્મ માનવામાં વિરોધ જ આવશે. કારણ કે ધર્મી એવું જ્ઞાન પૂર્વસમયવર્તી છે અને ધર્મ એવું અર્થપ્રાકટ્ય ઉત્તર સમયવર્તી છે. બન્ને ભિન્ન ભિન્ન સમયવર્તી હોવાથી ધર્મધર્મીભાવ માનવો તે વિરૂધ્ધ છે. ધર્મીની ગેરહાજરીમાં જ આવનારો તે ધર્મ પૂર્વના ધર્મીનો ધર્મ કેમ થઈ શકે ? માટે બીજો પક્ષ પણ વ્યાજબી નથી. હવે જો આ અર્થપ્રાકટ્ય એ અર્થ = પદાર્થ = ઘટપટાદિનો ધર્મ છે. એમ ત્રીજો પક્ષ જો કહો તો તે પણ વ્યાજબી નથી, કારણ કે જો અર્થપ્રાકટ્ય એ અર્થનો ધર્મ હોય તો ચૈત્રની જેમ મૈત્રને પણ તે અર્થ પ્રગટ જણાવો જોઈએ. કારણ કે ઘટ-પટાદિ પદાર્થો ચૈત્રને જ્યારે જણાય છે, ત્યારે ચૈત્રને થનારા જ્ઞાનમાં કારણભૂત એવી અર્થપ્રાકટ્યતા પદાર્થમાં રહેલી છે. માટે ચૈત્રની જેમ મૈત્રને પણ જ્ઞાનપ્રાપ્તિમાં અર્થની અંદર રહેલી તે અર્થપ્રાકટ્યતા કારણ બનવી જોઈએ. - હવે કદાચ તમે એમ કહો કે જે વ્યક્તિના જ્ઞાનવડે “અર્થપ્રાકટ્ય” રૂપ અર્થધર્મ ઉત્પન્ન થયો હોય તે વ્યક્તિને જ તે અર્થધર્મ રૂપ અર્થપ્રાકટ્ય અર્થનો બોધ કરાવે છે. બીજાને કરાવતો નથી. આવો નિયમ છે. માટે ચૈત્રના જ્ઞાનવડે અર્થપ્રાકટ્ય ઉત્પન્ન થયું હોય તો તે અર્થપ્રાકટ્ય માત્ર ચૈત્રને જ અર્થબોધ કરાવે છે. પરંતુ મૈત્રને નહી. જો આમ કહો તો તમારી આ વાત દુર્ઘટ છે. અર્થાત્ અઘટિત-અનુચિત છે. કારણ કે પ્રતિનિયત એવા પ્રમાતાએ (અમુક ચોક્કસ એવા દેવદત્તાદિ પ્રમાતાએ) પ્રબોધિત કરેલા (એટલે કે સળગાવેલા) પ્રદીપના પ્રકાશથી પ્રકટિત થયેલા ઘટનો અનિયત (ગમે તે) વ્યક્તિવડે બોધ Page #252 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા ૧૮૭ થતો દેખાય છે. એટલે કે દેવદત્તે પ્રદીપ ઉત્પન્ન કર્યો હોય તો પણ તે પ્રદીપવડે પ્રકાશિત થયેલા ઘટ-પટો યજ્ઞદત્તને પણ દેખાય છે. કંઈ દેવદત્તને જ માત્ર દેખાય એવો નિયમ નથી. તેની જેમ ચૈત્રથી ઉત્પન્ન કરાયેલું અર્થપ્રાકટ્ય અર્થધર્મ હોવાથી અર્થમાં જ રહેનાર છે, તો તે મૈત્રને અર્થબોધ કેમ ન કરાવે ? માટે તમારા તે નિયમની અનુપપત્તિ છે. ___अस्तु वैतत्, तथाप्ययमर्थधर्मो जडः चिद्स्पो वा भवेत् ? यदि जडः, कथमर्थदर्शनं स्यात् ? अर्थदर्शनं ह्यर्थदृष्टिरर्थज्ञप्तिरुच्यते । जडत्वे तु प्राकट्यस्य कथमिदं घटेत ? ज्ञानप्रमाणशब्दयोश्चैवं सामानाधिकरण्यमसूपपादम् । यतो ज्ञायते ज्ञप्तिर्जन्यते येन तद् ज्ञानमाम्नायते । प्राकट्यस्य च जडत्वेनाज्ञप्तिरुच्यते कथं तज्जनकं प्रमाणं ज्ञानं व्यपदिश्येत ? चिद्रूपश्चेत् - स्वसंवेद्यः, वेदनान्तरवेद्यो वा ? यदि स्वसंवेद्यः, तर्हि "कृतश्च शीलविध्वंसो न चानङ्गः शमं गतः" इति न्यायः समायातः । स्वात्मनि क्रियाविरोधात् विज्ञाने स्वसंवित्तिप्रतिक्षेपपातकं कृत्वाऽपि प्राकट्ये तस्याः स्वयं स्वीकारात् । वेदनान्तरवेद्यत्वं पुनरस्य कुतस्त्यम् ? तथाहि - किमयं यावदर्थम्, यावदक्षव्यापारं वावतिष्ठेत ? ज्ञानवत्क्षणिको वा भवेत् ? नाद्यः पक्षः, पदार्थमालोक्य निमीलितलोचनोत्पलयुगलस्य प्रकटतत्प्रतीतिप्रसक्तेः । न द्वितीयः, अक्षादिव्यापारस्य ज्ञानोत्पत्तिमात्रे व्यापारात् प्राकट्यस्य तदपेक्षानुपपत्तेः । नापि तृतीयः, क्षणजातनष्टस्य वेदनान्तरेण वेदितुमशक्यत्वात्, वेदने तु द्वित्रिक्षणावस्थितिप्रसक्तेः । तन्न तवेदनमवदातम्, यतोऽर्थापत्तिस्लसेदिति ॥ જો કે જે વ્યક્તિએ દીપક પ્રગટાવ્યો હોય તે જ વ્યક્તિને તે દીપકથી બોધ થાય એવો નિયમ નથી તેવી રીતે જે વ્યક્તિથી અર્થપ્રાકટ્ય સ્વરૂપ અર્થબોધ ઉત્પન્ન થયો હોય તે જ વ્યકિતને તે અર્થબોધ કરાવે એવો નિયમ નથી. તથાપિ માની લો કે આ નિયમ હોય. તો પણ અમે તમને પુછીએ છીએ કે આ અર્થધર્મ શું જડસ્વરૂપ હોતે છતે તે વ્યક્તિને અર્થબોધ કરાવે છે કે શું ચૈતન્યસ્વરૂપ થયો છતો તે વ્યક્તિને અર્થબોધ કરાવે છે? જો જડ એવો અર્થધર્મ અર્થબોધ કરાવે છે એમ કહેશો તો જડ એવા તે અર્થધર્મથી અર્થબોધ (ઘટ-પટાદિ પદાર્થોનો બોધ) કેવી રીતે થઈ શકે ? અર્થાતું ન જ થઈ શકે, કારણ કે અર્થદર્શન એ જ અર્થદષ્ટિ કહેવાય છે અને અર્થદષ્ટિ એ જ અર્થજ્ઞપ્તિ કહેવાય છે. જો અર્થધર્મ પોતે સ્વયં જડ હોય તો જડ એવા તેનાથી અર્થજ્ઞાન કેમ થઈ શકે ? એટલે કે અર્થપ્રાકટ્ય રૂપ આ અર્થધર્મ જડ હોતે છતે રૂદ્ર = આ અર્થદર્શન = અર્થજ્ઞાન કેમ ઘટે ? Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા તથા વળી આ પ્રમાણે અર્થપ્રાકટ્યને જડ સ્વરૂપ માનતાં જ્ઞાન અને પ્રમાણ શબ્દોનું સમાનાધિકરણપણું પણ કેમ સંભવી શકે? સારી રીતે સમાનાધિકરણતા કેમ ઉપપાદન કરી શકાય ? અર્થાત્ સમાનાધિકરણતા ઘટશે નહી. કારણ કે સ્વપરવ્યવસાયિ એવું જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે તે પદથી જે જ્ઞાન છે તેને જ પ્રમાણ કહેવાય એટલે જ્ઞાનપણું જેમાં હોય તેમાં જ પ્રમાણતા મનાય. અહીં તો તેથી ઉલટું છે. કારણ કે જે જણાય, અર્થાત્ જે બોધ થાય, તે બોધને જ્ઞપ્તિ કહેવાય છે. અને આવી જ્ઞપ્તિ = બોધ જેનાથી ઉત્પન્ન થાય તેને જ્ઞાન (અને પ્રમાણ) કહેવાય છે. જેમ પ્રકાશને ઉત્પન્ન કરે તેને દીપક કહેવાય છે તેમ બોધ-જ્ઞપ્તિ જેનાથી ઉત્પન્ન થાય તેને જ દીપકની જેમ જ્ઞાન (પ્રમાણ) કહેવાય છે. અહીં અર્થપ્રાકટ્ય જડ હોવાના કારણે અજ્ઞપ્તિસ્વરૂપ છે, અબોધસ્વરૂપ છે, માટે અજ્ઞપ્તિસ્વરૂપ = અબોધ સ્વરૂપ એવા તે અર્થપ્રાકટ્યને ઉત્પન્ન કરનારૂં જે પ્રમાણ છે તેને જ્ઞાન કેમ કહી શકાય? પ્રકાશને ઉત્પન્ન કરતો હોય તેને દીપક કહી શકાય, પરંતુ અંધકારને ઉત્પન્ન કરે તેવાને દીપક કેમ કહેવાય? એવી રીતે જ્ઞપ્તિ-બોધરૂપ અર્થપ્રાકટ્યને ઉત્પન્ન કરનાર પ્રમાણ હોત તો તેને જ્ઞાન કહેવાત. પરંતુ જો અર્થપ્રાકટ્ય જડાત્મક છે તો જડાત્મક એવા તેને ઉત્પન્ન કરનારા જ્ઞાનને પ્રમાણ કેમ કહી શકાય. માટે પ્રમાણતા અને જ્ઞાન એકાધિકરણ કેવી રીતે થશે? અને જો આ અર્થપ્રાકટ્ય ચિરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, બોધાત્મક છે. તો તે ચિરૂપ એવું આ અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદ્ય છે? કે જ્ઞાનાન્તરથી સંવેદ્ય છે? જો સ્વયં સંવેદ્ય છે એમ કહેશો તો “કોઈ સ્ત્રીએ કામવાસનાને આધીન થઈને શીલનો વિધ્વંસ કર્યો, પરંતુ પુરૂષમાં શક્તિહીનતા હોવાથી અથવા પોતાનામાં કામવાસનાની અધિકતા હોવાથી કામવાસના શાન્તિને પામી નહી.” એવો ન્યાય તમને પ્રાપ્ત થયો કારણ કે “વીન ક્રિયાવિરોધાત્' આ હેતુ મુકીને સુશિક્ષિત નટબટુનુ દેખાત આપીને જ્ઞાનમાં સ્વયં સંવેદનતા (ખરેખર હોવા છતાં તે)નું ખંડન કરવા રૂપ શીલધ્વંસ જેવું મહાપાપ કર્યું. છતાં છેવટે આગળ જતાં અર્થપ્રાકટ્યમાં સ્વયં સંવેદનતા તમે પોતે જાતે જ સ્વીકારી. તો આ અર્થપ્રાકટ્યને સ્વયં સંવેદિત માનવામાં શું “વાન ક્રિયાવિરોધ' ન દેખાયો ? માટે કામાધસ્ત્રીના જેવી તમારી દશા થઈ. - હવે જો આ અર્થપ્રાકટ્યનું વેદનાન્તરથી (જ્ઞાનાતરથી) સંવેદ્યપણું કહેશો તો તે પણ કેમ ઘટશે? કારણ કે આ અર્થપ્રાકટ્યરૂપ અર્થધર્મ શું અર્થ રહે ત્યાં સુધી રહે ? કે શું ઇન્દ્રિયોનો વ્યાપાર ચાલુ રહે ત્યાં સુધી રહે? કે જ્ઞાનની જેમ ક્ષણિકમાત્ર જ હોય? Page #254 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં તૈયાયિકની સાથે ચર્ચા ૧૮૯ જો પ્રથમ પક્ષ કહો તો તે બરાબર નથી. કારણ કે જ્યાં સુધી પદાર્થ રહે ત્યાં સુધી જો અર્થપ્રાકટ્યરૂપ અર્થધર્મ રહેવાવાળો હોય તો પદાર્થને જોઈને તુરત જ બંધ કર્યું છે નેત્રકમલનું યુગલ જેણે એવા પુરૂષને સાક્ષાત્ પણે તે પદાર્થની પ્રતીતિ થવી જોઈએ. કારણ કે નેત્રયુગલ બંધ થવા છતાં અર્થપ્રાકટ્ય રૂપ જે અર્થધર્મ છે તે તો યાવદર્થભાવિ (જ્યાં સુધી અર્થ રહે ત્યાં સુધી રહેવાવાળો) છે. માટે તે અર્થધર્મ વિદ્યમાન હોવાથી તેના બલથી પુરૂષને અર્થબોધ થવો જોઈએ, પરંતુ થતો નથી, માટે આ પક્ષ ઉચિત નથી. જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે ઇન્દ્રિયાદિનો વ્યાપાર તો જ્ઞાનની ઉત્પત્તિમા કરાવવામાં ચરિતાર્થ છે. તેથી અર્થપ્રાકટ્યને તે ઇન્દ્રિયાદિના વ્યાપારની અપેક્ષા ઘટી શકતી નથી, હવે જો ત્રીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. જેમ જ્ઞાન ક્ષણિક હોવાથી ઉત્પન્ન થતાંની સાથે જ નષ્ટ થાય છે. તેમ આ અર્થપ્રાકટ્ય પણ એક ક્ષણમાત્રમાં જ ઉત્પન્ન થઈ નાશ પામતું હોવાથી જ્ઞાનાતર વડે જાણવું અશક્ય છે અને જો જ્ઞાનાન્તરવડે જણાય એમ માનશો તો બે-ત્રણ ક્ષણની અવસ્થિતિ (સ્થિરતા) માનવાનો પ્રસંગ આવશે જેથી ક્ષણિકતા ઘટી શકશે નહી. તેથી ઉપરોક્ત ત્રણે પક્ષો દૂષિત હોવાથી તે અર્થપ્રાકટ્યરૂ૫ અર્થધર્મનું વેદન જ્ઞાનાન્તરવડે માનવું પણ નિર્દોષ નથી. આ રીતે અર્થપ્રાકટ્યનું વેદના કોઈ પણ રીતે યુક્તિસિધ્ધ સાબિત થતું નથી કે જેથી અર્થાપત્તિ નામનું પ્રમાણ (જ્ઞાનનો બોધ કરાવવામાં) ઉલ્લસિત થાય, માટે અર્થપત્તિ પ્રમાણ વડે જ્ઞાન સંવેદિત થાય છે આવા પ્રકારનો મીમાંસકનો આ પક્ષ ઉચિત નથી. પરંતુ જ્ઞાન સ્વયં સંવેદિત છે એ જ પક્ષ ઉચિત છે. ____ अथ यौगाः संगिरन्ते - अहो ! आर्हता: ! नास्मिन् मीमांसके वराके व्यपाकृतेऽपि संवेदने स्वसंवेदनदोहदः पूरयितुं पार्यते । तथाहि - मानं, स्वान्यप्रकाश्यम्, ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वाद् । यदेवं तदेवं, यथा घटः । तथा चेदम् । तस्मात्तथा । समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरसमयसमुत्पदिष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन, न चैवमनवस्थावल्लेरुल्लासः । अर्थावसायिवेदनोत्पादमात्रेणैवार्थसिद्धेः । तद्धि पदार्थपरमार्शस्वभावमेवेत्युत्पन्न-मात्रमेव पदार्थप्रथामनोरथरथस्थितं कृतार्थयति प्रमातारम् ? अर्थज्ञानजिज्ञासायां तु तत्राऽपि ज्ञानमुत्पद्यत एवेति ॥ હવે તૈયાયિકો કહે છે કે હે જેનો ? આ બીચારા મીમાંસકને દૂર કરાયે છતે સંવેદનમાં (જ્ઞાનમાં) સ્વયં સંવેદિતા છે. એ વાતનો તમારો મનોરથ પૂર્ણ કરવાને તમારા વડે સમર્થ થવાશે નહી. કારણ કે મીમાંસકનું ખંડન તમારા વડે ભલે કરાયું. પરંતુ તે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા બીચારો હારી ગયો છે તો પણ અમે મૈયાયિકો તમારું ખંડન કરવાના જ છીએ. સારાંશ કે બીચારા મીમાંસકની હાર થઈ તેથી તમે જૈનો તમારા મતની સિદ્ધિ થઈ ગઈ છે. આમ ન સમજી લેશો. અમે મૈયાયિકો તમારી વાતને તોડવા સમર્થ છીએ. જ્ઞાન સ્વયં પ્રકાશિત થતું જ નથી. તે જ્ઞાન સદા સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે. તેની સિધ્ધિ માટે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે - જ્ઞાન (પક્ષ), સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે (સાધ્ય), કારણ કે ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોતે છતે પ્રમેય હોવાથી (હેતુ), જે જે આવું છે (ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોતે છતે પ્રમેય છે) તે તે તેવું છે (સ્વથી અન્યદ્વારા જ પ્રકાશ્ય છે) જેમ કે ઘટ, = જેમ ઘટ ઈશ્વરીય જ્ઞાનથી અન્ય અને પ્રમેય છે માટે સ્વથી અન્ય એવા પ્રદીપાદિવડે જ પ્રકાશ્ય છે. તેવી જ રીતે હૈં = આ જ્ઞાન પણ તથા = તેવું છે અર્થાત્ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને પ્રમેય છે, તાત્ = તેથી = ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને પ્રમેય હોવાથી તથા = તેવું છે. અર્થાત્ સ્વથી અન્ય વડે જ પ્રકાશ્ય છે. આ અનુમાનથી જ્ઞાન સ્વયં સંવેદિત નથી એ સિધ્ધ થાય છે. કારણ કે ઉત્પન્ન થયેલું એવું આ જ્ઞાન એકના એક તે જ આત્મામાં સમવાય સંબંધથી તુરતના બીજા જ ક્ષણે ઉત્પન્ન થયેલા માનસપ્રત્યક્ષશાનવડે જ જણાય છે, પરંતુ ઉત્પન્ન થયેલું તે પ્રથમસમયવર્તી જ્ઞાન સ્વયં પોતાનાવડે જણાતું નથી. પ્રથમ સમયવર્તી જ્ઞાન અનત્તર દ્વિતીય સમયવર્તી જ્ઞાનવડે સંવેદિત થાય છે એમ માનવામાં અનવસ્થારૂપી વેલડીની ઉત્પત્તિ ઉલ્લાસ પામતી નથી. કારણ કે પ્રમાતાને તો ઘટ-પટાદિ પદાર્થો જ જાણવા હોય છે. તેથી ઘટ-પટાદિ પદાર્થોને જેમ દીપક જણાવે છે. એટલે પ્રમાતાનું કામ પૂર્ણ થઈ જાય છે. તે પ્રમાતાને દીપકને જાણવાની પ્રાય: ઈચ્છા પણ થતી નથી. તેની જેમ પદાર્થનો નિર્ણય કરાવનારા જ્ઞાનને ઉત્પન્ન માત્ર કરવાથી જ અર્થની સિધ્ધિ થઈ જાય જ છે. (પ્રમાતાને જે પદાર્થ જાણવો હતો તે પદાર્થ જણાઈ જ ગયો) કારણ કે ઉત્પન્ન થતો દીપક જેમ પદાર્થને પ્રકાશિત કરવાના સ્વભાવવાળો જ જન્મે છે. તેવી જ રીતે તે પ્રથમ જ્ઞાન પણ પદાર્થના સ્વરૂપને જણાવવાના સ્વભાવવાળું જ જન્મે છે, તેથી ઉત્પન્ન થતાંની સાથે જ, ઉત્પત્તિમાત્રથી જ, પદાર્થોની પ્રથા (=પ્રકાશ થવા)ના મનોરથરૂપી રથમાં બેઠેલા પ્રમાતાને તે જ્ઞાન કૃતાર્થ કરી લે છે. અર્થાત્ આ જ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ પ્રમાતાને જે ઘટપટાદિ પરપદાર્થો જાણવાના મનોરથ હતા તે દીપકની જેમ પૂર્ણ કરી આપે છે. એટલે દીપકથી જેમ ઘટપટ જણાય છે. એટલે પ્રમાતા પોતાના કાર્યમાં લાગી જાય છે, દીપકનું જ્ઞાન કરવા ઉભો રહેતો નથી, તેવી જ રીતે આ જ્ઞાનથી ઘટ-પટાદિ પરપદાર્થો જણાઈ જતાં પ્રમાતા કૃતાર્થ થઈ જાય છે, તેને જ્ઞાનનું જ્ઞાન કરવાની અપેક્ષા જ હોતી નથી. માટે Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા અનવસ્થારૂપી વેલડી ઉલ્લસતી જ નથી. છતાં કદાચ પદાર્થને જણાવનારા આ જ્ઞાનનું પણ જ્ઞાન કરવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય તો જેમ ઘટ-પટને જણાવનારૂં આ પ્રથમ જ્ઞાન થયું તેવી જ રીતે તે પ્રથમજ્ઞાનને જણાવનારૂં દ્વિતીય એવું જ્ઞાનનું જ્ઞાન પણ થાય છે. પરંતુ તે જ્ઞાનનું જ્ઞાન થવાથી તે તૃપ્ત (સંસૃષ્ટ) જ થઈ જાય છે. પછી તેને જ્ઞાનના જ્ઞાનનું જ્ઞાન કરવાની અપેક્ષા હોતી જ નથી કે જેથી અનવસ્થા આવે. પ્રમાતાને ઘટ-પટ પદાર્થોની જેમ જ્ઞાનના જ્ઞાનની કદાચ જિજ્ઞાસા થાય તો તે જ્ઞાનને જણાવનારૂં બીજું જ્ઞાન થાય છે. પરંતુ ત્યારબાદ તો જિજ્ઞાસા થતી નથી એટલે વિરામ થાય છે તેથી તૃતીય ક્ષણમાં જ્ઞાન થતું જ નથી. તેથી અનવસ્થા આવતી નથી. અને પ્રથમથી જ જિજ્ઞાસા ન હોય તો જ્ઞાનને જણાવનારૂં દ્વિતીયજ્ઞાન પણ થાય જ એવો નિયમ નથી માટે અનવસ્થા આવતી નથી. તેથી ઘટપટાદિ પદાર્થોને જણાવનારૂં જ્ઞાન જિજ્ઞાસા ન હોય તો અપ્રકાશિત જ રહે છે. અને જો તેને જાણવાની જિજ્ઞાસા થાય તો પ્રથમસમયવર્તી જ્ઞાનનો બોધ દ્વિતીય સમયવર્તી જ્ઞાનવડે થાય છે પરંતુ પછી જ્ઞાનધારા આગળ ચાલતી નથી - આ પ્રમાણે નૈયાયિકો કહે છે. तदेतदेतेषां मतेस्तरलतां तनोति, प्रकटितप्रयोगे पक्षस्यानुमानेन मानखण्डनात् । तथा च तावकाकूतेन तत्र हेतोः कालात्ययापदिष्टत्वनिष्टङ्कनाच्च । तथाहि - विवादास्पदं ज्ञानं स्वसंवेदितम्, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । वाद्यसिद्धमेतन्निदर्शनम्, जैनैरीश्वरस्यास्वीकारेण तज्ज्ञानस्य तेषामसिद्धेः इति चेत् ? तदचतुरस्त्रम्, अनवद्यविद्याविद्याधरीबन्धुरपरिष्वङ्गस्य पुरुषातिशेषविशेषस्य खण्डपरशोः स्वीकारात्, त्रिविष्टपघटनलम्पटपटिम्नः सकलावलोकनकौशलशालिन एव चास्य तिरस्कारात् । ૧૯૧ व्यर्थविशेष्यश्चात्र हेतु:, समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धेः धूमध्वजसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवत् । न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं चास्ति यदपोहाय प्रमेयत्वादिति क्रियते ॥ જૈન = તે આ તૈયાયિકોનું કથન, તેઓની મતિની ચંચળતાને (અસ્થિરતાને) સૂચવે છે, અર્થાત્ તેઓની મતિ કુષ્ઠિત છે એમ જણાય છે. કારણ કે તેઓએ જણાવેલા પ્રયોગમાં (સાધ્યવિશિષ્ટ એવો) જે પક્ષ છે. તે પક્ષનું માન (પ્રમાણપણું), પ્રતિસ્પર્ધી એવા અનુમાનવડે ખંડિત થાય છે, અને તેમ થવાથી તમારા સિધ્ધાન્ત (=આકુત) વડે તમારા તે અનુમાનમાં રહેલો તમારો હેતુ (પ્રતિસ્પર્ધી અનુમાનવડે) બાધિત થતો હોવાથી “કાલાત્યયાપદિષ્ટ” અર્થાત્ બાધિતત્વ નિશ્ચે થાય જ છે. તે આ પ્રમાણે - જ્ઞાનને અસ્વપ્રકાશક કહેનારૂં તમારૂં અનુમાન જે પૂર્વે કહેલું છે તે આ રીતનું છે - જ્ઞાનં, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા સ્વીજપ્રવા, ફ્રેશ્વરાનાન્યત્વે સતિ પ્રયત્ન, યથા ઇટ: | આ અનુમાનમાં જે સાધ્ય છે તેના અભાવને સાધનારૂ બીજુ પ્રમાણ જો મળતું હોય તો આ અનુમાનનો હેતુ કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત કહેવાય છે - તમારા જ શાસ્ત્ર એવા તર્કસંગ્રહમાં કહ્યું છે કે “યસ્થ સાથ્થામાવ: પ્રમાન્તિરે નિશ્ચિત:, = વાધિત છે તમારા અનુમાનનું સાધ્ય જે સ્વચપ્રશ્નાશ્ય છે. તેનો જે અભાવ વસંવેવિતમ્, તે વસંતિ પણે તમારા અનુમાનના વિરોધી બીજા અનુમાન પ્રમાણવડે સિધ્ધ થાય જ છે. તે વિરોધી અનુમાન આ પ્રમાણે છે - જ્ઞાનં (પક્ષ), વસંવેવિતમ્ (સાધ્ય), જ્ઞાન–ાત્ (હેતુ), રૃક્ષરજ્ઞાનવત્ (દષ્ટાન્ન). જે કોઈ જ્ઞાન છે તે અવશ્ય સ્વસંવેદિત જ હોય છે કારણ કે જ્ઞાન છે માટે, ઈશ્વરના જ્ઞાનની જેમ. જે જે જ્ઞાન હોય છે તે તે અવશ્ય સ્વસંવેદિત જ હોય છે જેમ કે ઈશ્વરનું જ્ઞાન. જે જે સ્વસંવેદિત નથી તે તે જ્ઞાનરૂપ પણ નથી કેમ કે ઘટ, આ રીતે તમારા અનુમાનના પ્રતિસ્પર્ધી અનુમાન વડે પ્રથમ અનુમાનના સાધ્યનો અભાવ સિદ્ધ થાય છે, માટે હેતુ બાધિત છે. નૈયાયિક = તમે જૈનોએ ઉપર જે પ્રતિસ્પર્ધી અનુમાન રજુ કર્યું છે તેમાં જે આ ઈશ્વરજ્ઞાનનું દષ્ટાન આપ્યું છે, તે (અમે મૈયાયિકો તો ઈશ્વરને માનતા હોવાથી ઈશ્વરીયજ્ઞાનને પણ અમે માનીએ છીએ પરંતુ) વાદી એવા તમને જૈનોને આ દેખાત અસિધ્ધ (અમાન્ય) છે. કારણ કે જૈનોવડે ઈશ્વર સ્વીકારાયા ન હોવાથી તે જૈનોને તે ઈશ્વરનું જ્ઞાન પણ અસિધ્ધ છે. તેથી તમે જૈનો તમને અમાન્ય એવું દૃષ્ટાન્ત કેમ આપી શકો ? જૈનો ઈશ્વરને માનતા નથી તેથી ઈશ્વરીયજ્ઞાનનું ઉદાહરણ ન આપી શકે તેથી અનુમાન સિદ્ધ થાય નહીં. જૈન - નૈયાયિકોની ઉપરોક્ત વાત વ્યાજબી નથી, અમનોહર છે કારણ કે અમે જૈનો ઈશ્વરને નથી સ્વીકારતા એમ નહી, પરંતુ ઈશ્વર સ્વીકારીએ છીએ અને તેથી ઈશ્વરીયજ્ઞાન પણ અમે સ્વીકારીએ છીએ – માટે વાદી એવા જૈનોને અસિધ્ધ (અમાન્ય) આ દેખાતા નથી. પરંતુ વાદી એવા જૈનોને સિધ્ધ (માન્ય) આ દાનત છે. ફક્ત અમે જૈનો ઈશ્વરને જગત્કર્તા માનતા નથી. ઈશ્વર છે એવું તો અમે જેનો માનીએ જ છીએ. પરંતુ તેઓ જગત્કર્તા છે એવું તમે માનો છો તે જ અમે નથી માનતા માટે અમને કોઈ દોષ નથી. પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- (નવ=) કોઈપણ જાતનો દોષ નથી જેમાં એવા, (વિદ્યાન્ન) કેળલજ્ઞાનરૂપી, (વિદ્યાધરીક) દેવીના, (વન્યુર=) મનોહર, (પરિધ્વીક) આલિંગન વાળા, તથા (પુરુષs) સામાન્ય પુરૂષો કરતાં, (પ્રતિથિવિશેષચ=) = અત્યંત વિશેષતાવાળા અર્થાત્ લોકોત્તર એવા, (રવાપરો =) Page #258 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા ઈશ્વરનો, અમે સ્વીકાર કરેલો જ છે. નિર્દોષ કેવળજ્ઞાનવાળા અને લોકોત્તર એવા ઈશ્વરને (પરમાત્માને) અમે જૈનો માનીએ જ છીએ. ફક્ત (ત્રિવિષ્ટપ=) ત્રણ જગતની, (ઘટન=) રચના કરવામાં, (હ્રમ્પેટપટિન:=) અતિશય આસક્ત પટુતાવાળા, અને સર્વ વસ્તુઓને જોવાની કુશલતાવાળા એવા ઈશ્વરને તમે જે માનો છો તે જ ઈશ્વરનું ખંડન અમને જૈનોને ઇષ્ટ છે. જગની રચના કરતા હોય અને સર્વજ્ઞ હોય એવા જ ઈશ્વર અમને અમાન્ય છે. પરંતુ જગતના અકર્તા હોય અને સર્વજ્ઞ હોય એવા ઈશ્વર અમને જૈનોને ઈષ્ટ છે. તથા વળી હે નૈયાયિકો ! તમે તમારા અનુમાનમાં જે હેતુ રજુ કર્યો છે, તેમાં જે વિશેષ્યપદ છે, તે વ્યર્થ-નિરર્થક છે. એટલે વ્યર્થવિશેષ્યવાળો હેતુ આ અનુમાનમાં છે. કારણ કે તમારે જે સાધ્ય સાધવું છે, તે સાધ્ય સાધવા માટે એકલું વિશેષણ જ પુરતું છે - તમારૂં અનુમાન આ પ્રમાણે છે. જ્ઞાનં, સ્વામ્યપ્રાયમ્, ફૈશ્વરજ્ઞાનાખ્યત્વે સતિ પ્રમેયાત્ ધવત્ । અહીં ‘‘શ્વરજ્ઞાનાખ્યત્વે કૃતિ’” આ પદ વિશેષણ છે, અને પ્રમેયાત્ એ પદ વિશેષ્ય છે. આ અનુમાનમાં સમર્થ એવું એકલું વિશેષણ જે “શ્ર્વજ્ઞાનાચત્તાત્'', છે. તેનું જ જો ઉપાદાન કરશો, તો તેના વડે જ સાધ્યની સિધ્ધિ થઈ જાય છે. તો હેતુમાં ‘‘પ્રમેયત્વાત્’” અધિક પદ મુકવાની જરૂર શું ? જેમ “પર્વત:, વદ્ઘિમાન્, ધૂમાć, મહાનશવત્, આ અનુમાનમાં ધૂમધ્વજ (વર્તિ)ની સિધ્ધિ કરવામાં ધૂમવત્ત્વ સતિ એટલો હેતુ પુરતો હોવા છતાં ‘ધૂમવ સત્તિ દ્રવ્યત્વાત્' આવો બે પદવાળો હેતુ કહેવાય તો ક્યાંય પણ અતિવ્યાપ્તિ આવતી ન હોવા છતાં નિરર્થક વધારે પદનો પ્રયોગ એ હેતુને હેત્વાભાસ બનાવે છે તેની જેમ અહીં એવી કોઈ વસ્તુ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોય અને સ્વયં સંવેદિત હોય છતાં અપ્રમેય હોય તો તો તે અપ્રમેયમાં આવતા વ્યભિચારને રોકવા માટે “પ્રમેયત્વાત્” એવા વિશેષ્યની આવશ્યકતા રહે, પરંતુ સ્વયં સંવેદિત ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને અપ્રમેય એવી કોઈ વસ્તુ છે જ નહી કે જેના અપોહ માટે ‘‘પ્રમેયત્વાત્’’ પદ મુકવું પડે, માટે વ્યર્થવિશેષ્યરૂપ હેત્વાભાસ છે. ૧૯૩ अप्रयोजकश्चायं हेतुः, सोपाधिकत्वात्, साधनाव्यापकः साध्येन समव्याप्तिकः खलूपाधिरभिधीयते तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । कः પુનસ્માધિરત્ર સૂક્ષ્મક્ષîરીક્ષાૠ? વૃત્તિ ચેત્ - ૩ચ્યતે - નિવિઙજ્ઞડિમન્ ! નહિમતક્ષળઃ । तथाहि - ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे सत्यपि यदेव जडिमपात्रं पात्रादि तदेव स्वस्मादन्येनैव प्रकाश्यते । स्वप्रकाशे परमुखोत्प्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञानं जडस्वरूपम् - इति सिद्धं साधनाव्यापकत्वं जाड्यस्य । साध्येन समव्याप्तिकत्वं चास्य स्पष्टमेव, जाड्यं विहाय स्वप्रकाशाभावस्य तं च त्यक्त्वा जाड्यस्य क्वचिदप्यदर्शनादिति ॥ 2 - Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા તથા વળી તમારા અનુમાનમાં મુકાયેલો “શ્વરજ્ઞાનાન્યત્વે સત પ્રયત્ન' એવો જે તમારો હેતુ છે. તે અપ્રયોજક છે એટલે કે આ હેતુ સાધ્યનો અસાધક છે. કારણ કે તે હેતુ ઉપાધિવાળો છે. જે જે હેતુ ઉપાધિવાળા હોય છે તે તે હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે માટે વ્યભિચારી હોવાથી સાધ્યનો અસાધક એટલે અપ્રયોજક બને છે. પ્રશ્ન - ઉપાધિ એટલે શું? ઉપાધિનું લક્ષણ શું? અમારા હેતુમાં કઈ ઉપાધિ છે કે જે ઉપાધિથી આ હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ અને અપ્રયોજક બને છે ? ઉત્તર :- સાધનની સાથે જે અવ્યાપક હોય અને સાધ્યની સાથે જે સમવ્યાપક હોય તે ખરેખર ઉપાધિ કહેવાય છે. ન્યાયદર્શનના તર્કસંગ્રહમાં પણ તેનું લક્ષણ કહ્યું છે કે સાધ્યવ્યાપલ્વે સતિ સાધના વ્યાપાર્વે ૩૫fધઃ મિયિત્તે . કોઈ પણ અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ અને દષ્ટાન્ન આ ચાર અંગો હોય છે. તે ચાર ઉપરાંત પાંચમી વસ્તુ તેના ખંડન માટે જો મળી આવે કે જે વસ્તુ સાધ્યની સાથે સર્વત્ર વ્યાપક હોય અને સાધનની સાથે હોય અને ન પણ હોય અર્થાત્ અવ્યાપક હોય તો તે પાંચમી વસ્તુ તે મળી આવી તે ઉપાધિ કહેવાય છે. જો આવી પાંચમી વસ્તુરૂપ ઉપાધિ મળતી હોય તો હેતુ ઉપાધિવાળો બનવાથી હેત્વાભાસ કહેવાય છે. જેમ કે મિત્રા નામની એક સ્ત્રી છે. જે સ્ત્રીને કુલ આઠ પુત્રો છે. તેમાંના સાત પુત્રો કૃષ્ણવર્ણવાળા (શ્યામ) છે. અને આઠમો પુત્ર શ્વેતવર્ણવાળો ગૌર છે. છતાં સાત પુત્રના દષ્ટાન્તથી આઠમાને શ્યામપણાની સિધ્ધિ કરનારું અનુમાન આ પ્રમાણે છે. સ: અષ્ટમ: પુત્રઃ (પક્ષ), શ્યામ: = (સાધ્ય), તપુત્રત્વાન્ હેતુ, પપુત્રવત્ (દાત) તે આઠમો પુત્ર શ્યામ છે, કારણ કે તે મિત્રાનો પુત્ર હોવાથી, શેષપુત્રોની જેમ ઇત્યાદિ અનુમાનમાં તપુત્રત્વ વિગેરે હેતુવડે શ્યામવ સાધ્ય સાધવામાં “શાકાદિઆહાર પરિણામ” જેમ ઉપાધિ કહેવાય છે, તેમ અહીં પણ તમારો હેતુ ઉપાધિવાળો છે. અહીં તપુત્રત્વ રૂપ સાધનત્વધર્મથી અવચ્છિન્ન એવું શ્યામત્વસાધ્ય જ્યાં જ્યાં (સાતપુત્રોમાં) છે ત્યાં ત્યાં શાકાદિઆહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ છે જ, કારણ કે તેવા પ્રકારના શાકાદિના આહારો કર્યા છે. તો જ તે સાત પુત્રો શ્યામ થયા છે. તેથી આ ઉપાધિ સાધનાવચ્ચિન્નસાધ્યવ્યાપક બની. તથા જ્યાં જ્યાં તપુત્રત્વ સાધન વર્તે છે ત્યાં ત્યાં સર્વત્ર શાકાદિ આહાર પરિણામ હોય જ એવો નિયમ નથી. કારણ કે સાત પુત્રોમાં તપુત્રત્વ પણ છે અને શાકાદિ આહારપરિણામ પણ છે. જ્યારે આઠમા પુત્રમાં તપુત્રત્વ છે પરંતુ શાકાદિ આહાર પરિણામનો વિરહ છે. માટે આ ઉપાધિ સાધનની સાથે અવ્યાપક પણ બની. તેથી હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ થવાથી હેત્વાભાસ થયો. તેવી જ રીતે જ્ઞાન Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં તૈયાયિકની સાથે ચર્ચા ૧૯૫ વન્યપ્રાર્થમ્ એવું તૈયાયિકોનું જે અનુમાન છે તે પણ ઉપાધિવાળું હોવાથી વ્યાપ્યતાસિધ્ધ હેત્વાભાસવાળું છે. પ્રશ્ન :- હે જેનો ! અતિ સૂક્ષ્મ દૃષ્ટિવાળા એવા તમારાવડે અમારા આ અનુમાનમાં કહો તો ખરા કે કઈ ઉપાધિ જોવાય છે? ઉત્તર :- અતિશય ગાઢ જડતાવાળા હે મુર્ખ? “જડતા” લક્ષણવાળી ઉપાધિ તારા અનુમાનમાં આવે છે. આ ઉપાધિ સાધનાવ્યાપક પણ છે અને સાધ્યવ્યાપક પણ છે. તે આ પ્રમાણે - તમારા અનુમાનમાં “રૂશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રયત્ન' એવો જે હેતુ (સાધન) છે, તેની સાથે નડત્વ એ ઉપાધિ અવ્યાપક છે. અર્થાત્ આ હેતુ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સર્વત્ર નડત્વ હોય જ એવો નિયમ નથી - ઈશ્વરીય જ્ઞાનથી અન્ય એવાં પ્રમેય જે જડિમતાના આધારભૂત (ઘટ-પટ વિગેરે) પાત્રાદિ છે, તે જ પદાર્થો સ્વ સિવાય અન્યવડે પ્રકાશિત થાય છે. કારણ કે પોતાના પ્રકાશમાં બીજાનું મુખ દેખવું (બીજાની અપેક્ષા રાખવી) એ જ જડતાનું લક્ષણ છે અને જ્ઞાન કદાપિ જડસ્વરૂપ છે જ નહી. આ પ્રમાણે જડતા નામની ઉપાધિ સાધનની સાથે અવ્યપાક સિધ્ધ થઈ. સારાંશ એ છે કે ઈશ્વરીય શાનથી અન્ય હોતે છતે પ્રમેયપણું ઘટપટાદિ પાત્રોમાં પણ છે અને અમ્મદીયાદિજ્ઞાનમાં પણ છે. કારણ કે જેમ ઘટપટાદિ પાત્રો ઈશ્વરીયજ્ઞાનથી અન્ય પણ છે અને પ્રમેય પણ છે, તેવી જ રીતે અસ્મદીય-યુષ્મદીયજ્ઞાન પણ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય પણ છે અને પ્રમેય પણ છે. એટલે હેતુ (સાધન) બન્નેમાં વર્તે છે. છતાં જડતારૂપ ઉપાધિ ફક્ત ઘટપટાદિ પાત્રોમાં જ વર્તે છે. અસ્મદીય અને યુધ્ધદીયજ્ઞાનમાં એ ઉપાધિ વર્તતી નથી, કારણ કે જ્ઞાન સદા ચૈતન્યસ્વરૂપ છે જડસ્વરૂપ નથી.માટે આ ઉપાધિ સાધનની સાથે રહેવાવાળી પણ છે અને નહી રહેવાવાળી પણ છે, તેથી સાધના વ્યાપક છે એમ સિદ્ધ થાય છે. આ - તથા આ ઉપાધિ સાધ્યની સાથે સમવ્યાપક પણ છે એ વાત અત્યંત સ્પષ્ટ જ છે. જે જે પદાર્થો સ્વથી અન્યવડે પ્રકાશ્ય હોય છે. તે પદાર્થો નિયમાં જડ જ હોય છે. આ વાત પ્રસિધ્ધ જ છે કારણ કે જડને ત્યજીને સ્વપ્રકાશાભાવ ક્યાંય દેખાતો નથી અને તે સ્વપ્રકાશાભાવને છોડીને જડતા ક્યાંય પણ દેખાતી નથી. તેથી જ્યાં જ્યાં સાધ્ય (સ્વા પ્રકાશ્યત્વ) હોય છે ત્યાં ત્યાં જાડયપણું હોય જ છે એથી સાધ્યવ્યાપકતા સિધ્ધ થઈ.આ પ્રમાણે શાકાદિઆહારપરિણામ જેમ ઉપાધિ કહેવાય તેમ આ જડતા પણ સાધ્યવ્યાપક અને સાધનાવ્યાપક હોવાથી ઉપાધિ બને છે. અને ઉપાધિવાળો હેતુ થવાથી તમારો હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ થયો છતો સાધ્ય માટે સાધવા અસમર્થ (અપ્રયોજક) બને છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા यच्चोक्तं समुत्पन्नं हि "ज्ञानमेकात्मसमवेतं " इत्यादि तदपि नाऽवितथम् । इत्थमर्थज्ञानतज्ज्ञानयोरुत्पद्यमानयोः क्रमानुपलक्षणात् । आशूत्पादादत्र क्रमानुपलक्षणम्, उत्पलपत्रशतव्यतिभेदवदिति चेत् ? तदचारु, जिज्ञासाव्यवहितस्यार्थज्ञानज्ञानस्योत्पादप्रतिपादनात् । न च जिज्ञासासमुत्पाद्यत्वं संवेदनानां सङ्गच्छते । अजिज्ञासितेष्वपि योग्यदेशेषु गोचरेषु तदुत्पादप्रतीतेः । न चायोग्यदेशमर्थज्ञानम्, आत्मसमवेतस्या समुत्पादात् इति जिज्ञासामन्तरेणैवार्थज्ञाने ज्ञानोपादप्रसङ्गः । बाढमुत्पद्यतां नामेदम्, को दोष: ? इति चेत् - नन्वेवमेव तज्ज्ञानज्ञाने अपि अपरज्ञानोत्पादप्रसङ्गः - तत्राऽपि चैवमेवायम् - इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापाराद् न विषयान्तरसंचार: स्यात् - इति न ज्ञानस्य ज्ञानान्तरज्ञेयतापि युक्तिमार्गमवगाहते ॥१८॥ ૧૯૬ તથા વળી તમે જે પૂર્વે કહ્યુ કે “પદાર્થનું પ્રથમ જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન તેના તે જ આત્મામાં સમયાન્તરે સમવાય સંબંધથી થનારા બીજા જ્ઞાનવડે પ્રકાશિત થાય છે” ઇત્યાદિ તમારાવડે જે કહેવાયું, તે પણ અવિતથ (સત્ય) નથી કારણ કે આ પ્રમાણે પ્રથમ અર્થજ્ઞાન થતું હોય, અને તેની પછી તે (અર્થજ્ઞાન)નું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, એમ ક્રમશઃ બન્ને શાનો ઉત્પન્ન થતાં હોય એવો ક્રમ દેખાતો નથી. - નૈયાયિક : :- પ્રથમ અર્થજ્ઞાન થાય છે, ત્યારબાદ તે અર્થજ્ઞાન કેવું છે ? એમ જાણવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય છે. પછી જ અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે (૧) અર્થજ્ઞાન, (૨) અર્થજ્ઞાનના જ્ઞાનની જિજ્ઞાસા અને (૩) અર્થજ્ઞાનનું જ્ઞાન ક્રમશઃ જ થાય છે પરંતુ आशु (જલ્દી જલ્દી વેગપૂર્વક) ઉત્પન્ન થતું હોવાથી આ ત્રણમાં રહેલો ક્રમ તમને દેખાતો નથી. જેમ ઉપરા ઉપર ગોઠવેલાં સો કમલપત્રો ભાલાની અણીથી વિધતાં એક પછી એક પર્ણ વીંધાવા છતાં સાથે જ વીંધાયાં હોય એમ જણાય છે પણ તેમાં રહેલો ક્રમ જણાતો નથી છતાં તે ત્રણેમાં ક્રમ નથી એમ નહીં તેમ અહીં પણ સમજવું. = જૈન :- (તમારા બચાવની) તે વાત અનુચિત છે. કારણ કે પ્રથમ અર્થજ્ઞાન થયા પછી પ્રમાતાને તે અર્થજ્ઞાન કેવું છે ? એમ જાણવાની જિજ્ઞાસા થાય તો જ પછી અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે, એમ તમે ઉપર જણાવો છો, એટલે જિજ્ઞાસા છે વ્યવહિત જેમાં (વચ્ચે જેમાં) એવું અર્થજ્ઞાન અને તજ્જ્ઞાન (અર્થજ્ઞાનનું જ્ઞાન) ઉત્પન્ન થાય છે એવું તમારા વડે પ્રતિપાદન કરાતું હોવાથી આશુત્પાદ ઘટી શકતો નથી. કારણ કે જે બે વસ્તુની વચ્ચે ત્રીજી વસ્તુની વ્યવધાનતા થતી હોય તેનો આશૂત્પાદ હોઈ શકે જ નહી. માટે ક્રમ દેખાવો જ જોઈએ. પરંતુ ક્રમ દેખાતો નથી. માટે સમયાન્તરના જ્ઞાનવડે અર્થજ્ઞાન પ્રકાશિત થાય છે આ વાત ઠીક નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા તથા વળી અર્થજ્ઞાનને જાણવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય તો જ તજ્જ્ઞાન ઉત્પન્ન થાય છે આ વાત પણ અનુચિત છે કારણ કે સંવેદનો (જ્ઞાનો)નું જિજ્ઞાસાવડે જ ઉત્પદ્યમાનપણું પણ ઘટી શકતું નથી. કારણ કે જિજ્ઞાસા ન હોય તો પણ યોગ્યદેશમાં રહેલા (ઇન્દ્રિયોથી જાણી શકાય એવા દેશમાં રહેલા) વિષયોમાં તે જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય છે. જેમ કે આપણે જ્યાં બેઠા હોઈએ તેની આજુબાજુ નિકટમાં અશુચિ (વિષ્ટા) પડેલી હોય તો તેને જોવાની કે તેની દુર્ગંધ સુંઘવાની જિજ્ઞાસા કોઈની હોતી નથી છતાં પણ ચાક્ષુષ ને ઘ્રાણજ જ્ઞાન થાય છે. માટે જિજ્ઞાસા થાય તો જ અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે આ દલીલ પણ યુક્તિરિક્ત છે. તથા હવે કદાચ તમે નૈયાયિકો એમ કહો કે જિજ્ઞાસા વિના અશુચિ આદિ વિષયમાં જ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે પરંતુ જે જે યોગ્યદેશસ્થ વિષયનું જ્ઞાન હોય છે. ત્યાં જ જિજ્ઞાસા વિના જ્ઞાન થાય છે. જ્યારે આ અર્થજ્ઞાન તો અયોગ્યદેશસ્થ છે. માટે જિજ્ઞાસાવડે જ થાય છે. આ પ્રમાણે નૈયાયિકોનું કહેવું પણ વ્યાજબી નથી. કારણ કે આ અર્થશાન પણ અયોગ્યદેશસ્થ નથી પરંતુ યોગ્યદેશસ્થ જ છે. કારણ કે અર્થજ્ઞાન આત્મામાં જ સમવાયસંબંધથી સમવેત એવું આ ઉત્પન્ન થાય છે આત્માથી દૂર ક્ષેત્રમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે યોગ્યદેશસ્થ જ છે. તેથી જિજ્ઞાસા વિના જ અર્થજ્ઞાનને વિષે જ્ઞાનોત્પત્તિ થાય છે. ૧૯૭ નૈયાયિક - સારૂં, જો વિના જિજ્ઞાસાથી અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો ભલે એમ ઉત્પન્ન થાઓ - તેમાં અમને શું દોષ છે ? અર્થાત્ જિજ્ઞાસા વિના પ્રથમ અર્થશાન, અને પછી તુરત જ તે અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થાઓ, અમે એમ માનીશું, તેથી શું દોષ આવી જવાનો છે ? જૈન - જો એમ થાય તો અનવસ્થાદોષ આવશે, પરંપરા ચાલવાથી તજ્જ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં અપરજ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવશે, ત્યાં પણ એમ જ અપરજ્ઞાન ઉત્પન્ન થશે. આ પ્રમાણે અપર-અપર જ્ઞાનધારાની જ ઉત્પત્તિની પરંપરા ચાલતાં, તેમાં જ આ આત્માનો વ્યાપાર ચાલુ રહેવાથી બીજા કોઈ પણ વિષયનો બોધ કરવાનું શક્ય બનશે નહી. માટે અનવસ્થા દોષ પણ આવશે અને આ આત્મા વિષયાન્તરને જાણવામાં અસમર્થ પણ બનશે માટે આ અર્થશાન જ્ઞાનાન્તરથી ગમ્ય છે. આ વાત જરા પણ યુક્તિમાર્ગને સ્પર્શતી નથી, તેથી જ્ઞાન સ્વયંપ્રકાશક જ છે. એમ માનવું જોઈએ. ।। ૧૮ । प्रमाणं विविच्यास्यैव प्रामाण्यस्वरूपं धर्ममाविष्कुर्वन्ति - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૯-૨૦ રત્નાકરાવતારિકા પ્રમાણનું વિવેચન કરીને હવે આ પ્રમાણમાં રહેલી જે પ્રમાણતા છે. તે પ્રમાણતા સ્વરૂપ જે ધર્મ છે. તેનું નિરૂપણ ગ્રન્થકારશ્રી જણાવે છે - ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१९॥ प्रमीयमाणार्थाऽव्यभिचरणशीलत्वं यज्ज्ञानस्य तत् प्रामाण्यमित्यर्थः ॥१९॥ तदितरत्त्वप्रामाणण्यम् ॥२०॥ तस्मात् प्रमेयाव्यभिचारित्वात्, इतरत् प्रमेयव्यभिचारित्वम् अप्रामाण्यं प्रत्येयम् । प्रमेयव्यभिचारित्वं च ज्ञानस्य स्वव्यतिरिक्ताग्राह्यापेक्षयैव लक्षणीयम्, स्वस्मिन् व्यभिचारस्यासम्भवात् । तेन सर्वं ज्ञानं स्वापेक्षया प्रमाणमेव, न प्रमाणाभासम् । बहिरापेक्षया तु किञ्चित् प्रमाणम्, किञ्चित् प्रमाणाभासम् ॥२०॥ પ્રમેયની સાથે આવ્યભિચારીપણું એ જ જ્ઞાનનું પ્રમાણપણું સમજવું ૧૯ તેનાથી ઈતરપણું (પ્રમેયની સાથે વ્યભિચારીપણું) તે અપ્રમાણપણું સમજવું ૨૦. ટીકર્થ :- સ્વ-પરવ્યવસાયિ એવું જે જ્ઞાન છે તે પ્રમાણ કહેવાય છે. પરંતુ જ્ઞાનમાં રહેલી યથાર્થતા અને અયથાર્થતા એ પ્રમાણતા અને અપ્રમાણતા કહેવાય છે. શક્તિમાં શુક્તિનું જે જ્ઞાન થાય છે. તે પ્રમાણતાવાળું કહેવાય છે. આ જ વાત ટીકામાં આચાર્યશ્રી સ્પષ્ટ કરે છે કે - પ્રમીયમાણ એવા પદાર્થની સાથે જ્ઞાનનું જે અવ્યભિચારિસ્વભાવપણું છે. તેને જ પ્રામાણ્ય કહેવાય છે, અને તેનાથી ઇતર એટલે પ્રમેયની સાથે આવ્યભિચારિપણાથી ઈતર એવું પ્રમેયની સાથે જે વ્યભિચારિપણું છે. તે અપ્રામાણ્ય કહેવાય છે એમ જાણવું, અહીં એક વાત સ્પષ્ટ કરવા જેવી છે કે સ્વ અને પર એમ ઉભયને જણાવનારૂં જ્ઞાન છે, તેથી જ્ઞાનનું પ્રમેય સ્વ (જ્ઞાન પોતે જ) અને પર એટલે ઘટ-પટાદિ પદાર્થ એમ ઉભય (પ્રમેય) કહેવાય છે. જેમ દીપક પ્રકાશક હોતે છતે સ્વનો અને પરનો ઉભયનો પ્રકાશક છે, તેમ જ્ઞાનમાં પણ સ્વ અને પર એમ ઉભયનું પ્રકાશપણું સમજવું. કોઈ પણ જ્ઞાનો સ્વ (પ્રમેય)ને જણાવવામાં સદા અવ્યભિચારી જ હોય છે. કારણ કે જ્ઞાન પોતે પોતાને જણાવે એમાં જણાવનાર પણ જ્ઞાન છે. અને જાણવા લાયક પણ જ્ઞાન જ છે. આમ એક જ હોવાથી કદાપિ વ્યભિચાર આવતો નથી. તેથી મૂળસૂત્રમાં “પ્રમેયની સાથે વ્યભિચારીપણું તે અપ્રમાણતા” એવું અમે જે ૨૦મા સૂત્રમાં કહ્યું છે. તે બે પ્રકારના (સ્વ-પરાત્મક) પ્રમેયમાંથી જ્ઞાનથી વ્યતિરિક્ત એવા ગ્રાહ્ય (પર)ની અપેક્ષાએ જ માત્ર સમજવું. કારણ કે પોતાનામાં પોતાની અપેક્ષાએ વ્યભિચાર સંભવી શકતો નથી. તેથી Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અપ્રમાણતાનું નિરૂપણ ૧૯૯ જ્ઞાનમાં જો સ્વની અપેક્ષાએ વ્યભિચાર-અવ્યભિચારની વિચારણા કરીએ તો સર્વે પણ જ્ઞાનો સ્વની અપેક્ષાએ તો અવ્યભિચારી અર્થાત્ પ્રમાણ જ સિદ્ધ થાય છે. કોઈ પણ જ્ઞાન કદાપિ સ્વની અપેક્ષાએ પ્રમાણાભાસ થતું જ નથી પરંતુ બાહ્ય એવા ઘટ-પટાદિ શેયપદાર્થોની અપેક્ષાએ જ કોઈ જ્ઞાન યથાર્થ હોય તો પ્રમાણ બને છે, અને કોઈ જ્ઞાન અયથાર્થ હોય તો અપ્રમાણ બને છે. માટે સૂત્રમાં “પ્રમેયાપેક્ષયા” એમ સામાન્ય કહ્યું હોવા છતાં સ્વમાં વ્યભિચારનો અસંભવ હોવાથી પર એવા ઘટપટાદિ ગ્રાહ્યની અપેક્ષાએ જ પ્રામાણ્ય અને અપ્રામાણ્ય સમજવું. ૧૯-૨oll अथोत्पत्तौ स्वनिश्चये च ज्ञानानां स्वत एव प्रामाण्यम्, अप्रामाण्यं तु परत एव यज्जैमिनीयाः जगुः, तद् निराकुर्वन्ति - જ્ઞાન એ ધર્મી છે, અને તે જ્ઞાનમાં રહેલી પ્રમાણતા તથા અપ્રમાણતા એ બન્ને જ્ઞાનના ધર્મો છે. જો પ્રમાણતાધર્મવાળું જ્ઞાન હોય તો તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે, અને અપ્રમાણતાધર્મવાળું જો જ્ઞાન હોય તો તે જ્ઞાન અપ્રમાણ કહેવાય છે. એટલે હવે તે જાણવું આવશ્યક છે કે જ્ઞાનાત્મકધર્મીમાં પ્રમાણતા અને અપ્રમાણતારૂપ ધર્મો કોનાથી ઉત્પન્ન થાય છે ? અને કોનાથી જણાય છે? અર્થાત્ પ્રમાણતા અને અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ કોનાથી થાય ? શું સ્વથી જ થાય છે કે પરથી થાય છે? આ બાબતમાં વાદીઓના મતો ઘણા જુદા-જુદા છે, તેથી ગ્રન્થકારશ્રી આ સૂત્ર ૨૧ થી આ વાત વધારે સ્પષ્ટ કરવા માંગે છે - જ્ઞાનાત્મકધર્મી પ્રમાણતાધર્મ અપ્રમાણતાધર્મી ઉત્પત્તિ ઉત્પત્તિ શમિ ઉત્પત્તિ ઉત્પત્તિ જ્ઞપ્તિ મિ સ્વથી ? કે ૧ પરથી ? ૨ સ્વથી ? કે ૩ પરથી ? ૪ - પરથી ? સ્વથી ? કે સ્વથી ? કે પરથી ? ઉપર કહેલા આઠ ભાંગાઓથી આ તત્ત્વનો આપણે વિચાર કરીએ. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા આ બાબતમાં જૈમિનીઓનો મત આ પ્રમાણે છે – જ્ઞાનોનો પ્રમાણતાનામનો ધર્મ ઉત્પત્તિમાં અને સ્વનિશ્ચયમાં (જ્ઞપ્તિમાં) સ્વથી જ હોય છે. વળી અપ્રમાણતા નામનો ધર્મ પરથી જ હોય છે. એટલે ઉપરોકત ચિત્રને અનુસારે ૧-૩-૬-૮ એમ ચાર ભાંગા હોય અને ૨-૪-૫-૭ આ ચાર ભાંગી ન હોય એમ જૈમિનીઓ કહે છે. તેનું નિરાકરણ (ખંડન) કરતાં આચાર્યશ્રી જણાવે છે કે - तदुभयमुत्पत्तौ परत एव, ज्ञप्तौ तु स्वतः परतश्च ॥२१॥ સુત્રાર્થ - તે ઉભય (પ્રમાણતા અને અપ્રમાણતા) ઉત્પત્તિમાં પરથી જ હોય છે, પરંતુ જ્ઞપ્તિમાં સ્વથી અને પરથી એમ બન્નેથી હોય છે. ૨૧ अत्र ल्यब्लोपे पञ्चमी परं स्वं चापेक्ष्येत्यर्थः । ज्ञानस्य हि प्रामाण्यमप्रामाण्यं च द्वितयमपि ज्ञानकारणगतगुणदोषस्यं परमपेक्ष्योत्पद्यते । निश्चीयते त्वभ्यासदशायां स्वतः, अनभ्यासदशायां तु परत इति । तत्र ज्ञानस्याभ्यासदशायां प्रमेयाव्यभिचारी, तदितरच्चात्मीति' प्रामाण्याप्रामाण्यनिश्चयः संवादकबाधकज्ञानमनपेक्ष्य प्रादुर्भवन् स्वतो भवतीत्यभिधीयते । अनभ्यासदशायां तु तदपेक्ष्य जायमानोऽसौ परत इति ॥ આ સૂત્રમાં પરત:, સ્વત:, અને પરંત:, આ ત્રણે પદોમાં જે પંચમી વિભિક્તના અર્થમાં તલ્ પ્રત્યય આવેલો છે. તે ચમ્ (વજ્યા ના આદેશભૂત એવા ય) નો લોપ થયે છતે આવેલ છે. અહીં પાણિની વ્યાકરણમાં જેને પુ કહેવાય છે તેને જ સિદ્ધહેમમાં યમ્ કહેવાય છે. સિધ્ધહેમ વ્યાકરણ સૂત્ર ૩-૨-૧૫૪ થી વત્વ નો વપૂ આદેશ, તેને અધ્યાહાર-ગમ્ય બનાવે છતે ૧૫: વધારે સૂત્ર ૨-૨-૭૪ થી કર્મવાચી નામને પંચમી આવે છે. પાણિની વ્યાકરણમાં જેને ચમ્ કહેવાય છે તેને જ સિધ્ધહેમમાં થર્ કહેવાય છે, તેથી અહીં અપેક્ષ્ય એવું પ્રત્યયાન્ત કૃદન્ત ગમ્ય છે, તેથી “પર અને સ્વની અપેક્ષાએ” એવો અર્થ જાણવો. પંચમી વિભક્તિના અર્થમાં તદ્ધિતનો તત્ પ્રત્યય થયેલો છે. ૧. અહીં તતિરા િરૂતિ, અથવા વિતરડ્યાતિ ત, આવો પાઠ હોવો જોઈએ, કઈ કલ્પીએ તો હું (જ્ઞાન) પ્રમેયની સાથે આવ્યભિચારી છું કે પ્રમેયની સાથે વ્યભિચારી છું. તે પ્રમાણતા અપ્રમાણતાનો નિર્ણય અભ્યાસદશામાં સ્વતઃ થાય છે, એવો અર્થ સંગત થાય છે. અથવા તે જ્ઞાન પ્રમેયની સાથે આવ્યભિચારી છે કે પ્રમેયની સાથે વ્યભિચારી છે. એવો તે પ્રમાણતા અપ્રમાણતાનો નિર્ણય અભ્યાસ દશામાં સ્વતઃ થાય છે એમ અર્થ સંગત લાગે છે. રાત્રિ રૂતિ આવો પાઠ અશુધ્ધ હોય એમ સમજાય છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલ પુસ્તકમાં પણ પૃષ્ઠ ૧૧૦ ની ફુટનોટમાં આ પાઠને બદલે પ્રતીતિ (મુપા=મુકિત-પાવાન્તર રૂપે) આપેલ છે. તત્ત્વ કેવિલગમ્ય સમજવું. Page #266 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૦૧ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા એમ બન્ને પણ જ્ઞાનના કારણભૂત એવા પદાર્થમાં રહેલા ગુણ-દોષાત્મક પરની અપેક્ષાએ જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભ્યાસદશામાં સ્વતઃ જણાય છે અને અનભ્યાસદશામાં સ્વતઃ જણાતી નથી પણ પરથી જણાય છે. જેમ કે દૂર દૂર પડેલા અને ચમકતા પદાર્થને જોઈને “3 રનતમ્” આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થયું, પરંતુ સામે દેખાતો તે પર પદાર્થ જો ખરેખર રજત જ હોય તો આ જ્ઞાન પ્રમાણતાવાળું કહેવાય અને સામે દેખાતો તે જ પદાર્થ જો શુક્તિ હોય, અને આ રજત છે એવું જ્ઞાન થયું હોય તો તે જ જ્ઞાન અપ્રમાણતાવાળું કહેવાય છે. વળી દૂર દૂર ખુણામાં ગોળ વળીને પડેલા પદાર્થને જોઈને “દિર" આવું જ્ઞાન ઉત્પન્ન થયું પરંતુ તે ખુણામાં પડેલો પદાર્થ ખરે ખર સર્પ જ હોય તો જ્ઞાન પ્રમાણે પ્રમેય હોવાથી આ જ્ઞાન યથાર્થતાવાળું (પ્રમાણતાવાળું) કહેવાય છે. અને જો રજુ હોય તો જ્ઞાન પ્રમાણે પ્રમેય ન હોવાથી અયથાર્થતા (અપ્રમાણતા) વાળું કહેવાય છે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા કોઈ પણ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા પર (એવા પ્રમેય)ને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભ્યાસદશા હોય તો પ્રમેય જોતાં જ આ રજત છે કે આ સર્પ છે તે જ્ઞાનની પ્રમાણતા સ્વતઃ જ જણાઈ જાય છે. પરંતુ તેવા પ્રકારની અભ્યાસદશા ન હોય તો “આ રજત છે” એમ જાણ્યા પછી તેને હાથમાં લઈ બરાબર ચકાસીએ, અનુભવીને બતાવીએ, વેપારી પાસે તેનાથી માલ ખરીદ કરવા જઈએ અને આ પ્રસંગોમાં કોઈ જાતની તકલીફ ન પડે તો તે સાધકજ્ઞાનથી “મેં રજત જાણ્યું” તે બરાબર હતું એમ નક્કી થાય છે. અને ઉપરોક્ત બધા પ્રસંગોમાં પાછા પડીએ, રજતનાં નાણાં ન ઉપજે તો તેવા બાધકજ્ઞાનથી “મેં રજત જાયું હતું તે બરાબર નથી એમ નક્કી થાય છે. એટલે અભ્યાસદશામાં સાધકબાધકજ્ઞાનથી પ્રમાણતા અને અપ્રમાણતા જણાય છે. આ પ્રમાણે જ્ઞાનનું પ્રમેયની સાથે આવ્યભિચારીપણું છે કે તેનાથી ઈતરતુ = ઈતરપ્રમેયની સાથે વ્યભિચારીપણું છે, એમ બન્ને પ્રમાણતા તથા અપ્રમાણતાનો નિશ્ચય તેના સાધક-બાધક જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના જ અભ્યાસદશામાં પ્રગટ થતો હોવાથી સ્વતઃ જણાય છે એમ કહેવાય છે અને અનભ્યાસદશામાં તે સાધક-બાધક જ્ઞાનની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન થતો આ નિશ્ચય પરથી જણાય છે એમ કહેવાય છે. આ પ્રમાણે ફલિતાર્થ જાણવો. કોષ્ટક પ્રમાણે ઉત્પત્તિમાં ૨/૬ અને જ્ઞપ્તિમાં અભ્યાસદશામાં ૩/૭ અને અનભ્યાસદશામાં ૪/૮ ભાંગા હોય છે. જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિની બાબતમાં ઉપરોક્ત વાત સંપૂર્ણ સત્ય છે. છતાં વાદીઓ તેમાં વિવાદ સર્જી છે. તે હવે સમજાવે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા अत्रैवं मीमांसका मीमांसामांसलतां दर्शयन्ति - स्वत एव सर्वथा प्रमाणानां प्रामाण्यं प्रतीतिकोटिमाटीकते । तथाहि - तदुत्पत्तिप्रगुणा गुणाः प्रत्यक्षेण अनुमानेन वा मीयेरन् । यदि प्रत्यक्षेण तत् किमैन्द्रियेण अतीन्द्रियेण वा । नैन्द्रियेण, अतीन्द्रियेन्द्रियाधिकरणत्वेन तेषां तद्ग्रहणायोग्यत्वात् । नाप्यतीन्द्रियेण, तस्य चारुविचारगोचरचरिष्णुत्वाभावात् । अनुमानेन तान् निरणेष्महीति चेत् - कुतस्तत्र नियमनिर्णयः स्यात् । न प्रत्यक्षाद्, गुणेषु तत्प्रवृत्तेः परास्तत्वात् । तथा च - "द्विष्ठसम्बन्धसंवित्तिनॆकरूयप्रवेदनात्' (प्रमाणवार्तिकालङ्कार), नाप्यनुमानात्, तत एव तनिश्चितावितरेतराश्रयस्य, तदन्तरात् पुनरनवस्थायाः प्रसक्तेः । ततो न गुणाः सन्ति केचित् । इति स्वरूपावस्थेभ्यः एव कारणेभ्यो जायमानं तत् कथमुत्पत्तौ परतः स्यात् ? । અહીં મીમાંસકદર્શનકારો પોતાની મીમાંસા (બુધ્ધિ)ની માંસલતાને ( પાંચ માવ: = માંસનતા = પુષ્ટિને - અતિરેકતાને) આ પ્રમાણે બતાવે છે કે પ્રમાણ જ્ઞાનોની પ્રમાણતા સર્વથા સ્વથી જ પ્રતીત થાય છે, એટલે કે સર્વે પણ પ્રમાણજ્ઞાનો ઉત્પત્તિમાં અને જ્ઞાતિમાં એમ બન્નેમાં સર્વથા સ્વથી જ પ્રતીતિકોટિને પામે છે, પરથી નહીં તે આ પ્રમાણે - પ્રમાણભૂત એવા જ્ઞાનોમાં રહેલી અપ્રમાણતા કે પ્રમાણતા પર એવા (પરપદાર્થની સાથે વ્યભિચારિતારૂપ અને અવ્યભિચારિતારૂ૫) દોષ કે ગુણને આશ્રયી ઉત્પન્ન થાય છે, એમ જૈનો જે માને છે તે વ્યાજબી નથી, કારણ કે તે પ્રમાણભૂત જ્ઞાનોમાં રહેલી પ્રમાણતાની ઉત્પત્તિ કરવામાં તત્પર એવી વ્યભિચારિતા અને અભિચારિતા રૂપ દોષો કે ગુણો શું પ્રત્યક્ષવડે જણાય છે ? કે અનુમાનવડે જણાય છે? જો તે દોષો અને ગુણો પ્રત્યક્ષપ્રમાણ વડે જણાતા હોય તો પણ શું ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષવડે જણાય છે કે અતીન્દ્રિયપ્રત્યક્ષવડે જણાય છે ? હવે જો ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષવડે આ દોષ-ગુણો જણાય છે એમ કહો તો તે ઉચિત નથી. કારણ કે શરીરમાં પુગલની બનેલી આ દ્રવ્યેન્દ્રિયો બે પ્રકારની છે. એક જે બહાર આકારરૂપે દેખાય છે તે, કે જેનું નામ બાહ્ય નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય છે અને બીજી શરીરની અંદર છે કે જે અંગુલના અસંખ્યાતમા ભાગના આકારની છે અને વિષયને જાણે છે તે અત્યંતરનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ બન્નેમાં જે બાાનિવૃત્તિદ્રવ્યેન્દ્રિય છે તે બાહ્યઇન્દ્રિયો ભલે ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી દેખાય છે પરંતુ વ્યભિચારિતા અને અવ્યભિચારિતાનું જાણપણું ઉત્પન્ન કરનારા દોષ-ગુણો તેમાં રહેતા નથી કારણ કે તે ઇન્દ્રિયો અત્યંતર ઇન્દ્રિયોની રક્ષા પુરતી જ છે. તેનાથી જ્ઞાન થતું નથી અને જે અત્યંતરનિવૃત્તિ દ્રવ્યન્દ્રિયો છે તે અંદર હોવાના કારણે અતીન્દ્રિય છે અને ગુણો તેમાં વસે છે. તે અત્યંતર ઇન્દ્રિયો જ વિષયોનું જ્ઞાન કરે છે. એટલે વિષયોની યથાર્થતા Page #268 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા અને અયથાર્થતાનું જાણપણું ઉત્પન્ન કરનારા ગુણો અત્યંતર ઇન્દ્રિયોમાં વસે છે પરંતુ તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો શરીરની અંદર હોવાથી લોકોની બાહ્યેન્દ્રિયો વડે અદૃશ્ય હોવાથી અતીન્દ્રિય છે. માટે અતીન્દ્રિય એવી અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો છે અધિક૨ણ જેનું એવા ગુણો, તે બાહ્યઇન્દ્રિય જન્યપ્રત્યક્ષવડે ગ્રહણ કરવાને અયોગ્ય છે. સારાંશ કે ગુણો અત્યંતર ઇન્દ્રિયોમાં વસે છે. તે અત્યંતર ઇન્દ્રિયો અંદર હોવાથી અતીન્દ્રિય છે માટે તગતગુણો પણ અતીન્દ્રિય જ છે. તેથી ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી ગ્રહણ થવાને અયોગ્ય છે. હવે અતીન્દ્રિયપ્રત્યક્ષવડે તે ગુણો ગ્રાહ્ય છે એમ જો જૈનો કહે તો તે પણ ઉચિત નથી, કારણ કે અતીન્દ્રિય પ્રત્યક્ષ (કેવળજ્ઞાન) આ સંસારમાં છે જ નહી. (મીમાંસકો કેવળજ્ઞાન-સર્વજ્ઞાન-અતીન્દ્રિય પ્રત્યક્ષ સ્વીકારતા નથી. જુઓ આ જ ગ્રંથનો પરિચ્છેદ-૨ સૂત્ર ૨૩ ની રત્નાકરાવતારિકાટીકા). જે અતીન્દ્રિયપ્રત્યક્ષ જૈનો માને છે તે કેવળજ્ઞાનનું અસ્તિત્વ મનોહર વિચારોના વિષયમાં સંચરવાના અભાવવાળું જ છે. અર્થાત્ કેવળજ્ઞાનનું અસ્તિત્વ જ નથી. (તો પછી તેનાથી ગુણો જણાય છે આ વાત તો આકાશપુષ્પની જેમ અસંભવિત જ છે). ૨૦૩ હવે જો આ ગુણો અનુમાનથી જણાય છે એમ જૈનો કહે તો અમે તેઓને પુછીએ છીએ કે ગુણોને જણાવનારૂં જે અનુમાન તમે રજુ કરશો તે અનુમાનમાં સાધ્ય-સાધનના સહચારના (વ્યાપ્તિના) નિયમનો નિર્ણય તમે કોના વડે કરશો ? જેમ પર્વતમાં વહ્નિસાધ્યને સાધનારા ધૂમહેતુના સહચાર (વ્યાપ્તિ)ના નિયમનો નિર્ણય પ્રત્યક્ષપ્રમાણથી મહાનસમાં પ્રથમ જોયેલો છે, તો જ અનુમાન કરી શકાય છે. તેની જેમ ગુણોનું જ્ઞાન જે અનુમાનથી કરશો તે અનુમાનમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ કયા જ્ઞાનવડે કરશો ? વ્યાપ્તિનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી અમે કરીશું એમ જો કહેશો તો તે ઉચિત નથી. કારણ કે તે અનુમાનમાં તમે જે હેતુ મુકશો તે તો કદાચ ઇન્દ્રિયગોચર હશે તો પ્રત્યક્ષથી જણાશે પરંતુ સાધ્ય જે ગુણો છે, તે અતીન્દ્રિય એવી અત્યંતર ઇન્દ્રિયોરૂપી અધિકરણમાં વર્તતા હોવાથી તે ગુણોમાં તે પ્રત્યક્ષ પ્રમાણનું ખંડન હમણાં જ અમે કર્યું છે. સારાંશ કે સાધ્ય-સાધન બન્ને પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોય તો જ વ્યાપ્તિ પ્રત્યક્ષથી થઈ શકે. અહીં સાધ્ય એવા ગુણો પ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષપ્રમાણથી વ્યાપ્તિ થશે નહી. પ્રમાણવાર્તિકઅલંકાર નામના ગ્રન્થમાં કહ્યું છે કે “બેમાં રહેનારા સંબંધનો બોધ એકપદાર્થના રૂપને જાણવાથી થતો નથી” માટે ફક્ત હેતુ ઇન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં વ્યાપ્તિ ઇન્દ્રિયગ્રાહ્ય થશે નહીં. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા હવે આ વ્યાપ્તિજ્ઞાન અનુમાનપ્રમાણથી થાય છે. એમ જો તમે જૈનો કહેશો તો તે જ અનુમાનથી તે વ્યાપ્તિનો નિશ્ચય થાય એમ જ કહેશો તો ઈતરેતરાશ્રયદોષ આવશે અને તેના કરતાં અન્ય અનુમાનથી વ્યાપ્તિજ્ઞાન થાય છે. એમ જો કહેશો તો તે અન્ય પણ અનુમાન જ હોવાથી તેની વ્યાપ્તિનું જ્ઞાન ઈતરાનુમાનથી કરતાં અનવસ્થાદોષની આપત્તિ सावशे. मडी अन्यद् ग्रामं = ग्रामान्तरम् सेभ थाय छे, तेम अन्यत् तद् इति तदन्तरम् - तस्मात् - तदन्तरात् अन्य अ ते अनुमान, तेना थी. मेवो समास तथा अर्थ ४२वो. આ પ્રમાણે પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પ્રમાણથી ગુણો સિધ્ધ થતા નથી, તેથી ગુણ નામના કોઈ પદાર્થો જ નથી. તો પછી જ્ઞાનમાં રહેલી પ્રમાણતા પરથી ઉત્પન્ન થાય છે એમ કેમ કહેવાય ? માટે સ્વરૂપ અવસ્થાવાલા - એટલે જ્ઞાનાત્મક પોતાના સ્વરૂપે રહેલા કારણોમાંથી ઉત્પન્ન થતું તે જ્ઞાન ઉત્પત્તિમાં પરથી (ગુણોથી) થાય છે. અર્થાત્ પ્રમાણતા પરથી ઉત્પન્ન થાય છે એમ કેમ કહેવાય? માટે પ્રમાણભૂતજ્ઞાનોની પ્રમાણતા ઉત્પત્તિને આશ્રયી સ્વતઃ જ છે. પરંતુ પરતઃ નથી. જેનો જે પરતઃ પ્રમાણતાની ઉત્પત્તિ માને છે, તે ઉપરની દલીલોથી ઉચિત જણાતું નથી. निश्चयस्तु तस्य परतः कारणगुणज्ञानात्, बाधकाभावज्ञानात् संवादिवेदनाद् वा स्यात् ? तत्र प्राच्यं प्रकारं प्रागेव प्रास्थाम, गुणग्रहणप्रवीणप्रमाणपराकरणात् । द्वितीये तु, तात्कालिकस्य कालान्तरभाविनो वा बाधकस्याभावज्ञानं तन्निश्चायकं स्यात् ? पौरस्त्यं तावत् कूटहाटकनिष्टङ्कनेऽपि स्पष्टमस्त्येव । द्वितीयं तु न चर्मचक्षुषां सम्भवति । संवादिवेदनं तु सहकारित्यं सत् तन्निश्चयं विरचयेद् ग्राहकं वा ? नाद्यभिद्, भिन्नकालत्वेन तस्य सहकारित्वासम्भवात्, द्वितीयपक्षे तु, तस्यैव ग्राहकं सत्, तद्विषयस्य वा, विषयान्तरस्य वा ? न प्रथमः पक्षः, प्रवर्तकज्ञानस्य सुदूरनष्टत्वेन ग्राह्यत्वायोगात् । द्वितीये तु, एकसन्तानम् भिन्नसंतानं वा तत् स्यात् ? पक्षद्वयेऽपि, तैमिरिकावलोक्यमानमृगाङ्कमण्डलद्वयदर्शिदर्शनेन व्यभिचारः । तद्धि चैत्रस्य पुनः पुनः मैत्रस्य चोत्पद्यत एव । तृतीये पुनः, अर्थक्रियाज्ञानम्, अन्यद् वा तद् भवेत् ? न पौरस्त्यम्, प्रवर्तकस्य प्रामाण्यानिश्चये प्रवृत्त्यभावेनार्थक्रियाया एवाभावात् । निश्चितप्रामाण्यात् तु प्रवर्तकज्ञानात् प्रवृत्तौ चक्रकम्-निश्चितप्रामाण्यात् प्रवर्तकात् प्रवृत्तिः, प्रवृत्तेरर्थक्रियाज्ञानम्, तस्माच्च प्रवर्तकज्ञानस्य प्रामाण्यनिश्चय इति । कथं चार्थक्रियाज्ञानस्यापि प्रामाण्यनिश्चयः ? अन्यस्मादर्थक्रियाज्ञानाच्चेत् ? अनवस्था । प्रवर्तकज्ञानाच्चेत् अन्योन्याश्रयः । स्वतश्चेत् - प्रवर्तकज्ञानस्यापि तथैवास्तु । अन्यदपि विज्ञानमेकसन्तानम्, भिन्नसंतानं वा ? द्वयमपि For Private &Personal Use Only . Page #270 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૦૫ चैतदेकजातीयम्, भिन्नजातीयं वा ? चतुष्टयमपि चैतद् व्यभिचाराभिचारदुस्संचरम् । तथाहि - एकसन्तानं भिन्नसंतानं चैकजातीयमपि तरलतरतुङ्गतङ्गत्तरङ्गतरङ्गि-णीतोयज्ञानम्, भिन्नजातीयं च कुम्भाम्भोरुहादिज्ञानं मरुवसुन्धराचारिचतुरतरतरणिकिरणश्रेणिसङ्गिसलिलसंवेदनस्य न संवादकमिति न ज्ञप्तावपि तत् परतः । अप्रमाण्यं तूत्पत्तौ दोषापेक्षत्वात्, ज्ञप्तौ तु बाधकापेक्षत्वात् परत एवेति ॥ તથા વળી જૈમિનીઓનું કહેવું છે કે જેમ જ્ઞાનમાં રહેલા પ્રમાણતા નામના ધર્મની ઉત્પત્તિ સ્વતઃ જ થાય છે. તેવી જ રીતે તે પ્રમાણતાનું જ્ઞાન પણ (પ્રમાણતાની જ્ઞપ્તિ પણ) સ્વતઃ જ થાય છે. પરથી માનવામાં અનેક દોષો આવે છે. તે આ પ્રમાણે - જ્ઞાનમાં રહેલ તે પ્રમાણતા ધર્મનો નિશ્ચય (જ્ઞામિ-બોધ) જો પરથી થાય છે એમ માનીએ તો શું કારણગુણજ્ઞાનથી થાય છે ? કે બાધકાભાવજ્ઞાનથી થાય છે કે ? સંવાદિજ્ઞાનથી થાય છે ? આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમપક્ષ કહો તો, એટલે કે પ્રમાણભૂતજ્ઞાન ઉત્પન્ન થવામાં કારણ સ્વરૂપ જે ઇન્દ્રિયો છે, તેમાં રહેલા જે ગુણો છે. તે ગુણોના જ્ઞાનથી પ્રમાણભૂતજ્ઞાનની પ્રમાણતા જણાય છે એમ જો કહો તો ગુણોને ગ્રહણ કરવામાં (=જણાવવામાં) પ્રવીણ (=નિર્દોષ) એવું કોઈ પ્રમાણ સંભવતું જ નથી એમ હમણાં જ પરાકરણ (Fખંડન) કરેલું હોવાથી “કારણગુણજ્ઞાન” વાળા પક્ષનું ખંડન તો પૂર્વે જ થઈ ચૂક્યું છે. (અહીં પ્રાસ્થામ નો અર્થ ક્ષિHવન્તઃ = અમે ખંડન કરી ચૂક્યા છીએ એવો સમજવો. - પંડિત શ્રી જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ટિપ્પણકમાં જુઓ) ઇન્દ્રિયોમાં ગુણો છે એમ પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પણ પ્રમાણથી સિધ્ધ થતું નથી. જે પૂર્વે કહેવાઈ ગયું છે. હવે જો ગુણો જ સિધ્ધ ન હોય તો ગુણોના જ્ઞાનથી પ્રમાણતા જણાય છે એમ કહેવું નિરર્થક જ છે.) હવે જો “બાધકાભાવશાન” એ બીજો પક્ષ કહો તો જે વખતે આ વિવક્ષિત પ્રવર્તકશાન થતું હોય છે. તે જ વખતે કોઈ બાધક નથી એવું જ્ઞાન (અર્થાત્ બાધકાભાવનું જ્ઞાન) પ્રમાણતાને જણાવે છે કે કાલાન્તરે થનારૂં બાધકાભાવનું જ્ઞાન પ્રમાણતાનો નિશ્ચય જણાવે છે ? જો પૌરત્ય (પ્રથમ) પક્ષ કહો તો ભૂમિ ઉપર ચમકતો પિત્તલનો ટુકડો પડ્યો હોય, સુવર્ણ ન હોય પરંતુ “આ સુવર્ણ છે” એવું ભ્રમથી ખોટું જ્ઞાન થયું હોય ત્યારે તે કૂટ (=ખોટા) હાટક (=સુવર્ણ) નિષ્ઠકન (=જ્ઞાન)માં પણ તે કાળે (આ સુવર્ણ નથી પરંતુ પિત્તલ જ છે એવા પ્રકારના) બાધક જ્ઞાનનો અભાવ તો સ્પષ્ટ છે જ, માટે ત્યાં તે જ્ઞાનમાં પણ પ્રમાણતા જણાવવાનો પ્રસંગ આવશે જ. ભલે ખોટુ (અપ્રમાણ) જ્ઞાન છે. તથાપિ તે કાળે કોઈ બાધક તત્ત્વ નથી, માટે બાધકાભાવ હોવાથી સોનાના ખોટા જ્ઞાનમાં પણ પ્રમાણતા જણાવી જોઈએ, પરંતુ જણાતી નથી, માટે આ પક્ષ ઉચિત નથી. જો Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા પ્રમાણતા જણાય તો પ્રમાણતા જણાવાથી તે જ્ઞાન પ્રમાણજ્ઞાન (યથાર્થજ્ઞાન) થઈ જાય, અને જો યથાર્થજ્ઞાન થઈ જાય. તો સત્ય સુવર્ણજ્ઞાનજન્ય જે કાર્ય (ધનપ્રાપ્તિ આદિ) છે. તે ત્યાં થવાં જોઈએ. હવે કાલાન્તરે થનાર બાધકાભાવજ્ઞાન એ બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી, કારણ કે આપણે સર્વે ચર્મચક્ષુવાળા છઘસ્થ જીવોને આવા પ્રકારનું ભાવિમાં થનારૂં જે બાધકાભાવજ્ઞાન છે તેનું જ્ઞાન સંભવતું નથી. (કેવળજ્ઞાની તો કોઈ છે જ નહી) આ પ્રમાણે બીજો પક્ષ બાધકાભાવજ્ઞાન પણ વ્યાજબી નથી. હવે જો ત્રીજો પક્ષ કહો તો, એટલે કે આ પ્રથમ થયેલ પ્રવર્તક જ્ઞાનને યથાર્થ કહેનાર એટલે કે યથાર્થ છે એમ સમજાવનાર એવું જે બીજું જ્ઞાન થાય છે. તે સંવાદકજ્ઞાન આ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવે છે એમ જો કહેશો તો તે સંવાદકશાન પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનને સહકાર કરવા રુપે સહકારિકારણ થયું છતું તે પ્રમાણતાનું નિશ્ચાયક બને છે. કે પૂર્વના જ્ઞાનનું ગ્રાહક બન્યુ છતું તે સંવાદકજ્ઞાન પ્રમાણતાનો નિશ્ચય કરાવે છે? જો આઘભેદ કહો તો તે ઉચિત નથી, કારણ કે આ સંવાદિજ્ઞાન પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી ભિશકાશવર્તી હોવાથી તેનું તેની સાથે સહકારીપણું હોઈ શકે નહી. પ્રવર્તકશાન પૂર્વસમયમાં છે અને સંવાદિજ્ઞાન પશ્ચાત્કાલવર્તી છે. હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉત્તરકાલમાં થનારું આ સંવાદકશાન પૂર્વકાલમાં થયેલા પ્રવર્તકજ્ઞાનનું ગ્રાહક બન્યું છતું પ્રમાણતાને જણાવે છે, એમ જો કહેશો તો તેની સામે અમે તમને ત્રણ પ્રશ્નો પુછીએ છીએ કે - ઉત્તરકાળે થનારું આ સંવાદિજ્ઞાન શું પૂર્વસમયવર્તી પ્રવર્તકજ્ઞાનનું જ ગ્રાહક બન્યુ છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે કે પ્રવર્તકજ્ઞાનના વિષયને જણાવતું છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે ? કે પ્રવર્તક જ્ઞાનનો જે વિષય ન હોય એવા વિષયાન્તરને જણાવતું છતું પ્રમાણતાનું નિશ્ચાયક થાય છે? - આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમપક્ષ કહો તો તે ઉચિત નથી કારણ કે પ્રવર્તકશાન પૂર્વે થયેલું છે અને તેનું ગ્રાહક એવું સંવાદિજ્ઞાન ઉત્તરકાલે થાય છે, એટલે સંવાદિજ્ઞાન ઉત્પન્ન થતાં થતાં તો પૂર્વે થયેલું પ્રવર્તકશાન તો અતિશય દૂર દૂર ચાલ્યું ગયું હોવાથી તેમાં ગ્રાહ્યત્વનો અભાવ છે. ગ્રાહ્યગ્રાહકભાવ જે બે સાથે હોય તેનો જ હોય છે જેમ કે ઘટ અને દીપક, જ્યારે ભૂમિ ઉપર ઘટ હોય ત્યારે દીપક આવે તો તે દીપક ઘટનો ગ્રાહક બની શકે, પરંતુ અહીં બન્ને જ્ઞાનો ભિન્નકાલવર્તી હોવાથી ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંભવતો નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૦૭ હવે જો “તર્વિષય” એવો બીજો પક્ષ સ્વીકારો તો તે એક સનતાનીય કહો છો કે ભિન્નસંતાનીય કહો છો? પ્રવર્તકજ્ઞાન અને પછીથી થનારૂં સંવાદિજ્ઞાન એક જ વ્યક્તિમાં કાળક્રમે થાય તે એકસત્તાનીય કહેવાય, અને પ્રવર્તકજ્ઞાન જે વ્યક્તિને થયું હોય તેનાથી બીજી વ્યક્તિને સંવાદિજ્ઞાન થાય તો તે ભિન્નસંતાનીય કહેવાય છે. આ બે પક્ષમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ? જે પક્ષ કહેશો તે બન્ને પક્ષોમાં વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે - ચૈત્ર અને મૈત્ર નામની બે વ્યક્તિઓ ધારો કે આંખમાં તિમિરના રોગવાળી છે અને તેથી આકાશમાં એક ચંદ્રમંડળ હોવા છતાં બન્નેને રોગના કારણે ચંદ્રમંડળનું યુગલ દેખાય છે. હવે જો તમે એકસન્તાનીય સંવાદિજ્ઞાનવાળો પહેલો પક્ષ કહો તો ચૈત્રે પ્રથમ આકાશ સામું જોયું. તિમિરના રોગ વડે ચંદ્ર યુગલ દેખાયું. ત્યારબાદ તે જ ચૈત્રે પુનઃ પુનઃ આકાશમાં દેખ્યું. તો પણ તેને ચંદ્ર યુગલ જ દેખાયું. તેથી પાછળ પાછળ થયેલું આ સંવાદિજ્ઞાન પૂર્વે થયેલાં પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાનું નિશ્ચાયક એકસનતાન હોવાથી બનવું જોઈએ, હકીકતથી આ અપ્રમાણજ્ઞાન છે અને જો પ્રમાણતાને જણાવે તો અપ્રમાણાનમાં પ્રમાણતા જણાવનાર બનવાથી વ્યભિચારદોષ આવે. હવે જો ભિન્નસંતાનીય કહો તો આ જ દૃષ્ટાન્ત આ રીતે સમજવું કે પ્રથમ ચૈત્રે આકાશ સામે જોયું, તિમિરના રોગના કારણે તેને ચંદ્રયુગલ દેખાયું, તેણે મૈત્રને પુછ્યું અને પોતાનું ચંદ્રયુગલનું જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ? એમ મૈત્રને પુછયું, પછી મૈત્રે પણ આકાશ સામે જોયું. તેને પણ તિમિરનો રોગ હોવાથી ચંદ્રયુગલ જ દેખાયું, તેથી તેણે કહ્યું કે તારું જ્ઞાન બરાબર પ્રમાણ છે, મને પણ ચંદ્રયુગલ જ દેખાય છે. હવે જો ભિન્ન સંતાનીય એવું સંવાદિજ્ઞાન પૂર્વના પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા જણાવનાર બનતું હોય તો અહીં ચૈત્ર-મૈત્ર ભિન્ન ભિન્ન વ્યક્તિ હોવાથી મૈત્રગતસંવાદિજ્ઞાન ચૈત્રગતપ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનું નિશ્ચાયક બનવું જોઈએ. પરંતુ બનતું નથી, તિમિરના રોગના કારણે આ બન્ને જ્ઞાનો અપ્રમાણ છે. જો તેમાં પ્રમાણતા જણાય તો અપ્રમાણજ્ઞાનમાં પ્રમાણતા જણાવાથી વ્યભિચારદોષ આવે. આ એક સત્તાનીય કે ભિન્નસંતાનીયમાં પ્રવર્તક જ્ઞાનનો જે વિષય ચંદ્રયુગલ છે તે જ વિષય સંવાદિજ્ઞાનનો છે. માટે તેનો તે જ વિષય હોવાથી અપ્રમાણભૂતજ્ઞાનમાં પ્રમાણતા જણાવે એવો અર્થ થવાથી વ્યભિચારદોષ આવશે. “તદ્ધિ ચૈત્રી પુનઃ પુનઃ મૈત્રી ર” આ પંક્તિમાં અત્તે લખેલો ર શબ્દ બન્ને દોષો સાથે બતાવે છે. તે સંવાદિજ્ઞાન ચૈત્રને પુનઃ પુનઃ જોતાં, અને મૈત્રને આકાશ તરફ જોતાં જ અવશ્ય ઉત્પન્ન થાય જ છે, એમ બન્ને વ્યભિચારદોષો સાથે સમજવા. હવે જો ત્રીજો પક્ષ કહો તો એટલે પ્રવર્તકજ્ઞાનના વિષય કરતાં વિષયાતરનું ગ્રાહક સંવાદિજ્ઞાન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા હોવું જોઈએ એમ જો કહો તો વિષયાન્તરમાં શું કહેશો? શું અર્થક્રિયાજ્ઞાન કહેશો કે અન્ય એવો તે કોઈ વિષયાન્તર કહેશો? જો “અર્થક્રિયાજ્ઞાન” કહેશો તો તે પક્ષ ઉચિત નથી કારણ કે “આ સુવર્ણ છે'' એવા પ્રકારનું થયેલું જ્ઞાન પ્રમાણ છે (સાચું છે) એમ નક્કી થાય તો જ સુવર્ણ માનીને તેની અર્થક્રિયા થાય. હજુ સુવર્ણ છે કે પિત્તલ છે એનો નિશ્ચય જ ન હોય તો ત્યાં સુધી સુવર્ણ માનીને તેને લેવાની પ્રવૃત્તિ જ થતી નથી, તો પછી સુવર્ણ વેચીને થનારી ધનપ્રાપ્તિરૂપ અર્થ ક્રિયા તો થાય જ ક્યાંથી? એટલે કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો હજુ અનિશ્ચય હોતે છતે પ્રવૃત્તિનો અભાવ હોવાથી અર્થક્રિયાનો જ અભાવ છે. તો અર્થક્રિયાનું જ્ઞાન ક્યાંથી થવાનું હતું ? માટે આ “અર્થક્રિયાજ્ઞાન” વાલો પ્રથમપક્ષ ઉચિત નથી. અહીં કદાચ તમે (જૈનો) એવો બચાવ કરો કે અમે પ્રવર્તક જ્ઞાનને, પ્રમાણતા જેની નિશ્ચિત થઈ ચુકી છે એવું માનીશું. અર્થાત્ નિશ્ચિતપ્રમાણતાવાળું પ્રવર્તકજ્ઞાન માનીશું. અને તેવા નિશ્ચિતપ્રમાણતાવાળા એવા પ્રવર્તકશાનથી પ્રવૃત્તિ થશે, એમ કહીશું. જો આ પ્રમાણે કહેશો તો તમને ચક્રકદોષ આવશે. ચક્ર એટલે ગાડાના પૈડાની જેમ ગોળ ગોળ ફર્યા કરવું તે ચકકદોષ કહેવાય છે. (૧) પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત જણાય તો જ પ્રવૃત્તિ થાય. (૨) જો પ્રવૃત્તિ થાય તો જ અર્થક્રિયાજ્ઞાન થાય. (૩) જો અર્થક્રિયાજ્ઞાન થાય તો જ પ્રમાણતાનો નિશ્ચય જણાય. (૪) જો પ્રમાણતાનો નિશ્ચય જણાય તો જ પ્રવૃત્તિ થાય. આ પ્રમાણે નિશ્ચિત પ્રમાણતાના જ્ઞાનથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી અર્થક્રિયાજ્ઞાન, અને તે અર્થક્રિયાજ્ઞાનથી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય, એમ ગોળ-ગોળ-કાર્યકારણભાવ થયા જ કરશે, ભ્રમણ માત્ર જ થશે પણ કંઈ સિધ્ધિ થશે નહી. તથા વળી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણિતાનો નિશ્ચય કરાવનાર અર્થક્રિયાજ્ઞાન માનવાથી બીજો પણ એકદોષ આવે છે. તે દોષ આ છે કે-પ્રવર્તકજ્ઞાન જેમ એક જ્ઞાન છે. તેની પ્રમાણતા જાણવા માટે આ બધી ચર્ચા ચાલે છે. હવે તેની પ્રમાણતા જણાવનાર જો અર્થક્રિયાજ્ઞાન કહો છો તો તે પણ એક જુદી જાતનું જ્ઞાન જ છે. તેથી તે અર્થક્રિયાજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી તેની પ્રમાણતા પણ જાણવી જ પડશે. જ્યાં સુધી તે જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે અર્થક્રિયાજ્ઞાન પણ પ્રવર્તકશાનની Page #274 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૦૯ પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે કરાવે ? માટે હવે પ્રથમ એ કહો કે આ અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કેવી રીતે થાય ? (૧) અન્ય એવા અર્થક્રિયા જ્ઞાનથી થાય ? (૨) પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી થાય? (૩) સ્વથી (ચાલુ અર્થક્રિયાજ્ઞાનથી) જ પ્રમાણતા જણાય ? જો અન્ય એવા અર્થક્રિયાજ્ઞાનથી પ્રથમ અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા જણાય એમ કહેશો તો બીજાની પ્રમાણતા ત્રીજાથી અને ત્રીજાની પ્રમાણતા ચોથાથી જણાતાં અનવસ્થા દોષ આવશે. જો પૂર્વે થયેલા પ્રવર્તકજ્ઞાનથી અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા જણાય એમ જ કહેશો તો ઈતરેતરાશ્રય દોષ આવશે, કારણ કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા અર્થક્રિયાના જ્ઞાનથી, અને અર્થક્રિયાના જ્ઞાનની પ્રમાણતા પ્રવર્તકજ્ઞાનથી, એમ અરસ-પરસ એકબીજા ઉપર આધાર રાખતા હોવાથી ઈતરેતરાશ્રયદોષ આવશે. અન્ય જ્ઞાન એકસતાનીય એકજાતીય ભિન્નજાતીય ભિન્નસત્તાનીય એકજાતીય ભિન્નજાતીય ૨. હવે જો સ્વતઃ પ્રમાણતાનો નિશ્ચય અર્થક્રિયાજ્ઞાનમાં માનો તો પ્રથમ થયેલા પ્રવર્તકજ્ઞાને તમારો શો અપરાધ કર્યો છે ? કે તે પ્રવર્તકજ્ઞાનની સ્વતઃ પ્રમાણતા નથી માનતા. તેની પણ પ્રમાણતાનો નિર્ણય સ્વતઃ જ હો. માટે વિષયાન્તર નામના ત્રીજાપક્ષનો “અર્થક્રિયાજ્ઞાન” વાળો પહેલો પક્ષ ઉચિત નથી. હવે વિષયાન્તર નામના ત્રીજાપક્ષમાં પૂર્વે બતાવેલા “વા તત્ = અથવા અર્થક્રિયાજ્ઞાનથી અન્ય એવું તે કોઈ જ્ઞાન પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાને જણાવે છે એવો બીજો પક્ષ કહેશો તો તે અન્યજ્ઞાન પણ (૧) એક સંતાનીય (તેની તેજ વ્યક્તિમાં થનાર), કે (૨) ભિન્નસંતાનીય (ઈતર વ્યક્તિમાં થનાર), આ બન્ને જ્ઞાનો પણ (૩) એકજાતીય (તેના તે જ વિષયવાળું) કે (૪) ભિન્નજાતીય (જુદા જુદા વિષયવાળું) ? આ ચાર પક્ષોમાંથી કહો કયા પક્ષને તમે માનશો ? આ ચારમાંથી કોઈ પણ પક્ષ કહેશો તો તે વ્યભિચાર રૂપી અભિચાર (દોષ)થી દુઃસંચર = દુષ્કર છે. તે આ પ્રમાણે - Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા એકસત્તાનીય કે ભિન્નસંતાનીય પરંતુ એકજાતીયવિજ્ઞાન પૂર્વના પ્રવર્તકશાનની પ્રમાણતાને જણાવનાર છે, એમ જ કહેશો તો એટલે કે એકની એક વ્યક્તિમાં થનારું, અથવા ભિન્ન ભિન્ન વ્યક્તિમાં થનારું પરંતુ એકના એક જ વિષયવાળું એવું સંવાદિજ્ઞાન પૂર્વના પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કરાવે છે એમ ઉપરોક્ત ચિત્રમાંનો પહેલો અને ત્રીજો જે પક્ષ છે. તે જો કહો તો - (તરતરત્ર) અતિશય ચંચળ, (તુક્ક) ઉંચા ઉંચા, (ત=) ઉછળતા એવા, (તક) પાણીના તરંગોવાળી, (તરી ) નદીના, (તોયજ્ઞાન= ) પાણીનું પાછળથી થનારૂં સંવાદિજ્ઞાન પણ પૂર્વે થયેલાં (મ) મારવાડ દેશની, (વસુન્ધરા= ) ભૂમિ ઉપર, (વારિક) ફેલાતા (ચતુરતરત્ર) અતિશય પ્રચંડ એવા (તરિ= ) સૂર્યનાં (શિરાત્રિ ) કિરણોની પંક્તિના (ફિક) સંગવાળા, (સન્નિત્નસંઘેનક) પાણીના જ્ઞાનની પ્રમાણતાને જણાવનાર બનવું જોઈએ. સાર એ છે કે પ્રથમ મારવાડની ભૂમિ ઉપર પ્રચંડસૂર્યકિરણોથી “ઝાંઝવાના જળનું' જ્ઞાન થયું. આ પ્રવર્તકજ્ઞાન થયું કે જે અપ્રમાણ-મિથ્યા છે. ત્યારબાદ ઉછળતા તરંગોવાળી. નદીનું યથાર્થ જળશાન થયું કે જે સંવાદિજ્ઞાન છે. આ બન્ને જ્ઞાનો એકના એક જળના વિષયનાં હોવાથી એકજાતીય છે. તેથી ભલે તેના તે જ પુરૂષને થયાં હોય કે અન્ય-અન્ય પુરૂષને થયાં હોય તો પણ પાછળલું નદીના જળનું સંવાદિજ્ઞાન પૂર્વના ઝાંઝવાના જળના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા કરનાર બનવું જોઈએ, પરંતુ બનતું નથી. માટે આ બન્ને પક્ષો વ્યાજબી નથી. હવે જો એકસત્તાનીય અને ભિન્નસંતાનીય એવું પરંતુ ભિન્નજાતીય એવું જ્ઞાન પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવનારૂં બને એમ ચિત્રમાંના બે અને ચાર નંબરના પક્ષો કહો તો - પ્રથમ મારવાડની ભૂમિમાં ઝાંઝવાના જળનું જ્ઞાન થયું કે જે પ્રવર્તકજ્ઞાન કહેવાય અને મિથ્યાજ્ઞાન છે. ત્યારબાદ કુંભનું (ઘટપટનું) અથવા અંભોરુહાદિ (કમળ આદિ) ઈતર પદાર્થોનું યથાર્થજ્ઞાન થયું કે જે જ્ઞાન સંવાદિજ્ઞાન છે. તે ઘટ-પટ-અંભોરુહાદિનું યથાર્થ સંવાદિજ્ઞાન પણ પૂર્વે થયેલા મારવાડની ભૂમિમાં ઝાંઝવાના જળના જ્ઞાનનું સંપાદક બનવું જોઈએ. કારણ કે બન્ને જ્ઞાનનો વિષય ભિન્ન ભિન્ન જાતીય છે. માટે ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચાયક બનવો જોઈએ. પરંતુ સંવાદ્રમ્ = ઉત્તરજ્ઞાન એકજાતીય હોય કે ભિન્નજાતીય હોય પરંતુ સંવાદક બનતું નથી. ત ન જ્ઞHવપિ તદ્ પરત: = તેથી તે જ્ઞાનની પ્રમાણતા કે અપ્રમાણતાની જ્ઞપ્તિ પણ પરથી થતી નથી જ. Page #276 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૧ ૧ આ પ્રમાણે પ્રમાણભૂતજ્ઞાનોમાં રહેલી “પ્રમાણતા”ની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ બન્ને સ્વત: જ છે. (એમ મીમાંસકોનું કહેવું છે, માનવું છે) હવે “અપ્રમાણભૂત” જ્ઞાનોમાં રહેલી છે “અપ્રમાણતા” એ તે તે ઇન્દ્રિયોમાં રહેલાં દોષોને કારણે થાય છે, એટલે આ અપ્રમાણતા ઉત્પત્તિમાં દોષોની અપેક્ષાવાળી હોવાથી પરતઃ થાય છે અને તે અપ્રમાણતાનું જ્ઞાન (જ્ઞપ્તિ) બાધકજ્ઞાનથી થાય છે. માટે તે જ્ઞપ્તિ પણ પરાપેક્ષિત હોવાથી પરતઃ થાય છે. આ પ્રમાણે પ્રમાણતા સ્વતઃ અને અપ્રમાણતા પરતઃ થાય છે. એમ મીમાંસકોનું કહેવું છે. તેઓનો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે. अत्राभिदध्महे - यत्तावद् गुणाः प्रत्यक्षेणानुमानेन वा मीयेरन्" इत्यादि न्यगादि, तदखिलं न खलु न दोषप्रसरेऽपि प्रेरयितुं पार्यते । अथाध्यक्षेणैव चक्षुरादिस्थान् दोषान् निश्चिक्यिरे लोकाः, किं न नैर्मल्यादीन् गुणानपि । अथ तिमिरादिदोषाभावमात्रमेव नैर्मल्यादि, न तु गुणरूपमिति कथमध्यक्षेण गुणनिश्चयः स्यात् ? एवं तर्हि नैर्मल्यादिगुणाभावमात्रमेव तिमिरादि, न तु दोषत्यमिति विपर्ययकल्पना किं न स्यात् ? अस्तु वा दोषाभावमात्रमेव गुणः, तथापि नायं तुच्छः कश्चित् सङ्गच्छते । __ भावान्तरविनिर्मुक्तो, भावोऽत्रानुपलम्भवत् । ૩માવ: સંમત: તરા, દેતો: વિંડ સમુદ્રમવ: II इति स्वयं भट्टेन प्रकटनात् । तदपेक्षायामपि च कथं न परतः प्रामाण्योत्पत्तिः ? अथाऽऽसतां नैर्मल्यादयो गुणाः । तथाप्यधिष्ठानेव तान् प्रत्यक्षं साक्षात्करोति, न करणस्थान्, तेषां परोक्षत्वात् । तर्हि तत एव दोषानपि तत्स्थानेव तत् साक्षात् कुर्यात् । इति कथं दोषा अपि प्रत्यक्षलक्ष्याः स्युः । ઉપર મુજબ મીમાંસકોએ પોતાનો પૂર્વપક્ષ કહે છતે હવે અમે જૈનો તેનો પ્રત્યુત્તર આપીએ છીએ - પ્રમાણભૂત જ્ઞાનોમાં રહેલી પ્રમાણતા ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણોને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે. માટે પ્રમાણતાની ઉત્પત્તિ પરતઃ જ છે. જેમ અપ્રમાણજ્ઞાનમાં રહેલી અપ્રમાણતા ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં રહેલા તિમિરાદિ દોષોને આશ્રયી થતી હોવાથી પરતઃ છે. તેમ જ પ્રમાણતા પણ નિર્મળતા આદિ ગુણોને આશ્રયી ઉત્પન્ન થતી હોવાથી પ્રમાણતાની ઉત્પત્તિ પણ પરતઃ જ છે. આ બાબતમાં તમે (મીમાંસકોએ) અમારા ખંડન પ્રસંગે હમણાં પૂર્વે જે એમ જણાવ્યું કે “ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણો શું પ્રત્યક્ષપ્રમાણવડે જણાય કે અનુમાન Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા પ્રમાણ વડે જણાય ? બાહ્યનિવૃત્તિમાં ગુણો નથી, અને અભ્યત્તરનિવૃત્તિ અંદર હોવાથી તગતગુણો પ્રત્યક્ષવડે અગ્રાહ્ય છે. તથા પૂર્વે સાધ્ય-સાધનની વ્યાપ્તિ પ્રત્યક્ષથી કરેલી નથી માટે અનુમાનથી પણ અગ્રાહ્ય છે.” ઇત્યાદિ તમારાવડે ગુણોના ખંડનમાં જે કંઈ કહેવાયું તે સઘળું ય દોષપ્રસરમાં પણ (દોષવિસ્તારની બાબતમાં પણ) કહેવા માટે સમર્થ નથી થવાતું એમ નહી, અર્થાતુ તમે જેમ ગુણોનું ઇન્દ્રિય ગ્રાહ્યપણું વિગેરે માનવામાં જે ખંડન કર્યું એ જ રીતે દોષોનું ખંડન પણ સરખું જ છે. ગુણો જેમ ઇન્દ્રિયોમાં છે, તેમ દોષો પણ ઇન્દ્રિયોમાં જ છે. તેથી પ્રત્યક્ષ પ્રમાણવડે તે ચક્ષુરાદિ ઇન્દ્રિયોમાં રહેલા દોષોનો જો લોકો નિર્ણય કરી શકે છે, તો તે જ ઇન્દ્રિયોમાં રહેલા નિર્મળતા આદિ ગુણોનો નિર્ણય પણ લોકો કેમ કરી ન શકે? ચક્ષુ આદિ ઇન્દ્રિયગત દોષો જો જોઈ શકાય છે. તો ગુણો પણ પ્રત્યક્ષવડે કેમ ન જોઈ શકાય ? બન્નેનું ખંડન સરખું જ છે. મીમાંસક = ચક્ષુ આદિ ઇન્દ્રિયોમાં દોષો જેમ વાસ્તવિક પદાર્થ છે. તેની જેમ ગુણો એ જો વાસ્તવિક પદાર્થ હોત તો તો અવશ્ય પ્રત્યક્ષવડે દોષોની જેમ દેખાત, પરંતુ ગુણો એ કોઈ પદાર્થ જ નથી, દોષ એ વાસ્તવિક પદાર્થ છે અને માત્ર દોષોનો જે અભાવ, તેને ગુણ (એવું આરોપિતપણે) કહેવાય છે. એટલે તિમિરાદિ દોષોના અભાવ માત્રને જ નિર્મળતા આદિ ગુણો કહેવાય છે. પરંતુ (દોષની જેમ) ગુણસ્વરૂપે કોઈ પદાર્થ જ નથી તેથી પ્રત્યક્ષવડે ગુણોનો નિર્ણય કેમ થઈ શકે ? જૈન - જો એમ જ હોય તો તિમિરાદિદોષો, એ નિર્મળતાદિ ગુણોના અભાવ માત્ર રૂપ જ છે. પરંતુ દોષો કોઈ વાસ્તવિક પદાર્થ નથી, એવી વિપરીતકલ્પના પણ કેમ ન કહી શકાય ? જેમ તેજસ્ અને તમસું એ બન્ને પદાર્થો હોવા છતાં એકને પદાર્થ માનવો અને બીજાને (તમને) અભાવસ્વરૂપ માનવો એ સત્ય નથી. કારણ કે તેથી ઉલટી કલ્પના પણ કેમ ન કરી શકાય કે તમસ્ એ દ્રવ્ય હોય અને તેજસ્ એ તમસૂના અભાવાત્મક હોય? માટે આવી એક બીજાના અભાવાત્મક માનવાની કલ્પના જેમ વાસ્તવિક નથી, તેમ ગુણ-દોષ બન્નેમાં એકને પદાર્થ કલ્પવો અને બીજાને અભાવાત્મક કલ્પવો એ પણ વાત તથ્ય નથી. અથવા માનો કે તમારા કહેવા મુજબ દોષો એ પદાર્થ છે, અને ગુણો એ દોષોના અભાવાત્મક છે એમ માની લઈએ તો પણ આ ગુણો આકાશપુષ્પ - કે વધ્યાપુત્રાદિની જેમ તુચ્છ અભાવરૂપે (સર્વથા અભાવાત્મકપણે) સંગત થતા નથી કારણ કે “બીજા પદાર્થથી રહિત એવો અર્થાતુ અન્યપદાર્થના અભાવાત્મક એવો પણ ભાવાત્મક જે પદાર્થ હોય છે, તે જ અનુપલંભવાળો થયો છતો “અભાવ” તરીકે મનાયો છે.” એમ ભટ્ટ Page #278 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૧૩ (કુમારિલભટ્ટ-મીમાંસક) વડે જ તેમના શાસ્ત્રમાં સ્વયં કહેવાયું છે. (આ શ્લોકમાં લખેલી બાકીની પંક્તિ તસ્ય દેતોવિં ન સમુદ્રમવ: અહીં આ અર્થમાં સંબંધવાળી નથી). દાખલા તરીકે :- ઘટ નામના પદાર્થથી રહિત એવું પણ જે ભાવાત્મક રૂપે ભૂતલ છે, તે જ ભૂતલ ઘટના અનુપલંભવાળુ થયુ છતું તે ભૂતલને જ ઘટાભાવ કહેવાય છે. સારાંશ એ કે ઘટનો ભલે અભાવ હો પરંતુ તે ભૂતલરૂપે પણ ભાવાત્મક છે. કોઈ પણ એક વસ્તુમાં ઈતર વસ્તુનો અભાવ હોય છે. પરંતુ સર્વથા શૂન્યાત્મક અભાવ હોતો નથી. માટે ગુણોને દોષોના અભાવરૂપ માનો તો પણ ઘટાભાવવત્ ભૂતલમાં જેમ ભૂતલ ભાવાત્મક છે તેમ ગુણો પણ ભાવાત્મક સિધ્ધ થશે. હવે જો ગુણો એ વસ્તુ છે એમ સિધ્ધ થાય છે, તો તે નિર્મળતાદિ ગુણોને આશ્રયી ઉત્પન્ન થતી પ્રમાણતા પણ પરતઃ કેમ ન કહેવાય? માટે અપ્રમાણતાની જેમ પ્રમાણતા પણ ઉત્પત્તિમાં નિયમા પરથી જ થાય છે. મીમાંસક = હવે મીમાંસક કદાચ એમ કહે કે - નિર્મળતા આદિ ગુણો ભલે વાસ્તવિક પદાર્થરૂપે હો, (દોષાભાવમાત્ર સ્વરૂપ ન હો) તથાપિ ઇન્દ્રિયોની અંદર ગુણોને રહેવા માટેના આધાર સ્વરૂપ જે ગોલકાદિ (ગોળો-કીકી-) અધિષ્ઠાન છે, તે ગોલકાદિ અધિષ્ઠાનમાં રહેલા એવા તે ગુણોને પ્રત્યક્ષપ્રમાણ સાક્ષાત્કરી શકે છે, પરંતુ ઇન્દ્રિયોમાં રહેલા ગુણોને પ્રત્યક્ષપ્રમાણ સાક્ષાત્ કરી શકતું નથી. કારણ કે તે ઇન્દ્રિયો જ પરોક્ષ છે. તેથી ઇન્દ્રિયસ્થ ગુણો પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે? સારાંશ એ છે કે ચક્ષુ એ ઇન્દ્રિય છે. અને તેમાં રહેલી કીકી જેને ગોલક કહેવાય છે. તે અધિષ્ઠાન છે. અથવા નિર્મળતાદિ ગુણો તેમાં રહેલાં હોવાથી તે કીકીને-ગોલકને અધિષ્ઠાન કહેવાય છે. તેમાં રહેલા ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય છે, પરંતુ ચક્ષુરિન્દ્રિયગત ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય નથી કારણ કે તેપ = તે ઇન્દ્રિયો પ્રત્યક્ષગ્રાહ્યા નથી પરંતુ પરોક્ષ છે. જેનો આધાર પરોક્ષ હોય તેના ગુણો પણ પરોક્ષ જ હોય. પ્રત્યક્ષગ્રાહ્ય ન હોય. જૈન - આ પ્રમાણે જો કહેશો તો દોષો પણ અધિષ્ઠાન પ્રતિષ્ઠિત હોય તો જ પ્રત્યક્ષથી ગ્રાહ્ય થશે. પરંતુ ઇન્દ્રિયગત દોષો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય થશે નહી. તેથી અપ્રમાણતા પણ પરતઃ જ ઉત્પન્ન થાય છે એ તમારી મીમાંસકોની વાત સિધ્ધ થશે નહી. સારાંશ એ છે કે જો ઇન્દ્રિયગત ગુણો પ્રત્યક્ષથી લક્ષ્ય નથી તો તે જ કારણથી દોષો પણ તે અધિષ્ઠાનગત હોય તો જ તેને તે પ્રત્યક્ષ પ્રમાણ સાક્ષાત્ કરી શકે છે, પરંતુ દોષો પણ ઇન્દ્રિયગત હોય તો નહી. આ પ્રમાણે થવાથી દોષો પણ પ્રત્યક્ષથી લક્ષ્ય કેમ બનશે? માટે જો નિર્મળતાદિ ગુણો ઇન્દ્રિયગત પ્રત્યક્ષથી ગ્રાહ્ય ન હોય તો દોષો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય ન જ થાય અને જો દોષો પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોય તો ગુણો પણ પ્રત્યક્ષથી ગ્રાહ્ય કેમ ન હોય? Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ રત્નાકરાવતારિકા अथ अप्रामाण्यं विज्ञानमात्रोत्पादककारणकलापातिरिक्तकारको त्पाद्यम्, विज्ञानमात्रानुवृत्तावपि व्यावर्तमानत्वात् । यदनुवृत्तावपि यद् व्यावर्तते तत्तन्मात्रोत्पादककारणकलापातिरिक्तकारकोत्पाद्यम् - यथा पाथः पृथिवीपवनातपानुवृत्तावपि व्यावर्तमानः कोद्रवाङ्करस्तदतिरिक्तकोद्रवोत्पाद्यः - इत्यनुमानाद् दोषप्रसिद्धि - रिति चेत् ? चिरं नन्दताद् भवान् । इदमेव ह्यनुमानमप्रामाण्यपदं निरस्य प्रामाण्यपदं च प्रक्षिप्य गुणसिद्धावपि विदध्यात् इति कथं न दोषवद् गुणा अपि सिद्धयेयुः, यतो नोत्पत्तौ परतः प्रामाण्यं स्यात् ? प्रतिबन्धश्च यथा दोषानुमाने तथा गुणानुमानेऽपि निर्णेयः । कथं वादित्यगत्यनुमाने तन्निर्णयः ? दृष्टान्ते तु यथात्र साध्यसाधनसम्बन्धोद्बोधोऽस्ति तथा गुणानुमानेऽपि । પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ મીમાંસક :- હવે મીમાંસક કદાચ આ પ્રમાણે કહે કે દોષો એ વાસ્તવિક પદાર્થ છે અને ગુણો એ વાસ્તવિક પદાર્થ નથી, માત્ર દોષોના અભાવ સ્વરૂપ જ છે. દોષો એ જ યથાર્થ પદાર્થ છે. તેની અમે અનુમાનથી સિધ્ધિ કરીશું અને તે અનુમાન આ પ્રમાણે છે અપ્રમાણતા (પક્ષ), વિજ્ઞાનને જ માત્ર ઉત્પન્ન કરનારાં કારણોનો જે સમૂહ છે. તેનાથી અતિરિક્ત (ભિન્ન) એવા કારણોથી જન્ય છે. (સાધ્ય), કારણ કે વિજ્ઞાનમાત્રની અનુવૃત્તિ હોવા છતાં પણ તે અપ્રમાણતા વ્યાવર્તમાન થતી હોવાથી (હેતુ), જેની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ જે વસ્તુ વ્યાવૃત્તિ પામતી હોય તો તે વસ્તુ, માત્ર તે તે ઉત્પાદક કારણોના કલાપથી જ જન્મ નથી પરંતુ તેનાથી અતિરિક્ત કારણોથી ઉત્પાદ્ય છે. આ અન્વય વ્યાપ્તિ છે. જેમ જળ-પૃથ્વી-પવન-પ્રકાશ આ ચારેની અનુવૃત્તિ હોવા છતાં પણ વ્યાવર્તમાન (ઉત્પન્ન થતો) કોદ્રવનો અંકુરો તે ઉપરોક્ત ચારે કારણોથી અતિરિક્ત એવા કોદ્રવબીજથી ઉત્પાદ્ય છે. (આ અન્વય દૃષ્ટાન્ત છે) આવા પ્રકારના અનુમાનથી ઇન્દ્રિયોમાં દોષ છે, એમ સિદ્ધ થાય છે. ભાવાર્થ એવો છે કે જેમ જળ-પૃથ્વી-પવન અને પ્રકાશ એ ચારે સહકારીકારણોની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ જો કોદ્રવબીજ ન હોય તો અંકુરો પ્રગટ થતો નથી પરંતુ વ્યાવર્તમાન બને છે, માટે તે અંકુરો જલ આદિ માત્ર ચાર સહકારીકારણ જન્મ જ નથી, પરંતુ તે કારણોના કલાપથી અતિરિક્ત એવા કોદ્રવ બીજથી જન્ય છે. ભલે કોદ્રવબીજ દેખાય નહી તો પણ આવા અનુમાનથી કોદ્રવબીજની સિઘ્ધિ થાય છે. તેની જેમ વિજ્ઞાનમાત્રને ઉત્પન્ન કરનારાં કારણો આત્મા-ઇન્દ્રિય-મન-પ્રકાશ આદિ હોવા છતાં પણ અને તેનાથી વિજ્ઞાનમાત્રની અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોવા છતાં પણ સર્વત્ર અપ્રમાણતા થતી નથી અર્થાત્ અપ્રમાણતા ક્યાંક વ્યાવર્તમાન પણ હોય છે. માટે વિજ્ઞાનનાં Page #280 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ઉત્પાદક જે કારણો છે આત્મા આદિ, તે જ માત્ર કારણોથી અપ્રમાણતા ઉત્પન્ન થતી નથી પરંતુ તે કારણોથી અતિરિક્ત એવા (તિમિરાદિ) દોષાત્મક કારણથી અપ્રમાણતા ઉત્પાદ્ય છે આ પ્રમાણેના અનુમાનથી અમે ઇન્દ્રિયોમાં દોષોની સિધ્ધિ કરીશું. જૈન - “આપ ઘણો લાંબો ટાઈમ જીવો, તમે દીર્ઘાયુષી બનો' એવી અમારી તમને આશિષ છે. કારણ કે અમારે જે સિધ્ધ કરવું છે તે જ જો તમારે મુખે જ સિધ્ધ થાય, તેના જેવો બીજો અમને કયો આનંદ હોઈ શકે ? તમે જે અનુમાનથી દોષની સિદ્ધિ કરી છે, તે જ અનુમાનથી ગુણોની પણ સિદ્ધિ થાય જ છે. માત્ર તે અનુમાનમાં “અપ્રામાણ્ય’” એવું તે જે પક્ષવાચી પદ છે તેને (નિરમ્ય=) દૂર કરીને તેની જગ્યાએ “પ્રામાણ્યું” એવુ જો પક્ષવાચી શબ્દ (પ્રક્ષિપ્ય=) મુકીને ગુણસિધ્ધિમાં પણ આ જ અનુમાન બનાવાય તો દોષની જેમ ઇન્દ્રિયોમાં નિર્મળતા આદિ ગુણોની પણ અવશ્ય સિધ્ધિ થાય જ છે. તો પ્રમાણતા પણ (અપ્રમાણતાની જેમ જ) ઉત્પત્તિમાં પરતઃ કેમ ન હોય ? તે અનુમાનનો પ્રકાર આ પ્રમાણે થાય - ૨૧૫ પ્રામાë (પક્ષ), વિજ્ઞાનમાત્રોત્પાારાતાપાતિરિક્તાર્ળોત્પાદ્યમ્ (સાધ્ય), વિજ્ઞાનમાત્રાનુવૃત્તાવત્તિ વ્યાવર્તમાનત્વાત્ (હેતુ) જેમ અપ્રમાણતા વિજ્ઞાનના કારણોથી અતિરિક્ત એવા તિમિરાદિદોષોરૂપ કારણોથી જન્ય છે, તેવી જ રીતે પ્રમાણતા પણ વિજ્ઞાનનાં કારણો જે આત્મા આદિ છે. તેનાથી અતિરિક્ત કારણો જે નિર્મળતા આદિ ગુણો છે. તેનાથી જન્ય છે. આ પ્રમાણે ગુણો પણ અનુમાનથી અવશ્ય સિધ્ધ થાય જ છે. કદાચ તમે અમને એમ પુછશો કે પર્વતમાં વિર્ભની સિધ્ધિ કરવામાં ધૂમ-વર્તિનો પ્રતિબન્ધ (સહચાર-વ્યાપ્તિ) જેમ પહેલાં પ્રત્યક્ષપ્રમાણથી ગૃહીત થયેલ હોય તો જ અનુમાન થાય છે. તેમ અહીં ગુણોના કરેલા ઉપરોક્ત અનુમાનમાં આ પ્રતિબંધ (વ્યાપ્તિ) પહેલાં પ્રત્યક્ષ થયેલી નથી કારણ કે ઇન્દ્રિયો અતીન્દ્રિય હોવાથી તગતગુણો પણ અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી. તેથી વ્યાપ્તિ વિના અનુમાન કેવી રીતે કરશો ? આવું જો અમને (જૈનોને) મીમાંસકો દ્વારા પુછવામાં આવે તો અમે કહીએ છીએ કે તમારા કરાયેલા દોષાનુમાનમાં જે રીતે તમે પ્રતિબંધ (વ્યાપ્તિ) કરો છો તે જ રીતે અમે જૈનો અમારા ગુણાનુમાનમાં પણ વ્યાપ્તિ કરીશું. એટલે કે પ્રતિબંધ-વ્યાપ્તિ અહીં પણ થાય જ છે, એમ નિર્ણય જાણવો. સાચી હકીકત એ છે કે કોઈ પણ અનુમાનમાં પૂર્વે વ્યાપ્તિગ્રહણ પ્રત્યક્ષથી થયેલું જ હોવું જોઈએ એવો નિયમ નથી. જો એમ ન જ હોત અને વ્યાપ્તિગ્રહણ પૂર્વે પ્રત્યક્ષથી જ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા જ થયેલું જોઈએ એવો આગ્રહ જ માનીએ તો આદિત્યની ગતિના અનુમાનમાં તે વ્યાપ્તિનો નિર્ણય કેવી રીતે થશે? સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય છે, અને સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે. એમ સવાર-સાંજ વચ્ચે દિશા બદલાતી હોવાથી સૂર્ય ગતિ કરે છે એમ અનુમાન થાય છે આ જગત્મસિદ્ધ વાત છે. પરંતુ પૂર્વે તેનું ક્યાંય પ્રત્યક્ષ કરેલું તો નથી માટે આ સૂર્યની ગતિના અનુમાનની જેમ પ્રત્યક્ષપ્રમાણવડે વ્યાતિગ્રહણ ન કરી હોય તો પણ સાધ્યસાધનદાર જો નિર્દોષ હોય તો અનુમાન થાય જ છે. વળી દષ્ટાતની બાબતમાં જેમ અહીં (તમારા દૃષ્ટાન્તમાં) જળ પૃથ્વી-પવન અને પ્રકાશ હોવા છતાં અંકુરાની ઉત્પત્તિ ઈતરકારણ એવા કોદ્રવોથી થાય છે. આ દૃષ્ટાન્તમાં જેમ સાધ્ય-સાધનના સંબંધનું (વ્યાપ્તિનું) ઉદ્ધોધ (જ્ઞાન) થાય છે. તેની જેમ જ ગુણોને સિધ્ધ કરનારા અનુમાનમાં પણ તે જ દષ્ટાન્ત, વ્યાપ્તિને સિધ્ધ કરવામાં કામ આવશે જ. માટે દોષોની જેમ ગુણો પણ ઇન્દ્રિયોમાં છે જ, અને અપ્રમાણતાની જેમ પ્રમાણતા પણ ઉત્પત્તિમાં પરતઃ જ થાય છે, સ્વતઃ થતી નથી એ સિધ્ધ થયું. यच्चावाचि - "निश्चयस्तु तस्य परतः" इत्यादि । तत्र संवादिवेदनादिति ब्रूमः । कारणगुणज्ञान-बाधकाभावज्ञानयोरपि च संवादकज्ञानरूपत्वं प्रतिपद्यामहे । यादृशोऽर्थः पूर्वज्ञाने प्रथापथमवतीर्णस्तादृश एवासौ येन विज्ञानेन व्यवस्थाप्यते तत् संवादकमित्येतावन्मानं हि तल्लक्षणमाचचक्षिरे धीराः । यस्तु गुणग्रहणप्रवणप्रमाणपराकरणपरायणातिदेशप्रयासः, प्रयास एव केवलमयमजनि भवतः, दोषसंदोहवद् गुणगणेऽपि प्रमाणप्रवृत्तेरनिवारणात् । यत्तु बाधकभावज्ञानपक्षे विकल्पितम् "तात्कालिकस्य कालान्तरभाविनो वा" इत्यादि । तत्राद्यविकल्पपरिकल्पनाऽल्पीयसी । न खलु साधननिर्मासिसंवेदनोदयकाले क्वापि कस्यापि बाधकस्योदयः संभवी, उपयोगयौगपद्यासंभवात् । भविष्यत्कालस्य तु बाधकस्याभावज्ञानात् प्रामाण्यनिर्णयो निरवद्य एव । न च चर्मचक्षुषां तदभावो भवितुमर्हति, यदुदग्रसमग्रसामग्रीसंपाद्यसंवेदनं न तत्र भाविबाधकावकाश इत्येवं तन्निर्णयात् । यदि च भाविवस्तुसंवेदनमस्मादृशां न स्यादेव, तदा कथं कृत्तिकोदयात् शकटोदयानुमानं नास्तमियात् ? પ્રમાણતા”ની ઉત્પત્તિ સ્વતઃ નથી પરંતુ “પરતઃ” છે. નિર્મળતા આદિ ગુણોને આશ્રયી છે. એ વાત અમે જૈનોએ ઉપર સિધ્ધ કરી. હવે તે “પ્રમાણતા”નું જ્ઞાન (જ્ઞપ્તિ) અભ્યાસદશામાં સ્વતઃ થાય છે પરંતુ અનભ્યાસ દશામાં પરતઃ પણ થાય છે. એમ જ્ઞપ્તિ ઉભયથી થાય છે. આ પ્રમાણે અમારૂં (જૈનોનું) કહેવું છે. પરંતુ મીમાંસકો આ જ્ઞપ્તિ પણ Page #282 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા કેવળ એકલી સ્વતઃ જ માને છે. તેથી જ તેઓએ પૂર્વે જ્ઞપ્તિ પરતઃ થાય છે એવી અમારી માન્યતાનું જે ખંડન કર્યુ છે, ત્યાં હવે અમે ઉત્તર આપીએ છીએ. ‘“નિશ્ચયસ્તુ તસ્ય પરત:'' કૃત્યાદ્રિ = આ પ્રમાણેના તમારા વડે (મીમાંસકો વડે) કહેવાયેલા વાક્યપ્રબંધમાં અમારા (જૈનાના) ખંડન માટે જે કહેવાયું કે “પ્રમાણતા”ની પ્તિ જો ૫૨થી થતી હોય તો (૧) કારણગુણજ્ઞાનથી થાય છે કે (૨) બાધકાભાવશાનથી થાય છે કે (૩) સંવાદિજ્ઞાનથી થાય છે ઇત્યાદિ જે કંઈ કહેવાયું ત્યાં “સંવાદકજ્ઞાન”થી પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે, એમ અમે ત્રીજો પક્ષ સ્વીકારીએ છીએ. એવું અમે (જૈનો) કહીએ છીએ. તથા વળી કારણગુણજ્ઞાન અને બાધકાભાવજ્ઞાનાત્મક જે પહેલો અને બીજો પક્ષ છે. તે પણ સંવાદકજ્ઞાન સ્વરૂપ જ છે. તેનાથી જુદા પક્ષો નથી એમ પણ અમે પ્રતિપાદન કરીએ છીએ. કારણ કે પ્રથમ જે પ્રવર્તક શાન થયું છે અને તેમાં જે પદાર્થ જેવો પ્રતિભાસિત થયો છે. તે પદાર્થ ખરેખર તેવો જ છે યથાર્થ જ છે. એમ પાછળ થનારા કારણગુણજ્ઞાનથી પણ જણાય છે ચક્ષુની નિર્મળતાથી પણ જણાય છે. તથા બાધકાભાવજ્ઞાનથી પણ જણાય છે. મેં જે વિષય જેમ જાણ્યો તે તેમ જ છે એમાં કોઈ બાધા નથી એવા જ્ઞાનથી પણ યથાર્થતા જણાય છે. આ પ્રમાણે પાછળથી થનારાં આ બન્ને જ્ઞાનો પૂર્વના પ્રવર્તકજ્ઞાનની સંવાદિતા (યથાર્થતા) કરનારા હોવાથી સંવાદકશાન જ કહેવાય છે. તેથી સંવાદકજ્ઞાનવાળા ત્રીજા પક્ષથી પ્રથમના બે પક્ષો કંઈ ભિન્ન નથી. માટે પ્રથમના બે પક્ષો ત્રીજામાં સમાઈ જાય છે અને ત્રીજો પક્ષ અમે સ્વીકારીએ છીએ. = ૨૧૭ જેમ કોઈ પદાર્થ ઉપર દૃષ્ટિ પડતાં જ “આ સર્પ છે” અથવા “આ રજ્જુ છે” અથવા “આ સ્થાણુ છે” ઇત્યાદિ યથાસ્થાને યથાયોગ્ય જ્ઞાન થયું, તે પ્રવર્તકજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ જ્ઞાનમાં જેવો પદાર્થ પ્રથાપથમાં (જ્ઞાનમાર્ગમાં) ઉતર્યો (દેખાયો) તે પદાર્થ ખરેખર તેવો જ છે એવો નિર્ણય પાછળ થનારા જે જ્ઞાનવડે વ્યવસ્થાપિત કરાય છે. જેમ કે “આ સર્પ છે' એમ જાણ્યા પછી નજીક જતાં લાકડી વડે ઠમઠોરતાં ફુફાડા મારે, સામો થાય, દરમાં ચાલ્યો જાય, ઇત્યાદિ લક્ષણોથી ‘“સર્વાંડ્યું' એવું પૂર્વે થયેલું પ્રવર્તકજ્ઞાન નિશ્ચિત થાય છે. માટે તે પૂર્વના જ્ઞાનને નિશ્ચિત કરનારૂં અને પાછળથી થનારૂં આ જે જ્ઞાન, તે સંવાદક જ્ઞાન કહેવાય છે. આટલું જ માત્ર લક્ષણ સંવાદકજ્ઞાનનું ધીરપુરૂષો જણાવે છે. માટે પાછળ થનારા સંવાદિજ્ઞાનથી પૂર્વના જ્ઞાનની પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે. તથા વળી “આ રજ્જુ છે' એવું જ્યાં પ્રથમ પ્રવર્તકશાન થયું. ત્યારબાદ લાકડીવડે ઠમઠોરતાં અને નિકટ જતાં તે ન સામુ થાય, ન ફુંફાડા મારે, ન દરમાં ચાલ્યુ જાય, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા ઇત્યાદિ લક્ષણોથી ઉત્તરકાલે જે જ્ઞાન થાય છે તે સંવાદિજ્ઞાન કહેવાય છે. તે સંવાદિજ્ઞાન પૂર્વે થયેલા “નુર” આ જ્ઞાનની પ્રમાણતાને જણાવે છે. આ પ્રમાણે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય તેના ઉત્તરકાલે થનારા સંવાદકજ્ઞાનથી જ થાય છે. પછી તે સંવાદકજ્ઞાન ભલે કારણગુણજ્ઞાન હોય કે બાધકાભાવજ્ઞાન સ્વરૂપ હોય કે સંવાદનમાત્ર સ્વરૂપ હોય પરંતુ આ ત્રણે જ્ઞાનો પૂર્વજ્ઞાનની સંવાદિતતા જણાવનાર હોવાથી સંવાદકજ્ઞાન કહેવાય છે. અને તેનાથી પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે. માટે પ્રમાણતાની શક્તિ પરથી પણ થાય છે. તથા વળી, ગુણોને ગ્રહણ (સિધ્ધ) કરવામાં પ્રવીણ (નિર્દોષ) એવા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણોનું ખંડન કરવામાં પરાયણતાવાળા તમારા વડે જે અતિશય પ્રયાસ પૂર્વે કરાયો છે. તે ખરેખર આપશ્રીને કેવળ આ પ્રયાસરૂપ જ બન્યો છે અર્થાત્ આ મહેનત માથે પડી છે. સારાંશ કે ગુણો પ્રત્યક્ષ કે અનુમાનપ્રમાણથી જણાતા નથી. એમ કહીને ગુણોને સિધ્ધ કરનારા પ્રત્યક્ષ-અનુમાનાદિ પવિત્રપ્રમાણોનું માત્ર ખંડન જ કરવામાં પરાયણ એવો જે તમારો પૂર્વે પ્રયાસ થયો છે તે માત્ર પ્રયાસરૂપ જ “મહેનત માથે પડવા રૂપ જ બન્યો છે” કારણ કે દોષના સમૂહને સિધ્ધ કરવામાં જેમ તમે પૂર્વે અનુમાનપ્રમાણ બતાવ્યું છે. તેમ જ ગુણગણમાં પણ પ્રમાણની પ્રવૃત્તિ અનિવારિત જ છે એટલે કે ગુણની પણ સિધ્ધિ અનુમાન પ્રમાણથી થાય જ છે. તથા વળી, બાધકાભાવજ્ઞાનવાળા પક્ષમાં, તેનું ખંડન કરતી વખતે તમારાવડે એમ જે બોલાયુ છે કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવનાર એવું બાધકાભાવનું જ્ઞાન શું તે કાલે જ થયેલું ? કે કાલાન્તરે થયેલું? જો તે જ કાલે થયેલું લેશો તો ખોટા સોનાના સિક્કામાં પણ પ્રમાણતા જણાવનાર બનવું જોઈએ, અને કાલાન્તરભાવિ કહો તો ચર્મચક્ષુવાળા આપણને આવું ભાવિનું જ્ઞાન અસંભવિત છે. ઇત્યાદિ તમારાવડે જે કંઈ કહેવાયું છે. ત્યાં અમારો ઉત્તર આ પ્રમાણે છે. “ તાત્તિસ્થ” આ પ્રમાણેના પ્રથમપક્ષની જે પરિકલ્પના તમે કરી છે તે તુચ્છ છે, અસાર છે, અલ્પીય છે. કારણ કે અમે એ પક્ષ કહેતા નથી. કારણ કે સાધનોથી (નિશ્ચિત કારણોથી) જણાયેલ સાધ્યના સંવેદનની સાથે, તેના ઉદયકાળમાં જ, એટલે કે જે કાળે પ્રવર્તકજ્ઞાન પ્રવર્તે છે તે જ કાળમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને બાધકજ્ઞાનના ઉદયનો સંભવ હોતો નથી જ, કારણ કે એક જ કાળે વસ્તુ છે અને વસ્તુ નથી. એમ પરસ્પર વિરોધી ઉપયોગદ્વયનું હોવું અસંભવિત જ છે. જેમ કે તળાવમાં સ્નાન-પાન-તૃષાચ્છેદ-વસ્ત્રપ્રક્ષાલન ઇત્યાદિ ક્રિયા ચાલતી હોય તથા જ્યાં આ તળાવમાં Page #284 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૧૯ પાણી છે એવા જ્ઞાનનો ઉદયકાળ વર્તતો હોય ત્યારે આ તળાવમાં પાણી નથી એવું બાધકજ્ઞાન સંભવી શકે નહી એ જ પ્રમાણે એક જ કાળે પ્રવર્તકજ્ઞાન અને તેનું બાધકજ્ઞાન સંભવી શકે નહી. માટે “તાત્કાલિક” વાળો પહેલો પક્ષ અમે માનતા જ નથી. પરંતુ “કાલાન્તરભાવિ” એવો બીજો પક્ષ હોઈ શકે છે. ચર્મચક્ષુવાળા જીવોને પણ ભાવિકાળમાં થનારા બાધકના અભાવના જ્ઞાનથી પ્રમાણતાનો નિર્ણય થઈ શકે છે. અને તે પક્ષ નિરવદ્ય જ છે. ચર્મચક્ષુવાળા જીવોને ભાવિમાં થનારા બાધકાભાવજ્ઞાનનો અસંભવ જ હોય છે એવો નિયમ નથી. જેમ કે “સ ” એવા પ્રકારનું પ્રવર્તકશાન કર્યા પછી નિકટ જઈને લાકડીથી ઠમઠોરતાં (૧) ફૂંફાડા મારવા, (૨) ગોળનું સરળ થઈ જવું, (૩) સામા થવું, (૪) દરમાં ચાલ્યા જવું, અથવા (૫) ડંખ મારવો ઇત્યાદિ લક્ષણોથી ઉત્તરકાલે જે આ જ્ઞાન થાય છે તેનાથી “મેં આ સર્પ છે” એમ જે જાણ્યું છે, તેમાં કોઈ પણ બાધક નથી, એમ બાધકાભાવનું જ્ઞાન ભાવિકાલમાં નિરવદ્યપણે થાય જ છે. આ પ્રમાણે ચર્મચક્ષુવાળા જીવોને તેનો બાધકાભાવજ્ઞાનનો) અભાવ થવો તે યોગ્ય નથી. કારણ કે જ્યાં જ્યાં જે જે જ્ઞાન (38) સંપૂર્ણ, (સમઘ=) પુરેપુરી એવી સામગ્રીથી ઉત્પન્ન થનાર હોય છે ત્યાં ત્યાં તે તે જ્ઞાનને ભાવિમાં કોઈ પણ જાતના બાધકનો અવકાશ હોતો જ નથી. અર્થાત્ બાધકાભાવ જ હોય છે. આ પ્રમાણે બાધકાભાવજ્ઞાનથી પણ (અર્થાત્ તે પણ સંવાદી જ જ્ઞાન થયું માટે તેવા સંવાદિજ્ઞાનથી પણ) તે પ્રમાણતાનો નિર્ણય થઈ શકે છે. ચર્મચક્ષુવાળા આપણા જેવા જીવોને જો ભાવિનું જ્ઞાન જ થતું ન હોય તો કૃત્તિકા નક્ષત્રનો ઉદય દેખવાથી હવે ટુંક સમયમાં શકટ (રોહિણી) નક્ષત્રના ઉદયનું અનુમાન કેમ થાય? આજે રવિવાર હોવાથી આવતીકાલે સોમવાર થશે એવું જ્ઞાન પણ કેમ થાય? અત્યારે આસો માસ હોવાથી હવે ટુંકમાં કારતક માસ આવશે એવું પણ ભાવિનું જ્ઞાન કેમ થાય? અને થાય તો છે જ, માટે આપણને ભાવિનું જ્ઞાન ન જ થાય એવો નિયમ નથી. यत्पुनरवादि - "संवादिवेदनं तु" इत्यादि । तत्र संवादिवेदनात् साधननि सिप्रतिभासविषयस्य, विषयान्तरस्य वा ग्राहकात् प्रामाण्यनिर्णय इति ब्रूमः । भवति हि तिमिरनिकुरम्बकरम्बिताऽऽलोकसहकारिकुम्भावभासस्य तत्रैवैकसन्तानं भिन्नसंतानं च निरन्तराऽऽलोकसहकारिसामर्थ्यसमुद्भूतं संवेदनं संवादकम् । न च तैमिरिकादिवेदनेऽपि तत्प्रसङ्गः । तत्र परतो बाधकात् स्वतः सिद्धप्रामाण्यादुत्तरस्याऽप्रामाण्य-निर्णयात् । Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા विषयान्तरग्राहकमपि संवादकमेव यथा अर्थक्रियाज्ञानम् । न चात्र चक्रकावकाश:, प्रवर्तकप्रमा१णप्रामाण्यनिर्णयादिप्रयोजनायाः प्रथमप्रवृत्तेः संशयादपि भावात् ॥ ૨૨૦ તથા વળી, “સંવાવેિનં તુ' ઇત્યાદિ વાક્યોમાં મીમાંસકોએ જે પૂર્વે એમ કહેલું કે - જો સંવાદિજ્ઞાનને પ્રમાણતા જણાવનારૂં માનશો તો તે સહકારી થયું છતું પ્રમાણતા જણાવે કે ગ્રાહક થયું છતું પ્રમાણતા જણાવે ? સહકારી કહેશો તો ભિશકાલવર્તી હોવાથી ઘટશે નહી અને ગ્રાહક કહેશો તો તે જ પ્રવર્તકજ્ઞાનનું ગ્રાહક, કે તેના વિષયનું ગ્રાહક, કે વિષયાન્તરનું ગ્રાહક ? ઇત્યાદિ તમારાવડે અમારા ખંડન માટે જે કંઈ કહેવાયું છે. તેમાં અમારો ઉત્તર આ પ્રમાણે છે - સહકારી અને ગ્રાહક એ બે પક્ષોમાંથી અમે ગ્રાહક પક્ષ સ્વીકારીએ છીએ અને ગ્રાહકના ત્રણ પક્ષોમાંથી તે જ વિષય અથવા વિષયાન્તરને જણાવનારા એમ છેલ્લા બે પક્ષો અમે સ્વીકૃત કરીએ છીએ - એટલે સાધનને (સાતે યત્ તત્ સાધનમ્ - જે સધાય તે સાધન - એ અર્થમાં અદ્ પ્રત્યય હોવાથી સાધન એટલે સાધ્ય-લેવું) અર્થાત્ સાધ્યને, (નિર્માસિ=) જણાવનારૂં એવું જે, (પ્રતિભાસ=) જ્ઞાન એટલે કે સાધ્યને જણાવનારા પ્રવર્તકજ્ઞાનનો જે વિષય છે તેનું જ ગ્રાહક અથવા વિષયાન્તરનું ગ્રાહક એવું જે સંવાદિશાન છે, તેનાથી પ્રમાણતાનો નિર્ણય થાય છે, એમ અમે કહીએ છીએ. - સાર એ છે કે પ્રવર્તકશાનકાળે “સર્વાંગ્યું” “નતમિદં ઇત્યાદિ જ્ઞાન થયું. ત્યારબાદ સતત તેની સામે જ ધારીધારીને જોતાં લક્ષણો દ્વારા પુનઃ પુનઃ “આ સર્પ જ છે, આ રજત છે” ઇત્યાદિ આ જ વિષયનું જ્ઞાન સચોટ થતું જ રહ્યું. તો ઉત્તરકાળે તેના તે જ વિષયને જણાવનારા આ સચોટજ્ઞાનથી = તે રૂપ સંવાદિજ્ઞાનથી પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા નિર્ણયાત્મક બને છે. અથવા પૂર્વકાલે “આ સર્પ છે, આ રજત છે'' ઇત્યાદિ પ્રવર્તકજ્ઞાન થયું. અને ત્યારબાદ તેનો નિર્ણય કરવા નિકટ જઈ લાકડીથી ઠમઠોરતાં છંછેડાવું, ડંખ મારવો, ઇત્યાદિ અર્થક્રિયા થવા સ્વરૂપ વિષયાન્તરના જ્ઞાનથી પણ પૂર્વના જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય છે. આ પ્રમાણે કાળાન્તરે થનારા તે જ વિષયના કે વિષયાન્તરના પણ સંવાદિજ્ઞાનથી પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાય છે. આ જ વાત એક દૃષ્ટાન્ત આપી ટીકાકારશ્રી સમજાવે છે કે - ઘરના કોઈ એક ભાગમાં ઘટ છે. જ્યાં કંઈક અંધકાર પણ છે અને કંઈક પ્રકાશ છે. અતિશય ગાઢ પ્રકાશ કે અતિશય ગાઢ અંધકાર નથી. ત્યાં નજર નાખતાં “આ ઘટ Page #286 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨ ૨ ૧ છે. અથવા અમુક વસ્તુ છે” એમ જણાયું. ત્યારબાદ ત્યાંને ત્યાં જ તે પુરૂષને અથવા તે પુરૂષ શંકાશીલ હોતે છતે તેની બાજુમાં ઉભેલા બીજા પુરૂષને નિરન્તર-સતત વધારેને વધારે આવતા પ્રકાશના સહકારથી ભાવિમાં ઉત્પન્ન થતું પૂર્વના જ્ઞાનનું સંવેદન કરનારૂ જ્ઞાન કે “મેં જે ઘટ જાણ્યો તે બરાબર ઘટ જ છે અથવા મેં જે અર્ધપ્રકાશમાં અમુક વસ્તુ છે એમ જાણ્યું હતું તે તેમજ છે” અથવા ઈતર પુરૂષ પૂર્વપુરૂષને જણાવે કે તે જે અર્ધપ્રકાશમાં ઘટ જાણ્યો હતો તે ખરેખર ઘટ જ છે. આ પ્રમાણે એકસંતાનીય કે ભિન્નસંતાનીય એવા ઉત્તરજ્ઞાનથી પૂર્વજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય થાય જ છે. પંક્તિનો અર્થ આ પ્રમાણે છે કે - અંધકારના સમૂહથી યુક્ત એવા પ્રકાશના સહકારથી ઉત્પન્ન થનારા ઘટના જ્ઞાનનું, ત્યાં જ એક જ પુરૂષમાં અથવા ઈતરપુરૂષમાં નિરતર-સતત આવતા અધિક અધિક પ્રકાશના સહકારના સામર્થ્યથી ઉત્પન્ન થતું સંવેદન (જ્ઞાન) સંવાદક બને જ છે. માટે એકસંતાનીય કે ભિન્નસંતાનીય પરંતુ તે જ વિષયનું થનારૂં સંવેદનશાન પૂર્વના જ્ઞાનની પ્રમાણતાનો અવશ્ય નિશ્ચય કરાવે છે. પ્રશ્ન - જો આ પ્રમાણે પ્રથમ ઘટજ્ઞાન થયા પછી અધિક પ્રકાશના સહકારથી “પદોડ્ય” “પદોડ્ય" ઇત્યાદિ દઢતર થતું સંવાદિજ્ઞાન પૂર્વના જ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવતું હોય તો તૈમિરિવવિવેનેડપિ = જેને આંખમાં તિમિરનો રોગ ઉત્પન્ન થયો છે. તેને શ્વેતશંખમાં પીતશંખનું, અથવા આકાશમાં ચંદ્રયુગલનું પ્રથમ પ્રવર્તક જ્ઞાન થયું હોય અને પછી તે જ વિષય તરફ તે જ મનુષ્ય ધારી ધારીને જુએ તો તેને તે પીતશંખનું અને ચંદ્રયુગલનું ભાવિકાલે દઢતર જ્ઞાન થાય જ છે. તેથી તે ઉત્તરકાળનું સંવાદકજ્ઞાન તેના પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવનારૂં બનવાનો પ્રસંગ આવશે. કારણ કે જેમ અર્ધપ્રકાશમાં થયેલ ઘટજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય, ઉત્તરકાલે અધિકપ્રકાશથી થનાર ઘટવિષયક સંવેદનજ્ઞાન કરાવે છે તેવી જ રીતે તિમિરના રોગવાળાને થયેલા પ્રથમ પીતશંખ અને ચંદ્રયુગલના જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ ઉત્તરકાલે દઢતર રીતે થનારા આ જ સંવાદકશાનથી થશે. ઉત્તર = એમ કહેવું નહી. કારણ કે તિમિરના રોગવાળાને ફરી ફરી વિષય જોતાં જે આ શંખ પીત છે અને આકાશમાં ચંદ્રયુગલ જ છે. એવું જે ઉત્તરકાલે જ્ઞાન થાય છે. જેને તમે સંવાદકજ્ઞાન કહો છો તે ઉત્તરજ્ઞાનની અપ્રમાણતાનો નિર્ણય આગળ આગળ થતો હોવાથી આ વાત ઉચિત નથી પ્રથમ પ્રવર્તક જ્ઞાનની પ્રમાણિતાને જણાવનારું આ જે ઉત્તરકાળે થનારૂં સંવાદિજ્ઞાન છે, તે અપ્રામાણ્યતાવાળું છે એમ નિર્ણય થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા પ્રશ્ન - તિમિરના રોગવાળાનું ઉત્તરકાળે થનારું આ સંવાદિજ્ઞાન અપ્રમાણતાવાળું છે એમ કોના થકી નિર્ણય થાય છે ? ઉત્તર - બાજુમાં જ ઉભેલા નિર્મળચક્ષુવાળાને થનારું આ શંખ શ્વેત છે. અને આકાશમાં એક જ ચંદ્રમંડળ છે. એવું જે નિર્મળચક્ષુવાળાને જ્ઞાન થયું. તે જ્ઞાન તિમિરના રોગવાળાના જ્ઞાનનું બાધક થાય છે. માટે બાધક એવા પરથી તિમિરના રોગવાળાનું જ્ઞાન અપ્રમાણ નિર્ણત થાય છે. પ્રશ્ન - તિમિરના રોગવાળાના જ્ઞાનને અપ્રમાણિત કહેનારૂં નિર્મળચક્ષુવાળાનું થયેલું જે બાધકશાન છે. તે પ્રમાણિત છે એમ કેવી રીતે મનાય? તે પણ અપ્રમાણિત છે એમ કેમ ન મનાય ? ઉત્તર - નિર્મળ ચક્ષુવાળાનું બાધકજ્ઞાન સ્વતઃ સિધ્ધ પ્રમાણતાવાળું છે. કારણ કે તિમિરના રોગવાળાએ જે જોયું છે તેમાં દુનિયાના કોઈ લોકો સમ્મતિ બતાવવાના નથી. કારણ કે તે અપ્રમાણિતજ્ઞાન છે અને નિર્મળ ચક્ષુવાળાએ શ્વેતાંઘોઘં, વંદમJઉત્નમેજમેવ ઇત્યાદિ જે કંઈ જોયું છે તેમાં દુનિયાના સર્વલોકોની સંમતિ છે કારણ કે તે યથાર્થ - પ્રમાણજ્ઞાન છે. માટે નિર્મળચક્ષુવાળાનું આ જ્ઞાન તિમિરના રોગવાળાના જ્ઞાનનું બાધક બને છે. આ પ્રમાણે સ્વતઃ સિધ્ધ પ્રમાણતાવાળા અને અપ્રમાણ જ્ઞાનના બાધક એવા નિર્મળચક્ષુવાળાના યથાર્થજ્ઞાનરૂપ પરથી તિમિરના રોગવાળાનું ઉત્તરજ્ઞાન અપ્રમાણ જ છે એમ નિર્ણય થાય છે માટે તે જ્ઞાન પૂર્વ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવી શકતું નથી. આ પ્રમાણે પ્રથમ પ્રવર્તકશાન જે થયું. તેના તે જ વિષયને જણાવનારા ઉત્તરકાલે થનારા સંવાદકજ્ઞાનથી પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય છે એ વાત સમાપ્ત કરીને હવે વિષયાતરગ્રાતિજ્ઞાન પણ પૂર્વજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવે છે તે વાત સમજાવે છે - પ્રથમ આ સર્પ છે એવું પ્રવર્તકશાન થયું ત્યારબાદ નિકટ જતાં લાકડીથી છંછેડતાં સર્પે ડંખ માર્યો, દરમાં ગયો, વક્રને બદલે સરળ થયો ઇત્યાદિ સર્પની અર્થક્રિયાનું જ્ઞાન થયું. તેનાથી એટલે વિષયાન્તરરૂપ એવા આ અર્થક્રિયાના જ્ઞાનાત્મક સંવાદકજ્ઞાનથી પૂર્વના સર્પસંબંધી જ્ઞાનની પ્રમાણતા જણાય જ છે. અર્થક્રિયાજ્ઞાનથી પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા માનવાથી “ચક્રક” દોષ આવશે એવું તમે જે પૂર્વે કહ્યું હતું તે વ્યાજબી નથી. કારણ કે અહીં ચક્રફદોષનો અવકાશ જ નથી. તે આ પ્રમાણે - (૧) પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાના નિર્ણયથી પ્રવૃત્તિ થાય. (૨) પ્રવૃત્તિ થવાથી અર્થક્રિયાનું જ્ઞાન થાય અને Page #288 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા (૩) અર્થક્રિયાના જ્ઞાનથી પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય. આ પ્રમાણે તમે અમને ચક્રકદોષ આપેલો પરંતુ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાના નિર્ણયથી જ પ્રવૃત્તિ થાય એવો નિયમ નથી. મને થયેલું ‘“સર્વાંગ્યું” આવું જે પ્રવર્તકજ્ઞાન છે. તે પ્રમાણ હશે કે અપ્રમાણ ? એવા પ્રકારના સંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. માટે પ્રમાણતાના નિર્ણયથી જ પ્રવૃત્તિ થાય એવો નિયમ નથી માટે ચક્રકદોષ આવતો નથી. - સંશયથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી અર્થક્રિયા અને અર્થક્રિયાથી પ્રમાણતાનો નિર્ણય, આમ પણ થઈ શકે છે. તો હવે કહો કે ક્યાં ગોળ-ગોલ, ચાલવાનો ચક્રક દોષ આવ્યો ? માટે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરવો ઇત્યાદિ પ્રયોજનવાળી પ્રથમ પ્રવૃત્તિ સંશયથી પણ બને છે. अर्थक्रियाज्ञानस्य तु स्वत एव प्रामाण्यनिश्चयः, अभ्यासदशापन्नत्वेन दृढतरस्यैवास्योत्पादात्, न च साधननिर्भासिनोऽपि तथैवायमस्त्विति वाच्यम्, तस्य तद्विलक्षणत्वात् । अन्यदपि एकसन्तानं भिन्नसंतानं चैकजातीयं च यथैकदस्त्रदर्शनं दस्त्रान्तरदर्शनस्य भिन्नजातीयं च यथा निशीथे तथाविधरसास्वादनं तथाभूतरूपस्य संवादकं भवत्येव । न च मिथ्यापाथः प्रथायाः पाथोऽन्तरे कुम्भादौ वा संवेदनं संवादकं प्रसज्यते । यतो न खलु निखिलं प्रागुक्तं संवेदनं संवादकं संगिरामहे । किं तर्हि - यत्र पूर्वोत्तरत्रज्ञानगोचरयोरव्यभिचारस्तत्रैव । ૨૨૩ किञ्च, स्वत एव प्रामाण्यनिर्णयवर्णनसकर्णेनानेन स्वशब्द आत्मार्थः, आत्मीयार्थो वा कथ्येत ? नाद्यः पक्षः, स्वावबोधविधानेऽप्यन्धया बुद्धया स्वधर्मस्य प्रामाण्यस्य निर्णेतुमशक्तेः - द्वितीये तु प्रकट-कपट- नाटकघटनपाटवं प्राचीकटत् । प्रकारान्तरेणास्मन्मताश्रयणात् । अस्माभिरप्यात्मीयेनैव ग्राहकेण प्रामाण्यनिर्णयस्य स्वीकृतत्वात् ॥ પ્રશ્ન :- પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય વિષયાન્તર એવા અર્થક્રિયાજ્ઞાનથી થાય એમ જો તમે કહો છો તો અર્થક્રિયાજ્ઞાન એ પણ એકપ્રકારનું જ્ઞાન જ છે. પ્રમાણ જ છે. તો તેની પ્રમાણતા કોનાવડે જણાય ? ઉત્તર :- અર્થક્રિયાજ્ઞાનની પ્રમાણતા સ્વતઃ જણાય છે, કારણ કે એ સર્પદંશાદિ અર્થક્રિયા અભ્યાસદશાપન્ન હોવાથી પ્રથમથી જ દેઢતરપણે જ ઉત્પન્ન થાય છે. ફુંફાડાફણાટોપ-સરળ થવું આવાં લક્ષણો હોય તે સર્પ હોય એ વાત બાલ્યાવસ્થાથી જ પરિચિત હોવાથી તેની પ્રમાણતા સ્વતઃ જણાય છે. માટે જ અમે પ્રમાણતા સ્વતઃ અને પરતઃ એમ ઉભયતઃ જણાય છે એમ મૂળસૂત્રમાં જ કહ્યું છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા પ્રશ્ન :- સાધનને (સાધ્યને) જણાવનારા પ્રથમ થનારા પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય પણ તેમ જ હો? અર્થાત્ સ્વતઃ જ હો? ઉત્તર :- એમ ન કહેવું. કારણ કે પ્રથમ થયેલ પ્રવર્તકજ્ઞાન તે અર્થક્રિયાના જ્ઞાનથી વિલક્ષણ છે. અર્થક્રિયાજ્ઞાન અભ્યાસદશાપશ છે અને પ્રવર્તકશાન અનભ્યાસદશાપ છે. “સર્વોડ્ય'' આવા પ્રકારનું પ્રથમ થયેલું પ્રવર્તકજ્ઞાન અભ્યાસદશાવાળું ન હોવાથી મારું આ જ્ઞાન બરાબર છે કે નહી ? તેનો નિર્ણય કરવાની આવશ્યકતા ઉભી થાય છે. તેથી પોતાના જ્ઞાનની ખાત્રી કરવા માટે લાકડીથી તેને ખખડાવવામાં આવે છે. કાંકરીચાળો કરવામાં આવે છે. આવા પ્રયોગોથી તે સર્પ “ફૂંફાડા મારે, સામે આવે, ફણા કરે, દરમાં જાય, ઈત્યાદિ અર્થ ક્રિયા દેખાય, જો આવી અર્થક્રિયા જણાય તો તેનાથી પૂર્વે થયેલા “સર્વોડ્ય” એવા પોતાના જ્ઞાનને પોતે પ્રમાણતાવાળું છે એવો આ જીવ નિર્ણય કરે છે. પરંતુ પ્રવર્તકશાનની પ્રમાણતા જાણવા માટે જેવા આ ઉપાયો અપનાવવા પડ્યા, તેવા ઉપાયો “હુંફાડા, ફણા, સર્પદંશ, સરળ થવું” ઇત્યાદિથી થયેલા અક્રિયાના જ્ઞાનની પ્રમાણતા જાણવા માટે કરવા પડતા નથી. કારણ કે તે અર્થક્રિયા ઘણા જ અભ્યાસવાળી હોવાથી ફૂંફાડા આદિનું જ્ઞાન સ્વતઃ જ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી. તથા વળી, સંવાદકજ્ઞાનના તમે જે ત્રણ પક્ષો કલ્પલા - તે જ્ઞાનનું ગ્રાહક, તે જ વિષયનું ગ્રાહક, કે વિષયાન્તરનું ગ્રાહક, એ ત્રણ પક્ષો પૈકી પાછળના બન્ને પક્ષો અમે સ્વીકાર્યા છે. ત્યારબાદ આ ત્રણ પક્ષોમાંથી ત્રીજો જે વિષયાન્તરગ્રાહક પક્ષ છે તેના પણ તમે બે ભેદો પાડેલા હતા. તૃતીયે પુનઃ, ઈન્દ્રિય જ્ઞાનં, મદ્ વા તત્ સત્ ? (૧) અર્થક્રિયાજ્ઞાન અને (૨) વળી તે બીજુ કોઈ જ્ઞાન. આ બન્ને પક્ષોમાંથી અર્થક્રિયાશાન સંવાદક બને છે એ અમે પૂર્વે સમજાવ્યું છે. તેવી જ રીતે અન્યત્ વાળો બીજો પક્ષ પણ અમે માન્ય રાખીએ છીએ. તેના તમે ચાર ભેદો કહ્યા હતા. આ ચાર પક્ષોમાંથી પહેલો અને ત્રીજો પક્ષ પ્રથમ સમજીએ - એકના એક સંતાનમાં હોય કે ભિન્ન ભિન્ન સંતાનમાં હોય પરંતુ એકના એક વિષયવાળું જ્ઞાન હોય તો ઉત્તરશાન પૂર્વના જ્ઞાનનું સંવાદક થાય છે. જેમ કે પ્રથમ એક દસ્ર = રાસભ જોયો અને ત્યાર બાદ પુનઃ એવોને એવો દસ્રાન્તર = બીજો રાસભ જોયો, બીજા રાસભને જોવાથી પ્રથમરાસભનું દર્શન પ્રમાણિકતાવાળુ બને છે. તેવી જ રીતે પ્રથમ એક ગાય જોઈ, ત્યારે ગાયનું યતુકિંચિતુ જ્ઞાન થયું. તેવી બીજી ગાયોને પુનઃ પુનઃ જોઈ, તેનાથી પ્રથમ ગોદર્શન યથાર્થ છે એમ નિર્ણય થાય છે. માટે એક સત્તાનીય હોય કે ભિન્નસંતાનીય હોય એટલે કે બીજો પુરૂષ આ ગાય છે એમ સમજાવે તો પણ એકજાતીય ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું સંવાદક બને છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨ ૨૫ અન્યજ્ઞાન એકસન્સાનીય ભિન્નસત્તાનીય એકજાતીય ભિન્નજાતીય એકજાતીય ભિન્નજાતીય હવે ચિત્રમાંના બીજા અને ચોથા પક્ષનો દાખલો આપીએ છીએ કે એકસનતાનીય હોય કે ભિન્નસત્તાનીય હોય પરંતુ ભિન્નજાતીય એવું ઉત્તરજ્ઞાન પણ પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવે છે. જેમ કે રાત્રિમાં તેવા પ્રકારના રસના આસ્વાદવાળું જ્ઞાન તેવા પ્રકારના રૂપના જ્ઞાનનું સંવાદક બને જ છે. એટલે કે રાત્રિમાં અંધારામાં એક કેરી હાથમાં લીધી. તેનું રૂપ જાણ્યું. પરંતુ તે બરાબર છે કે નહી તેનો સંશય થાય કારણ કે અંધારું હોવાથી રૂપ દેખાતું નથી. તેટલામાં તે કેરી ચાખી, તેનો અતિશય મધુર રસાસ્વાદ માણ્યો, તે રસાસ્વાદનું થયેલું જે જ્ઞાન છે. તે સંવાદિજ્ઞાન છે. તેનાથી પૂર્વકાલના રૂપજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય થાય જ છે. અહીં રસનું જ્ઞાન રૂપના જ્ઞાનની પ્રમાણિતાનો નિર્ણય કરાવે છે માટે ભિન્નજાતીયનું આ દેખાત છે. પ્રશ્ન:- જો આ પ્રમાણે વિષયાન્તરનું સજાતીય કે ભિન્નજાતીય એવું ઉત્તરજ્ઞાન પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાને જણાવનારું બનતું હોય તો (મિથ્થા = ખોટા, પાથ: = જળના, પ્રથાય: = જ્ઞાનનું) પ્રથમ ઝાંઝવાના જળમાં મિથ્યા એવું જળજ્ઞાન થયું, ત્યારબાદ પાથોડોરે, તળાવ-નદી આદિના યથાર્થ જળમાં જે જળજ્ઞાન થયું તે સજાતીય હોવાથી, અને માવી = ઘટપટાદિમાં થયેલું ઘટપટાદિનું ઉત્તરજ્ઞાન વિજાતીય હોવાથી પૂર્વના જ્ઞાનનું સંવાદક થવું જોઈએ. અમે તમને આવી આપત્તિ પહેલાં બતાવેલી છે કે જો તમે સજાતીયજ્ઞાન પૂર્વના જ્ઞાનનું સંવાદક માનશો તો ઉછળતા નદીના તરંગોવાળા પાણીમાં થયેલું ઉત્તરકાળભાવિ યથાર્થ જલજ્ઞાન પૂર્વકાલવર્તી ઝાંઝવાના જલજ્ઞાનની પ્રમાણતા જણાવનારૂં બનશે. તથા ઉત્તરકાળમાં થયેલ કુંભ અને અંભોરૂહાદિનું જ્ઞાન પૂર્વકાલવર્તી ઝાંઝવાના જળના જળજ્ઞાનની પ્રમાણતા જણાવનાર બનશે. આવી આપત્તિ આવશે. ઉત્તર :- એમ કહેવું નહી. કારણ કે ઉત્તરકાલે થનારાં સજાતીય અને વિજાતીય એવાં સઘળાં જ્ઞાનો પૂર્વજ્ઞાનના સંવાદક બને એવું અમે કહેતા નથી. પ્રશ્ન :- ત્યારે તમે શું કહો છો? Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા : ઉત્તર ઃ- પૂર્વજ્ઞાનમાં જે વિષય જણાયો, અને ઉત્તરજ્ઞાનમાં જે વિષય જણાય, તે બન્ને જ્ઞાનોના વિષયમાં જો અવ્યભિચાર હોય એટલે કે તેનો તે જ વિષય જણાવતું હોય તો જ ઉત્તરજ્ઞાનને અમે સંવાદક કહીએ છીએ. પ્રથમ ઝાંઝવાનું જળ જાણ્યું. પછી નદીતળાવનું જળ જાણ્યું પરંતુ ત્યાં પૂર્વજ્ઞાનમાં સ્નાન-પાનાદિ નથી. ઉત્તરજ્ઞાનમાં તે છે. માટે બન્નેમાં જલવિષય એક જ જ્ઞાન હોવા છતાં એક અસત્ અને એક સત્ છે માટે વ્યભિચાર છે. તેથી ત્યાં પ્રમાણતાનો નિર્ણય થતો નથી. તેવી જ રીતે પ્રથમ ઝાંઝવાનું જળ જાણ્યા પછી કુંભ અને અંભોરૂહાદિનું જ્ઞાન કરતાં પણ વ્યભિચાર હોવાથી પ્રમાણતાનો નિર્ણય કરાવનાર બનતું નથી. જ્યાં અવ્યભિચાર હોય છે ત્યાં જ પ્રમાણતાનો નિર્ણય થાય છે. ૨૨૬ તથા વળી, પ્રમાણમાં રહેલી પ્રમાણતાનો નિર્ણય સ્વતઃ જ થાય છે, એવું વર્ણન કરવામાં સકર્ણ (સાવધાન-સજાગ) એવા આ મીમાંસકવડે શું “આત્મા” અર્થવાળો સ્વ શબ્દ કહેવાય છે કે ‘‘આત્મીય’” અર્થવાળો સ્વશબ્દ કહેવાય છે ? અહીં સ્વ એટલે આત્મા, આત્મા એટલે “જીવ” અર્થ ન કરવો, કારણ કે આ પ્રકરણ જ્ઞાનનું ચાલે છે. તેથી સ્વ એટલે જ્ઞાન પોતે, એવો અર્થ કરવો. પ્રમાણની પ્રમાણતા સ્વથી જણાય છે એટલે શું તે જ્ઞાનથી પોતાનાથી જ જણાય છે ? કે આત્મીય - પોતાનું જ્ઞાન કરાવનારા એવા ઈતરજ્ઞાનથી જણાય છે ? કહો, આ બેમાંથી કયો પક્ષ સ્વીકારશો ? પહેલો પક્ષ તો તમે કહી શકશો નહી. કારણ કે મીમાંસકોના મતે જ્ઞાન સ્વનો પ્રકાશ કરતું નથી. જ્ઞાન ઘટ-પટાદિ પદાર્થોને જણાય છે. પરંતુ જ્ઞાન પોતે પોતાને જણાવતું નથી. જો જ્ઞાનને જાણવું હોય તો અર્થાપત્તિ પ્રમાણથી જ્ઞાન જણાવે છે. એમ મીમાંસકો માને છે. તેથી પોતાનો જ અવબોધ કરાવવામાં અંધ એવા જ્ઞાનવડે પોતાના ધર્મ સ્વરૂપ પ્રમાણતાનો નિર્ણય કરાવવો અશક્ય જ છે. જે જ્ઞાન પોતાની જાતને ન જણાવી શકે તે જ્ઞાન પોતાના ધર્મને કેવી રીતે જણાવી શકે ? હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે આ જ્ઞાન પોતાના પ્રકાશને કરનારા બીજાજ્ઞાનથી જણાય છે. એમ જો કહેશો તો પ્રગટ માયામય નાટકની ઘટનાની પટુતા જ પ્રગટ કરી છે. કારણ કે અમારાવડે પણ જ્ઞાનના ગ્રાહક એવા અર્થક્રિયાજ્ઞાન અથવા વિષયાન્તરજ્ઞાનવડે પ્રમાણતાનો નિર્ણય સ્વીકારાયો છે. તમે પણ પ્રકારાન્તરે અમારા જ મતનો આશ્રય કર્યો. તેથી ઘણી ચર્ચા કરી પરંતુ અંતે તો અમારા જ સ્વીકારાયેલા માર્ગમાં જ આવ્યા. Page #292 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા अथ येनैव ज्ञानमात्रं निर्णीयते, तेनैव तत्प्रामाण्यमपि, इति स्वतः प्रामाण्यनिर्णयो वर्ण्यते । नन्वर्थप्राकट्योत्थापितार्थापत्तेः सकाशात् त्वया ज्ञाननिर्णीतिस्तावदभीप्सामासे । अर्थप्राकट्यं च यथार्थत्व - विशेषणविशिष्टम्, निर्विशेषणं वाऽर्थापत्तिमुत्थापयेत् ? प्राचि पक्षे तस्य तद्विशेषणग्रहणं प्रथमप्रमाणात्, अन्यस्मात् स्वतो वा भवेत् ? प्रथमपक्षे परस्पराश्रयप्रसङ्गः । निश्चितप्रामाण्याद्धि प्रथमप्रमाणाद् यथार्थत्व-विशिष्टार्थप्राकट्यग्रहणम् । तस्माच्च प्रथमप्रमाणे प्रामाण्यनिर्णय इति । द्वितीयविकल्पे तु- अनवस्था, अन्यस्मिन्नपि हि प्रमाणे प्रामाण्यनिर्णायकार्थापत्त्युत्थापकस्यार्थप्राकट्यस्य यथार्थत्वविशेषणग्रहणमन्यस्मात् प्रमाणादिति ॥ - ૨૨૭ अथ स्वतस्तद्विशेषणग्रहणम् । तथाहि - स्वसंवेदितमर्थप्राकट्यं तच्चात्मानं निर्णयमानं स्वधर्मभूतं यथार्थत्वमपि निर्णयते । तथा च ततोऽनुमीयमाने ज्ञाने स्वतः प्रामाण्यज्ञप्तिरिति । तदेतदनवदातम् - एवं सत्यप्रामाण्यस्यापि स्वतो ज्ञप्तिप्रसक्तेः । स्वतो निश्चितवैतथ्यविशेषणादर्थप्राकट्याद् विज्ञानमनुमीयमानमास्कन्दिताप्रामाण्यमेवानुमीयते । ततः कथं प्रामाण्यवदप्रामाण्यस्यापि स्वतो निर्णीतिर्न स्यात् ? अथ तत्र, बाधकादेवाप्रामाण्यनिर्णयो न पुनर्ज्ञाननिर्णायकात् । एवं तर्हि संवादकादेव प्रामाण्यस्यापि निर्णयोस्तु इति तदपि कथं स्वतो निर्णीतं स्यात् ? निर्विशेषणं चेत्- तदर्थप्राकट्यमर्थापत्त्युत्थापकम् तर्ह्यप्रमाणे अपि प्रामाण्यनिर्णायकार्थापत्त्युत्थापना - ऽऽपत्तिः अर्थप्राकट्यमात्रस्य तत्रापि सद्भावात् । इति सूत्रोक्तैव व्यवस्था सिद्धिसौधमध्यमध्यरुक्षत् ॥ २१॥ હવે કદાચ મીમાંસક એમ કહે કે “આ જ્ઞાન છે” એવા પ્રકારનો જ્ઞાનમાત્રનો નિર્ણય नावडे थाय छे, तेना ४ वडे “खा ज्ञान सायुं छे, यथार्थ छे, प्रभाष छे" खेम ते જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ તેના જ વડે થાય છે. જ્ઞાનના અસ્તિત્વનો નિર્ણય સ્વતઃ થાય છે. તેથી જ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ સ્વતઃ જ થાય છે. એમ અમે માનીશું. જેથી કોઈ દોષ આવશે નહી. જૈન :- આ બાબતમાં અર્થની પ્રગટતાથી ઉત્પન્ન થયેલી એવી અર્થાપત્તિ નામના પ્રમાણ થકી “આ જ્ઞાન છે” એવો શાનનો નિર્ણય તમારાવડે ઈચ્છાયો છે. સારાંશ કે અર્થપ્રાકટ્યથી ઉત્થાપિત એવી અર્થાપત્તિ જ જ્ઞાનનો નિર્ણય કરાવે છે. એમ તમે પૂર્વે જણાવેલું છે. ત્યાં અમે તમને પુછીએ છીએ કે તે અર્થપ્રાકટ્ય કેવું છે ? શું “યથાર્થત્વ” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા એવા વિશેષણથી વિશિષ્ટ છે કે યથાર્થત્વ એવા વિશેષણ વિનાનું નિર્વિશેષણ એવું અર્થપ્રાકટ્ય અર્થોપત્તિને ઉત્પન્ન કરે છે ? હવે “યથાર્થત્વ” એવા વિશેષણવાળું એવું અર્થપ્રાકટ્ય જો અર્થોપત્તિને ઉત્પન્ન કરતું હોય તો આ અર્થપ્રાકટ્ય - યથાર્થ છે કે નહી ? એમ અર્થપ્રાકટ્યના તે યથાર્થત્વ વિશેષણને પહેલાં જાણવું પડશે. કારણ કે તે યથાર્થ એવું વિશેષણ જણાય તો જ તેનાથી અર્થાપત્તિ થાય, જ્ઞાનનું અસ્તિત્વ જણાય, તથા જ્ઞાનની પ્રમાણતા પણ જણાય, માટે વિશેષણને જાણવું અતિશય આવશ્યક બનશે. હવે “યથાર્થત્વ” એવા અર્થપ્રાકટ્યના આ વિશેષણનું ગ્રહણ (૧) શું પૂર્વે થયેલા પ્રમાણથી (પ્રવર્તકજ્ઞાનથી) થાય ? (૨) કે શું અન્ય કોઈ થકી થાય, (૩) કે સ્વતઃ જ જણાય? જો પહેલો પક્ષ કહેશો તો “પરસ્પરાશ્રય” દોષ આવશે, કારણ કે “પ્રમાણજ્ઞાનથી અર્થપ્રાકટ્યના યથાર્થત્વ વિશેષણનું ગ્રહણ થાય, અને અર્થપ્રાકટ્યના યથાર્થત્વ એવા વિશેષણના ગ્રહણથી જ પ્રમાણજ્ઞાનની પ્રમાણતા જણાય” એમ એક બીજા એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી કંઈ જણાશે નહી. કારણ કે જેની પ્રમાણતા નિશ્ચિત થઈ છે એવા પ્રથમ પ્રમાણથી યથાર્થત્વ એવા વિશેષણથી વિશિષ્ટ અર્થપ્રાકટ્યનું ગ્રહણ થઈ શકે, અને યથાર્થત્વ એવા વિશેષણથી વિશિષ્ટ થયું હોય તેવા જ તે અર્થપ્રાકટ્યથી પ્રથમજ્ઞાનની (પ્રવર્તકજ્ઞાનની) પ્રમાણતા જાણી શકાય. કહો આ બેમાં કોનાથી કોણ થશે ? અર્થાત્ કોઈનાવડે કોઈ જાણી શકાશે નહી. બીજો વિકલ્પ જો લેશો તો “અનવસ્થા” દોષ આવશે, તે આ પ્રમાણે - પ્રથમ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય કરાવનારી એવી જે અર્થોપત્તિ છે, તેને ઉત્પન્ન કરનાર એવા અર્થપ્રાકટ્યના યથાર્થત્વ એવા વિશેષણનું ગ્રહણ જો અન્ય પ્રમાણથી થાય, તો તે અન્ય પ્રમાણમાં પણ પ્રમાણતા જાણવા બીજું પ્રમાણ લાવવું પડશે, તેનામાં ત્રીજું એમ પ્રવાહધારા ચાલવાથી અનવસ્થા દોષ આવશે, કારણ કે જે અન્ય પ્રમાણ યથાર્થત્વને જણાવનારૂં લાવશો, તેની પણ પ્રમાણતા તો જાણવી જ પડશે, એટલે પરંપરા ચાલશે. - હવે તે યથાર્થત્વ વિશેષણનું ગ્રહણ સ્વતઃ થાય છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે - અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદિત થાય છે, અને તે અર્થપ્રાકટ્ય સ્વયં સંવેદિત હોવાથી તે પોતાનો નિર્ણય કરાવતું છતું પોતાના ધર્મસ્વરૂપ એવા યથાર્થ_વિશેષણનો પણ નિર્ણય કરાવે જ છે. એમ સ્વતઃ જ વિશેષણનો નિર્ણય થાય છે. અને તેથી = એટલે યથાર્થ એવું વિશેષણ સ્વયં જણાવાથી સ્વયં સંવેદિત થયેલા એવા તે અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતા જ્ઞાનમાં પણ સ્વતઃ જ પ્રમાણતા જણાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા ૨૨૯ આ પ્રમાણે જો કહેશો તો તમારું આ કથન અવદાત (સ્વચ્છ) નથી, નિર્દોષ નથી. કારણ કે જો આમ જ હોય તો અપ્રમાણજ્ઞાનોની અપ્રમાણતા પણ આ રીતે સ્વતઃ જ જણાશે, તેથી અપ્રમાણતાની જ્ઞપ્તિ પણ સ્વતઃ જ માનવાનો પ્રસંગ આવશે. જ્યારે તમે અપ્રમાણતાનો નિર્ણય તો પરતઃ માન્યો છે. (જેમ સ્વતઃ નિશ્ચિત એવા યથાર્થવિશેષણવાળા અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતા જ્ઞાનમાં પ્રમાણતા સ્વયં સંવેદિત થાય છે, તેની જેમ જ) સ્વતઃ નિશ્ચિત એવા વૈતથ્ય (એટલે અયથાર્થ-ખોટા) એવા વિશેષણવાળા અર્થપ્રાકટ્યથી અનુમાન કરાતું વિજ્ઞાન પણ અપ્રમાણતાથી આઝંદિત છે, અર્થાત્ અપ્રમાણતાથી યુક્ત છે. એમ જણાશે, તેથી પ્રમાણતાની જેમ જ અપ્રમાણતાનો પણ નિર્ણય સ્વતઃ કેમ નહી થાય? પ્રમાણતાનો નિર્ણય જો સ્વતઃ માનવો હોય તો અપ્રમાણતાનો નિર્ણય પણ સ્વતઃ જ માનવો પડશે. અને જો અપ્રમાણતાનો નિર્ણય પરતઃ માનવો હોય તો પ્રમાણતાનો નિર્ણય પણ પરતઃ સ્વીકારવો જોઈએ. હવે કદાચ મીમાંસકો આ પ્રમાણે કહે કે - અપ્રમાણતાનો નિર્ણય તો બાધક થકી જ થાય છે. એટલે બાધક એવા તિમિરાદિદોષોથી જ થાય છે પરંતુ જ્ઞાનના નિર્ણાયક એવા અર્થપ્રાકટ્યથી થતો નથી, માટે સ્વતઃ કેમ કહેવાય ? અપ્રમાણતા દોષોથી જણાય છે. તેથી અપ્રમાણતા માટે તો પરતઃ જ કહેવાય. જૈન - જો આમ કહો છો તો પ્રમાણતાનો નિર્ણય પણ સંવાદક એવા ઉત્તરકાલીન જ્ઞાનથી જ હો. અર્થાત્ પૂર્વકાલમાં પ્રવર્તેલા પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતા ઉત્તરકાળમાં થનારા તે જ વિષયના, કે વિષયાન્તરના એવા સંવાદકશાનથી જણાય છે. અને સંવાદકજ્ઞાન અભ્યાસદશાપન્ન હોવાથી સ્વયં જણાય છે. એમ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય પણ અપ્રમાણતાની જેમ જ પરતઃ થાય છે એમ સ્વીકારવામાં શું દોષ છે ? માટે તે પ્રમાણજ્ઞાનની પ્રમાણતા પણ સ્વતઃ જ થાય છે એવો એકાન્ત નિર્ણય કેમ ઘટી શકશે ? આ પ્રમાણે યથાર્થ વિશેષણવાળું અર્થપ્રાકટ્ય કહો તો પણ પરતઃ જ પ્રમાણતાનો નિર્ણય ઘટી શકે છે પરંતુ સ્વતઃ નહી. હવે નિર્વિશેષણ એવું અર્થપ્રાકટ્ય અર્થોપત્તિનું ઉત્થાપક બને છે એમ જો કહેશો તો યથાર્થ કે અયથાર્થ એવા વિશેષણ વિનાનું અર્થપ્રાકટ્ય જો અથપત્તિને ઉત્પન્ન કરતું હોય, અને તે અર્થાપત્તિ પ્રવર્તકજ્ઞાનની પ્રમાણિતાને જણાવતી હોય તો તે અથપત્તિ અને તેનું ઉત્પાદક અર્થપ્રાકટ્ય યથાર્થ-અયથાર્થતા વિનાનું હોવાથી અપ્રમાણતાને પણ કેમ ન Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા જણાવે ? કારણ કે (ગમે તેવું - ભલે યથાર્થ કે અયથાર્થ પણ) અર્થપ્રાકટ્ય તો અહીં પણ વિદ્યમાન છે જ, માટે અપ્રમાણતા જણાવનાર પણ બનવું જોઈએ. ૨૩૦ માટે ઉપરોક્ત સૂક્ષ્મ ચર્ચાથી અન્યદર્શનકારોની માન્યતાઓમાં બધે જ દોષ હોવાથી પ્રમાણનયતત્ત્વ નામના આ ગ્રન્થના સૂત્ર ૨૧ માં કહેલી વ્યવસ્થા જ સિધ્ધિરૂપ મહેલના મધ્યભાગમાં આરોહિત થાય છે, એટલે કે પ્રમાણતા અને અપ્રમાણતા બન્ને ઉત્પત્તિમાં પરતઃ જ છે, અને જ્ઞપ્તિમાં અભ્યાસદશામાં સ્વતઃ હોય છે અને અનભ્યાસદશામાં પરતઃ જ હોય છે. આવી સૂત્રોક્ત વ્યવસ્થા જ નિર્દોષ સિધ્ધિમહેલના મધ્યભાગને પામે છે અર્થાત્ આ વ્યવસ્થા જ નિર્દોષ છે, એમ સિધ્ધ થાય છે - “इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां "रत्नाकरावतारिकाख्य- ' लघुटीकायां प्रमाणस्वरूपनिर्णयो नाम प्रथमः परिच्छेदः समाप्तः ॥ આ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલોક નામના આ ગ્રન્થમાં શ્રી રત્નપ્રભાચાર્યજી વિરચિત એવી રત્નાકરાવતારિકા નામની આ લઘુટીકામાં પ્રમાણના સ્વરૂપનો નિર્ણય સમજાવનારો આ પ્રથમ પરિચ્છેદ પૂર્ણ થયો. પ્રથમ પરિચ્છેદનો ગુજરાતી અનુવાદ પણ સમાપ્ત થયો. Page #296 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદનું મંગલાચરણ Jajn Education International द्वितीय परिच्छेदस्य मङ्गलाचरणम् नमोऽस्तु श्रीवीतरागाय ध्यात्वाऽर्हदादि सिद्धाद्यं, चक्रं नवपदात्मकम् । यद्ध्यानेन विलीयन्ते, विघ्नांस्तु क्षणमेव हि ॥ १ ॥ मत्स्मृतिपथमानीय, पवित्रितां सरस्वतीम् । प्रारप्स्ये ऽहं परिच्छेदं, नव्यं बह्वर्थगुम्फितम् ॥२॥ प्रत्यक्षादि प्रमाणानि, प्रोच्यन्तेऽस्मिन् प्रभेदतः । मिथ्यामतविकल्पास्तु, निहन्यन्ते पदे पदे ॥३॥ क्वचिद्मनोहरैः प्रासैः, विविधच्छन्दकैः क्वचिद् । क्वचिद् वादविवादैश्च क्वचित्त्रयोदशाक्षरैः ॥४॥ " कृतिं कुर्वन्निहाभाति, कर्ताऽयं केलिकृद् यथा । वादिगजगणाव्याप्ते, सिंहो रणाङ्गणे यथा ॥ ५ ॥ श्रमणश्रमणीसङ्घ - साहाय्यसिद्धमेधया ( मेघसा ) । सुष्टुभूतमिदं कार्यं छेदनै गणितं यथा ॥६॥ तदुपकृद्गुणागारं नोपमेयं सुबुद्धिकैः । वक्तुमहं न शक्नोमि, ख-स्थिततारकानिव ॥७॥ तद्वचोभक्तिभावेन, प्रारब्धं स्वपरोपकृत् । कार्यं निरन्तरायेण, समाप्तिमेष्यतामिदम् ॥८॥ धैर्यं धृत्वा स्थिरीकृत्य, चित्तं त्यक्त्वैव वासनाम् । अध्येयोऽयं परिच्छेदः, न्यायनिपुणपण्डितैः ॥९॥ गुर्जरीयानुवादेन, सुगुणो क्रियते मया । प्रभुवचोऽनुवादो हि, कर्मक्षयाय साधनम् ॥१०॥ तैलं गन्धं यथा वस्त्रे, शास्त्रं तनोतु भूतले । प्राप्तेनानेन पुण्येन, सर्वे जीवाः शिवं ययुः ॥११॥ ૨૩૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા अर्हम् द्वितीयः परिच्छेदः एवं प्रमाणस्य स्वरूपं प्रतिपाद्य संख्यां समाख्यान्ति तद् द्विभेदं प्रत्यक्षं च परोक्षं च - २-१ अक्षमिन्द्रियं प्रतिगतम् - इन्द्रियाधीनतया यदुत्पद्यते तत्प्रत्यक्षमिति तत्पुरुषः । -जी परिछेઆ પ્રમાણે પ્રમાણનું સ્વરૂપ સમજાવીને હવે તે પ્રમાણની સંખ્યા-અર્થાત્ ભેદ-પ્રતિભેદ ४॥वे छ - सूत्रार्थ - ते प्रमाणे महापुंछ. प्रत्यक्ष मने परोक्ष २-१. "प्रत्यक्ष" अने, “परोक्ष" मेवा मेहो प्रभान छ. तभा प्रथम हे प्रत्यक्षा छ तेनी व्युत्पत्ति तथा अर्थ ४५वे . प्रति + अक्ष मा शहीनो तत्पु३५ सभास थयो छे. "अक्षं प्रतिगतम्" इति प्रत्यक्षम् आवो विग्रह अरीने सिम व्या४२५॥ सूत्र उ-१-४७ थी तत्पु३५ समास थयेलो छ. मा समासमां अक्ष शहनो अर्थ इन्द्रिय ४२वो, भने प्रति १०६नो अर्थ प्रतिगत भेटले. व्याप्त - साधीनता वो अर्थ वो. જે જ્ઞાનની પ્રાપ્તિમાં ઇન્દ્રિયોની વ્યાપકતા છે. ઇન્દ્રિયોની આધીનતા છે. તે આધીનતા વડે જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનની પ્રાપ્તિમાં ઇન્દ્રિયો અવશ્ય વિદ્યમાન છે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. नन्वक्षिशब्दादपि प्रतिपूर्वात् "प्रतिसमनुभ्योऽक्ष्णः" इत्यव्ययीभावसमासान्ते टचि प्रत्यक्षमिति सिध्यति । तत् किं न कक्षीचक्रिवांसः ? न चैवं स्पार्शनादिप्रत्यक्षं नैतच्छब्दवाच्यं स्याद् - इति वाच्यम्, तत्प्रवृत्ति-निमित्तस्य स्पष्टत्वस्य तत्रापि भावेन तच्छब्दवाच्यतोपपत्तेः । व्युत्पत्तिनिमित्तमात्रतया पत्राऽक्षिशब्दः शब्द्यते । कथमन्यथाऽक्षशब्दोपादानेऽप्यनिन्द्रियप्रत्यक्षस्य तच्छब्दवाच्यता चतुरस्त्रा स्यात् ? । ___ अथ कथमेवं "प्रत्यक्षः प्रेक्षाक्षणः, प्रत्यक्षा पक्ष्मलाक्षीति" स्त्रीपुंसभावः, अस्याव्ययीभावस्य सदा नपुंसकत्वाद् ? नैवम्,प्रत्यक्षमस्यास्तीत्यर्शआदित्वेनादन्तत्वात् तद्भावसिद्धेः। Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોનું નિરૂપણ અને પ્રત્યક્ષની વ્યાખ્યા ૨ ૩૩ “પ્રત્યક્ષ” શબ્દમાં પ્રતિ + અક્ષ શબ્દ લઈને તપુરૂષ સમાસ કરીને વ્યુત્પત્તિ અર્થ બતાવવામાં આવ્યો. ત્યાં કોઈ શિષ્ય નીચે મુજબ પ્રશ્ન કરે છે - પ્રશ્ન :- ૩ ને બદલે ૩ શબ્દ જો લેવામાં આવે અને તપુરૂષ સમાસને બદલે અવ્યવીભાવ સમાસ જ કરવામાં આવે તો પણ પ્રત્યક્ષ શબ્દ બની શકે છે તો શા માટે તે શબ્દ અને તે સમાસ અહીં સ્વીકારવામાં આવતો નથી ? અને તપુરૂષ સમાસ જ કેમ સ્વીકારાય છે ? પ્રતિ ઉપસર્ગપૂર્વક મહા શબ્દથી પણ “પ્રવિપરિનિરી ” (સિધ્ધહેમસૂત્ર ૩-૧૪૭)થી તપુરૂષ સમાસ કરીને “તિલકનુષ્યો:” = (આ પાણિની વ્યાકરણનું સૂત્ર છે) પ્રતિ-સન્મ અને મનુ થી પર શબ્દ હોય તો અવ્યયીભાવ સમાસમાં ટર્ પ્રત્યય સમાસાત્ત થાય છે (સિધ્ધહેમસૂત્ર ૭-૩-૮૭ આ સૂત્રથી અત્ સમાસાન્ત થાય છે.) પ્રતિ + ક્ષ + ટ” એમ થયે છતે ટર્ પ્રત્યયમાંથી ર્ અને ર્ ઇતું જાય છે, અને ત્યારબાદ “વવUચ” સૂત્ર ૭-૪-૬૮ થી ક્ષ શબ્દના રૂ નો લોપ થવાથી અને ટર્ પ્રત્યયનો આ અંદર મળી જવાથી પણ “પ્રત્યક્ષ” શબ્દ બની શકે છે, તો તે મક્ષ શબ્દવાળો અને અવ્યવીભાવ સમાસવાળો પ્રત્યક્ષ શબ્દ અહીં કેમ સ્વીકારાતો નથી? - સારાંશ કે જેમ લક્ષ શબ્દથી તપુરૂષ સમાસ કરીએ તો પ્રત્યક્ષ શબ્દ બને છે તે જ પ્રમાણે લ શબ્દથી અવ્યયભાવ સમાસ કરીએ તો પણ પ્રત્યક્ષ શબ્દ બની શકે છે તો પછી અવ્યયીભાવ સમાસ અને મક્ષ શબ્દવાળી વાત ત્યજી દઈને તપુરૂષ સમાસ અને મક્ષ શબ્દવાળી વાત કેમ સ્વીકારવામાં આવી છે ? પ્રશ્નકાર શિષ્ય પોતે જ ગુરુજી પ્રત્યે કહે છે કે હવે કદાચ તમે એવો ઉત્તર આપો કે પૂર્વ = જો આ પ્રમાણે કરીએ, એટલે કે ૩ શબ્દ લઈને અવ્યયભાવ સમાસ બનાવીએ તો લિ શબ્દનો અર્થ - આંખ-નેત્ર-ચક્ષુ જ માત્ર થતો હોવાથી ફક્ત ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન જ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બને, પરંતુ શેષ સ્પાર્શન-રાસન-ધ્રાણજ અને શ્રોત્રજ ઇત્યાદિ અન્ય ઇન્દ્રિય જન્ય જે પ્રત્યક્ષજ્ઞાન છે તે આ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બને નહીં, એટલે કે એમ કરવાથી સ્પાર્શન આદિ શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાન આ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બની શકે નહીં, તે માટે અમે “અક્ષિ” શબ્દ અને અવ્યવીભાવ સમાસ ન લેતાં “અક્ષ” શબ્દ અને તપુરૂષ સમાસ લીધો છે. જો આવો ઉત્તર તમે આપો તો - તિ વીર્યમ્ = આ પ્રમાણે કહેવું તે ઉચિત નથી. તમારો આ ઉત્તર વ્યાજબી નથી, કારણ કે કોઈ પણ શબ્દોના અર્થો કરવામાં Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા (૧) પ્રવૃત્તિનિમિત્ત અને (૨) વ્યુત્પત્તિનિમિત્ત એમ બે પ્રકારનાં નિમિત્ત હોય છે. જે શબ્દનો જેટલો વાચ્ય અર્થ થતો હોય તેટલા અર્થમાં જ તે શબ્દ વપરાય તેને વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય છે, જેમ કે વેદ્યતે ત વેનીયમ્ જે કર્મ વેદાય તે વેદનીય, આ અર્થ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વેદાતાં હોવાથી વ્યુત્પત્તિનિમિત્તતાના આધારે આઠે કર્મોને વેદનીય કહેવાય છે, પરંતુ વેદનીય શબ્દની પ્રવૃત્તિ વેદનીય નામના ત્રીજા કર્મમાં જ થાય છે તેથી “સુખ-દુઃખ રૂપે જે વેદાય તે વેદનીય” આવા પ્રકારની પ્રવૃત્તિનિમિત્તતા લઈને અર્થ કરવામાં આવે છે. જેથી ત્રીજા કર્મમાં જ અર્થ સંભવે છે તેની જેમ અહીં પણ લિ શબ્દનો અર્થ જો આંખ કરીએ તો તે અર્થ વ્યુત્પત્તિનિમિત્તાવાળો થાય છે અને ક્ષ = શબ્દનો અર્થ ચક્ષુ ન કરતાં ચક્ષુથી થતો સ્પષ્ટબોધ અર્થાત્ સ્પષ્ટત્વ અર્થ કરીએ તો તે પ્રવૃત્તિનિમિત્તતાવાળો અર્થ છે. સૂત્રકારે પણ પ્રત્યક્ષનો અર્થ સ્પષ્ટજ્ઞાન કરેલો છે. તેથી અહીં જો પ્રવૃત્તિનિમિત્ત એવું તે સ્પષ્ટત લેવામાં આવે તો તે સ્પષ્ટત્વ તત્રાપ માન = તે સ્પાર્શન-રાસન આદિ શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનમાં પણ હોવાના કારણે તે પ્રત્યક્ષશબ્દની વાટ્યતા શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં પણ ઘટી શકશે, કારણ કે અમે અહીં જે મક્ષ શબ્દ લેવાનું કહ્યું છે. તે વ્યુત્પત્તિનિમિત્તતા પુરતું જ કહ્યું છે, એટલે કે વ્યુત્પત્તિ બનાવવા પુરતો જ ક્ષ શબ્દ લેવાનું અમારાવડે કહેવાય છે, પરંતુ અર્થ તો પ્રવૃત્તિનિમિત્તતારૂપ સ્પષ્ટત વડે જ લેવાનો છે, જેથી સ્પાર્શનાદિ પ્રત્યક્ષમાં પણ વાચ્યતાની અનુત્પત્તિ થતી નથી. - જો એમ ન કહીએ અને ગત શબ્દને બદલે મક્ષ શબ્દ લઈએ અને તપુરૂષ સમાસ કરીએ તો પણ એકલી વ્યુત્પત્તિનિમિત્તતા જ માત્ર લેવામાં આવે તો નિજિયપ્રત્યક્ષી = માનસ પ્રત્યક્ષને “પ્રત્યક્ષ' શબ્દની વાચ્યતા (તરસ્ત્રા) = સંગત કેમ થશે? કારણ કે જો કેવળ વ્યુત્પત્તિનિમિત્ત જ પકડવામાં આવે તો સમક્ષ શબ્દ લઈશું તો પણ કક્ષ એટલે ઇન્દ્રિય અર્થ થતો હોવાથી પાંચ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ આવશે, માનસપ્રત્યક્ષ તો તે પ્રત્યક્ષશબ્દમાં આવશે જ નહીં અને જો તે લેવું હોય તો સૂત્રકારને પણ આ શબ્દ લેવા છતાં અને તપુરૂષ સમાસ કરવા છતાં ઇન્દ્રિય અર્થને છોડીને સ્પષ્ટત્વ એવું પ્રવૃત્તિનિમિત્ત જ લેવું પડે છે. અન્યથા અનિન્દ્રિય પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ-શબ્દવાચ્યતા યુક્તિયુક્ત થાય નહીં, તેની જેમ અમે પણ અક્ષિ શબ્દ વ્યુત્પત્તિનિમિત્ત પુરતો જ લઈશું. પરંતુ અર્થ તો પ્રવૃત્તિનિમિત્તતારૂપ સ્પષ્ટત્વવડે જ કરીશું. તો કંઈ દોષ આવશે નહીં તો શા માટે સૂત્રકારે લિ શબ્દ ન લેતાં મક્ષ શબ્દ લીધો છે ? અને અવ્યવીભાવ સમાસ ન કરતાં તપુરૂષ સમાસ કર્યો છે ? Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોનું નિરૂપણ અને પ્રત્યક્ષની વ્યાખ્યા ૨ ૩ ૫ કદાચ ગ્રન્થકારશ્રી એવો ઉત્તર આપે કે જો કિ શબ્દ લઈને અવ્યયીભાવ સમાસ કરીએ તો અવ્યયભાવ સમાસ સદા નપુંસકલિંગ જ હોવાથી “પ્રત્યક્ષઃ પ્રેક્ષક્ષUT:” જ્ઞાનચેતનાનો ક્ષણ અનુભવ સિધ્ધ પ્રત્યક્ષ છે. તથા “પ્રત્યક્ષ ક્ષ્મિનાક્ષી” = કોમળ આંખવાળી તે સ્ત્રી પ્રત્યક્ષ દેખાય છે, ઇત્યાદિ કાવ્યવાક્યોમાં આવતા પુલિંગ અને સ્ત્રીલિંગ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ આ પ્રયોગો કેમ ઘટે? કારણ કે જો અવ્યયીભાવ સમાસ કરીએ તો તે સમાસ તો સદા નપુંસકલિંગ જ હોય છે. અને ઉપરના કાવ્યપ્રયોગોમાં અન્ય લિંગો આવે છે તે માટે અમે ગ્રહ શબ્દ અને અવ્યયીભાવ સમાસ ન લેતાં મક્ષ શબ્દ અને તપુરૂષ સમાસ કર્યો છે. (જથી ત્રણે લિંગવાળાં આવા પ્રકારનાં કાવ્યવાક્યો સુસંગત થાય.) નૈવમ્ = આ પ્રમાણે તમારો ઉત્તર બરાબર નથી. કારણ કે એક વખત ક્ષ શબ્દ લઈને અવ્યયીભાવ સમાસ બનાવો, પછી માત્ર તેને પુલિંગ-સ્ત્રીલિંગ જ્યારે જ્યારે કરવું હોય ત્યારે ત્યારે પ્રત્યક્ષ અતિ મી” એવા પ્રકારનો અતુમ્ પ્રત્યયવાળો અર્થ કરીને મતુમ્ અર્થમાં “ મા”િ હોવાથી; આ પાણિનીનું સૂત્ર છે. સિદ્ધહેમ પ્રમાણે શ્રાઃિ સૂત્ર ૭-૨-૪૬ થી 4 પ્રત્યય અન્ને લગાડવાથી ૭-૪-૬૮થી પૂર્વના એ નો લોપ કરવાથી ત્રણે લિંગ થઈ શકશે. માટે પુલિંગ-સ્ત્રીલિંગ નહી બની શકે તેના ભય માત્રથી મા શબ્દ અને અવ્યવીભાવ સમાસનો ત્યાગ કરવો વ્યાજબી નથી. કf વાળા સૂત્રથી એક્ત થવાથી તે ત્રિલિંગાણાની સિદ્ધિ થઈ શકે છે. अत्रोच्यते - एवमपि "प्रत्यक्षो बोधः, प्रत्यक्षा बुद्धिः" इत्यत्र पौस्नं स्त्रैणं च न प्राप्नोति । न ह्यत्र मत्वर्थीयार्थो घटते, प्रत्यक्षस्वख्यस्यैव वेदनस्य बोधबुद्धिशब्दाभ्यामभिधानात् । ઉત્તર :- ઉપરોક્ત પ્રશ્નોનો ઉત્તર હવે અહીં ગ્રન્થકારશ્રી આપે છે કે - જ્યાં જ્યાં મામ્ અર્થ (ગુજરાતીમાં વાળો અર્થ) ઘટી શકતો હશે ત્યાં ત્યાં તો “ભવિષ્ય ” એ સૂત્રથી ગત્ પ્રત્યય લગાડીને પ્રત્યક્ષ શબ્દને અવ્યવીભાવ સમાસ કરવા છતાં અને ક્ષ શબ્દ લેવા છતાં ત્રિલિંગતા ઘટી શકશે, એમાં તો કોઈ દોષ આવશે નહીં. પરંતુ જ્યાં જ્યાં તુન્ અર્થ (વાળો અર્થ) થતો ન હોય અને છતાં ત્રિલિંગતા થતી હોય ત્યાં ત્યાં મત, અર્થ ન હોવાથી પ્રત્ પ્રત્યય થશે નહીં, અને તેના વિના ત્રિલિંગતા બનશે નહીં, ૧. પ્રત્યક્ષ પ્રેક્ષાક્ષ અને પ્રત્યક્ષ ઇક્ષ્મનાક્ષી આ બન્ને દેખાતોમાં પહેલું પુલિંગ અને બીજું સ્ત્રીલિંગ દિષ્ટાન છે અને પાછળ સ્ત્રીપુમાવઃ એ પદમાં પહેલું સ્ત્રીલિંગ અને પછી પુલિંગ છે. ત્યાં દન્દ્રસમાસ હોવાથી પૂજ્યતાના કારણે અને અલ્પસ્વરના કારણે “ત્ર' શબ્દનો પૂર્વનિપાત થયો છે. પરંતુ અર્થપ્રસંગે પહેલું પુલિંગ અને બીજું સ્ત્રીલિંગ એમ સમજવું. (સિ.લે. ૩-૧-૧૬૦) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અને પ્રયોગોમાં ત્રિલિંગતા દેખાય છે. જેમ કે “પ્રત્યક્ષ વો:” = આ બોધ પ્રત્યક્ષ છે. “પ્રત્યક્ષ વૃદ્ધિ” = આ બુદ્ધિ પ્રત્યક્ષ છે. ઇત્યાદિ વાક્યોમાં તુન્ અર્થ (વાળો અર્થ) ઘટતો નથી, ફક્ત પ્રત્યક્ષજ્ઞાનાત્મક જે સંવેદન છે તે જ સંવેદન બોધ અને બુદ્ધિ શબ્દ વડે કહેવાય છે. એટલે પ્રત્યક્ષ પ્રેક્ષક્ષ અને પ્રત્યક્ષ પસ્માક્ષી ઇત્યાદિક કોઈક કોઈક જગ્યાએ જ્યાં મહુઅર્થ (વાળો અર્થ) ઘટતો હોય ત્યાં તો સત્ પ્રત્યય કરીને ત્રિલિંગતા સિધ્ધ થઈ શકે પરંતુ સર્વત્ર આમ બની શકતું નથી. જ્યાં તુન્ અર્થ (વાળો અર્થ) નથી ત્યાં અત્ પ્રત્યાયના અભાવે ત્રિલિંગતા થતી નથી. માટે અમે મા શબ્દ ન લેતાં, કક્ષ શબ્દ લીધો છે અને અવ્યયીભાવ સમાસ ન કરતાં તપુરૂષ સમાસ કરેલો છે. ___ अक्षाणां परम् = अक्षव्यापारनिरपेक्षं मनोव्यापारेणाऽसाक्षादर्थपरिच्छेदकं परोक्षमिति परशब्दसमानार्थेन परस् शब्देन सिद्धम् । ઇન્દ્રિયોના વ્યાપારથી જે પર, એટલે કે જે ઇન્દ્રિયોના વ્યાપારથી નિરપેક્ષ છે માત્ર મનના જ વ્યાપાર વડે અસાક્ષાત્ (અસ્પષ્ટ) અર્થનો બોધ કરાવનારું એવું જે જ્ઞાન છે. તે પરોક્ષ, ઇન્દ્રિયોએ જે વિષય સાક્ષાત્ અનુભવ્યો હોય તે કાલે જેવો સ્પષ્ટ બોધ થાય છે તેવો સ્પષ્ટ બોધ જ્યાં ન હોય, માત્ર મનથી કલ્પના કરાતી હોય, ધૂમ દેખીને વદ્ધિના અનુમાનની જેમ, તે અસ્પષ્ટ અર્થ બોધ કરાવનારા જ્ઞાનને “પરોક્ષ” કહેવાય છે. પ્રશ્ન :- મક્ષ + પર આ બે શબ્દોનો જો આ સમાસ બન્યો હોય તો પર શબ્દનો પૂર્વનિપાત થતાં પર + અક્ષ (સમાનાનાં તેર વર્ષ) ૧-૨-૧ સૂત્રથી દીર્ઘ થઈને પરાક્ષ બનવું જોઈએ પરોક્ષ કેમ બન્યું? ઉત્તર :- અહીં પર શબ્દ નથી, પરંતુ પર શબ્દની સાથે સમાન અર્થવાળો એવો પરમ્ શબ્દ છે. તે પર્ શબ્દની સાથે આ સમાસ થયો છે. તેથી અંતવર્તિ વિભક્તિ માની પૂર્વપદની પદસંજ્ઞા થઈ { નો બનીને મો થયો છે તેથી “પરોક્ષ” શબ્દ સિધ્ધ થાય છે. चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः । तेन या प्रत्यक्षस्य कैश्चिज्ज्येष्ठताऽभीष्टा, नासौ श्रेष्ठा - इति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रति विशेषाभावात् । મૂળ પ્રથમ સૂત્રમાં લખેલા બન્ને જ શબ્દો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણોની તુલ્યકક્ષાને (સમાનકક્ષા છે એમ) જણાવે છે. વસ્તુનો બોધ કરાવવામાં કોઈ પ્રમાણ અધિક કે કોઈ પ્રમાણ હીન નથી. બન્ને પ્રમાણો પોતપોતાના સ્થાને સમાનશક્તિ યુક્ત છે. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ બોધ કરાવવામાં જેમ સબળ છે. તેમ પરોક્ષપ્રમાણ પણ પોતાના વિષયનો બોધ કરાવવામાં સબળ છે. માટે બન્ને સમાન છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ આમ કહેવાથી જે કોઈ દાર્શનિકોવડે પ્રત્યક્ષપ્રમાણની જ માત્ર જ્યેષ્ઠતા (અધિકતા) મનાઈ છે. તે આ માન્યતા શ્રેષ્ઠ નથી. કારણ કે બન્ને પ્રમાણજ્ઞાનોમાં પ્રામાણ્ય (પ્રમાણતા) સરખું જ છે. પ્રથમ પરિચ્છેદના ઓગણીસમા સૂત્રમાં કહેલી પ્રમાણતાને આશ્રયી બશે પ્રમાણો અવ્યભિચારી હોવાથી તુલ્યકક્ષાવાળાં છે. એમ સૂચવવા માટે જ સૂત્રકારે મૂલસૂત્રમાં બે ચ નો પ્રયોગ કર્યો છે. ननु कथमेतद् द्वैतमुपपद्यते - यावता प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकोऽवोचत्, अपरे तु प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभाव-संभवैतिह्यप्रातिभस्वभावान् भूयसो भेदान् પ્રમાળસ્ય પ્રોવુઃ । તથર્મતત્ - જ્ઞતિ શ્વેત્ ? उच्यते - समर्थयिष्यमाणप्रमाणभावेनानुमानेन तावच्चार्वाकस्तिरस्करणीयः, अपरे तु सम्भवत्प्रमाणभावानामत्रैवान्तर्भावेन बोधनीयाः, तत्रानुमानागमौ परोक्षप्रकारावेव व्याख्यास्येते । “પ્રત્યક્ષ અને પરોક્ષ’ એમ પ્રમાણો બે જ છે આ વાત કેમ ઘટી શકે ? તદ્-દ્વૈતમ્ = આ દ્વૈત છે અર્થાત્ બે જ છે એમ કેવી રીતે ઘટી શકે ? કારણ કે “પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે” એમ ચાર્વાક દર્શનકાર કહે છે અને વળી અન્યદર્શનકારો પ્રત્યક્ષ-અનુમાનઆગમ-ઉપમાન-અર્થાપત્તિ-અભાવ-સંભવ-ઐતિહ્ય અને પ્રાતિભ-સ્વભાવવાળા બીજા ઘણા ભેદો પ્રમાણના માને છે. કોઈ દર્શનકાર બે, કોઈ ત્રણ, કોઈ ચાર, કોઈ પાંચ ઇત્યાદિ અનેકભેદો દર્શનશાસ્ત્રોમાં જોવા મળે છે. તો પ્રમાણના બે જ ભેદ છે એવું ગ્રન્થકારશ્રીનું વાક્ય કેવી રીતે યુક્તિસંગત થાય ? ૨૩૭ ઉત્તર :- આગળ ત્રીજા પરિચ્છેદમાં “અનુમાન” એ પણ સ્વ-પર વ્યવસાયી હોવાથી પ્રમાણ જ છે એવું અમે સમર્થન કરવાના જ છીએ, તેથી ભાવિમાં (ત્રીજા પરિચ્છેદમાં) સમર્થન કરાતો (સિધ્ધ-સાબિત કરાતો) છે પ્રમાણભાવ જેનો એવા પ્રકારના અનુમાનપ્રમાણ વડે પ્રથમ ચાર્વાક તો દૂર જ કરવા યોગ્ય છે. અનુમાન પ્રમાણ સિધ્ધ થશે એટલે ચાર્વાકદર્શનની માન્યતા આપોઆપ જુઠ્ઠી સાબિત-સિધ્ધ થઈ જશે. કારણ કે તે અનુમાનને પ્રમાણ માનતો નથી. अपरे तु = અન્ય દર્શનકારોએ માનેલાં જે જે પ્રમાણો છે. તેમાં જે જે પ્રમાણોમાં “પ્રમાણભાવ” (પ્રમાણપણું = પ્રામાણ્ય) સંભવે છે. તે તે સંભવતો છે પ્રમાણભાવ જેનો એવા અનુમાનાદિ પ્રમાણોનો રૈવ = અમારા માનેલા આ બે પ્રમાણોમાં જ અંતર્ભાવ થતો હોવાના કારણે તે અપરદર્શનકારો સમજાવવા યોગ્ય છે. સારાંશ કે તેઓએ માનેલાં Page #303 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અનુમાનાદિ જે પ્રમાણો છે, તેનો અમારા માનેલા બે પ્રમાણોમાં સમવતાર થઈ જાય છે. તે સમવતાર કરી બતાવવા દ્વારા તે પરદર્શનકારો (શાન્તિથી) સમજાવવા જોઈએ. તે સમવતાર આ પ્રમાણે છે - ૨૩૮ તંત્ર = ત્યાં અન્યદર્શનકારોએ માનેલાં પ્રમાણોમાં જે અનુમાન અને આગમ નામનાં બે પ્રમાણો છે. તે અમારા માનેલા પરોક્ષ પ્રમાણના જ બે ભેદો છે. તેથી તે બે ભેદો પરોક્ષપ્રમાણમાં જ અંતર્ગત થાય છે. એમ આગળ ઉપર (પરિચ્છેદ-૩)માં કહેવાશે. उपमानं तु नैयायिकमते तावत् - कश्चित् प्रेष्यः प्रभुणा प्रेषयाञ्चक्रे ‘વયमानय” इति । स गवयशब्दवाच्यमर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् - "कीदृग् વય:'' કૃતિ ? A પ્રાહ - ‘‘યાદ[ ગૌસ્તાદ[ વય:'' કૃતિ । તતસ્તસ્ય પ્રેપુરુષસ્થાઽरण्यानीं प्राप्तस्याऽऽप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि-गोसदृशगवयपिण्डज्ञानम् - "अयं स गवयशब्दवाच्योऽर्थः " इति प्रतिपत्ति फलरूपामुत्पादयत् प्रमाणमिति । ', मीमांसकमते तु येन प्रतिपत्त्रा गौस्पलब्धो न गवयः, न चातिदेशवाक्यं “ गौरिव गवयः" इति श्रुतम्, तस्य विकटाटवीपर्यटनलम्पटस्य गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति - " अनेन सदृशः स गौः" इति, " तस्य गोरनेन सादृश्यम्" इति वा तदुपमानम् तस्माद् यत् स्मर्यते तत्स्यात्, सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ॥ (मीमांसाश्लोकवार्तिक- उपमानपरिच्छेद श्लोक-३७ ) इति वचनादिति तदुच्यते । एतच्च परोक्षभेदख्यायां प्रत्यभिज्ञायामेवान्तर्भावयिष्यते । અનુમાનપ્રમાણ અને આગમપ્રમાણનો પરોક્ષપ્રમાણમાં અન્તર્ભાવ આગળ સમજાવાશે, એમ કહીને હવે ઉપમાનપ્રમાણનો પરોક્ષપ્રમાણના પાંચ ઉત્તરભેદ પૈકી બીજા નંબરના “પ્રત્યભિજ્ઞા' નામના પ્રમાણમાં સમવતાર થાય છે, તે સમજાવતાં જણાવે છે કે - નૈયાયિકોના મતે ઉપમાનની વ્યાખ્યા આ પ્રમાણે છે - કોઈ એક સ્વામીવડે સેવકને આવી આજ્ઞા કરાઈ કે “તું ગવયને (જંગલી રોઝને) લઈ આવ,” પરંતુ “ગવય” શબ્દના વાચ્ય અર્થ (એવા રોઝ પ્રાણી)ને નહી જાણતા એવા તે સેવકે જંગલવાસી એવા કોઈ પુરૂષને પુછ્યું કે હે ભાઈ ! “ગવય” નામનું પ્રાણી કેવું હોય ? Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ તે અરણ્યવાસી પુરૂષે કહ્યું કે “જેવી ગાય હોય છે તેવું જ ગવય હોય છે” એટલે કે “ગાયના જેવું ગવય હોય છે” તે સાંભળ્યા પછી ગાઢ અરણ્યમાં ગયેલા એવા તે સેવકપુરૂષને આપ્તપુરૂષના અતિદેશવાળા વાક્યાર્થનું સ્મરણ છે સહકારિકારણ જેમાં એવું ગાયના સરખું હોય તે ગવયપિંડ કહેવાય છે એવું જે જ્ઞાન વર્તે છે, તે જ્ઞાન ભાવિમાં આ જે સામે દેખાય છે તે જ ગવયશબ્દથી વાચ્ય પદાર્થ છે એવા પ્રકારની ફળપ્રત્તિપત્તિને (ફળસ્વરૂપ બોધને) ઉત્પન્ન કરતું છતું ઉપમાન પ્રમાણ કહેવાય છે. “મોસÇશો ગવય:' આવું જે જ્ઞાન તે જ ઉપમાનપ્રમાણ છે કારણ કે તેનાથી ભાવિમાં “આ તે જ ગવય છે” એવો બોધ થવાનો છે. ભાવિમાં “આ તે જ ગવય છે’ એવા થનારા બોધને કાર્યસ્વરૂપ હોવાથી ઉપમિતિ કહેવાય છે અને ‘‘૩૫મિતિ રામુપમાનમ્' એ વાક્યના બળે પૂર્વોક્ત ઉપમિતિના કરણભૂત એવા ‘‘ગોરવૂશો વય’. આ જ્ઞાનને ઉપમાન પ્રમાણ કહેવાય છે. આ તૈયાયિકોની માન્યતા સમજાવી. હવે મીમાંસકોની માન્યતા નૈયાયિકોથી કંઈક જુદી છે. તે હવે સમજાવે છે - ૨૩૯ મીમાંસકોના મતે વળી ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે કે - જે પ્રમાતા વડે ગાય ઓળખાઈ છે પરંતુ ગવય ઓળખાયો નથી. તથા “ગાયના જેવું હોય તે ગવય કહેવાય છે” આવું જેણે સાંભળ્યું પણ નથી. તેવા પ્રમાતાને વિકટ એવી અટવીમાં ફરવામાં લંપટ બનેલાને (અર્થાત્ વિકટ અટવીમાં ફરતાં ફરતાં તે પ્રમાતાને) ગવય નામનો પદાર્થ પ્રથમ દૃષ્ટિગોચર થયે છતે પરોક્ષ રહેલી એવી ગાયમાં જે સાદશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ કે “આ સામે દેખાતા પ્રાણીની સાથે સમાન તે ગાય છે” આવા પ્રકારનું જ્ઞાન, અથવા “આની સાથે તે ગાયની સમાનતા છે'' આવા પ્રકારનું જે સાર્દશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ઉપમાન પ્રમાણ છે. મીમાંસા શ્લોકવાર્તિક નામના ગ્રન્થમાં ઉપમાનપરિચ્છેદમાં સાડત્રીસમા શ્લોકની અંદર કહ્યું છે કે - तस्मात् – તે પ્રત્યક્ષ દેખાતા એવા ગવયના જ્ઞાનથી જે ગાયનું સ્મરણ થાય છે, તે સાર્દશ્યતાથી યુક્ત એવું જ્ઞાન, અથવા ગાયનું તે ગવયની સાથે સંબંધવાળું એવું સાદેશ્યજ્ઞાન ઉપમાન પ્રમાણનો વિષય છે. આવું શ્લોકવાર્તિકકારનું વચન છે. સારાંશ કે નૈયાયિકોના મતે “ગોસર્દેશો નવયઃ'' એ ઉપમાન છે. અને મીમાંસકોના મતે ‘“અનેન સર્દેશ: સ ગૌ: અથવા તસ્ય શોનેનસાદૃશ્યમ્' આવા પ્રકારનાં બન્ને જ્ઞાનો ઉપમાન પ્રમાણ છે. એમ બન્ને દર્શનકારો માને છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા પરંતુ ઉપરોક્ત ત્રણે જ્ઞાનો “પૂર્વાપરની સંકલનારૂપ જ્ઞાન છે” માટે આગળ ત્રીજા પરિચ્છેદમાં અમારા વડે કહેવાતા પરોક્ષપ્રમાણના પ્રતિભેદરૂપ એવા પ્રત્યભિજ્ઞાન નામના પ્રમાણમાં જ અંતર્ગત થઈ જાય છે, આ વાત ત્યાં સમર્થન કરાશે. अर्थापत्तिरपि - प्रमाणषट्कविज्ञातो, यत्रार्थोऽनन्यथाभवन् । अदृष्टं कल्पयेदन्यं, साऽर्थापत्तिरुदाहृता ॥१॥ (મીમાંસારનો વાર્તિા - થfપત્તિપરિચ્છેદ્ર- વ-૨) इत्येवंलक्षणाऽनुमानान्तर्गतैव । तथाहि - अर्थापत्त्युत्थापकोऽर्थोऽन्यथानुपपद्यमानत्वेन अनवगतः, अवगतो वाऽदृष्टार्थपरिकल्पनानिमित्तं स्यात् ? न तावदनवगतः, अतिप्रसङ्गात् । अथावगतः, त_न्यथाऽ-नुपपद्यमानत्वावगमोऽर्थापत्तेरेव, प्रमाणान्तराद् वा ? प्राच्यप्रकारे परस्पराश्रयः, तथाहि - अन्यथाऽनुपपद्यमानत्वेन प्रतिपन्नादर्थादर्थापत्तिप्रवृत्तिः, तत्प्रवृत्तेश्चास्यान्यथानुपपद्यमानत्वप्रतिपत्तिरिति । અર્થોપત્તિ” નામનું પ્રમાણ મીમાંસકો જે માને છે તે પણ અનુમાનની અંતર્ગત જ છે. તેઓના મતે અથપત્તિનું આવું લક્ષણ મીમાંસા શ્લોકવાર્તિકમાં કર્યુ છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, અર્થોપત્તિ, ઉપમાન અને અભાવ આ છ પ્રમાણો છે. તેના વડે જણાયેલો પદાર્થ, જેના વિના ન સંભવતો છતો, અદૃષ્ટ એવા અન્યની કલ્પના કરાવે તે અર્થપત્તિ કહેવાયેલી છે. અહીં મૂળ શ્લોકમાં પ્રHITS શબ્દથી જો કે છે પ્રમાણ કહ્યાં છે. તો પણ અર્થોપત્તિને છોડીને શેષ પાંચ પ્રમાણો વડે જણાતો પદાર્થ જે અદષ્ટ એવા અન્યની કલ્પના કરાવે તે અર્થાપત્તિ કહેવાય એમ અર્થ કરવો. કારણ કે અર્થોપત્તિ તો સાધ્ય જ છે. (જુઓ શ્રી જ્ઞાનચંદ્રજી કૃત ટિપ્પણી) જેમ કે “નો તેવો દિવ ન મ " - પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે દેખાતું પીનત્વ, દિવસના ભોજનનું અંદષ્ટપણું હોવાથી અન્ય એવા રાત્રિભોજનની કલ્પના કરાવે છે, માટે તે અથપત્તિ પ્રમાણ કહેવાય છે. મીમાંસક દર્શનકારોએ માનેલી આ અથપત્તિ પણ જૈનદર્શનકારોએ બતાવેલા પરોક્ષપ્રમાણના પ્રતિભેદરૂપ “અનુમાન” પ્રમાણમાં અંતર્ગત થઈ જ જાય છે, તેની ચર્ચા આ પ્રમાણે છે - અર્થોપત્તિ પ્રમાણને ઉત્પન્ન કરનારો એવો “પીનત્વાદિ” જે અર્થ છે. તે દિવસનું અભોજન હોતે છતે “રાત્રિભોજનની સાથે” અન્યથાનુપપદ્યમાન તરીકે ન જણાયો છતો Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ૨ ૪૧ તે પીનત્વાદિ અર્થ અદૃષ્ટઅર્થની (રાત્રિભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે કે અન્યથાનુપપદ્યમાન તરીકે જણાયો છતો તે પીનત્વાદિ અર્થ અષ્ટઅર્થની (રાત્રિ ભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે ? જો “અનવગત” = અન્યથાનુપપદ્યમાન તરીકે નહી જણાયો છતો અદૃષ્ટ અર્થની (રાત્રિભોજનની) કલ્પનાનું નિમિત્ત બને છે, એમ પ્રથમ પક્ષ કહી શકશો નહીં. કારણ કે તેમ માનીએ તો અતિવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે - જો અન્યથાનુપપત્તિ ન જણાઈ હોય છતાં અદાર્થની કલ્પના થતી હોય તો પર્વતમાં જણાતો ધૂમ અદૃષ્ટ એવા વહ્નિને જેમ જણાવે છે, તેમ તે જ ધૂમ અદે એવા જલને પણ જણાવનાર બનવો જોઈએ, કારણ કે જલની સાથે ધૂમ અન્યથાનુપપદ્યમાન છે કે નહીં તે જાણવું જરૂરી જ નથી. તેના વિના પણ અદષ્ટાર્થની કલ્પના થાય છે તે પક્ષ લેવામાં આવ્યો છે, માટે આવી અતિવ્યાપ્તિ આવશે. હવે જો “અવગત” એ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો “તે અન્યથાનુપપત્તિનો” અવગમ અર્થોપત્તિ નામના પ્રમાણથી થાય છે? કે કોઈ બીજા ઈતર પ્રમાણોથી થાય છે? જો પ્રથમ પક્ષ કહેશો કે અથપત્તિથી અન્યથાનુપપત્તિ જણાય તો “અન્યોન્યાશ્રય” નામનો દોષ લાગશે, કારણ કે અન્યથાનુપપદ્યમાન તરીકે જણાયેલો અર્થ થાય, તો જ તે અદેષ્ટાર્થથી અર્થોપત્તિની સિધ્ધિ થાય, અને અર્થોપત્તિ સિધ્ધ થઈને પ્રવર્તે, તો જ તેવી અથપત્તિની પ્રવૃત્તિથી આ અદેષ્ટાર્થની અન્યથાનુપપત્તિની પ્રતીતિ થાય, સારાંશ કે અન્યથાનુપપત્તિ જણાશે નહી ત્યાં સુધી અર્થપત્તિ સિધ્ધ થશે નહીં અને અર્થોપત્તિ સિધ્ધ થશે નહીં ત્યાં સુધી અન્યથાનુપપત્તિ જણાશે નહીં, એકબીજા એક બીજા ઉપર આધાર રાખતા હોવાથી કોઈ પ્રથમ જણાશે જ નહીં એમ અન્યોન્યાશ્રય દોષ આવશે. प्रमाणान्तरं तु भूयोदर्शनम्, विपक्षेऽनुपलम्भो वा ? भूयोदर्शनमपि साध्यर्मिणि, दृष्टान्तर्मिणि वा ? यदि साध्यमिणि, तदा भूयो दर्शनेनैव साध्यस्यापि प्रतिपन्नत्वादापत्तेर्वैयर्थ्यम् । अथ दृष्टान्तधर्मिणि, तर्हि तत्र प्रवृत्तं भूयोदर्शनं साध्यधर्मिण्यप्यन्यथानुपपद्यमानत्वं निश्चाययति, तत्रैव वा ? तत्रोत्तरः पक्षोऽसन्, न खलु दृष्टान्तर्मिणि निश्चितान्यथानुपपद्यमानत्वोऽर्थः साध्यर्मिणि तथात्वेनानिश्चितः स्वसाध्यं गमयति, अतिप्रसङ्गात् । प्रथमपक्षे तु लिङ्गार्थापत्त्युत्थापकार्थयोर्भेदाभावः । હવે અથપત્તિ વિનાનાં બીજા પ્રમાણોથી “અન્યથાનુપપત્તિ” નો બોધ થાય એમ જો કહો તો તે પ્રમાણાન્તર શું છે? શું ભૂયોદર્શન છે (વારંવાર દેખવું તે છે)? કે વિપક્ષમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અનુપલંભ છે (સાધ્યાભાવમાં હેતુનો અનુપલંભ છે ?) તે બેમાં પહેલો પક્ષ ભૂયોદર્શન કહો તો સાધ્યધર્મિમાં ભૂયોદર્શન કહો છો કે દૃષ્ટાન્નધર્મિમાં ભૂયોદર્શન કહો છો? એટલે કે સાધ્યધર્મી જે પર્વત છે તેમાં વદ્ધિ વિના ધૂમ નથી એમ વારંવાર જોવાથી અન્યથાનુપપત્તિનો બોધ કરેલો છે કે મહાનસ આદિ જે દેખાત્તધર્મી છે તેમાં વદ્ધિ વિના ધૂમ નથી જ એમ વારંવાર દેખવાથી અન્યથાનુપપત્તિનો બોધ કરેલો છે ? હવે જો “સાધ્યધર્મી એવા પર્વતમાં ભૂયોદર્શન” એ પક્ષ કહો તો, એટલે કે પર્વતમાં જ વારંવાર વહ્નિની સાથે ધૂમનું દેખવાપણું અને વદ્ધિ વિના ધૂમનું નહીં હોવાપણું આ બન્ને દેખવાવડે અન્યથાનુપપત્તિ જણાતી હોય, એમ જો કહો તો, તે ભૂયોદર્શન નામના પ્રમાણાત્તરવડે જ સાધ્ય પણ જણાઈ જ જાય છે, તેથી અર્થપત્તિને માનવાની વાત વ્યર્થતાને પામશે. સારાંશ કે (૧) ભૂયોદર્શનવડે અન્યથાનુપપત્તિ જાણવી, (૨) અન્યથાનુપપત્તિ વડે અથપત્તિ જાણવી, અને (૩) અથપત્તિવડે અદૃષ્ટાર્થરૂપ સાધ્ય જાણવું. આટલી લાંબી લંગર લગાડવા કરતાં ભૂયોદર્શન માત્ર વડે જ સાધ્ય એવું વહ્નિ અવિનાભાવપણે જણાઈ જ જાય છે, વચ્ચે અર્થાપત્તિ અધિક માનવાની શું જરૂર? તે વ્યર્થ જ થશે. હવે દષ્ટાન્તધર્મી એવા મહાન સાદિમાં કરેલું ભૂયોદર્શન અન્યથાનુ૫પત્તિને જણાવે છે એમ જો બીજો પક્ષ કહો તો અમે તમને પુછીએ છીએ કે દાનધર્મી એવા મહાન સાદિમાં કરેલું વહ્નિ-ધૂમના અવિનાભાવનું વારંવાર ભૂયોદર્શન સાધ્યધર્મી એવા પર્વતાદિમાં પણ અન્યથાનુપપત્તિને જણાવે કે ત્યાં જ (સાધ્યધર્મીમાં જ) અન્યથાનુપપત્તિને જણાવે છે? આ બે પક્ષોમાં જે “ઉત્તરપક્ષ છે એટલે બીજો પક્ષ છે” પાછળલો પક્ષ છે તે તો સર્વથા અસત્ (મિથ્યા) જ છે. કારણ કે દેખાત્તધર્મી એવા મહાન સાદિમાં વદ્ધિ વિના ધૂમ હોતો નથી એવું કરાયેલું ભૂયોદર્શન તે દાનધર્મી એવા મહાન સાદિમાં નિશ્ચિતાન્યથાનુપપત્તિવાળા અર્થને (વહ્નિને-સાધ્યને) અવશ્ય જણાવે, પરંતુ દુષ્ટાતધર્મીમાં જાણેલો નિશ્ચિતાન્યથાનુપપત્તિવાળો, અને સાધ્યધર્મી એવા પર્વતમાં તે રીતે નહીં નિશ્ચિત કરેલો (અન્યથાનુપપત્તિરૂપે નહીં જાણેલો) આ અર્થ એવો (ધૂમ) સાધ્ય ધર્મી એવા પર્વતમાં સ્વસાધ્યને (પર્વતમાં વદ્ધિ વિના ધૂમ ન હોવાથી જે આ ધૂમ દેખાય છે તે ધૂમથી અંદર વહ્નિ હોવો જ જોઈએ એવા સ્વસાધ્યને) જણાવી શકે નહીં અને જો જણાવે તો અતિવ્યાપ્તિ આવે, કારણ કે જ્યાં મહાન સાદિમાં અન્યથાનુપપદ્યમાનતા જાણી છે ત્યાં તો તે હેતુ સ્વસાધ્ય વહ્નિને અવશ્ય જણાવે. પરંતુ અન્યત્ર પર્વતાદિમાં અન્યથાનુપપદ્યમાનતા જાણી ન હોય ત્યાં સુધી ત્યાં દેખાતો હેતુ એવો ધૂમ, સ્વસાધ્ય એવા વહ્નિને કેવી રીતે જણાવી Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ૨૪૩ શકે ? અને જો અન્યથાનુપપત્તિ જાણ્યા વિના ત્યાં ધૂમ હેતુ, સ્વસાધ્યને જણાવે તો તે ધૂમની જેની સાથે અન્યથાનુ૫પત્તિ નથી જાણી એવા જળ-વાયુને પણ કેમ ન જણાવે ? જળ-વાયુને પણ જણાવશે એમ અતિવ્યાપ્તિ દોષ આવશે. હવે જો પહેલો પક્ષ કહેશો તો એટલે કે દૃષ્ટાન્નધર્મીમાં જોયેલું ભૂયોદર્શન સાધ્યધર્મિમાં (પર્વતમાં) પણ અન્યથાનુપપત્તિને જણાવે છે એમ જો કહો તો અનુમાન પ્રમાણમાં આવતું લિંગ, અને સાધ્યમિમાં આ અર્થોપત્તિને ઉત્પન્ન કરનારી એવી અન્યથાનુપપત્તિને જણાવનારું એવું આ ભૂયોદર્શન આ બન્નેમાં કંઈ જ ભેદ નથી, બન્નેમાં ભેદનો અભાવ જ છે. ભૂયોદર્શનવડે અન્યથાનુપપત્તિ દ્વારા અથપત્તિ થાય કે લિંગવડે અન્યથાનુપત્તિદ્વારા અનુમાન થાય. આ બન્નેનો અર્થ એક જ છે. આથી આ અર્થાપત્તિ અનુમાન પ્રમાણમાં સમાપ્ત જ થશે, અધિકપ્રમાણ તરીકે રહેશે નહીં. સારાંશ કે દૃષ્ટાન્નધર્મીમાં જોયેલા લિંગથી વારંવાર અનુભવ કરવાવડે લિંગ-સાધ્યની અન્યથાનુપપત્તિ જાણવા દ્વારા સાધ્યધર્મી એવા પર્વતમાં પણ અન્યથાનુપપત્તિને જણાવવા દ્વારા તે લિંગ જ ત્યાં સાધ્યધર્મીમાં પણ સ્વસાધ્યને જેમ જણાવે છે, તે જ રીતે દેખાત્તધર્મીમાં વારંવાર જોયેલો હવાડાનત્વે ધૂર્તત્વમ્ એવા ભૂયોદર્શનવડે સાધ્યધર્મી એવા દેવદત્તમાં પણ અન્યથાનુપપત્તિ જણાવવા દ્વારા સ્વસાધ્ય એવા રાત્રિભોજનને આ સ્થૂલત્વ જણાવે જ છે. તેથી દષ્ટાનધર્મીમાં કરાયેલું આ ભૂયોદર્શન જો સાધ્યધર્મીમાં અન્યથાનુપપત્તિને (અવિનાભાવને) જણાવતું હોય એમ તમે માનશો તો જેમ લિંગ દ્વારા સાધ્યધર્મીમાં અન્યથાનુપપત્તિ જાણવાથી અવિનાભાવી એવા સ્વસાધ્યને અનુમાનપ્રમાણમાં તે લિંગ જણાવે છે એ જ રીતે દેખાત્તધર્મીમાં જોવાયેલું આવા પ્રકારનું સ્થૂલત્વ દેવદત્ત આદિ સાધ્યધર્મીમાં પણ અન્યથાનુપપત્તિને જણાવતું છતું સ્વસાધ્ય એવા રાત્રિભોજનને જણાવશે જ, તેથી અથપત્તિ અને અનુમાન બન્ને પ્રમાણમાં કંઈ જ ભેદ રહેશે નહીં. અનુમાન કરાવનાર લિંગ, અને અર્થોપત્તિ કરાવનાર ભૂયોદર્શન આ બન્ને અન્યથાનુપપત્તિ દ્વારા સમાન જ છે, કંઈ જ ભેદ નથી. विपक्षेऽनुपलम्भात् तदवगम इति चेत् ? नन्वसावनुपलम्भमात्ररूयोऽनिश्चितः, निश्चितो वा तदवगमयेत् ? प्रथमपक्षे तत्पुत्रत्वादेरपि गमकत्वापत्तिः । निश्चितश्चेत्, तर्वानुमानमेवार्थापत्तिरापन्ना, निश्चितान्यथानुपपत्तेरनुमानरूपत्त्वात् । न च सपक्षसद्भावासद्भावकृतोऽनुमानार्थापत्त्योर्भेदः, पक्षधर्मतासहितादनुमानात् तद्रहितस्य प्रमाणान्तरत्वानुषङ्गात् । न च पक्षधर्मत्ववन्ध्यमनुमानमेव नास्ति, इति वाच्यम्, Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા पित्रोश्च ब्राह्मणत्वेन, पुत्रब्राह्मणताऽनुमा । सर्वलोकप्रसिद्धा न पक्षधर्ममपेक्षते ॥ રૂતિ મફેર સ્વયમાથાનાત્ ભૂયોદર્શનને બદલે હવે “વિપક્ષમાં અનુપલંભ” એટલે કે સાધ્યના અભાવમાં સાધકનું ન હોવું એવા બીજા પક્ષરૂપ પ્રમાણાન્તરથી અન્યથાનુપપદ્યમાનતા જણાય એમ જો કહેશો તો, અર્થાત્ સારાંશ એ છે કે જ્યાં જ્યાં સાધક (હેતુ) હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ એવા પ્રકારના અન્વયવ્યાતિરૂપ ભૂયોદર્શનને અન્યથાનુપપત્તિનો ગમક માનવામાં ઉપર જણાવ્યા મુજબ દોષો દેખાવાથી કંટાળીને હવે તમે કદાચ એમ કહો કે વિપક્ષમાં (સાધ્યાભાવમાં) સાધકનો (હેતુનો) અનુપલંભ એ રૂપ વ્યતિરેકવ્યાપ્તિ અન્યથાનુપપત્તિનો ગમક છે, એમ જો કહો તો - અમે તમને પુછીએ છીએ કે આ “અન્યથા અનુપલંભ” અનિશ્ચિત હોતો છતો અવિનાભાવનો (અન્યથાનુપપત્તિનો) ગમક બને કે નિશ્ચિત હોતો છતો અવિનાભાવનો ગમક બને? જ્યાં જ્યાં વિપક્ષ (સાધ્યાભાવ) હોય ત્યાં ત્યાં ગમે ત્યાં એકાદ જગ્યાએ પણ) સાધકનો (હેતુનો) અનુપલંભ હોય, પરંતુ સર્વત્ર નક્કી અનુપલંભ જ હોય એવો નિયમ નહીં, તે પ્રથમ અનિશ્ચિત પક્ષ અને વિપક્ષમાં સર્વત્ર સાધકનો અનુપલંભ જ હોય તે બીજો નિશ્ચિત પક્ષ. હવે આ બે પક્ષોમાંથી કહો - તમે કયો પક્ષ સ્વીકારો છો? - જો પ્રથમ “અનિશ્ચિત” પક્ષ સ્વીકારશો તો તપુત્રત્વ આદિ હેત્વાભાસમાં પણ સાધ્યના ગમક થવાની આપત્તિ આવશે, મિત્રા નામની એક સ્ત્રીને આઠ પુત્ર છે, સાત શ્યામ છે. આઠમો પુત્ર શ્વેત છે અને આઠમાને આશ્રયી આ અનુમાન છે. મયં સટ્ટ: પુત્ર, શ્યામ:, તપુત્રીત્ (અર્થાતુ મિત્રાપુત્રત્વ) અહીં પ્રથમના સાત પુત્રોમાં શ્યામત્વ સાધ્યની સાથે વ્યાપક એવી અને આઠમા પુત્રમાં તપુત્રત્વ હેતુ હોવા છતાં અવ્યાપક એવી શાપ નામની ઉપાધિ હોવાથી આ હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ છે, અને વ્યાપ્યત્વાસિધ્ધ હેત્વાભાસ બનવાથી સાધ્યનો ગમક બની શકે નહીં, છતાં તમે એવો પક્ષ સ્વીકાર્યો છે કે જો વિપક્ષમાં અનુપલંભ અનિશ્ચિત હોય તો પણ હેતુ સાધ્યનો ગમક બને છે, તો પછી તપુત્રત્વ હેતુ પણ સાધ્યનો ગમક બની જશે, કારણ કે શ્યામાભાવરૂપ વિપક્ષ અન્ય સ્ત્રીઓના રૂપાળા પુત્રો પણ છે અને આ આઠમો પુત્ર પણ છે. આ બન્ને વિપક્ષોમાંથી પ્રથમ વિપક્ષમાં (બીજી સ્ત્રીઓના રૂપાળા પુત્રોમાં) હેતુનો અનુપલંભ છે. અને બીજા વિપક્ષમાં (વિવક્ષિત આઠમા પુત્રમાં) હેતુનો અનુપલંભ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ નથી, પરંતુ વિપક્ષમાં હેતુનો અનુપલંભ નિશ્ચિત જ હોવો જોઈએ, એવો નિયમ નથી. માટે અનિશ્ચિત એવા અનુપલંભથી પણ આઠમા પુત્રમાં શ્યામત્વ સિધ્ધ થઈ જશે અને હેત્વાભાસને પણ ગમકત્વની (સહેતુ માનવાની) આપત્તિ આવશે. હવે જો વિપક્ષમાં આ અનુપલંભ નિશ્ચિત જ હોવો જોઈએ આવા પ્રકારનો બીજો પક્ષ કહેશો તો આ અર્થાપત્તિ અનુમાનપણાને જ પામી જશે, કારણ કે “નિશ્ચિત અન્યથા અનુપપત્તિ” એ જ અનુમાનનું લક્ષણ છે. જે જે નિશ્ચિત અન્યથા અનુપપત્તિ હોય છે તે તે અનુમાન રૂપ જ હોય છે. તેથી આ અર્થાપત્તિપ્રમાણ અનુમાનપ્રમાણરૂપ જ બની જશે, અનુમાનથી ભિન્ન સિધ્ધ થશે નહીં. અનુમાનમાં પણ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત જ હોય છે અને અર્થાપત્તિનું લક્ષણ પણ તમે વિપક્ષથી વ્યાવૃત્ત જ કર્યુ, જેથી બન્ને એક થઈ જશે. હવે કદાચ મીમાંસક અહીં એમ કહે કે અનુમાન અને અર્થા૫ત્તિ એમ બન્ને પ્રમાણોમાં નિશ્ચિતાન્યથાનુપપત્તિ સમાન જ હોય છે. છતાં પણ જ્યાં સપક્ષનો સદ્ભાવ હોય તે અનુમાન કહેવાય, અને જ્યાં સપક્ષનો અભાવ હોય તે અર્થાપત્તિ કહેવાય, એમ અમે સપક્ષના સદ્ભાવ અને અસદ્ભાવવડે કરાયેલો અનુમાન-અર્થાપત્તિમાં ભેદ માનીશું અને અર્થાપત્તિ એક ભિન્ન પ્રમાણ સિધ્ધ કરીશું. - ૨૪૫ જૈન - ઉપર મુજબ મીમાંસકનું કહેવું ઉચિત નથી, કારણ કે એકના એક જ પ્રમાણના સપક્ષના સદ્ભાવથી અને સપક્ષના અસહ્ભાવમાત્રથી જો બે પ્રમાણો ભિન્ન ભિન્ન કરશો તો તે જ પ્રમાણે પક્ષધર્મતા યુક્ત હોય તે અનુમાન કહેવાય છે તેનાથી રહિત એટલે કે પક્ષધર્મતારહિત એવા અનુમાનને (અનુમાનપ્રમાણ ન કહેતાં) પ્રમાણાન્તર માનવું જોઈએ. એક જ અનુમાનપ્રમાણ હોવા છતાં જ્યાં સપક્ષનો સદ્ભાવ હોય ત્યાં અનુમાન, અને જ્યાં સપક્ષનો અસદ્ભાવ હોય ત્યાં અર્થાપત્તિ એમ ભિન્ન પ્રમાણ તમે મીમાંસકોએ જેમ સ્વીકાર્યુ, તેવી જ રીતે એક જ અનુમાનપ્રમાણમાં જ્યાં પક્ષધર્મતા સહિત અનુમાન હોય તે અનુમાનપ્રમાણ, અને જ્યાં પક્ષધર્મતા રહિત અનુમાન હોય ત્યાં એક અલગ જુદું પ્રમાણ કહેવું પડશે, અને જો એમ કહેશો તો પ્રમાણષટ્કનો નિયમ રહેશે નહીં, અધિક થઈ જશે, માટે કાં તો અર્થાપત્તિનો અનુમાનમાં સમાવેશ સ્વીકારી લો અથવા પક્ષધર્મતા રહિત અનુમાનને પણ અલગ પ્રમાણાન્તર માની અધિક પ્રમાણ માની લો. મીમાંસક હે જૈન ! પક્ષધર્મતાથી વ— એવું કોઈ અનુમાન જ હોતું નથી કે જેથી અમારે પ્રમાણાન્તર માનવાનો પ્રસંગ આવે. કોઈપણ અનુમાનમાં (૧) પક્ષધર્મતા, (૨) સપક્ષસત્ત્વ (૩) વિપક્ષ અસત્ત્વ (૪) અબાધિતવિષયત્વ અને (૫) અસત્પ્રતિપક્ષત્વ, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા આ પાંચ અંગ તો હોય જ છે. કદાચ હેતુ કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હોય તો પણ સપક્ષસત્ત્વ અથવા વિપક્ષ અસત્ત્વ ન હોવાથી ચાર અંગો હોય છે. પરંતુ આનાથી ઓછા અંગો તો હોતાં જ નથી. તેથી પક્ષધર્મતા તો અવશ્ય હોય જ છે પક્ષધર્મતાથી વધ્ય (રહિત) કોઈ અનુમાન જ હોતું નથી તો અમારે વધારે પ્રમાણો માનવાં પડશે આવો દોષ આપવાનો અર્થ શું ? જૈન - હે મીમાંસક! આવું ન કહેવું. કારણ કે તમારા જ શાસ્ત્રોમાં તમારા જ ગુરુ શ્રીકુમારિલ્લ ભટ્ટે આ પ્રમાણે સ્વયં જણાવ્યું છે કે - માતા-પિતા બ્રાહ્મણ હોવાથી આ પુત્ર પણ બ્રાહ્મણ છે. આવા પ્રકારનું પક્ષધર્મતા વિનાનું અનુમાન સંભવતું હોવાથી તથા આ અનુમાન સર્વલોક પ્રસિદ્ધ છે. તેથી સર્વ ઠેકાણે પક્ષધર્મતાની અપેક્ષા હોતી નથી. તેના અનુમાનનો પ્રકાર આ પ્રમાણે છે - મયં પુત્ર, ત્રાપ:, પિત્રો શ્રદિપત્નિન્ આ અનુમાનમાં માત-પિતાગત બ્રાહ્મણત્વ એ હેતુ છે, તે હેતુ “યં પુત્રઃ” એ પક્ષમાં વર્તતો નથી, કારણ કે જે ધર્મ એક વ્યકિતગત હોય છે. તે ધર્મ તે ધર્મીથી અલગ થઈ શકતો નથી. તેથી હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી પક્ષધર્મતા નથી. છતાં અવિનાભાવ હોવાથી સાધ્યસિધ્ધિ થાય છે. આ અનુમાનના ઉપલક્ષણથી બીજાં અનુમાનો પણ આવાં આવાં પક્ષધર્મતારહિત ઘણાં છે તે સ્વયં સમજી લેવાં જેમ કે - उपरिवासे, वृष्टो मेघः, नदीपूरस्यात्र दर्शनात् । देवदत्तो, मृत्यु प्राप्तः, तस्य भार्यायां सौभाग्यचिह्नादर्शनात् । શે, હિતશ્ચન્દ્ર, નનવન્દ્રવર્ણનાત્ ઈત્યાદિ ઘણાં અનુમાનો પક્ષધર્મતા વિનાનાં હોય છે. આવું કુમારિત્ન ભટ્ટ મુનિએ પણ સ્વશાસ્ત્રોમાં સ્વયં પોતે પણ જણાવ્યું છે. આ રીતે વિચારણા કરતાં મીમાંસકદર્શનકારોએ માનેલું અથપત્તિ નામનું પ્રમાણ જૈનદર્શનકારોને માન્ય એવા પરોક્ષપ્રમાણના અનુમાનનામના ઉત્તરભેદમાં સમાઈ જ જાય છે, તેથી અધિક માનવાની જરૂર નથી. હવે “અભાવ” નામના પ્રમાણની ચર્ચા શરૂ કરે છે - यदपि - प्रत्यक्षादेरनुत्पत्तिः, प्रमाणाभाव उच्यते । साऽऽत्मनोऽपरिणामो वा, विज्ञानं वाऽन्यवस्तुनि ॥ (મીમાંસારત્નોવેવાર્તિ-સમાવપરિચ્છેદ્ર-૨) Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ૨૪ ૭ सेति प्रत्यक्षाद्यनुत्पत्तिः, आत्मनो घटादिग्राहकतया परिणामाभावः प्रसज्यपक्षे । पर्युदासपक्षे पुनरन्यस्मिन् घटविविक्तताऽऽख्ये वस्तुन्यभावे घटो नास्तीति विज्ञानम्इत्यभावप्रमाणमभिधीयते । तदपि यथासम्भवं प्रत्यक्षाद्यन्तर्गतमेव । तथाहि - गृहीत्वा वस्तुसद्भावं, स्मृत्वा च प्रतियोगिनम् । मानसं नास्तिताज्ञानं, जायतेऽक्षानपेक्षया ।। (મીરાં. સ્નોલવાર્તિવા, ભવ. ર૭) इतीयमभावप्रमाणजनिका सामग्री । મીમાંસકદર્શનકારો પ્રથમ અભાવપ્રમાણ આ રીતે સમજાવે છે કે - પ્રત્યક્ષાદિ (પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ અને અર્થોપત્તિ આ) પાંચ પ્રમાણોની જ્યાં અનુત્પત્તિ હોય છે તે જ “પ્રમાણાભાવ” એટલે કે “અભાવ” નામનું પ્રમાણ મનાય છે. તે પ્રત્યક્ષાદિની અનુત્પત્તિ (રૂ૫ અભાવપ્રમાણ) બે પ્રકારે છે. (૧) આત્માને ઘટ-પટ આદિ પદાર્થોનું જ્ઞાન ન થવું, અને (૨) અન્ય પદાર્થમાં અન્યનું જ્ઞાન થવું. સારાંશ આ પ્રમાણે છે - પ્રત્યક્ષાદિ જે પાંચ ભાવાત્મક પ્રમાણો છે તે પાંચેની જ્યાં અનુત્પત્તિ છે તે જ અભાવ નામનું છઠ્ઠું પ્રમાણ છે. “અભાવ” શબ્દમાં વપરાયેલ ૩ નિષેધવાચક છે. નિષેધ પ્રસજ્ય અને પર્યદાસ એમ બે પ્રકારે હોય છે. માત્ર વસ્તુનો નિષેધ જ્યાં બતાવવામાં આવે છે તે પ્રસજ્યપક્ષવાળો ન” કહેવાય છે, જેમ કે “આ ઘટ છે આ પટ છે” ઇત્યાદિ ઘટ-પટને ગ્રહણ કરવાના (જાણવાના) પરિણામનો જે અભાવ તે “અભાવ” પ્રમાણ કહેવાય છે એમ પ્રસજ્ય પક્ષ લઈએ ત્યારે સમજવું. જેમ કે મૂતજો घटो नास्तीति । તથા જ્યારે જેનો નિષેધ કરાય છે. તેનાથી ઈતરનું જેમાં વિધાન થાય ત્યારે તે પર્હદાસ નગ્ન કહેવાય છે. જેમ કે “ ” આ શબ્દનો અર્થ ધર્મ નહી એટલો જ માત્ર નથી પરંતુ ધર્મથી વિરૂદ્ધ એવું જે પાપ, તેનું હોવું તે અધર્મ છે. આ પ્રમાણે ઘરમાવવત્ દ્ ભૂતનમ્ આ પથુદાસપક્ષ છે. સંક્ષેપમાં વિવક્ષિતવસ્તુનો નિષેધ મુખ્ય હોય તે પ્રસજ્ય અને વિવક્ષિત વસ્તુથી ઈતર વસ્તુનું વિધાન જેમાં મુખ્ય હોય તે પથુદાસ કહેવાય છે. શ્લોકમાં લખેલ 1 એવું જે સર્વનામ છે અને સ્ત્રીલિંગ છે તેનાથી પ્રત્યક્ષાદિ ભાવાત્મક પાંચ પ્રમાણોની અનુત્પત્તિ સમજવી. “માવ" શબ્દમાં પ્રસજ્યપક્ષ વિચારીએ ત્યારે ઘટ-પટ આદિ પદાર્થોને ગ્રહણ કરવા પાવડે “આ ઘટ છે. આ પટ છે” ઈત્યાદિ “ગતિ” આત્મક જે આત્મ પરિણામ થવો જોઈએ, તેવા પરિણામનો જે અભાવ તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અભાવપ્રમાણ કહેવાય છે અને પર્યાદાસપક્ષે વિચારીએ ત્યારે ઘટની વિવિકતતાવાળી (એટલે કે ઘટથી રહિત) એવી ઘટાભાવવાળી (ઘટથી અન્ય એવી) ભૂતલ વસ્તુનું જે જ્ઞાન તે અભાવપ્રમાણ કહેવાય છે. ભૂતલ ઉપર ઘટ નથી. એમ જ્યારે જણાય છે. ત્યારે નિષેધમુખ્ય હોવાથી પ્રસજ્ય પ્રતિષેધ કહેવાય છે અને ઘટરહિત એવું આ ભૂતલ છે એમ જ્યારે જણાય છે ત્યારે ભૂતલની મુખ્યતા છે માટે પર્યદાસપ્રતિષેધ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રોમાં કહ્યું છે કે – द्वौ नौ प्रकृतौ लौके, पर्युदासप्रसज्यको । पर्युदासः सदृग्ग्राही, प्रसज्यस्तु निषेधकृत् ॥ આ બન્ને પ્રકારનો નિષેધ એ જ અભાવપ્રમાણ છે. આ પ્રમાણે મીમાંસકો “અભાવ” પ્રમાણની સિધ્ધિ કરે છે. જૈન - તે અભાવપ્રમાણ પણ યથાયોગ્ય રીતે પ્રત્યક્ષાદિ (બન્ને) પ્રમાણમાં અંતર્ગત જ થાય છે. તેથી જુદુ માનવાની જરૂર નથી. ગ્રન્થકારશ્રી જણાવે છે કે મીમાંસકોના દર્શનમાં “અભાવપ્રમાણની” સિધ્ધિ કરવા માટે નીચે મુજબ સામગ્રી અભાવપ્રમાણની બતાવેલી છે. (ભૂતલાદિ અન્ય) વસ્તુઓનો સભાવ જોઈને અને તે જ કાળે ત્યાં જેનો અભાવ છે તે અભાવના પ્રતિયોગીને યાદ કરીને બાહ્ય ઇન્દ્રિયોની અપેક્ષા વિના મનમાત્રથી “અહીં ઘટ નથી” આવા પ્રકારનું જે “નાસ્તિતાનું જ્ઞાન થાય છે તેને જ અભાવપ્રમાણ કહેવાય છે. (૧) આધારાત્મક (એવા ભૂતલાદિ) વસ્તુનો સદ્ભાવ ગ્રહણ કરવો. (૨) તેના ઉપર પ્રતિયોગીનું સ્મરણ થવું. (૩) બાહ્ય ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખવી અને (૪) મનમાત્રથી જ “અહીં ઘટ નથી” એવું નાસ્તિતાનું જ્ઞાન કરવું. અભાવપ્રમાણને ઉત્પન્ન કરનારી આ સામગ્રી છે, આ સામગ્રીથી અભાવ પ્રમાણ પ્રગટે છે, એમ મીમાંસકો માને છે. तत्र च भूतलादिकं वस्तु प्रत्यक्षेण घटादिभिः प्रतियोगिभिः संसृष्टं, असंसृष्टं वा गृह्येत ? नाद्यः पक्षः, प्रतियोगिसंसृष्टस्यभूतलादिवस्तुनः प्रत्यक्षेण ग्रहणे तत्र प्रतियोग्यभावग्राहकत्वेनाभावप्रमाणस्य प्रवृत्तिविरोधात् । प्रवृत्तौ वा न प्रामाण्यम्, प्रतियोगिनः सत्त्वेऽपि तत्प्रवृत्तेः । द्वितीयपक्षे तु अभावप्रमाणवैयर्थ्यम् प्रत्यक्षेणैव प्रतियोगिनां कुम्भादीनामभावप्रतिपत्तेः । Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ જૈનદર્શનકારો હવે મીમાંસકોના મતનું ખંડન કરતા છતા પુછે છે કે અભાવપ્રમાણસંબંધી તે ચર્ચામાં (ચક્ષુરાદિઇન્દ્રિયજન્ય એવા) પ્રત્યક્ષપ્રમાણવડે આધારભૂત એવી ભૂતલાદિ જે વસ્તુ ગ્રહણ થાય છે તે પ્રતિયોગિ એવા ઘટાદિથી સંસૃષ્ટ ગ્રહણ થાય છે કે અસંસૃષ્ટ ગ્રહણ થાય છે ? એટલે કે ઘટાદિથી સહિત ભૂતલ દેખાય છે કે ઘટાદિથી રહિત ભૂતલ દેખાય છે ? જો પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી, કારણ કે પ્રતિયોગિ (એવા ઘટાદિ)થી સંસૃષ્ટ (એટલે યુક્ત) એવી ભૂતલાદિ વસ્તુ જો ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વડે ગ્રહણ કરાતી હોય તો (પ્રતિયોગિ એવા ઘટાદિ ત્યાં હાજર હોવાથી) પ્રતિયોગીના અભાવને જણાવનારા તરીકે “અભાવ” પ્રમાણની પ્રવૃત્તિ જ થશે નહીં. જો ઘટાદિ વિદ્યમાન છે તો તેના અભાવને જણાવનારા એવા અભાવપ્રમાણની પ્રવૃત્તિ માનવામાં વિરોધ આવશે. ઘટાદિ પ્રતિયોગી હાજર છે તેથી અભાવપ્રમાણ કેમ પ્રવર્તે ? ૨૪૯ અથવા ઘટાદિ પ્રતિયોગી હાજર હોવા છતાં પણ જો અભાવ નામનું પ્રમાણ પ્રવર્તે છે. તો તે અભાવપ્રમાણની પ્રમાણતા રહેશે નહીં, તે અપ્રમાણ જ ઠરશે, કારણ કે પ્રતિયોગી એવા ઘટાદિનું અસ્તિત્વ હોવા છતાં પણ “નાસ્તિતા”નું જ્ઞાન કરાવનાર તે પ્રવર્તે છે માટે, યથાર્થજ્ઞાન હોય તો પ્રમાણ માની શકાય, આ તો અયથાર્થજ્ઞાન થયું, વસ્તુ અસ્તિ છે અને પ્રમાણ તરીકે માનેલું જ્ઞાન નાસ્તિ જણાવે છે. આ રીતે અયથાર્થ હોવાથી પ્રમાણતા રહેશે નહીં. હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે ઘટાદિથી રહિત એવું ભૂતલ પ્રત્યક્ષપ્રમાણવડે જણાય છે એમ કહો તો આ અભાવને પ્રમાણ માનવું જ વ્યર્થ થશે. કારણ કે પ્રત્યક્ષપ્રમાણવડે (જેમ ભૂતલ ચક્ષુ દ્વારા ગ્રહણ થાય છે તેવી જ રીતે ભૂતલના વિશેષણરૂપે) પ્રતિયોગી એવા ઘટાદિના અભાવનો બોધ પણ થાય જ છે. જેમ પુષ્પ ઘ્રાણગ્રાહ્ય છે તો તેમાં રહેલી ગંધ કે ગંધાભાવ પણ ઘ્રાણગ્રાહ્ય હોય જ છે કારણ કે ગંધ કે ગંધાભાવ પુષ્પનું સ્વરૂપ છે. સાકર રસનાગ્રાહ્ય હોય, તો તેની મધુરતા કે તિક્તતાનો અભાવ રસનાથી ગ્રહણ થઈ જ જાય છે, કારણ કે મધુરતા કે તિતતાનો અભાવ એ સાકરનું સ્વરૂપ છે. એવી જ રીતે ભૂતલ ચાક્ષુષપ્રત્યક્ષ હોતે છતે તેના વિશેષણરૂપે રહેલો ઘટાભાવ પણ ભૂતલનું જ સ્વરૂપ હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષાદિવડે જ ગ્રહણ થાય છે. માટે તેમાં ભૂતલને જણાવનારૂં પ્રત્યક્ષપ્રમાણ અને ઘટાભાવને જણાવનારૂં અભાવપ્રમાણ એમ જુદુ પ્રમાણ માનવાની કોઈ આવશ્યકતા નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ____ अथ न संसृष्टं नाप्यसंसृष्टं प्रतियोगिभिः भूतलादिवस्तु प्रत्यक्षेण गृह्यते, वस्तुमात्रस्य तेन ग्रहणाभ्युपगमादिति चेत् ? तदपि दुष्टम्, संसृष्टत्वासंसृष्टत्वयोः परस्परपरिहारस्थितित्पत्वेनैकनिषेधेऽपरविधानस्य परिहर्तुमशक्यत्वात्-इति-सदसद्यवस्तुग्रहणप्रवणेन प्रत्यक्षेणैवायं वेद्यते । क्वचित्तु “तदघटं भूतलम्" इति स्मरणेन, “तदेवेदमघटं भूतलम्" इति प्रत्यभिज्ञानेन, “योऽग्निमान् न भवति, नासौ धूमवान्" इति तर्केण, "नात्र धूमोऽनग्नेः" इति अनुमानेन, “गृहे गर्गो नास्ति" इत्यागमेनाभावस्य प्रतीतेः क्वाभावप्रमाणं प्रवर्तताम् ? મીમાંસક - હે જેન ! તમે અમારી વાત તો સાંભળો. પ્રતિયોગી એવા ઘટાદિથી સંસ્કૃષ્ટ (યુક્ત) એવી ભૂતલાદિ વસ્તુ, કે અસંસ્કૃષ્ટ (રહિત) એવી ભૂતલાદિ વસ્તુ પ્રત્યક્ષપ્રમાણ વડે ગ્રહણ કરાતી નથી એમ અમે કહીએ છીએ, કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ વડે તો ભૂતલાદિ વસ્તુ માત્રનું જ ગ્રહણ કરાય છે. એમ અમારાવડે સ્વીકારાયું છે. “આ ભૂતલ માત્ર છે” આટલું ધર્મીમાત્રનું જ પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણવડે થાય છે, પરંતુ તે ભૂતલાદિ વસ્તુ કેવી છે? શું પ્રતિયોગી એવા ઘટાદિથી સંસ્કૃષ્ટ છે કે અસંસૃષ્ટ છે ઇત્યાદિ ધર્મોનું (તેના વિશેષણોનું) જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણવડે થતું નથી. તેથી પ્રતિયોગી એવા ઘટાદિના અભાવને જાણવા માટે “અભાવ” પ્રમાણ માનવું જોઈએ એમ અમારૂં કહેવું છે. જૈન - હે મીમાંસકો - તમારું આ પ્રમાણે કહેવું તે પણ દુષ્ટ જ છે (દોષિત જ છે) કારણ કે ધર્મ અને ધર્મી એકાન્ત ભિન્ન નથી, ધર્મી જણાયે છતે તેના સંબંધી ધર્મ પણ તે ઇન્દ્રિય સંબંધી પ્રત્યક્ષવડે જણાય જ છે. જેમ ચક્ષુવડે ઘટ જણાયે છતે ઘટસંબંધી કૃષ્ણનીલ-રક્તાદિરૂપ ધર્મો પણ ચક્ષુથી જ જણાય છે અને આ ઘટ કાળો નથી. કે લાલ નથી એમ અભાવ પણ ચક્ષુથી જ જણાય છે. તેવી જ રીતે સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ ધર્મો પણ પરસ્પર વિરોધી હોવાથી એક હોય ત્યાં બીજો ન હોય, અને બીજો હોય ત્યાં પહેલો ન હોય, એમ પરસ્પર પરિહારે રહેતા હોવાથી કોઈ પણ એકનો જો નિષેધ કરો તો બીજા ધર્મનું વિધાન રોકવું અશક્ય હોવાથી ભૂતલાદિ ધર્મ ગ્રહણ કરાયે છતે બન્ને ધર્મોમાંથી એક ધર્મનું ગ્રહણ તો પ્રત્યક્ષપ્રમાણવડે અવશ્ય થાય જ છે. કારણ કે સંસારની તમામ વસ્તુઓ “અસ” ઉભયરૂપ છે. માટે સઅસદ્ ઉભયરૂપ વસ્તુને ગ્રહણ કરવામાં પ્રવર્તતા એવા પ્રત્યક્ષપ્રમાણ વડે જ અહીં ઘટાભાવ છે, એવો આ અભાવ જણાઈ જ જાય છે. તેથી અધિકપ્રમાણ માનવાની જરૂર જ નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ભૂતલાદિ વસ્તુ ભૂતલાદિરૂપે સત્ છે અને ઘટાદિરૂપે અસત્ છે. જેથી ભૂતલ જણાયે છતે જ તેના વિશેષણરૂપે ઘટાભાવ પણ તે જ પ્રત્યક્ષવડે જણાય છે. તળાવના પાણીમાં પગનો સંયોગ થતાં જ ઠંડુ છે એમ જેમ જણાય છે તેવી જ રીતે તે જ ક્ષણે તે જ પ્રત્યક્ષવડે આ પાણી ગરમ નથી એમ પણ જણાય જ છે, માટે અધિકપ્રમાણની આવશ્યકતા નથી. વસ્તુમાં રહેલું સત્ સ્વરૂપ જે પ્રમાણથી જણાય છે તે જ પ્રમાણથી તેમાં રહેલું ‘‘અસત્’’ સ્વરૂપ પણ જણાય જ છે. જેમ કે જલગત શીતસ્પર્શ સ્પાર્શનપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે તો તે જ જલગત ઉષ્ણસ્પર્શોભાવ પણ સ્પાર્શનપ્રત્યક્ષથી જ ગ્રાહ્ય છે. રસોઈમાં રહેલી મીઠાશ-તીખાશ જો રાસનપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે, તો તે જ રસોઈમાં રહેલો મીઠાશનો અભાવ કે કડવાશનો અભાવ કે તીખાશનો અભાવ પણ રાસનગ્રાહ્ય જ છે. પુષ્પમાં રહેલી સુગંધ જો પ્રાણજ પ્રત્યક્ષ છે તો તેમાં જ રહેલો દુર્ગન્ધનો અભાવ પણ ઘ્રાણજ ગ્રાહ્ય જ છે. આ રીતે સર્વત્ર સમજવું, તે કારણથી - ૨૫૧ (૧) બીજા દેશમાં ગયેલા પુરૂષને પોતાના પ્રાચીનદેશનું ભૂતલ જો સ્મરણવડે જણાતું હોય તો તે કાલે તે ભૂતલ અઘટ છે, અર્થાત્ ઘટાદિ વિનાનું છે તેવો અભાવનો બોધ પણ સ્મરણથી જ જણાય છે. (૨) બીજા દેશમાં જઈને પાછા ફરેલા પુરૂષને પોતાના પ્રાચીન દેશને પુનઃ જોતાં “તે જ આ આપણો દેશ આવ્યો' એ જેમ પ્રત્યભિજ્ઞાનવડે જણાય છે તેવી જ રીતે પાછા ફરેલા તે જ પુરૂષને તે કાળે “ઘટાદિ વિનાનો આ તે જ દેશ આવ્યો” ઇત્યાદિ થતું શાન પણ પ્રત્યભિજ્ઞાન પ્રમાણવડે જ થાય છે. (૩) આ જ પ્રમાણે “જે અગ્નિમાન્ ન હોય તે સરોવરની જેમ ધૂમવાન્ પણ ન જ હોય” આવું અભાવનું જ્ઞાન તર્કવડે પણ થાય છે. (૪) તથા અહીં ધૂમ નથી જ, કારણ કે વ્યાપક એવા અગ્નિની અનુપલબ્ધિ હોવાથી, આવું અભાવનું જ્ઞાન અનુમાનવડે પણ થાય છે. (૫) તથા “આ ઘરમાં ગર્ગ નથી” આવા પ્રકારના અભાવનું જ્ઞાન આપ્તપુરૂષની વાણીરૂપ આગમપ્રમાણથી પણ થાય છે. આ પ્રમાણે જે જે વસ્તુનું જ્ઞાન જે જે પ્રમાણોથી થાય છે તે તે વસ્તુમાં રહેલો અભાવ પણ તે તે પ્રમાણોથી જણાતો હોવાથી હે મીમાંસકો ! કહો, અભાવપ્રમાણ ક્યાં પ્રવર્તશે ? માટે “અભાવ'' પ્રમાણને માનવાની બીલકુલ જરૂર નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા હવે “સંભવ” નામના પ્રમાણની ચર્ચા સમજાવે છે - सम्भवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवं - लक्षण: "सम्भवति खार्यां द्रोणः" इत्यादि नानुमानात् पृथक् । तथाहि - खारी द्रोणवती खारीत्वात्, पूर्वोपलब्ध खारीवत् । ચરક આદિ દર્શનકારો “સંભવ અને ઐતિહ્ય” નામનાં બે પ્રમાણો અધિક માને છે. તેમાં પ્રથમ સંભવ પ્રમાણની ચર્ચા કરે છે “સમુદાયવડે સમુદાયિનો બોધ થવો” આ લક્ષણવાળું સંભવ નામનું પ્રમાણ છે. એમ જે દર્શનકારો માને છે, તે પણ ઉચિત નથી કારણ કે તે અનુમાનથી પૃથર્ નથી. તેઓ કહે છે કે “ખારીમાં દ્રોણ સંભવે છે” પરંતુ અનુમાનથી આ સિધ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે - ખારી (પક્ષ), દ્રોણવાળી છે (સાધ્ય), ખારી હોવાથી (હેતુ), પૂર્વે જોયેલી ખારીની જેમ (દષ્ટાન્ત). મોટામાં નાનાનો સંભવ, અધિકમાં હનનો સંભવ, તે સંભવ પ્રમાણ કહેવાય છે. અહીં વપરાયેલા ખારી અને દ્રોણ શબ્દો વસ્તુના વજનને સૂચવનારા શબ્દો છે. પ્રાચીનકાળમાં (૧) કુડવ, (૨) પ્રસ્થ, (૩) આઢક (૪) દ્રોણ અને (૫) ખારી આવાં માપો પ્રચલિત હતાં અને ઉત્તરોત્તર ચાર ગણા અધિક માપનાં સૂચક હતાં. કુડવ એટલે પાશેર, આશરે (વર્તમાનકાલના માપે)૧૨૫ ગ્રામ ચાર કુડવનો સમુદાય તે ૧ પ્રસ્થ ચાર પ્રસ્થનો સમુદાય તે ૧ આઢક ચાર આઢકનો સમુદાય તે ૧ દ્રોણ સોળ દ્રોણનો સમુદાય તે ૧ ખારી. હવે જ્યારે સોળ દ્રોણનો સમુદાય ભેગો થાય ત્યારે ૧ ખારી બને છે એટલે “ખારી એ સમુદાય કહેવાય” અને “દ્રોણ એ સમુદાયી” કહેવાય છે. જેનો સમુદાય થાય તે સમુદાયી, અને જે ભેગો થયેલો ઢગલો તે સમુદાય, હવે જ્યાં જ્યાં ખારી નામનો સમુદાય છે, ત્યાં ત્યાં તે સમુદાયના અંતર્વત દ્રોણાદિ સમુદાયી તો હોય જ, તે તો સંભવે જ, માટે સમુદાયીનો જે સંભવ તે સંભવપ્રમાણ કહેવાય છે, એમ ચરક આદિનું કહેવું છે. તે સંભવપ્રમાણનો અનુમાનમાં સમાવેશ થઈ જ જાય છે. તેનાથી અધિકજ્ઞાન સંભવમાં કંઈ થતું જ નથી માટે પૃથર્ નથી. તે અનુમાનનો પ્રકાર આ પ્રમાણે છે. १. द्रोणस्तु खार्याः खलु षोडशांशः - लीलावती । Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ પર્વતો, વૃદ્ધિમાન, ધૂમાત્, મહાનશવત્ ઇત્યાદિની જેમ. खारी, द्रोणवती, खारीत्वात्, पूर्वोपलब्धखारीवत् આ રીતે મોટા વજનમાં નાના વજનનો સમાવેશ અનુમાન પ્રમાણથી જાણી શકાય છે, તેથી તે સંભવપ્રમાણ તેમાં સમાઈ જ જાય છે. ભિન્ન પ્રમાણ માનવાની જરૂર જ નથી. ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारम्पर्यमितीहोचुर्वृद्धाः, यथा “વૃત્ત વટે યક્ષ: प्रतिवसति" इति । तदप्रमाणम्, अनिर्दिष्टप्रवक्तृकत्वेन सांशयिकत्वात्, आप्तप्रवक्तृकत्वनिश्चये त्वागम इति । ૨૫૩ - જે જ્ઞાન પ્રવાદપરંપરારૂપ હોય, જાણે દંતકથા ચાલી આવતી હોય તેમ હોય, એટલે કે “વૃદ્ધ પુરૂષોએ આમ કહેલું છે એવા પ્રકારની પરંપરા રૂપ જ હોય” પરંતુ વાસ્તવિક જેનો કર્તા અજ્ઞાત હોય જેમ કે “આ વડલાના વૃક્ષમાં યક્ષ વસે છે” આવી ચાલી આવતી લોકવાયકા તે ઐતિહ્યપ્રમાણ કહેવાય છે એમ ચરકદર્શનકાર કહે છે. જૈનદર્શનકાર તેનું ખંડન કરતાં જણાવે છે કે - ચરકદર્શનકારની તે વાત અપ્રમાણ છે, અર્થાત્ મિથ્યા છે. કારણ કે આવી ચાલી આવતી લોકવાયકા (દંતકથા) તેનો કર્તા ન બતાવેલો હોવાથી સાચી હશે કે મિથ્યા ? એવા સંશયથી ભરેલી છે. અને સંશય તે અજ્ઞાનનો ભેદ હોવાથી આવી અનિર્દિષ્ટકર્તા વાળી દંતકથાઓ સાંયિક હોવાના કારણે અજ્ઞાનમાં અંતર્ગત હોવાથી પ્રમાણ જ નથી. અને જો તેનો કર્તા નિર્દિષ્ટ હોય અને તે કર્તા યથાર્થ હોય તો તે દંતકથા આપ્તપુરૂષની વાણી બનવાથી આગમ નામના પ્રમાણમાં સમવતાર પામે છે. માટે અધિક પ્રમાણ માનવાની જરૂર નથી. આ પ્રમાણે અનિર્દિષ્ટ કર્તા હોય તો તે સંશયમાં, અને નિર્દિષ્ટકર્તા હોય તો આગમમાં જ સમાઈ જાય છે. यदपि प्रातिभमक्षलिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव " अद्य मे महीपतिप्रसादो भविता" इत्याद्याकरं स्पष्टतया वेदनमुदयेत् । तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमिति प्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव । यत्पुनः प्रियाप्रियप्राप्तिप्रभृतिफलेन सार्धं गृहीतान्यथानुपपत्तिकात्मनः प्रसादोद्वेगादेर्लिङ्गादुदेति, तत् पिपीलिकापटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । इति न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रमः शक्रेणापि कर्तुं शक्यः ॥१॥ વળી કેટલાક દર્શનકારો “પ્રાતિભ” નામનું જુદુ પ્રમાણ માને છે, તે પણ મનના નિમિત્તે થતું હોવાથી “માનસપ્રત્યક્ષ”માં જ અંતર્ગત થઈ જાય છે. તેને પણ ભિન્ન માનવાની કંઈ જરૂર નથી, તે ચર્ચા સમજાવે છે - Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા પ્રતિભા (અંદરથી આત્માનો અવાજ તે પ્રતિભા) માત્ર વડે જે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રાતિભપ્રમાણ કહેવાય છે, જે જ્ઞાન અક્ષ (એટલે ઇન્દ્રિયો), લિંગ (એટલે હેતુ), અને શબ્દ (એટલે આગમ) આ ત્રણેના વ્યાપારથી સર્વથા નિરપેક્ષ એવું, અકસ્માત જ અંદર આત્મામાંથી જ પ્રગટ થતું, જેમ કે “આજે અવશ્ય મારા ઉપર રાજાની પ્રસન્નતા થશે જ” ઇત્યાદિ આકારવાળું સ્પષ્ટપણે જે સંવેદન થાય છે તે પ્રાતિભપ્રમાણ કહેવાય છે. - ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષ, લિંગથી જે જ્ઞાન થાય છે. તે અનુમાન, અને આતવચનોથી જે જ્ઞાન થાય છે. તે આગમ, આ ત્રણેની અપેક્ષા વિના સહજપણે અંદરથી આત્માનો અકસ્માત્ જે અવાજ આવે કે આજે સારી અથવા ખરાબ ઘટના બનશે તે પ્રાતિજ્ઞાન કહેવાય છે એમ કોઈ દર્શનકારો માને છે. જૈનદર્શનકાર ઉપરોક્ત વાતનું ખંડન કરતાં જણાવે છે કે આ જ્ઞાન પણ “મન” નામની અંદર રહેલી ઇન્દ્રિય, કે જેને બાધેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય કહેવાય છે. તેના નિમિત્તે થતું હોવાથી આ જ્ઞાન પણ “માનસપ્રત્યક્ષ” નામના પ્રત્યક્ષપ્રમાણની કુક્ષિમાં સમાઈ જ જાય છે, તેથી અધિક માનવાની જરૂર નથી. તથા વળી પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ વિગેરે ફળની સાથે ગ્રહણ કરી છે અન્યથા અનુત્પત્તિરૂપ વ્યાપ્તિ જેણે એવા આત્માને પ્રસન્નતા અને ઉદ્વેગતા આદિ લિંગોથી જે જ્ઞાન ઉદયમાં આવે છે તે પણ કીડીઓના સમૂહના ઉભરાવાથી ઉત્પન્ન થતા વરસાદના જ્ઞાનની જેમ અનુમાન જ છે, અધિક કંઈ પણ નથી. કેટલીક વખત ચિત્તની પ્રસન્નતા જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે આત્મા અંદરથી એમ બોલી ઉઠે છે કે “આજે કંઈક પ્રિયઘટના અવશ્ય બનવી જોઈએ” જેમ કે પ્રભુની આરતી ઉતારતાં ઉતારતાં આવેલી ચિત્તની પ્રસન્નતાથી મયણાસુંદરી પોતાની સાસુને જણાવતી હતી કે “આજે આપશ્રીના આર્યપુત્ર અવશ્ય આવશે જ.” કોઈક વખત ચિત્તના ઉદ્ગથી આત્મા અંદરથી બોલી ઉઠે છે કે આજે અવશ્ય કંઈક અપ્રિય ઘટના બનશે જ. જેમ કે રાજીમતીનું લગ્નકાળ ફરકેલું જમણું નેત્ર, અને તેનાથી ઉગી બનેલી તેણીએ જ સખીઓને કહ્યું કે આજે કોઈ અવશ્ય અપ્રિય ઘટના બનશે અને પરિણામે લગ્નવિચ્છેદ થયો, આવા આવા પ્રકારનાં જે કોઈ જ્ઞાનો થાય છે તે પણ અનુમાનની અંદર જ સમાય છે. વ્યવહારમાં જેમ કીડીઓનાં નગરાં ઉભરાવાથી આજે અવશ્ય વૃષ્ટિ થશે જ, આ જેમ અનુમાન કહેવાય છે, તેની જેમ ઉપરોક્ત પ્રિય-અપ્રિયના ફળને આપનારાં, સંકેતોથી Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ૨ ૫ ૫ કે લિંગોથી થનારાં સર્વે જ્ઞાનો પણ અનુમાનોમાં સમાઈ જાય છે, માટે અધિક પ્રમાણ માનવાની કોઈ જરૂર નથી. તેથી આ સંસારમાં “પ્રત્યક્ષ અને પરોક્ષ” એમ પ્રમાણોના બે ભેદોનું ઉલ્લંઘન ઇંદ્રવડે પણ કરવાનું શક્ય નથી. આ પ્રમાણે જૈનદર્શનકારોએ બતાવેલા પ્રમાણોના બે જ ભેદ બરાબર છે બાકીની સર્વ દર્શનકારોની કલ્પના અયથાર્થ (મિથ્યા) છે. પ્રશ્ન :- કયા કયા દર્શનકારો કેટલાં કેટલાં પ્રમાણો માને છે ? ઉત્તર :- પ્રમાણની બાબતમાં દર્શનકારોની માન્યતા આ પ્રમાણે છે - (૧) ચર્વાકદર્શન ૧ પ્રત્યક્ષપ્રમાણ જ માને છે. (૨) બૌધ્ધદર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ ૨ પ્રમાણ માને છે. (૩) વૈશેષિકદર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ ર પ્રમાણ માને છે.' (૪) કોઈક વૈશેષિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ૩ પ્રમાણ માને છે. (૫) સાંખ્યદર્શન પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ૩ પ્રમાણ માને છે. (૬) ન્યાયદર્શન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ૪ પ્રમાણ માને છે. (૭) પૂર્વમીમાંસક (પ્રભાકર) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થોપત્તિ એમ ૫ પ્રમાણ માને છે. (૮) ઉત્તરમીમાંસક (કુમારિલભટ્ટ) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ અને અભાવ એમ ૬ પ્રમાણ માને છે. (૯) ચરકદર્શનકાર ઉપરોક્ત ૬ તથા સંભવ અને ઐતિહ્ય એમ ૮ પ્રમાણ માને છે. આ પ્રમાણે પ્રમાણની બાબતમાં વાદીઓના અનેક મતભેદો છે. જેનદર્શનકારો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ કહે છે. ઉપરના વાદીઓએ માનેલાં સર્વે પ્રમાણો જૈનોના પરોક્ષ પ્રમાણમાં જ અંતર્ગત થાય છે. સાંવ્યવહારિક અને પારમાર્થિક આમ પ્રત્યક્ષના બે ભેદ આગળ આવશે, તેમાંના સાંવ્યવહારિક પ્રત્યક્ષનો પ્રત્યક્ષ પ્રમાણમાં વ્યવહારથી જો કે સમાવેશ થાય છે તો પણ નિશ્ચયથી તે તો પરોક્ષ જ છે. જૈનદર્શનકારોને માન્ય અવધિ-મન:પર્યવ અને કેવલજ્ઞાન રૂપ જે પારમાર્થિક પ્રત્યક્ષ છે તેને તો કોઈ દર્શનકારો પામી શક્યા જ નથી. ઇન્દ્રિયજન્યજ્ઞાનવાળાઓથી અતીન્દ્રિયજ્ઞાનની કલ્પના થઈ પણ ક્યાંથી શકે ? આ પ્રમાણે પ્રથમસૂત્રનો અર્થ પૂર્ણ થયો. ૨-૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨-૩ રત્નાકરાવતારિકા પ્રત્યક્ષ નક્ષત્ત - હવે પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ જણાવે છે - સ્પષ્ટ પ્રત્યક્ષમ્ | ૨-રા प्रबलतरज्ञानावरणवीर्यान्तराययोः क्षयोपशमात् क्षयाद् वा स्पष्टताविशिष्टं वैशद्यास्पदीभूतं यत् तत् प्रत्यक्षं प्रत्येयम् ॥२-२॥ સૂત્રાર્થ :- સ્પષ્ટ જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય છે. અતિશય તીવ્ર એવા જ્ઞાનાવરણીયકર્મના અને વર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી “સ્પષ્ટતા યુક્ત” એવું, એટલે કે વિશદતાના આધારભૂત એવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. તીવ્ર રસવાળાં કર્મોને હળવા રસવાળાં કરીને ભોગવવાં અને અનુદિતને ઉપશમાવવાં તે ક્ષયોપશમ કહેવાય છે અને સર્વથા મૂલથી કર્મોનો વિનાશ કરવો તે ક્ષય કહેવાય છે. પ્રત્યક્ષાદિપ્રમાણો જ્ઞાનાત્મક છે, તેથી તે જ્ઞાનને ઢાંકનારાં કર્મોને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે, તેમાં વપરાતી આત્મશક્તિ તે વીર્ય કહેવાય છે, તેને રોકનારા કર્મને વર્યાન્તરાયકર્મ કહેવાય છે. આ બન્ને કર્યો આત્માના અનુક્રમે જ્ઞાનગુણ અને વીર્યગુણને ઢાંકનારાં છે. તે બન્ને કર્મો તીવ્રને બદલે મંદ થાય ત્યારે, અથવા સર્વથા વિનાશ પામે ત્યારે જીવને અનુક્રમે આંશિક અને સંપૂર્ણ જ્ઞાનગુણ અને વીર્યગુણ પ્રગટ થાય છે. વૈશદ્યાસ્પદીભૂત શબ્દનો અર્થ એ છે કે વિશદતા એટલે અતિશય સ્પષ્ટતા, તેના આસ્પદીભૂત એટલે કે આધારભૂત એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ. //ર-રા પષ્ટત્વમેવ સ્પષ્ટથતિ = સ્પષ્ટત્વ કોને કહેવાય ? તે જ સ્પષ્ટ કરે છે. अनुमानाद्यधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥२-३॥ अनुमानादिभ्यो वक्ष्यमाणपरोक्षप्रकारेभ्योऽतिरेकेण यद्विशेषाणां नियतवर्णसंस्थानाद्यर्थाकाराणां प्रतिभासनं ज्ञानस्य तत् स्पष्टत्वमिति ॥२-३॥ સૂત્રાર્થ :- અનુમાનાદિ શેષ પ્રમાણો કરતાં અધિકારપણે વસ્તુનું વિશેષ પ્રકાશિત થવું = અર્થાત્ વિશેષ બોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે. આગળ ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં કહેવાતા પરોક્ષના અનુમાનાદિ જે જે પ્રકારો છે (અનુમાન-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-આગમ), તે તે પ્રમાણો કરતાં અતિરે કપણે એટલે કે અધિકપણે નિશ્ચિત વર્ણ, નિશ્ચિત આકાર વિગેરે સ્વરૂપવાળા પદાર્થોના આકારવિશેષોનો જે હૃદયને સંતોષ થાય તે રીતે બોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષપ્રમાણના ભેદોનું કથન ૨૫૭ જો કે અનુમાનાદિ શેષપ્રમાણોમાં પણ પદાર્થોનાં સ્વરૂપવિશેષ જણાય જ છે તો પણ લિંગ અથવા આપ્તવચનો દ્વારા આ સ્વરૂપ જણાતુ હોવાથી એટલું સ્પષ્ટ-સાક્ષાત્ અને સંતોષકારક જણાતું નથી કે ઇન્દ્રિયો દ્વારા અથવા અવધિજ્ઞાન આદિ વડે આત્મા પોતે પદાર્થને સાક્ષાત્ જાણે અને જુએ તે વખતે જેટલું સ્પષ્ટ અને સંતોષકારક જણાય છે, માટે અનુમાનાદિથી આ પ્રત્યક્ષજ્ઞાન અધિક સ્પષ્ટતર છે. ર-૩ प्रत्यक्षस्य प्रकारप्रकाशनायाहु :પ્રત્યક્ષપ્રમાણના ભેદો જણાવવા માટે કહે છે - तद् द्विप्रकारं-सांव्यवहारिकं पारमार्थिकं च ॥२-४॥ संव्यवहारो बाधारहितप्रवृत्तिनिवृत्ती प्रयोजनमस्येति सांव्यवहारिकम्, बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकम् । अस्मदादिप्रत्यक्षमित्यर्थः । परमार्थे भवं पारमार्थिकं मुख्यम्, आत्मसंनिधिमात्रापेक्षम्, अवध्यादिप्रत्यक्षमित्यर्थः ॥२-४॥ સૂત્રાર્થ :- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક. //-૪ો. કોઈ પણ જાતની બાધા (પીડા અથવા વિરોધ) વિના હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ, અને અહિતકારી કાર્યથી નિવૃત્તિ કરવી તેને સંવ્યવહાર (એટલે કે સમ્યમ્ - સાચો વ્યવહાર) કહેવાય છે. આવા પ્રકારનો સમ્યગુવ્યવહાર એ છે પ્રયોજન જેનું એવા જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પૂર્વાપર વિરોધ વિનાની ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરવા રૂપ, અને અનિષ્ટકાર્યથી નિવૃત્તિ કરવા રૂપ એવો સમ્યવ્યવહાર કરાવવો એ જ છે પ્રયોજન જેનું તે જ્ઞાનને સાંવ્યહારિક પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. આ જ્ઞાન બાહ્ય એવી ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયોની અને આદિ શબ્દથી અત્યંતર ઇન્દ્રિય જે મન તેની, તથા પ્રકાશ, રૂપાદિ વિષયો, તે વિષયોની સાથે ઇન્દ્રિયોના સજ્ઞિકર્યો, ઇત્યાદિની અપેક્ષા રાખતું હોવાથી આ જ્ઞાન અપારમાર્થિક છે, કારણ કે જ્ઞાન આત્માને ઉત્પન્ન થતું હોવા છતાં, પોતાનો જ ગુણ હોવા છતાં પરદ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી પરાધીન છે માટે જ અપારમાર્થિક કહેવાય છે, આવું આ આપણા લોકોનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે તે અપારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે. બાહ્ય સાધનોની અપેક્ષા વિનાનું સ્વાધીનપણે થયેલું જે પ્રત્યક્ષ જ્ઞાન તે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે. જે જ્ઞાનની પ્રાપ્તિમાં ઇન્દ્રિયોની, મનની, પ્રકાશની, કે સજ્ઞિકર્ષાદિની અપેક્ષા નથી. આત્મા માત્રની જ છે અપેક્ષા જેમાં એવાં અવધિ આદિ (અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ) ત્રણ જ્ઞાનો પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ર-૪ सांव्यवहारिकस्य प्रकारौ दर्शयन्ति - સાંવ્યવહારિક નામના પ્રથમ પ્રત્યક્ષના ભેદો જણાવે છે - तत्राद्यं द्विविधमिन्द्रियनिबन्धमनिन्द्रियनिबन्धनं च ॥२-५॥ इन्द्रियाणि चक्षुरादीनि निबन्धनमस्येतीन्द्रियनिबन्धनम् । नन्विन्द्रियज्ञाने मनोऽपि व्यापिपर्तीति कथं न तेन व्यपदेश: ? उच्यते - इन्द्रियस्यासाधारणकारणत्वात् । मनः पुनरनिन्द्रियवेदनेऽपि व्याप्रियत इति साधारणं तत् । असाधारणेन च व्यपदेशो दृश्यते, यथा - पयःपवनातपादिजन्यत्वेऽप्यङ्करस्य बीजे नैव व्यपदेशः - शाल्यङ्करः, कोदवाङ्करोऽयमिति । अनिन्द्रियं - मनो निबन्धनं यस्य तत्तथेति ॥ સૂત્રાર્થ :- સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકારના પ્રત્યક્ષોમાં જે પ્રથમઆદ્ય-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે તેના બે ભેદો છે. (૧) ઇન્દ્રિયનિબંધન અને (૨) અનિન્દ્રિયનિબંધન. / ર-૫ | ભાવાર્થ :- આ શરીરમાં ત્વગુ-રસના-ધ્રાણ ચક્ષુ: અને શ્રોત્ર એમ પાંચ ઇન્દ્રિયો છે. આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે સાધન બને તેને ઇન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં એવી પાંચ જ ઇન્દ્રિયો છે કે જેની સહાય વડે આ આત્માને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પાંચ ઇન્દ્રિયો શરીરમાં બાહ્ય વર્તે છે તેથી બાહ્ય ઇન્દ્રિયો કહેવાય છે. આ જ પ્રમાણે મન પણ જ્ઞાન ઉત્પન્ન કરવામાં સાધન છે. પરંતુ તે અંદર વર્તે છે, તેથી તેને અત્યંતરેન્દ્રિય કહેવાય છે, અથવા બાધેન્દ્રિયની માફક તે બહાર નથી માટે નોઇન્દ્રિય અથવા અનિન્દ્રિય પણ કહેવાય છે. આ પ્રમાણે બાહ્ય દેખાતી ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો છે પ્રયોજન (જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત) જેમાં એવા જ્ઞાનને ઇન્દ્રિયનિબંધન સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. પ્રશ્ન - જ્યારે જ્યારે રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચ વિષયોનું જ્ઞાન કરવામાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે ત્યારે ત્યારે તે જ્ઞાન ઉત્પન્ન કરવામાં મન પણ વપરાય જ છે. બાહ્ય પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાનોમાં બાોન્દ્રિય અને મન એમ બન્નેનો વપરાશ Page #324 -------------------------------------------------------------------------- ________________ કઈ ઇન્દ્રિયો પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી છે તેની ચર્ચા છે તો શા માટે મનવડે તે જ્ઞાનનો વ્યપદેશ કરાતો નથી ? અને ઇન્દ્રિયનિબંધન આવું નામ કેમ આપ્યું છે ? ઉત્તર ઃ- ઇન્દ્રિયજન્ય પંચવિધ જ્ઞાનમાં બાહ્યઇન્દ્રિયો જ અસાધારણ કારણ હોવાથી ઇન્દ્રિયનિબંધન એવો વ્યપદેશ કરેલ છે. કારણ કે મન તો વળી જેમ ઇન્દ્રિયનિબંધનમાં વપરાય છે તેમ અનિન્દ્રિયનિબંધનમાં પણ વપરાય છે તેથી તે સાધારણકારણ કહેવાય છે. અને જગતના વ્યવહારો અસાધારણકારણથી જ થાય છે. જેમ ખેતરમાં વાવેલા શાલી અને કોદ્રવોના ઉત્પન્ન થતાં અંકુરા પાણી-પવન અને પ્રકાશ વિગેરેની સામગ્રીથી જન્ય હોવા છતાં પણ તે અંકુરાઓનો વ્યપદેશ બીજના જ નામથી થાય છે. જેમ કે આ શાલીના અંકુરા પ્રગટ્યા, આ કોદ્રવના અંકુરા પ્રગટ્યા ઇત્યાદિ. ૨૫૯ અહીં પાણી-પવન-પ્રકાશ આ સામગ્રી બધા જ અંકુરામાં સમાન કારણ હોવાથી સાધારણકારણ કહેવાય છે માટે તેના નામનો વ્યવહાર થતો નથી. પરંતુ શાલી તે શાભંકુર માત્રનું જ કારણ છે અને કોદ્રવ તે કોદ્રવાંકુર માત્રનું જ કારણ છે તેથી તેના નામનો વ્યપદેશ થાય છે. એ જ રીતે મન ઇન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય એમ ઉભયમાં કારણ હોવાથી સાધારણ છે. તેથી તેનો વ્યપદેશ થતો નથી. અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો તે માત્ર ઇન્દ્રિયજન્મમાં જ કારણ હોવાથી તેના નામનો વ્યપદેશ થાય છે. એ જ રીતે અનિન્દ્રિય એવું મન છે કારણ જેમાં તે જ્ઞાન તેવા નામવાળું એટલે કે અનિન્દ્રિયનિબંધન કહેવાય છે. इदमिदानीं मनाग् मीमांसामहे - प्राप्यकारीणीन्द्रियाणि, अप्राप्यकारीणि वा ? तत्र प्राप्यकारिण्येवेति कणभक्षाक्षपाद મીમાંસા-સાંચ્યાઃ સમાવ્યાન્તિ। ચક્ષુઃश्रोत्रेतराणि तानि तथेति ताथागताः । चक्षुर्वर्जानीति तु तथा स्याद्वादावदातहृदयाः । અહીં પ્રસંગ હોવાથી અમે આ કંઈક વિચારીએ છીએ કે ચક્ષુરાદિ પાંચ બાહ્યેન્દ્રિયો પોતપોતાના વિષયને સ્પર્શીને જ્ઞાન કરાવે છે ? કે પોતપોતાના વિષયને સ્પર્ધા વિના જ જ્ઞાન કરાવે છે ? એટલે કે પ્રાપ્યકારી છે કે અપ્રાપ્યકારી છે ? આ બાબતમાં જૈનદર્શનકાર અને અન્યદર્શનકારો શું માને છે ? તેની કંઈક વિચારણા -ચર્ચા અમે હવે કરીએ છીએ - - (૧) પાંચ બાહ્ય ઇન્દ્રિયો, પ્રાપ્યકારી જ છે એમ (૧) કણભક્ષ = કણાદઋષિના અનુયાયીઓ એટલે કે વૈશેષિકદર્શનકારો, (૨) અક્ષપાદઋષિના અનુયાયીઓ એટલે કે નૈયાયિકદર્શનકારો, (૩) પૂર્વ-ઉત્તર મીમાંસક-દર્શનકારો, અને સાંખ્ય દર્શનકારો એમ ચાર દર્શનકારો માને છે. વૈશેષિક-નૈયાયિક-મીમાંસક અને સાંખ્યો પાંચે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ) દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા (૨) ચક્ષુ અને શ્રોત્ર આ બે ઇન્દ્રિયોને છોડીને તેનાથી ઈતર એવી શેષ ત્રણ ઇન્દ્રિયો તથા = તેવી છે અર્થાત્ પ્રાપ્યકારી છે એ પ્રમાણે તાથાગત = બૌધ્ધદર્શનકારો માને છે. (૩) ચક્ષુ વર્જીને શેષ ચાર ઇન્દ્રિયો તથા = તેવી છે એટલે કે પ્રાપ્યકારી છે એમ સ્યાદ્વાદને જાણવાથી નિર્મળ બન્યું છે હૃદય જેનું એવા જૈનદર્શનકારો કહે છે. આ ત્રણ મતોની અહીં ચર્ચા કરવામાં આવે છે. આ ત્રણે પક્ષોની સ્થાપનામાં મનનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ મનને પણ વૈશેષિકાદિ દર્શનકારો પ્રાપ્યકારી માને છે અને જૈનદર્શનકારો અપ્રાપ્યકારી માને છે તે પણ સ્વયં સમજી લેવું. તેની ચર્ચા કરતાં ટીકાકારશ્રી જાણે જ્ઞાનાનંદમાં એકાગ્ર બની ગયા હોય તેમ કેલિ કરતા કરતા શ્લોકબધ્ધ રીતે આ ચર્ચા કરે છે. વળી શ્લોકો પણ ભિન્ન ભિન્ન છન્દોના બનાવે છે, ઉપમાઓ અને ઉભેક્ષાઓ પણ મનને મોહ પમાડે તેવી કહ્યું છે તેથી જાણે વાદીઓની સાથે વાદાત્મક યુદ્ધની કેલિ કરતા હોય તેમ ચર્ચા આલેખે છે - तत्र प्रथमे प्रमाणयन्ति - चक्षुः प्राप्य मतिं करोति विषये बाह्येन्द्रियत्वादितो, यद् बाह्येन्द्रियताऽऽदिना परिगतं तत् प्राप्यकारीक्षितम् । जिह्वावत् प्रकृतं तथा च विदितं तस्मात्तथा स्थीयताम्, नाऽत्राऽसिद्धिमुखश्च दूषणकणस्तल्लक्षणाऽनीक्षणात् ॥१॥ ત્યાં આ ચર્ચામાં પ્રથમપક્ષરૂપે રજુ કરેલા વૈશેષિક-નૈયાયિક-મીમાંસક અને સાંખ્યો આ પ્રમાણે જણાવે છે કે – ચક્ષુઃ બાોન્દ્રિયરૂપ હોવાથી (અને આદિ શબ્દથી તૈજસાંદિરૂપ હોવાથી) વિષયની સાથે સદા પ્રાપ્ત થઈને જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. જે જે પદાર્થો બાોન્દ્રિયવાદિ ધર્મોથી પરિગત (વ્યાપ્ત) હોય છે તે તે પદાર્થો પ્રાપ્યકારીરૂપે જ જોયેલા છે. જેમ કે જિવા ઇન્દ્રિય. પ્રસ્તુત એવી ચક્ષુઃ પણ તેવી જ છે. એમ વિદિત છે. તેથી ચક્ષુ તેવી જ (પ્રાપ્યકારી) જ નક્કી થાય છે. અમારા આ અનુમાનમાં અસિધ્ધહેત્વાભાસપ્રમુખ દોષોના કણો સંભવતા નથી. કારણ કે તે દોષોનાં લક્ષણો અહીં દેખાતાં નથી. વક્ષ: (પક્ષ), પ્રાપ્તિ કરોતિ (સાધ્ય), વયિદ્વિત્થાત્ (હેતુ), યદ્ ય વાઘોયિત્વાદ્રિ પરમાતું, તત્તત્ પ્રણારિ, ઇતિ - અન્વયવ્યાપ્તિ, યથા નિવા અન્વયદેષ્ટાનત, પ્રવૃત્તિ તથા પતિ = પ્રસ્તુત ચક્ષુ: પણ તેવા ધર્મથી (બાલ્વેન્દ્રિયાદિધર્મથી) વ્યાપ્ત છે આ ઉપાય છે. તસ્માથા થીયતામ્ = તેથી (બાલ્વેન્દ્રિય હોવાથી) તેમ હો = Page #326 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુરિન્દ્રિયની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૬ ૧ પ્રાપ્યકારી પણે નિશ્ચિત હો. આ નિગમન છે. અમારા આ પાંચ અંગવાળા અનુમાનમાં છે જેનો ! તમે અસિધ્ધિ પ્રમુખ (એટલે અસિધ્ધિ-વિરોધ અને વ્યભિચારાદિ પાંચમાંના કોઈ પણ હેત્વાભાસરૂપ) દોષોના કણનો યોગ કરી શકશો નહીં, કારણ કે આ અનુમાનમાં તે દોષોનાં લક્ષણો લાગુ પડતાં હોય તેમ દેખાતું જ નથી. ૧૫ अद्रिचन्द्रकलनेषु या पुनर्योगपद्यधिषणा मनीषिणाम् । पद्मपत्रपटलीविलोपवत् सत्वरोदयनिबन्धनैव सा ॥२॥ प्रथमतः परिसृत्य शिलोच्चयं, निकटतः क्षणमीक्षणमीक्षते । तदनु दूरतराम्बरमण्डलीतिलककान्तमुपेत्य सितत्विषम् ॥३॥ અહીં ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં સહજપણે આવી શંકા કદાચ થાય કે જો ચક્ષુ પ્રાપ્યકારી હોય તો ઉંચા-ઉંચા પર્વત ઉપર ઉગેલા ચંદ્રને ચક્ષુથી જ્યારે દેખવામાં આવે છે. ત્યારે પર્વત નજીક છે અને ચંદ્ર તેનાથી ઘણો જ દૂર છે. તેથી તે બન્નેને જોવામાં ક્રમિક જ્ઞાન થવું જોઈએ. આ ચક્ષુ પ્રથમ નજીકના પર્વતના શિખર સાથે સંયોગ પામે અને પછી દૂરતર એવા ચંદ્ર સાથે સંયોગ પામે છે. માટે પ્રથમ પર્વતના શિખરનું અને પછી ચંદ્રનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ યુગપ જ્ઞાન થવું જોઈએ નહીં અને જ્ઞાન તો યુગપદ્ધ થાય છે. તેથી પ્રાપ્યકારી હોય એ વાત બરાબર નથી. જો ચક્ષુ પ્રાણકારી હોય તો નજીકની વસ્તુ સાથે પ્રથમ સંયોગ થાય અને દૂરની વસ્તુ સાથે પછી સંયોગ થાય માટે ક્રમિકશાન થવું જોઈએ પરંતુ અનુભવમાં આવું થતું નથી. અનુભવમાં તો એકીસાથે બન્ને દેખાય છે. માટે ચક્ષુ પ્રાપ્યકારી હોય આ વાત સંગત લાગતી નથી. આવી કોઈ શંકા કરે તો તેનો ઉત્તર આ બે શ્લોકોમાં નૈયાયિકાદિ દર્શનકારો આપે છે - પર્વત અને ચંદ્ર જોવામાં પંડિત પુરૂષોને યુગપપણાની જે બુધ્ધિ થાય છે તે કમળના પાંદડાઓના સમૂહને વિંધવાની જેમ સત્ત્વરતાના (વેગના) ઉદયના કારણે જ થાય છે.” ||રા કારણ કે વાસ્તવિકપણે તો ઈક્ષણ (એટલે નેત્ર) પહેલાં તો નજીક હોવાથી (શિલોચ્ચય એટલે) પર્વતને આલિંગન કરીને ક્ષણવાર તો જુએ જ છે. તેનુ = ત્યારબાદ દૂરતર રહેલા એવા, આકાશમંડલમાં દેદીપ્યમાન તિલકસમાન એવા (સિવિર્ષ એટલે) ચંદ્રની ૩પેદા = પાસે પહોંચીને પછી ચંદ્રને જુએ છે. પરંતુ વેગવાળી ગતિ હોવાથી યુગપદ્ લાગે છે. બાકી ચક્ષુ ક્રમશઃ પર્વત અને ચંદ્રનું આલિંગન કરીને ક્રમશઃ જ જાણે છે. માટે પ્રાપ્યકારી જ છે. Ill Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા આ પ્રમાણે વૈશેષિક - નૈયાયિકાદિ પૂર્વપક્ષકારોએ પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. હવે જૈનદર્શનકારો તેનો ઉત્તર શરૂ કરે છે - कुर्महेऽत्र वयमुत्तरकेली, कीदृशी दृगिह धर्मितयोक्ता ? किं नु मांसमयगोलकत्पा, सूक्ष्मताभृदपरा किमु काऽपि ? ॥४॥ અમે જેનો “ચક્ષુ પ્રાપ્યકારી છે” એવી તૈયાયિકોની માન્યતાનો ઉત્તર આપવારૂપ કેલી કરીએ છીએ, અહી કેલી શબ્દનો પ્રયોગ કરતાં ગ્રન્થકારશ્રી એમ જણાવવા માગે છે કે તેમની માન્યતાનું ખંડન કરવું એ કંઈ ગંભીર બાબત નથી. ઘણો પરિશ્રમ કરવો પડે તેવી બાબત નથી. સહજભાવે આનંદ-ગોષ્ઠી કરતાં, રમત-ગમત કરતાં, તથા વ્યંગ વચનો કહેવા દ્વારા રસવર્ધક ક્રીડા કરતાં કરતાં અમે તેઓનું ખંડન કરીએ છીએ. = આ અનુમાનમાં ધર્મી તરીકે મુકેલી | = ચક્ષુ કેવી માનો છો ? શું માંસમયગોલા રૂપ છે? કે અતિશય સૂક્ષ્મતાને ધારણ કરનારી કોઈ બીજી વસ્તુ છે ? હે નૈયાયિકો ! તમે ચક્ષુને પ્રાપ્યકારી માનો છો તે ચક્ષુ શું માંસમય ગોલાની બનેલી છે? કે મપ = બીજી #પિ = કોઈ, સૂક્ષ્મતામૃત = સૂક્ષ્મતાને ધાણ કરનારી વસ્તુ છે ? |૪|| आदिमा यदि तदाऽपि किमर्थो, लोचनानुसरणव्यसनी स्यात् । लोचनं किमुत वस्तुनि गत्वा, संसृजेत् प्रिय इव प्रणयिन्याम् ॥५॥ ઉપરોક્ત બે પક્ષોમાંથી જો વિમા = પહેલા પક્ષવાળી કહો, તો પણ શું દૂર દેખાતો પદાર્થ ચક્ષુની પાસે આવવાનું અનુસરણ કરવામાં વ્યસનવાળો છે કે શું લોચન પોતે જ વસ્તુ પાસે જઈને કામુક પુરૂષ જેમ કામિની પાસે જઈને કામિનીનું આલિંગન કરે તેમ આ ચક્ષુ આલિંગન કરે છે. અહીં આતિમ શબ્દ નું વિશેષણ હોવાથી આકારાત સ્ત્રીલિંગ માના ની જેમ પ્રથમા એકવચન છે. વ્યસની શબ્દ અર્થનું વિશેષણ હોવાથી ચસ શબ્દને અતુમ્ અર્થમાં રૂર લાગી શશિન્ ની જેમ પુલિંગ પ્રથમા એકવચન છે. પી. प्रत्यक्षबाधः प्रथमप्रकारे, प्राकारपृथ्वीधरसिन्धुरादिः । . संलक्ष्यते पक्ष्मपुटोपटङ्की, प्रत्यक्षकाले कलयाऽपि नो यत् ॥६॥ 'પ્રથમ પ્રકાર જો કહો તો, એટલે કે શેય પદાર્થો ઉડીને ચક્ષુ પાસે આવે છે એમ કહો તો “પ્રત્યક્ષબાધ” આવે છે. યત્ = કારણ કે પ્રાકાર (કિલ્લો), પૃથ્વીધર (પર્વત), Page #328 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૬૩ અને સિધુરાદિ (સમુદ્ર વિગેરે) પદાર્થો પ્રત્યક્ષકાલે = ચક્ષુ દ્વારા જોવાતા હોય તે કાલે યાપિ = અંશથી પણ પશ્ન = નેત્ર, પુર = યુગલની ૩પટ = પાસે આવી સ્પર્શ કરતા હોય તેવું, નો ન = દેખાતું નથી. જો પ્રથમપક્ષ કહો તો એટલે કે પર્વતાદિ પદાર્થોને ચક્ષુ દ્વારા દેખતી વખતે તે પર્વતાદિપદાર્થો ચક્ષુ પાસે આવીને ખડા થવા જોઈએ પરંતુ તેવું થતું હોય તેમ દેખાતું નથી, માટે આવી કલ્પના કરવામાં પ્રત્યક્ષબાધ છે. Ill पक्षे परत्राऽपि स एव दोषः, सर्पद् न वस्तु प्रति वीक्ष्यतेऽक्षि । संसर्पणे वाऽस्य सकोटरत्वप्राप्त्या, पुमान् किं न जरद्रुमः स्यात् ॥७॥ પત્રાઈપિ પક્ષે – બીજો પક્ષ કહેશો તો પણ, અર્થાત્ પૂલ એવી આ ચક્ષુ શરીરમાંથી નીકળીને પર્વતાદિ ણેય પાસે જાય છે એમ માનશો તો પણ, વ વાઘ = તે જ દોષ આવશે. કારણ કે મક્ષ વરત પ્રતિ સર્વત્ર વસ્યતે = આંખ પર્વતાદિ વસ્તુ તરફ જતી દેખાતી નથી. વા મી સંસર્વ = અથવા આ ચક્ષુનું શેય પદાર્થ તરફ ગમન જો માનશો તો, વોટર–પ્રજા = (કોટર એટલે) ગુફા-પોલાણ અથવા ખાડાપણાની પ્રાપ્તિ થવાથી આ પુરૂષ શું કરવ૬મ: = જરાથી જીર્ણ થયેલાં વૃક્ષ જેવો નહી દેખાય? જો મુખના ભાગમાંથી ચક્ષુ નીકળીને પર્વતાદિ ષેય પદાર્થોની સાથે સંબંધ પામતી હોય આ પ્રમાણે બીજો પક્ષ કહેશો તો પણ એ જ પ્રત્યક્ષબાધનો દોષ આવશે. કારણ કે ચક્ષુ નીકળી જવાના કારણે મુખભાગમાં ખાડો-પોલાણ પડી જવાથી પુરૂષ ઘરડા જીર્ણ વૃક્ષ જેવો શું ન દેખાવો જોઈએ ? અને એવો દેખાતો તો નથી. માટે ચહ્યું ત્યાં જાય છે તે વાત વ્યાજબી નથી. તેમાં પણ પ્રત્યક્ષબાધ આવે છે. આથી चक्षुषः सूक्ष्मतापक्षे, सूक्ष्मता स्यादमूर्तता । यद्वाऽल्पपरिमाणत्वमित्येषा कल्पनोभयी ॥८॥ હવે જો ચક્ષુ સૂક્ષ્મ એવો કોઈ અપર પદાર્થ છે, એમ ચક્ષુઃ સંબંધી સૂક્ષ્મતાવાળો બીજો પક્ષ જો કહેવામાં આવે તો તે સૂક્ષમતા શું છે? શું સૂક્ષમતા એટલે અમૂર્તતા છે? કે દ્ વ = અથવા “અલ્પપરિમાણતા” છે ? એમ ઉભય કલ્પના હોઈ શકે છે. અહીં ૩મયટું શબ્દ ઉપરથી કલ્પનાનું વિશેષણ હોવાથી સ્ત્રીલિંગમાં ૩મથી બન્યું છે. દા. स्याद् व्योमवद् व्यापकताप्रसक्त्या, सर्वोपलम्भः प्रथमप्रकारे । प्राकारकान्तारविहारहारमुख्योपलम्भो न भवेद् द्वितीये ॥९॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા प्रथमप्रकारे व्योमवत् स्यात् = બીજો પક્ષ પહેલો પક્ષ માનશો તો એટલે સૂક્ષ્મતાનો અર્થ અમૂર્ત કરશો તો ચક્ષુ આકાશના જેવી થશે. આ રીતે વ્યાપતાપ્રસા = વ્યાપકતાની સર્વવ્યાપીપણાની પ્રાપ્તિ થવા વડે જગદ્દર્તી સર્વ પદાર્થોની સાથે સંયોગ થવાથી सर्वोपलम्भः જગવર્તી સર્વ પદાર્થોનો બોધ થવો જોઈએ. અને દ્વિતીયે જો કહો તો પ્રાાર = કિલ્લો, હ્રાન્તાર = જંગલ, વિહાર = દેવમંદિર, દાર સ્ત્રીઓના ગળામાં પહેરવા લાયક હાર, મુોપનમ્મો = ઉપરોક્ત પ્રાકારાદિ છે મુખ્ય જેમાં એવા પદાર્થોનો ચક્ષુથી ન ભવેત્ = બોધ થશે નહીં. ૨૬૪ = = સારાંશ કે જો ચક્ષુ સૂક્ષ્મ છે એટલે અમૂર્ત છે એમ અમૂર્તપણાનો પ્રથમ પક્ષ સ્વીકારશો તો ચક્ષુ આકાશની જેમ જગવ્યાપી વ્યાપક બનશે અને વ્યાપક થવાથી સર્વત્ર રહેલા સર્વ પદાર્થોની સાથે ચક્ષુનો સંયોગ થવાથી સર્વ પદાર્થોનો ઉપલંભ એકી સાથે થવો જોઈએ પરંતુ થતો નથી. માટે આ પક્ષ ઉચિત નથી. = હવે જો બીજો પક્ષ કહો એટલે કે ચક્ષુ “અણુપરિમાણવાળી છે” એમ જો માનશો તો ચક્ષુ અતિશય અણુપરિમાણવાળી હોવાથી સૂક્ષ્મ બનેલી હોવાથી પ્રાકારાદિ સ્થૂલ પદાર્થોની સાથે સંયોગવાળી ન બની શકવાથી ચક્ષુવડે જે પ્રાકારાદિ સ્થૂલ પદાર્થો દેખાય છે તે દેખી શકાશે નહીં. ।। न खलु नखलु शस्त्रं, स्वप्रमाणात् प्रथिष्टे, पटकटशकटादौ भेदकारि प्रसिद्धम् । अथ निगदसि तस्मिन् रश्मिचक्रं क्रमेण, प्रसरति तत एतत् स्यादनल्पप्रकाशम् ॥१०॥ ઉપરના શ્લોક સાથે આ શ્લોકનો સંબંધ ચાલુ છે - ચક્ષુને અણુ પરિમાણવાળી માનો તો સ્કૂલ એવા પ્રાકારાદિ દેખી શકાય નહીં. કારણ કે ખરેખર નહતુ શસ્ત્ર = નખ કાપવાનું નયણી અર્થાત્ નખણીયું એ નામનું શસ્ત્ર સ્વપ્રમાળાત્ પોતાના માપથી પ્રèિ અતિશય વિસ્તારવાળા એવા પટગટાવો વસ્ત્ર-સાદડી અને ગાડું આદિ સ્થૂલપદાર્થોનો મેરિ પ્રસિધ્ધ ભેદ કરતું હોય એવું ન પ્રસિદ્ધમ્ તુ = નથી. - = = = = અથ = હવે કદાચ હે નૈયાયિકો ! તમે નિવૃત્તિ એમ કહો કે તસ્મિન્ ચક્ષુમાં રશ્મિ = કિરણોનો સમૂહ છે અને તે સમૂહ મે પ્રતિ = અનુક્રમે વિસ્તાર પામે છે. તતઃ તે કારણથી તદ્ આ ચક્ષુ અલ્પ પરિમાણવાળી હોવા છતાં अनल्पप्रकाशम् ઘણા જ પ્રકાશવાળી ત્ = થાય છે. - સારાંશ કે જો ચક્ષુ અણુપરિમાણવાળી માનો તો અતિશય નાની બનવાથી સ્થૂલ = = = તે Page #330 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨ ૬ ૫ એવા પ્રાકારાદિ પદાર્થો સાથે સંયોગ ન થવાથી તેનો બોધ કરાવી શકશે નહીં. કારણ કે ખરેખર નખ કાપવાનું નખણીયું શસ્ત્ર અતિશય નાનું હોવાથી નખને કાપી શકે છે. પરંતુ પોતાના માપથી અતિશય વિસ્તૃત એવા પટ-કટ અને શકટાદિને છેદતું હોય એવું જગતમાં પ્રસિધ્ધ નથી. તથા વળી હે તૈયાયિકો ! હવે કદાચ તમે એમ માનો કે ચક્ષક પોતે ભલે અણુ પરિમાણવાળી છે. પરંતુ તેમાં સૂર્યની માફક કિરણોનો સમૂહ છે અને તે કિરણોનો સમૂહ ધીરે ધીરે ક્રમશઃ તેમાંથી નીકળે છે તેનાથી ઘણા પ્રકાશવાળી ચક્ષુઃ બને છે માટે તે કિરણોનો સમૂહ દૂર સુધી જાય છે તેથી સ્થૂલ પદાર્થો પણ દેખાય છે. ૧oll તથાદિ - प्रोद्दाममाणिक्यकणानुकारी, दीपाङ्करस्त्विट्पटलीप्रभावात् । किं नैव कश्मीरजकज्जलादीन्, प्रथीयसोऽपि प्रथयत्यशेषान् ॥११॥ નૈયાયિક પોતાની વાતને વધુ મજબુત કરતાં બચાવ કરે છે કે નાની વસ્તુ પણ શૂલપદાર્થોને રશ્મિચક્ર દ્વારા પ્રકાશિત કરી શકે છે તે આ પ્રમાણે છે . પ્રામ = દેદીપ્યમાન એવા મrforશ્ય = માણેક નામના રત્નના પIનુસાર = કણીયાને અનુસરનારો એવો વીપાકૂ = દીપાંકુર એટલે દીવાની જ્યોત, ત્રિદલ્લી = તેજ સમૂહના માવત્ = પ્રભાવથી થી સોડા = પોતાના કરતાં અધિક વિસ્તારવાળા એવા રન કેસર અને વન્નેનાવીન = કાજલ વિગેરે મશીન = સઘળા પદાર્થોને વુિં નૈવ પ્રથતિ = શું નથી પ્રકાશિત કરતો ? અર્થાત્ કરે જ છે. તેમ આ કરે છે. સારાંશ કે નૈયાયિકો જેનો પ્રત્યે પોતાનો બચાવ કરતાં કહે છે કે જેમ દેદીપ્યમાન એવા માણેકરત્નના કણને અનુસરનારી દીવાની જ્યોત નાની હોવા છતાં તેજના સમૂહના પ્રભાવથી પોતાના કરતાં વિસ્તૃત પ્રમાણવાળા એવા કેસર કાજલ અને શકટાદિ અશેષ પદાર્થોને શું પ્રકાશિત નથી કરતો ? અર્થાત્ કરે જ છે. તેમ આ ચક્ષુપણ અણુપરિમાણવાળી હોવા છતાં પણ રશ્મિચક્રના કારણે પોતાનાથી સ્થૂલ એવા પણ પ્રાકારાદિ પદાર્થોને પ્રકાશિત કરશે જ. I૧૧ાા नन्वेवमध्यक्षनिराक्रिया स्यात् पक्षे पुरस्तादुपलक्षितेऽस्मिन् । प्रौढप्रभामण्डलमण्डितोऽर्थो, नाभासते यत्प्रतिभासमानः ॥१२॥ જૈનાચાર્યશ્રી નૈયાયિકોને જવાબ આપે છે કે નનુ - વિમ્ ખરેખર હે નૈયાયિકો? તમે જો આ પ્રમાણે સ્મિન્ પક્ષે પુરતાત્ ૩૫ત્નક્ષતે = આ પક્ષને અમારી સામે રજુ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા કરશો તો અધ્યક્ષનરીયા = સાક્ષાત્ બાધ થાત્ = આવશે. ય = કારણ કે પ્રૌઢામા = દેદીપ્યમાન એવી પ્રભાના મહુમતિ = સમૂહથી યુક્ત એવો અર્થી = પદાર્થ પ્રતિમાસન = પ્રતિભાસિત થતો હોય એવું નામ તે = દેખાતું નથી. સારાંશ કે દીપકના તેજથી જ્યારે ઘટપટ દેખાય છે ત્યારે ઘટપટાદિ પદાર્થો દીપકના તેજથી વીંટળાયેલા હોય છે એમ સાક્ષાત્ દેખાય છે પરંતુ ચક્ષુથી જ્યારે ઘટપટ દેખીએ છીએ ત્યારે તે ઘટપટાદિ પદાર્થો દેદીપ્યમાન એવી ચક્ષુની પ્રભાના મંડલથી મંડિત હોય એવું દેખાતું નથી. અર્થાત્ દીપકના તેજથી ઘટપટાદિ વીંટળાયેલા દેખાય છે. પરંતુ ચક્ષુના તેજથી ઘટપટાદિ વીંટળાયેલા દેખાતા નથી. તેથી દૃષ્ટાન્ન અને દાષ્ટ્રત્તિક વિષમ છે. માટે આ પક્ષ જો અમારી સામે ઉપસ્થિત કરશો તો પ્રત્યક્ષવિરોધ આવશે. /૧૨ા अथाऽप्यनुद्भूततया प्रभायाः, पदार्थसम्पर्कजुषोऽप्यनीक्षा । सिद्धिस्तदानीं कथमस्तु तस्याः, ब्रवीषि चेत् तैजसताख्यहेतोः ॥१३॥ અથ = હવે કદાચ તૈયાયિક એવો બચાવ કરે કે પ્રભાવી અનુભૂતિત = ચક્ષુની પ્રભા અનુભૂત (અપ્રગટ) હોવાથી પાર્થસમ્પનુપડપ ઘટ-પટાદિ પદાર્થોની સાથે જોડાવા છતાં પણ મીક્ષા = તે પ્રભા દેખાતી નથી. આવું નૈયાયિક જો કહે તો અમે જૈનો તેઓને પૂછીએ છીએ કે તવાન = તો, તસ્ય સિદ્ધિ = તે ચક્ષુની પ્રભાની સિધ્ધિ, થતુ = કેમ કરશો ? વેત્ વીfષ = જો હે તૈયાયિકો તમે એમ કહેશો કે તૈનસતારહેતો: = તે ચક્ષુમાં તૈજસતા હોવાથી પ્રભાની સિધ્ધિ થાય છે. સારાંશ કે હે નૈયાયિક ! દીપક આદિ પ્રકાશક પદાર્થોના તેજથી જેમ ઘટપટાદિ વીંટળાયેલા દેખાય છે તેવા ચક્ષુની પ્રભાથી દેખાતા નથી એવા અમારા જૈનોના પ્રશ્નોનો તમે શું જવાબ આપશો ? ચક્ષુની પ્રભા અનુભૂત હોવાથી દેખાતી નથી આવું જ કહેશો તો ઘટ-પટાદિ પદાર્થો ઉપર તે “ચક્ષની પ્રભા છે” તેની સિધ્ધિ શાનાથી કરશો ? તમારી પાસે શું કોઈ તેના અસ્તિત્વને સિધ્ધ કરનારું પ્રમાણ છે ? હવે જો તમે તૈયાયિકો એમ કહેશો કે હા, અમારી પાસે પ્રમાણ છે, તે પ્રમાણ આ પ્રમાણે - વક્ષ:, રશિપ્રમાયુt, તૈનસત્વી, તીખવત્ આવા પ્રકારના તૈજસત્વ નામના હેતુથી અનુમાનદ્વારા અમે ચક્ષુમાં રશ્મિચક્ર સિધ્ધ કરીશું. ૧૩/l. रूपादिमध्ये नियमेन रूपप्रकाशकत्वेन च तैजसत्वम् । प्रभाषसे चक्षुषि संप्रसिद्धं, यथा प्रदीपाङ्करविद्युदादौ ॥१४॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા wાનિકળે = રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ અનેક ગુણોની અંદર નિયન = નક્કી, પ્રાણવિન્ટેન = ચક્ષુ રૂપની જ માત્ર પ્રકાશક બનતી હોવાથી, ચક્ષુષિ તૈનસત્રમ્ = ચક્ષુમાં તૈજસપણું, સંપ્રસિદ્ધ = સારી રીતે પ્રસિધ્ધ છે, યથા = જેમ, પ્રવીપાકુર = દીવાનું તેજ તથા વિદ્યુલાલ = વિજળી વિગેરેમાં, પ્રમાણે = એમ તૈયાયિક કહે તો. નૈયાયિકો જેનો પ્રત્યે જણાવે છે કે હે જેનો ! તમે અમને (નૈયાયિકોને) કદાચ એમ પુછશો કે આ અનુમાનમાં ચક્ષુની અંદર મુકેલો તૈનત્વ હેતુ કેવી રીતે સાબિત થાય? “ચક્ષુ તેજની બનેલી છે” એમ કેમ કહી શકાય? કારણ કે આખું આ શરીર પાર્થિવ છે. તેથી તેના સર્વ અવયવો પણ પાર્થિવ જ હોઈ શકે તેથી ચક્ષુ પણ પાર્થિવ જ કહેવાય. તો તૈજસ કેમ કહેવાય? અને જો ચક્ષુમાં તૈજસત્વ ન હોય તો પક્ષમાં હેતુની અવૃત્તિ થવાથી અસિધ્ધ હેત્વાભાસ થાય. તેથી અનુમાન કેમ સિધ્ધ થાય? આવું કદાચ જેનો અમને પુછે તો અમે તૈયાયિકો તેનો જવાબ આપીએ છીએ કે - ઘટ-પટ આદિ પદાર્થોમાં વર્ણાદિ ચાર ગુણો છે. તેમાંથી ચક્ષુ રૂપને જ માત્ર નક્કી જાણી શકે છે. બાકીના રસ-ગંધ-સ્પર્શને ચક્ષુ જાણી શકતી નથી. તેથી નક્કી થાય છે કે તે ચક્ષુ તેજની બનેલી છે. જેમ દીવાના અંકુરા અને વિજળી વિગેરે પણ ઘટ-પટના વર્ણાદિ ચારમાંથી રૂપના જ માત્ર પ્રકાશક છે અને તૈજસ છે. તે રીતે ચક્ષુ પણ માત્ર રૂપપ્રકાશક છે તેથી તૈજસ છે. અનુમાનનો પ્રકાર આ રીતે છે - ચક્ષ, તૈનર્સ, સ્પર્ચર પ્રાણત્વાત્, પ્રતીપાવશુદ્ધિવત્ માટે છે જેનો અમારા પૂર્વોક્ત અનુમાનમાં ચક્ષુમાં તૈજસત્વ સિદ્ધ થતું હોવાથી અસિધ્ધ હેત્વાભાસ થતો નથી અને ચક્ષુમાં તૈજસત્વ હોવાના કારણે રશ્મિચક્ર છે એમ સાબિત થાય છે. ll૧૪ तदिदं घुसृणविमिश्रणमन्ध्रपुरन्ध्रीकपोलपालीनाम् । अनुहरते व्यभिचाराद् रूपेक्षणसन्निकर्षेण ॥१५॥ તવિ = તે આ ઉપર કહેલું નૈયાયિકોનું કથન, ક્ષત્તિર્વેગ = રૂપને જોવાના સગ્નિકર્ષની સાથે, વ્યમવરદ્ = વ્યભિચાર પામતું હોવાથી, લગ્ન = આંધપ્રદેશની, પુસ્ત્રી = સૌભાગ્યવતી સ્ત્રીઓના પોત્ર = ગાલના પાત્રીનામ્ = ભાગોનું પુરૂUT = ઘસેલા કેસરના વિનિશ્રામ્ = વિલેપનને, મનુદરતે = અનુસરે છે. આંધ્ર દેશની સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્વભાવે જ શરીરે કાલી (કાળા રંગવાળી) હોવાથી પોતાના ગાલના ઉપર ઘસેલા કેસરાદિ રંગોનું સુંદર વિલેપન કરે તો પણ તે શરીરના રંગ સાથે મેચ થતું ન હોવાથી જેમ શોભા પામતું નથી. તેમ તૈયાયિકનું કહેવું Page #333 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા પણ રૂપને જોના૨ા શિકર્ષની સાથે વ્યભિચારી હોવાથી તેના જેવું જ છે. અર્થાત્ શોભા પામતું નથી. તે વ્યભિચાર દોષ આ પ્રમાણે છે - જ્યારે ઘટ-પટાદિ પદાર્થોમાં રહેલું રૂપ જોવામાં ચક્ષુ પ્રવર્તે છે ત્યારે ચક્ષુ અને પદાર્થ આ બન્નેનો થનારો સંયોગસજ્ઞિકર્ષ તેમાં કારણ છે એમ નૈયાયિકો માને છે. એટલે ચક્ષુ જેમ રૂપની પ્રકાશક છે. તેમ આ સંયોગસજ્ઞિકર્ષ એ પણ રૂપાદિ ચાર ગુણોમાંથી માત્ર રૂપનું જ પ્રકાશક છે અને આ સંયોગસન્નિકર્ષ એ પણ ચોવીસ ગુણોમાંનો “સંયોગ” નામનો ગુણ હોવાથી દ્રવ્ય જ નથી. તેથી તૈજસ નથી. આ પ્રમાણે સાધ્ય જે તૈજસ, તેના અભાવાત્મક જે સંયોગશિકર્ષ, તેમાં રૂપનું જ પ્રકાશકપણું એ હેતુની વૃત્તિ થાય છે. આ રીતે સાધ્યાભાવવદ્ વૃત્તિવાળો હેતુ બનવાથી નૈયાયિકના અનુમાનમાં વ્યભિચારદોષ આવે છે. તેથી ચક્ષુની તૈજસપણાની સિધ્ધિ થઈ શકતી નથી. ।।૧૫।। ૨૬ ૮ द्रव्यत्वरूपेऽपि विशेषणे स्याद्, हेतोरनैकान्तिकताऽञ्जनेन । तस्यापि चेत् तैजसतां तनोषि तन्वादिना किं नु तदापराद्धम् ? ॥१६॥ ઉપર કહેલ વ્યભિચારદોષ રોકવા માટે હવે કદાચ द्रव्यत्वरूपेऽपि विशेषणे નૈયાયિક પોતાના હેતુમાં “દ્રવ્યત્વ” આવું વિશેષણ જો કહેશે તો, હેતો: = હેતુની, અનેન અંજનની સાથે, અનેાન્તિતા વ્યભિચારિપણું, સ્વાર્ = થશે, ચેત્ = જો તસ્થાપિ તે અંજનને પણ, તૈનમતાં તૈજસ જ છે એમ, તનોષિ કહેશો તો, તન્ત્રાવિના શરીર આદિવડે, વિમ્ = શું, અપશબ્દમ્ = અપરાધ કરાયો છે ? = = = = = સારાંશ કે અમે જૈનોએ નૈયાયિકોના અનુમાનમાં સંયોગસશિકર્ષની સાથે વ્યભિચાર દોષ આપ્યો છે. તેથી તે દોષથી બચવા માટે હવે કદાચ નૈયાયિકો હેતુમાં “દ્રવ્યત્વ” આવું વિશેષણ જો મુકે તો, એટલે કે ચક્ષુઃ, તેનાં, દ્રવ્યત્વે સતિ સ્વચૈવ પ્રાણવાત્ આમ જો કહે તો સંયોગસજ્ઞિકર્ષ દ્રવ્ય નથી પરંતુ ગુણ છે. તેથી હેતુ ત્યાં સાધ્યાભાવમાં સંયોગસશિકર્ષમાં જશે નહી એટલે ત્યાં વ્યભિચારદોષ આવશે નહીં. પરંતુ “અંજન”ની સાથે અનૈકાન્તિકતા (વ્યભિચારિતા) દોષ અવશ્ય આવશે જ. કારણ કે “અંજન” આંખમાં આંજવાથી ચક્ષુ વધારે નિર્મળ બને છે અને તેથી જેમ ચક્ષુ અને સંયોગસકિર્ષ રૂપના જ પ્રકાશક છે. તે જ રીતે અંજન પણ રૂપનું જ પ્રકાશક છે અને દ્રવ્ય પણ છે. પરંતુ અંજન તે તૈજસ નથી. એટલે તૈજસના અભાવાત્મક એવા અંજનમાં વ્યત્વે સતિ સ્વÅવ પ્રાશ ત્વાત્' આ હેતુ બરાબર ઘટતો હોવાથી અંજનમાં વ્યભિચાર દોષ આવે છે. = આ વ્યભિચારદોષને રોકવા માટે હે નૈયાયિક ! કદાચ તું અંજનને પણ તૈજસ કહી દઈશ. (અંજન પાર્થિવ છે તૈજસ નથી છતાં જો તું તૈજસ માનીશ તો) શરીરાદિ અવયવો Page #334 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા વડે તારો શો અપરાધ કરાયો છે કે તું તે અવયવોને તૈજસ નથી માનતો ? અર્થાત્ અંજન પાર્થિવ હોવા છતાં પણ જો તેને તૈજસ જ માનવાનું હોય તો પછી શરીરના ભાગોને પણ પાર્થિવ હોવા છતાં તૈજસ જ માની લે ને ? અર્થાત્ શરીરને તૈજસ માનવું તે જેમ અસત્ય છે તેમ અંજનને તૈજસ માનવું એ પણ અસત્ય જ છે. ૧૬॥ સંચળ, અને સૈન્ધવાવિ सौवीर- सौवर्चल-सैन्धवादि, निश्चिन्वते पार्थिवमेव धीराः । कृशानुभावोपगमोऽस्य, तस्मादयुक्त एव प्रतिभात्यमीषाम् ॥१७॥ सौवीर આંખમાં આંજવાનો સુરમો, સૌવર્ષન મીઠું વિગેરે પદાર્થોને, ધીરા; = ધીર પુરૂષો, પાથિવમેવ માને છે, તસ્માત્ = તે કારણથી, અસ્ય આ અંજનને વૃશાનુભાવ તૈજસ તરીકેનો, उपगम સ્વીકાર-માન્યતા, અમીષામ્ આ તૈયાયિકોની જે છે તે, અયુત્ત્ત વ અયોગ્ય જ, પ્રતિમાતિ = લાગે છે. પૃથ્વી જ છે એમ, નિશ્ચિન્વતે = = = = - = = અંજન બનાવવાની સામગ્રીમાં વપરાતા સુરમો-સંચળ અને મીઠું ઇત્યાદિ પદાર્થોને ધીર પુરૂષો પાર્થિવ જ છે એમ માને છે. તેથી તે પદાર્થોમાંથી બનેલા આ અંજનને પાર્થિવ માનવું જોઈએ, છતાં તૈજસ છે એવી તૈયાયિકોની કલ્પના સર્વથા અયુક્ત જ જણાય છે. ||૧૭|| = જેનાં ઉત્પાદક સમવાયિકારણો પાર્થિવ હોય તો તે કારણોમાંથી બનેલું કાર્ય પણ હંમેશાં પાર્થિવ જ હોઈ શકે, તૈજસ હોય જ ક્યાંથી ? માટે તૈયાયિકની કલ્પના યુક્તિસિધ્ધ નથી, હવે કદાચ એવી શંકા થાય કે અંજનને બનાવનારાં સંચળ-સુરમો અને મીઠું એ બધા પદાર્થો પાર્થિવ છે તેની ખાત્રી શું ? તો જૈનાચાર્યશ્રી જણાવે છે કે – તથા વ - सौवीर-सौवर्चल-सैन्धवादिकं, स्यादाकरोद्भूतिवशेन पार्थिवम् । मृदादिवद् न व्यभिचारचेतनं, चामीकरेणानुगुणं निरीक्ष्यते ॥१८॥ = ૨૬૯ = = तथा च તે સુરમો આદિ પદાર્થો પાર્થિવ છે તેને સિધ્ધ કરનારૂં અનુમાન આ પ્રમાણે છે. સૌવીર સુરમો, સૌવર્યંત સંચળ, અને સેન્ધવાિ મીઠું વિગેરે પદાર્થો, આરોભૂતિવશેન = ખાણમાં ઉત્પન્ન થવાના વશથી, પાર્થિવમ્ = પાર્થિવ, સ્વાર્ = છે. મૃવાવિદ્ = માટી આદિની જેમ, વામીજળ = સોનાની સાથે, મિચારઘેતનું વ્યભિચાર આવશે આવો વિચાર, અનુત્તુળ = અનુકૂળ તરીકે, ન નિરીક્ષ્યતે = જણાતો નથી. - - Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા જૈનાચાર્યશ્રી જણાવે છે કે સુરમો-સંચળ અને મીઠું વિગેરે અંજન ઉત્પાદક દ્રવ્યો (પક્ષ), પાર્થિવ જ છે (સાધ્ય), કારણ કે તેઓ ખાણમાં ઉત્પન્ન થતા હોવાથી (હેતુ), માટી વિગેરે પદાર્થોની જેમ (આ ઉદાહરણ), આવા પ્રકારના નિર્દોષ અનુમાનથી સુરમો વિગેરે પાર્થિવ છે એ વાત સિદ્ધ થાય છે. सौवीरादिकं, पार्थिवं, आकरोद्भूतिवशात्, मृदादिवत् । અહીં કદાચ તૈયાયિકો એવી શંકા કરે કે તમારો આ હેતુ સુવર્ણની સાથે વ્યભિચારવાળો છે. કારણ કે તમારૂં સાધ્ય જે પાર્થિવ છે. તેના અભાવાત્મક (અર્થાતું તૈજસાત્મક) એવા સુવર્ણમાં પણ આકરોત્પત્તિરૂ૫ હેતુ વર્તે છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર આવશે. અને તેથી હે જૈન ? તમારું અનુમાન દોષિત થશે. ઉપરોક્ત તૈયાયિકની શંકાના આચાર્યશ્રી ઉત્તર આપે છે કે સુવર્ણની સાથે વ્યભિચાર આપવાનો તમારો જે આ વિચાર છે તે યુક્ત નથી. કારણ કે સુવર્ણ પણ પાર્થિવ જ છે. તૈજસ નથી. તેથી હેતુ સાધ્યાભાવમાં રહેનાર નથી પરંતુ સાધ્યમાં જ રહેનાર છે. સુવર્ણ તૈજસ નથી પરંતુ પાર્થિવ જ છે તે હવે પછીના શ્લોકમાં સાબિત કરે છે. I/૧૮ चामीकरादेरपि पार्थिवत्वं, लिङ्गेन तेनैव निवेनीयम् । शाब्दप्रमाणेन न चात्र बाधा, पक्षस्य यद् नास्ति तदत्र सिद्धम् ॥१९॥ વીમીલરપિ = સુવર્ણ આદિ પદાર્થોનું પણ, પથર્વ = પાર્થિવપણું, તેનૈવ નિન = તે જ હેતુ વડે, મારોત્પત્તિમત્તેન = આ જ હેતુવડે, નિવેનીયમ્ = સિધ્ધ કરવા જેવું છે, ચ = વળી, મત્ર અમારા જૈનોના અનુમાનમાં, શબ્દvમાન = તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રની સાથે, પક્ષી ન વાધા = પક્ષની બાધા પણ આવતી નથી, યદ્ = કારણ કે તદ્ = તે તમારૂં શાબ્દપ્રમાણ, માત્ર = વાદી એવા જૈનોને, સિદ્ધ નાસ્તિ = માન્ય નથી. તેથી તૈયાયિકનો હેતુ અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે – સુરમો વિગેરે પદાર્થો જે હેતુથી અમે પાર્થિવ સિધ્ધ કર્યા છે. તે જ હેતુથી સુવર્ણાદિ પણ પાર્થિવ જ છે એમ સિધ્ધ થાય છે તે અનુમાન આ પ્રમાણે છે. વાનરાય: (પક્ષ), પાર્થિવાદ (સાધ્ય), કારોત્પત્તિવશાત્ (હેતુ), મૃદ્વિવેત્ (દષ્ટાન્ત). અમે જૈનોએ સુવર્ણને પાર્થિવ સિધ્ધ કરવા માટે જે આ અનુમાન મુક્યું છે. તેમાં નૈયાયિકોને માન્ય તર્કસંગ્રહાદિ અન્ય આગમશાસ્ત્રોની સાથે બાધા આવશે. એમ કદાચ તેઓ અહીં કહેશે. કારણ કે ન્યાયશાસ્ત્રમાં ‘માર સુવUrfવિ' કહીને સુવર્ણને તૈજસ Page #336 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨ ૭ ૧ માનેલું છે. તેથી અમારી જેનોની પાર્થિવપણાની આ વાત તેઓના આગમ સાથે બાધિત થશે, અને જે હેતુ બાધિતહેવાભાસ થતો હોય તે સાધ્ય સાધી શકે નહી, “થશે સાધ્યમવઃ પ્રHTTૉરેન સાધ્યતે : બાધિત:” જે હેતુના સાધ્યનો અભાવ પ્રમાણાતરવડે સિધ્ધ થતો હોય તે મૂળહેતુ બાધિતહેત્વાભાસ કહેવાય છે. અહીં સુવર્ણાદિમાં પાર્થિવ નામના સાધ્યનો અભાવ તૈજસત્વ, પ્રમાણાન્તર એવા આગમવડે સાબિત કરાય છે માટે “મારોત્પત્તિમત્વ" હેતુ બાધિતહેવાભાસ થશે અને તેથી પાર્થિવ સાધ્યની સિધ્ધિ થશે નહીં. આવા પ્રકારનું જો નૈયાયિક કદાચ કહે તો અમે જૈનો ઉત્તર આપીએ છીએ કે તે તમારૂં આગમપ્રમાણ મા = અમને જેનોને સિધ્ધ નથી, નિર્દોષ તરીકે સ્વીકાર્ય નથી. વાદી-પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવું જે પ્રમાણ તે જ પ્રમાણ કહેવાય છે. તમારી આ વાતમાં રજુ કરાયેલું આ આગમપ્રમાણ તો માત્ર પ્રતિવાદી એવા તૈયાયિકોને જ માન્ય છે. પરંતુ વાદી એવા જૈનોને માન્ય નથી. માટે અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થવાથી નૈયાયિકની વાત ઉચિત નથી. જેમ માટી-લોખંડ ખાણમાંથી ઉત્પન્ન થાય છે માટે પાર્થિવ છે તે જ પ્રમાણે સુવર્ણ પણ ખાણમાંથી જ ઉત્પન્ન થાય છે માટે પાર્થિવ જ છે. વળી અગ્નિ-વિદ્યુતું આદિ જે જે તેજસ છે તે તે દાહાત્મકધર્મવાળાં છે. સુવર્ણ દાહાત્મકધર્મ વાળું નથી. માટે પણ તૈજસ નથી પરંતુ પાર્થિવ છે. તેથી સુવર્ણને તૈજસ કહેનારૂં તમારૂં શાસ્ત્ર અમોને માન્ય નથી. માટે અમારો જૈનોનો હેતુ આગમબાધિત હેત્વાભાસ થતો નથી. ૧લા ___ अञ्जनं मरीच-रोचनादिकं, पार्थिवं ननु तवाऽपि सम्मतम् । अञ्जनेऽपि तदसौ प्रवृत्तिमानप्रयोजकविडम्बडम्बरी ॥२०॥ પરીવ-નાતિ = મરીચ-દાડમ અને લીંબડાદિના રસથી બનાવેલું એવું, અને = અંજન, પવુિં = પાર્થિવ છે. એવું, નવું = ખરેખર, તવાપિ = હે તૈયાયિક ! તને પણ, સમ્પતિ = માન્ય છે. ત = તેથી ૩ = આ હેતુ (વ્યત્વે સતિ સ્પર્ચવ વી ), અનેfપ = અંજનમાં પણ, પ્રવૃત્તિમાન = પ્રવર્તે જ છે અને અંજન તૈજસ નથી જ, તેથી હેતુ સાધ્યાભાવમાં જવાથી પ્રથોન = અપ્રયોજકતાની (સાધ્યને સાધવાના અસામર્થ્યની) વિશ્વ = વિડંબનાના, દુમ્બરી = આડંબરવાળો છે. અપ્રયોજકતાની પીડાથી યુક્ત છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે મરી-લીંબડો અને દાડમ આદિના રસથી બનાવેલું અંજન પ્ર Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પાર્થિવ છે આ વાત હે નૈયાયિક ! તને પણ માન્ય છે. અને તેથી તે અંજન તૈજસ નથી. છતાં સોળમા શ્લોકમાં તારા વડે કહેવાયેલો “વ્યત્વે સતિ સ્પચૈવ પ્રાન્નિત્વા” આ હેતુ અંજનમાં પણ વર્તે છે. તમે આ હેતુ “તૈજસ” સાધ્ય સાધવા માટે રજુ કરેલો છે. પરંતુ તે હેતુ તેજસના અભાવ એવા પાર્થિવ અંજનમાં પણ જાય છે તેથી અપ્રયોજકતાની વિડંબનાને પામે છે. જે હેતુ પોતાનું સાધ્ય સાધી શકે અને કોઈ પણ દોષો ન લાગે તે પ્રયોજક હેતુ કહેવાય છે. અને જે હેતુ સાધ્ય ન સાધી શકે, દોષથી યુક્ત હોય, તે હેતુ અપ્રયોજક હેતુ કહેવાય છે. અહીં વ્યભિચારદોષ આવવાથી હે તૈયાયિકો ! તમારો હેતુ અપ્રયોજક થાય છે. ૨૦ हनुमल्लोललाङ्गललम्बात् ते साधनादतः । न सिद्धिस्तैजसत्वस्य, दृष्टसुस्पष्टदूषणात् ॥२१॥ હનુમન્ = હનુમાનજીના, સ્તોત્ર = ચંચળ, નક્નત્નસ્થાત્ = લાંબા લાંબા પુંછડા જેવા, તે = હે નૈયાયિક ! તમારા, અતઃ સાધનાત્ = આ હેતુથી, હૃષ્ટપુષ્ટદૂષUTIક્ = અતિશય સ્પષ્ટ દૂષણ જોયેલું હોવાથી તૈનસત્વસ્થ = ચક્ષુના તૈજસપણાની, ર સિદ્ધિ = સિધ્ધિ થતી નથી. હનુમાનજીનું લાંબુ લાંબુ અને ઉપર નીચે ઉછળતું હોવાથી ચંચળ એવું પુછડું જ જાણે હોય એવો તમારો આ હેતુ પણ હે તૈયાયિક ! નિરર્થક લાંબો લાંબો છે. “વ્યત્વે ત્તિ ચૈવ પ્રાશી ” આ હેતુ આટલો લાંબો લાંબો કર્યો તથાપિ અંજનમાં વ્યભિચારદોષ તો આવ્યો જ, માટે આવા લાંબા લાંબા હેતુમાં પણ અતિશય સ્પષ્ટ વ્યભિચાર દૂષણ દેખાયેલું હોવાથી તે નૈયાયિક ! ચક્ષુમાં આ હેતુ તમારા તૈજસત્વસાધ્યની સિધ્ધિ કરી શકતો નથી. 'ર ૧|| चक्षुर्न तैजसमभास्वरतिग्मभावा, दम्भोवदित्यनुमितिप्रतिषेधनाच्च । सिद्धिं दधाति नयनस्य न तैजसत्वं, तस्मादमुष्य घटते किमु रश्मिवत्ता ? ॥२२॥ અમાસ્વરતિભાવત્ = ભાસ્વર શુક્લ એવું રૂપ, અને તિગ્મભાવ એટલે ઉષ્ણસ્પર્શ, આ બે ગુણો ચક્ષુમાં ન હોવાથી, વક્ષઃ તૈનસમ્ = ચક્ષુ તેજની બનેલી જ નથી, સમોવત્ = પાણીની જેમ, રૂતિ = આવા પ્રકારના, અનુમિતિ = અનુમાનવડે તૈયાયિકોની અનુમિતિનો પ્રતિષેધનાત્ર = પ્રતિષેધaખંડન થઈ જવાથી પણ નથની તૈનસત્વ = ચક્ષુનુ તૈજસપણું, સિદ્ધિ ન તથતિ = સિધ્ધિને ધારણ કરતું નથી, તસ્માત્ = તેથી હે Page #338 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા નૈયાયિક ! અમુષ્ય જ ક્યાંથી ? अपि च = આ ચક્ષુની, રશ્મિવત્તા જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે તારો હેતુ અંજનમાં વ્યભિચારદોષવાળો હોવાથી અપ્રયોજક છે માટે સાધ્યસાધક નથી તેથી ચક્ષુ તૈજસ સિધ્ધ થઈ શકતી નથી. તથા તે ઉપરાંત પણ ચક્ષુ તૈજસ નથી. આ વાતને સિધ્ધ કરવા માટે અમારી જૈનીઓની પાસે સુંદર નિર્દોષ બીજું અનુમાન પણ છે. તે આ પ્રમાણે - ચક્ષુ, ન તૈનસમ્, અમાસ્વરતિભમાવાત્, ગોવત્ । - - ચક્ષુ તેજની બનેલી નથી જ, દેદીપ્યમાન ભાસ્વરશુક્લરૂપ અને ઉષ્ણસ્પર્શ તેમાં ન હોવાથી, પાણીની જેમ, આવા પ્રકારના અમારા સુંદર અને નિર્દોષ અનુમાનવડે “ચક્ષુમાં તૈજસપણાની અનુમિતિનો” પ્રતિષેધ થઈ જતો હોવાથી ચક્ષુનું તૈજસપણું જ સિધ્ધ થતું નથી. હે નૈયાયિકો ! તમારૂં અનુમાન વ્યભિચારદોષવાળું હોવાથી અને તમારી વાતનો પ્રતિષેધ કરનારૂં પ્રતિસ્પર્ધી નિર્દોષ અનુમાન અમારી પાસે હોવાથી બન્ને રીતે ચક્ષુ તેજની બનેલી સિધ્ધ થતી નથી. (પરંતુ શરીરનો જ અંશ હોવાથી પાર્થિવ માત્ર જ સિધ્ધ થાય છે) તો પછી તેમાંથી રશ્મિચક્ર નીકળે છે અને જ્ઞેય પાસે જાય છે અને પ્રાપ્યકારી બને છે આ બધી વાત સંગત કેમ થાય ? માટે ચક્ષુ તૈજસ ન હોવાથી રશ્મિવત્તા ઘટતી જ નથી. ॥૨૨॥ કિરણોવાળાપણું તો મુિ ઘટતે ઘટે = = ૨૭૩ = प्रत्यक्षबाधः समलक्षि पक्षे, न रश्मयो यद् दृशि दृष्टपूर्वाः । तथा च शास्त्रेण तवैव कालातीतत्वदोषोऽप्युदपादि हेतोः ॥२३॥ અપિ = = વળી હે નૈયાયિક ! તમારા અનુમાનમાં પ્રત્યક્ષવાધ: પ્રત્યક્ષબાધા, સમક્ષ = દેખાય છે. યત્ = કારણ કે, પક્ષે વૃશિ = પક્ષરૂપ કરેલી ચક્ષુમાં, મયો = કિરણોનુ ચક્ર સમૂહ ન તૃષ્ટપૂર્ણાં: = sɛilu usai suiu gìy rell. Fena = તેમ થવાથી, તવૈવ શાસ્ત્રન = તમારા જ શાસ્ત્રથી, દેતો: = તમારા હેતુમાં, कालातीतत्वदोषोऽपि કાલાતીતત્વ (બાધિત) નામનો દોષ પણ પારિ ઉત્પન્ન કરાયો છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે - ચક્ષુ તેજની બનેલી છે. ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળે છે. અને સામે રહેલા જ્ઞેયની સાથે રશ્મિચક્ર દ્વારા ચક્ષુ સન્નિકર્ષને પામે છે અને તેથી પ્રાપ્યકારી છે. આવા પ્રકારનું અનુમાન દશમા-અગ્યારમા શ્લોકમાં હે નૈયાયિક ! તમે જે બતાવ્યું = Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૪. દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા વાર કરી શકાય છે. આ પાર છે. તે તમારા અનુમાનમાં “પ્રત્યક્ષબાધા” નામનો દોષ આવે છે. કારણ કે ચક્ષુમાં રશ્મિચક્ર પૂર્વે કદાપિ જોયાં પણ નથી, અને દેખાતાં પણ નથી. માટે આ વાત પ્રત્યક્ષથી વિરૂદ્ધ છે. તમારા જ ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે કે જે અનુમાનના સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોવડે જણાતો હોય તો તે અનુમાનનો હેતુ કાલાતીત (કાલાત્યયાદિષ્ટ અથવા બાધિત) કહેવાય છે અને આ કથન અહીં બરાબર લાગુ પડે જ છે. તમે ચક્ષુમાં તૈજસત્વ અને રશ્મિચક્ર કહો છો, અને પ્રત્યક્ષથી નથી તો ચક્ષુ તૈજસ દેખાતી કે નથી તો ચક્ષુમાં રશ્મિચક્ર દેખાતું, આ પ્રમાણે પ્રત્યક્ષ બાધા આવતી હોવાથી તમારા જ શાસ્ત્રને અનુસાર તમારો જ હેતુ હે તૈયાયિક ! કાલાતીત (બાધિત) હેત્વાભાસ નામના દોષવાળો થાય છે. ||૨૩ अनुभवद्रूपजुषो भवेयुश्चेद् रश्मयस्तत्र ततो न दोषः । नन्वेवमेतस्य पदार्थसार्थप्रकाशकत्वं न सुवर्णवत् स्यात् ॥२४॥ ચેક્ = હવે જો, તત્ર = તે ચક્ષુમાં, રક્ષય = કિરણો, અનુમવત્ = અનુભૂત = અપ્રગટ, ન દેખાય તેવા, ગુN: = રૂપથી યુક્ત છે તો = તેથી, ન તો: = અમને કોઈ પણ દોષ આવશે નહી નન્વેવમ્ = ખરેખર એમ માનવાથી, તસ્ય = આ ચક્ષુનું પાર્થસાર્થપ્રવેશવત્વ = પદાર્થોના સમૂહને પ્રકાશિત કરવાપણું સુવવત્ = સોનાની જેમ, ન થાત્ = ઘટશે નહીં. જૈનાચાર્યશ્રી જણાવે છે કે હવે કદાચ તૈયાયિક એમ કહે કે તે ચક્ષુમાં રહેલાં રશ્મિચક્ર અનુભૂત રૂપવાળાં છે. સારાંશ કે જેનું રૂપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ દેખાય, તે ઉદ્ભૂતરૂપવાળાં કહેવાય છે જેમ કે ઘટ-પટ, અને જેનું રૂપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન દેખાય તે અનુભૂત રૂપવાનું કહેવાય, જેમ કે પાણીમાં નાખેલું મીઠું, દુધમાં નાખેલી સાકર, એમ અમે નિયાયિકો ચક્ષુમાંથી નીકળતાં કિરણોને અનુભૂત રૂપવાળાં માનીશું. તેથી “ઘટ-પટાદિ શેય પદાર્થોની સાથે સંયોગ પામેલાં તે કિરણો દેખાતાં નથી. તેથી “પ્રત્યક્ષબાધ આવે છે” એવો ઉપરના શ્લોકમાં જૈનોએ અમને નૈયાયિકોને જે દોષ આપ્યો હતો તે દોષ હવે અમને આવશે નહીં. કારણ કે ઘટ-પટાદિ ષેય પદાર્થો કિરણોથી વીંટળાયેલા તો છે જ. પરંતુ અનુભૂત રૂપ હોવાથી દેખાતાં નથી એમ અમે મૈયાયિકો જવાબ આપીશું. નનુ-મુવમ્ પતી = જો આ પ્રમાણે તૈયાયિક કહેશે તો જેમ સુવર્ણ તમારા મતે તૈજસ છે પરંતુ પદાર્થના સમૂહનું પ્રકાશક નથી તેવી જ રીતે આ ચક્ષુ પણ પદાર્થના સમૂહનું પ્રકાશક રહેશે નહીં, સારાંશ એમ છે કે જો તમે તૈયાયિકો એમ કહેશો કે ચક્ષુ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨ ૭૫ તૈજસ જ છે. જે જે તૈજસ હોય છે તેમાં તેમાં રશ્મિચક્ર હોય છે. ફક્ત દીપક અને સૂર્યની જેમ કોઈકમાં ઉભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોય છે અને સુવર્ણ તથા મણિની જેમ કોઈકમાં અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોય છે. અને ચક્ષુમાં અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર માનીશું. તો અમે જૈનો તમને કહીએ છીએ કે જેમ સુવર્ણ તૈજસ હોવા છતાં પણ અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોવાથી ઘટ-પટાદિ પદાર્થનાં પ્રકાશક નથી, તે જ રીતે આ ચક્ષુ પણ તૈજસ હોવા છતાં પણ અનુભૂત રૂપવાળી હોવાથી ઘટ-પટાદિ પદાર્થની પ્રકાશક થશે નહીં. કારણ કે તેનાં પણ રશ્મિચક્ર અનુભૂત રૂપવાળાં જ માનેલાં છે. આવો અપ્રકાશક થવાનો દોષ આવશે. (અને કદાચ તમે નૈયાયિકો એમ કહેશો કે ચક્ષુમાંથી નીકળતાં કિરણો અનુભૂત રૂપવાળાં હોવા છતાં પણ પ્રકાશક જ છે તો પછી ચક્ષુની જેમ સુવર્ણ પણ પ્રકાશક થવું જોઈએ તેવો દોષ પણ આવશે.) રજા आलोकसाचिव्यवशादथाऽस्य, प्रकाशकत्वं घटनामियति । नन्वेवमेतत्सचिवस्य किं स्यात्, प्रकाशकत्वं न कुटीकुटादेः ? ॥२५॥ થ = હવે, માત્નોસવવ્યવશાત્ = આલોક (દીપક અથવા સૂર્યાદિનો જે પ્રકાશ છે તે)ની પ્રધાનતાના વશથી, મસ્થ = આ ચક્ષુનું, પ્રાશવત્વ = પ્રકાશકપણું, ઘટનાં = ઘટમાનદશાને, ફર્નિ = પામશે, એમ અમે મૈયાયિકો માનીશું, તો નનું = ખરેખર, વમ્ = એમ માનવાથી, તત્સવવી = આ જ આલોકની પ્રધાનતાવાળા એવા, કુટીર = ઘર અને ઘટાદિનું પણ પ્રશવત્વ = નિ થાત્ = પ્રકાશપણું કેમ નહી થાય ? હવે જો નૈયાયિકો આવો બચાવ કરે કે ચક્ષુ તૈજસ જ છે. તેમાંથી અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર નીકળે જ છે. પરંતુ તેને સૂર્ય-દીપકાદિના આલોકની સહાય મળવાથી તે પ્રકાશક બની જાય છે. એમ અમે માનીશું. આ રીતે ચક્ષુ પોતે સુવર્ણની જેમ અપ્રકાશક હોવા છતાં પણ આલોકની સહાયથી તે ચક્ષની પ્રકાશકતા ઘટી શકે છે. એમ છે નૈયાયિક ! જો કહેશો તો તમારા કહેવાથી આ સાબિત થાય છે કે જે પોતે અપ્રકાશક જ ભલે હોય પરંતુ આલોકનો સહકાર મળે તો પ્રકાશક બની શકે છે તો આ રીતે સ્વયં અપ્રકાશક એવાં કુટી (ઘર) અને કુટાદિ (ઘટપટાદિ પદાર્થો) પણ આલોકના સહાયથી પ્રકાશક કેમ થતા નથી? થવા જ જોઈએ. રિપોર્ટ अथास्तु कामं ननु तैजसत्वमुत्तेजितं किं न भवेत् त्वयाऽस्य । तथा च नव्यस्त्वदुपज्ञ एषोऽद्वैतप्रवादोऽजनि तैजसत्वे ॥२६॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ગથ = હવે, મલ્લુ = હો, = ઈચ્છા મુજબ, નવું = ખરેખર, ત્વથા = હે નિયાયિક ! તારાવડે મ0 = આ કટકુટ્યાદિનું, તૈનસત્વમ્ = તૈજસપણે પણ, નિત = સ્વીકારાયેલું, હિં જ મવેત્ = કેમ નહી થાય? તથા = તેમ થવાથી, કુપ: = તારો માનેલો, પણ = આ આલોકના સહકારથી બધું જ પ્રકાશક અને તૈજસ બને છે. આ માર્ગ તૈનસત્વે = તૈજસપણાની માન્યતામાં, નવ્ય = અપૂર્વ એવો, સ્વૈતપ્રવાહો = અદ્વૈતવાદ જ, મનન = થયો. હવે કદાચ તૈયાયિક એમ કહે કે ચક્ષુ તેજસ છે અને આલોકના સહકારથી પ્રકાશક બને છે. એમ અમે જ્યારે માનીએ છીએ ત્યારે તમે જૈનો અમને કટકુઢ્યાદિમાં આલોકના સહકારથી પ્રકાશકપણાની આપત્તિ આવશે એમ કહો છો તો તેની સામે અમે જણાવીએ છીએ કે સારૂં. તે કટકુટયાદિ પણ શામ = તમારી ઈચ્છા મુજબ ભલે પ્રકાશક હો, અર્થાત્ તે કટકુદ્યાદિને પણ અમે પ્રકાશક માનીશું. તો તેનું ખંડન કરતાં જૈનાચાર્યશ્રી જણાવે છે કે આલોકના સહકારથી કટકુટ્યાદિ જો પ્રકાશક બને છે એમ હે તૈયાયિક ! જો તમે કહેશો તો (એક તો પ્રત્યક્ષબાધ દોષ આવશે જ, કારણ કે આલોકનો સહકાર મળવા છતાં ચક્ષુની જેમ કટકુટ્યાદિ પ્રકાશક થતાં દેખાતાં નથી તથા વળી) આલોકના સહકારથી ચક્ષુની જેમ કટકુટ્યાદિનું પ્રકાશકપણું તમારા વડે સ્વીકારાયું, તેમ આલોકના સહકારથી ચક્ષુની જેમ કટકુટ્યાદિ તૈજસ છે એમ પણ સ્વીકારાયેલું કેમ નહી થાય? અને આ રીતે જે વસ્તુ સ્વયં પોતે અપ્રકાશક અને અતૈજસ છે છતાં તે વસ્તુ જો આલોકના સહકારથી જ પ્રકાશક અને તૈજસ બની જતી હોય તો જગતના સર્વે પદાર્થમાત્ર આલોકના સહકારથી જ પ્રકાશક અને તૈજસ થવા લાગશે, જગતમાં કોઈપણ પદાર્થ પ્રકાશકત્વ અને તૈજસત્વ વિનાનો રહેશે નહીં, આ રીતે પ્રકાશકત્વ અને તેજસત્વની બાબતમાં તમારો આ કોઈ નવો જ અદ્વૈતવાદ સિધ્ધ થશે. આલોકના સહકારમાત્રથી વસ્તુ પ્રકાશક અને તૈજસ બની જાય એવું અમે ક્યાંય જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. એટલે જગતથી વિરુદ્ધ એવો તમારો આ કોઈ નવો જ (અપૂર્વ જ) માર્ગ (મત) સિદ્ધ થશે. ૨૬ उत्पद्यन्ते तरणिकिरणश्रेणिसंपर्कतश्चेत्, तत्रोद्भूताः सपदि रुचयो लोचने रोचमानाः । यद् गृह्यन्ते न खलु तपनालोकसंपत्प्रतान, स्तस्मिन् हेतुर्भवति हि दिवा दीपभासामभासः ॥२७॥ ત્ = હવે જો નૈયાયિકો ! તમે આમ કહેશો કે તળિ = સૂર્યના શિરપાળિ = Page #342 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા = કિરણોના સમૂહના, સમ્પર્વતઃ સંયોગથી, અર્થાત્ આલોકના સહકારથી, તત્ર ોને તે ચક્ષુમાં, ભૂતા ઉદ્ભૂત એવાં, અર્થાત્ દેખી શકાય તેવાં, અને રોન્નમાનાઃ દેદીપ્યમાન એવાં, સ્વયઃ = કિરણોનો સમૂહ, સપવિ = જલ્દી જલ્દી, ત્વદ્યત્તે ઉત્પશ થાય છે, પરંતુ યત્ ન વૃદ્ઘો તે કિરણો જે દેખાતાં નથી, તસ્મિન્ = તેમાં, તપન = સૂર્યના, આલોજ પ્રકાશની, સંપન્ = સંપત્તિનો, પ્રતાનઃ = વિસ્તાર-સમૂહ, જીતુ हेतुर्भवति = કારણ છે. જેમ વિવા = દિવસે, દ્વીપમાલામ્ = દીવાના કિરણોનો, અમાપ્ત: = ભાસ થતો નથી તેમ. જ = = = = હે નૈયાયિક ! હવે જો તમે એમ કહેશો કે ચક્ષુમાં આલોકની સહાયથી રશ્મિચક્ર તો ઉત્પન્ન થાય જ છે. અર્થાત્ સૂર્યના પ્રકાશની શ્રેણીના સંપર્કમાત્રથી ઉદ્ભૂત એવાં એટલે કે દેખી શકાય તેવાં જાજ્વલ્યમાન રશ્મિચક્ર ઉત્પન્ન તો થાય જ છે. પરંતુ જાજ્વલ્યમાન અને ઉદ્દ્ભૂત રશ્મિચક્ર હોવા છતાં પણ તે કિરણો જે દેખાતાં નથી. તેમાં સૂર્યના કિરણોના સમૂહનો પ્રતાપ જ કારણ છે. જેમ દિવસે દીપકનાં કિરણો ઉદ્ભૂત હોવા છતાં સૂર્યના પ્રકાશથી પરાભૂત થવાના કારણે દેખી શકાતાં નથી. તે જ રીતે નેત્રરશ્મિ પણ સૂર્યથી પરાભૂત થવાના કારણે હોવા છતાં પણ દેખાતાં નથી. (એમ અમે નૈયાયિકો કહીશું.) 112911 मुष्टिग्राह्ये कुवलयदलश्यामलिम्नाऽवलिप्ते, स्फीते ध्वान्ते स्फुरति चरतो घूककाकोदरादेः । किं लक्ष्यन्ते क्षणमपि रुचो लोचने नैव यस्मा, दालोकस्य प्रसरणकथा काचिदप्यत्र नास्ति ॥ २८ ॥ = જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકના ઉપરોક્ત બચાવવાળી યુક્તિનો પ્રતિકાર આ પ્રમાણે છે - કમળની પાંખડી જેવા, શ્યામ = કાળા કાળા, ત્તિના = – मुष्टिग्राह्ये અતિશય ગાઢ એવું, વનયત્ન વિશાળ તેજ વડે, અભિને અવલિપ્ત કરાયેલું, અને ત એવું ક્વાન્ત = અંધારૂં રતિ = ચારે બાજુ ફેલાતે છતે, તો = તેમાં ફ૨નારા એવા, નેત્રોમાં, ક્ષાપિ घूक સર્પ વિગેરેના, તોષન ઘુવડ અને જાજોલાવે એકક્ષણવાર પણ, વિં = શા માટે, નૈવ તક્ષ્યને =દેખાતાં નથી ? અર્થાત્ દેખાવાં જોઈએ, यस्माद् = કારણ કે, અન્ન = આ ગાઢઅંધારી રાત્રિમાં નેત્રકિરણોનો પ્રતિબંધ કરે તેવા, કંઈ પણ, વિસ્તારની કથા, ાત્રિપિ આલોસ્ય = સૂર્યના પ્રકાશના પ્રસરણ = = = થા नास्ति નથી. = = - ૨૭૭ = = = – Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે જો દિવસે ચક્ષુમાંથી ઉદ્ભૂત રશ્મિચક્ર નીકળતું હોય પરંતુ સૂર્યના કિરણોથી પરાભૂત થવા માત્રથી જો તે રશ્મિચક્ર દેખાતું ન હોય, તો અતિશય ગાઢ એવા અંધારામાં, જાણે કાળા કમળની (ચંદ્રવિકાસી કમળની) પાંખડી જેવા કાળા કાળા તેજથી વ્યાપ્ત એવા અંધારામાં, તથા ફીત = એટલે ચોતરફ ફેલાયેલા એવા અંધારામાં આમથી તેમ હરતા-ફરતા એવા ઘુવડ અને સર્પાદિના લોચનોમાં (ચક્ષુ તૈજસ અને રશ્મિચક્રવાળી હોવાથી તેમાં) થી નીકળતાં રશ્મિચક્ર એક ક્ષણમાત્ર પણ કેમ દેખાતાં નથી? દેખાવાં જ જોઈએ, કારણ કે રશ્મિચક્રનો પરાભવ કરે એવી આલોકના (સૂર્યનાં કિરણોના) વિસ્તારની જે કથા હતી તે કથા અહીં તો બીલકુલ છે જ નહીં. માટે રાત્રે સૂર્યપ્રકાશ ન હોવા છતાં પણ ઘૂવડ અને સર્પાદિના નેત્રોનાં રશ્મિચક્ર દેખાતાં નથી. તેનો અર્થ એ થાય છે કે નેત્રમાં રશ્મિચક્ર છે જ નહીં અને નેત્ર તૈજસ પણ છે જ નહીં. ૨૮ उत्पत्तिरुद्भूततयाऽथ तासां, तत्रैव यत्रास्ति रविप्रकाशः । काकोदरादेरपि तर्हि नैताः, कीटप्रकाशे कुशला भवेयुः ॥२९॥ મથ હવે, તાર્સી = તે રુચિની અર્થાત્ તે કિરણોની, ભૂતતા = ઉદ્ભૂતપણે, ઉત્પત્તિ = ઉત્પત્તિ, નૈવ = ત્યાં જ થાય છે કે યત્ર = જ્યાં, વિપ્રવેશ: = સૂર્યનો પ્રકાશ, અતિ = હોય છે. એમ જો કહો તર્દિ = તો, વોરાપિ = સર્પાદિનાં, પતા: = આ નેત્રરશ્મિઓ, વટવાશે = કીડાને જોવામાં, લુણત્ન = કુશળ, મ = થવાં જોઈએ નહીં. હવે હે નૈયાયિક! જો તમે એમ કહો કે રાત્રિના ટાઈમે ઘુવડ અને સર્પાદિની ચક્ષુમાં રમિચક્ર નીકળે જ છે. છતાં તે જે દેખાતાં નથી તેમાં કારણ એ છે કે “જ્યાં રવિપ્રકાશ સહકારી કારણ હોય ત્યાં જ ઉભૂત સ્વરૂપે ઉત્પત્તિ હોય છે,” રાત્રે રવિપ્રકાશની સહાય નથી એટલે ઉધૂતરૂપે ઉત્પત્તિ નથી, પરંતુ અનુભૂતરૂપે ઉત્પત્તિ છે એટલે રાત્રે કિરણો હોવા છતાં પણ દેખાતાં નથી. એમ અમે મૈયાયિકો કહીશું. તો જૈનાચાર્યશ્રી કહે છે કે જો એમ હોય તો મનુષ્યાદિની ચક્ષુનાં કિરણો સૂર્યના પ્રકાશની સાહાધ્યથી જ જેમ ઉભૂત રૂપે ઉત્પન્ન થાય છે અને સૂર્યના કિરણોની સહાયથી જ પ્રકાશક થાય છે. તથા તે નેત્રરશ્મિ સૂર્યથી પરાભૂત હોવાથી દેખાતાં નથી પરંતુ સૂર્યના પ્રકાશની સહાયથી જ ઘટપટને દેખાડવામાં સમર્થ બને છે અને તેથી જ રાત્રે ઘટપટને દેખાડી શકતાં નથી. તો તેની જેમ સર્પ-ઘુવડાદિની ચક્ષુમાંથી નીકળતાં કિરણો પણ અનુભૂત હોવાથી રાત્રે ભલે ન દેખાઓ પરંતુ સૂર્યના પ્રકાશની સાહાચ્ય નહી મળવાથી કીટાદિ વસ્તુને જોવામાં કુશળ કેમ બનશે? Page #344 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા અર્થાત્ રાત્રિના સમયે સૂર્યના પ્રકાશની સાહાય્ય ન હોવાથી મનુષ્યના નેત્રની જેમ જ સર્પ-ઘુવડાદિનાં નેત્રો પણ કીટાદિનાં પ્રકાશક બનવાં જોઈએ નહીં. રા = अविवरतिमिरव्यतिकर, परिकरिताऽपवरकोदरे क्वचन । वृषदंशदृशि न दृष्टा, मरीचयः किमु कदाचिदथ ? ॥३०॥ = વિવર = વિવર-છિદ્ર વિનાનું, અર્થાત્ ગાઢ એવા, તિમિર = અંધકારના, વ્યતિર સમૂહથી, પરિરિત = વ્યાપ્ત-ભરપૂર એવા, અપવજો ઓરડાના મધ્યભાગમાં બિલાડીના નેત્રોમાં, મરીચય: = (ફરતી એવી) વૃષવંશવૃશિ નીકળતાં એવાં કિરણો, હે જૈન ! તમારા વડે વ્હિમ્ = શું, વચન = ક્યાંય, વાષિર્ = ક્યારે પણ, ન દૃષ્ટાઃ નથી જોવાયાં ? = = = = નૈયાયિક પોતાના પક્ષનો બચાવ કરતાં જણાવે છે. હે જૈન સૂર્યના પ્રકાશના વિરહમાં ઘુવડ અને સર્પાદિના નેત્રોમાંથી નીકળતાં રશ્મિચક્ર દેખાતાં નથી. આ ઉપરથી તમે જૈનો જો એમ જ કહેવા માગતા હો કે નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતાં જ નથી. કારણ કે જો નીકળતાં હોત તો અંધારામાં ઘુવડ અને સર્પના નેત્રોમાંથી નીકળતાં રશ્મિચક્ર દેખાવાં જોઈએ, પરંતુ તમારૂ જૈનોનું આ કહેવું વ્યાજબી નથી. કારણ કે જો નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતાં જ ન હોત તો અતિશય ગાઢ અંધકારથી ભરેલા ઓરડાના મધ્યભાગમાં આમથી તેમ ફરતી એવી બીલાડીના નેત્રોમાંથી ચારે બાજુ ફેલાતાં રશ્મિચક્ર તમારા વડે (જૈનો વડે) શું ક્યાંય ક્યારેય નથી જોવાયા ? ગાઢ અંધારામાં પણ બિલાડીની આંખો ચકમકચકમક થતી દેખાય જ છે. આ વાત સર્વ દુનિયા જાણે છે. માટે રશ્મિચક્ર છે જ. જ્યારે તે પરાભવ પામેલ હોય ત્યારે તે રશ્મિચક્ર ન દેખાય, અને જ્યારે પરાભવ પામેલ ન હોય ત્યારે તે રશ્મિચક્ર દેખાય, પરંતુ રશ્મિચક્ર ચોક્કસ છે જ. જ્ઞેય સાથે જોડાય જ છે તેથી ચક્ષુ નિયમા પ્રાપ્યકારી જ છે. હે જૈન ! અપ્રાપ્યકારીની તમારી વાત વ્યાજબી નથી. ૫૩૦ના अत एव विलोकयन्ति सम्यक्, तिमिराङ्करकरम्बितेऽपि कोणे । मूषकपरिपन्थिनः पदार्थाञ्ज्वलनाऽऽलोकविजृम्भणं विनैव ॥३१॥ अत एव = આ કારણથી જ, તિમિર = અંધકારના સમૂહથી ખ્વિતેપિ ભરપૂર એવા પણ, જોને ખૂણામાં રહેલા, પવાર્થાન્ = પદાર્થોને મૂત્રપિસ્થિનઃ ઉંદરની વિરોધી અર્થાત્ બિલાડીઓ, જ્વલન = · અગ્નિ-સૂર્યાદિના, આતો = પ્રકાશના, विजृम्भणं વિસ્તાર, વિનવ વિના જ, અર્થાત્ તેની સહાય વિના જ, સદ્ગ = સારી રીતે, વિોયન્તિ જોઈ શકે છે. = ૨૭૯ = = = Page #345 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા નૈયાયિક જ પોતાનો બચાવ કરતાં બિલાડીના દેષ્ટાંન્તને વધુ સ્પષ્ટ કરે છે કે હે જૈન ! આ જ કારણથી એટલે કે નેત્રમાં રશ્મિચક્ર હોવાથી જ ગાઢ અંધારાથી ભરેલા ખુણામાં રહેલા ઉંદર આદિ પદાર્થોને દીપક- કે સૂર્યના પ્રકાશની મદદ લીધા વિના પણ બિલાડી શેયને જોઈ શકે છે. માટે રશ્મિચક્ર છે જ. અને જ્ઞેય સાથે જોડાય જ છે. ।।૩૧। अत्रोत्तरम् - ૨૮૦ अत्र અહીં જૈનાચાર્યશ્રી, ઉત્તરમ્ ઉત્તર આપે છે કે, બિલાડીના તે નેત્રમાં, चाकचिक्य = ચકમકપણાવાળા રૂપ માત્રનો જ, પ્રતિમાસમાત્રમ્ = પ્રતિભાસ જ, ત્રાસ્તિ અહીં બિલાડીમાં છે વજ્ઞવત્ વજ્રરત્નની જેમ, સૂક્ષ્મા અપિ = સૂક્ષ્મ એવાં પણ, અંશવઃ = અંશુઓ-કિરણો, પ્રક્ષન્તઃ = ફેલાતાં હોય, તેવું ન પ્રેક્ષ્યન્ત = દેખાતું જ નથી. આ ગાથામાં જૈનાચાર્યશ્રી નૈયાયિકને ઉત્તર આપે છે કે હે નૈયાયિક ! આ બિલાડીનાં નેત્રો જે રાત્રે દેખાય છે. તેમાં તે નેત્રોમાં રહેલું ચકમક-ચકમક થતું રૂપમાત્ર જ છે. પરંતુ કિરણો નથી. જેમ વજ્રરત્ન, મણિરત્ન, વૈડુર્ય-નીલકાન્તમણિ ઇત્યાદિ રત્નોમાં રહેલાં ચકમક પણે ચમકતાં રૂપમાત્ર જ ચક્ષુથી દેખાય છે. પરંતુ કિરણો છે જ નહીં. તેમ અહીં બિલાડીના નેત્રમાં માત્ર રૂપનો જ બોધ થાય છે. પરંતુ સૂક્ષ્મ એવાં પણ કિરણો વિસ્તાર પામતાં દેખાતાં નથી જ. II૩૨॥ = = = चाकचिक्यप्रतिभासमात्रमत्रास्ति वज्रवत् । નાંશવઃ પ્રસન્તસ્તુ, પ્રેક્ષ્યને સૂક્ષ્મા અત્તિ રૂા = = = વળી હે નૈયાયિક ! ત્ = જો, માર્ગાસ્ય = બિલાડીના, ક્ષળ = નેત્રની, પ્રાચિનઃ સાથે સ્નેહવાળા, અર્થાત્ નેત્રસંબંધી, ચિત્ = કોઈ, મયૂરલા: = કિરણો, સÌ = હે મિત્ર, વિઘેન્ = જો હોત, તવા તો, તત્ત્વભુષા તે બિલાડીના નેત્રવડે, નિશિ મૃશં प्रेक्षिते રાત્રિમાં ધારી ધારીને જોવાયેલા એવા અને પ્રોત્નીભરપુન્ન શરીર ઉપર પડતા એવા કિરણોના સમૂહવડે, વિજ્ઞરતનો રંગબેરંગી બન્યુ છે શરીર જેનું એવા, અને મજ્ઞાતવતિ જોઈ શકાય એવી વિશિષ્ટ અવસ્થા બની છે જેની એવા, કરે ઉંદરને વિષે યથા હીપ્રપ્રદ્દીપાવ્ = જેમ દેદીપ્યમાન એવા દીવાથી તાપ = તને પણ, = = मार्जारस्य यदीक्षणप्रणयिनः केचिद् मयूखाः सखे ?, विद्येरन् न तदा कथं निशि भृशं तच्चक्षुषा प्रेक्षिते । प्रोन्मीलत्करपुञ्जपिञ्जरतनौ सञ्जातवत्युन्दुरे, प्रोज्जृम्भेत तवाऽपि हन्त ! धिषणा दीपप्रदीपाद् यथा ॥३३॥ = = = = Page #346 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૮ ૧ (આ ઉંદર છે એવી) fધપUT = બુધ્ધિ થાય છે. તે બુધ્ધિ રુન્ત = ખરેખ અહીં વાર્થ ન પ્રોવ્રુત્તેિ = કેમ થતી નથી? જૈનાચાર્યશ્રી નૈયાયિકને સમજાવે છે કે હે નૈયાયિક ! જો બિલાડીની આંખમાંથી રશ્મિચક્ર જેવાં કોઈ કિરણો નીકળતાં હોત અને ઉંદર આદિ શેય પદાર્થો ઉપર પડતાં હોત તો, જેમ દેદીપ્યમાન દીવાની જ્યોતથી વ્યાપ્ત બનેલો ઉંદર તને દેખાય છે. તેમ આ બિલાડીના નેત્રના કિરણોથી વ્યાપ્ત થયેલો ઉંદર તને કેમ દેખાતો નથી ? ઘટપટને દેખાડનાર દીપક કદાચ કોઈથી આવૃત હોય તો ભલે કદાચ ન પણ દેખાય, પરંતુ દેદીપ્યમાન દીપકના તેજથી વ્યાપ્ત એવા ઉંદર-ઘટ-પટાદિ શેયપદાર્થો તો મનુષ્યોને દેખાય જ છે. તેવી જ રીતે હે તૈયાયિક ! જો બિલાડીના નેત્રોમાંથી રશ્મિચક્ર નીકળતાં હોય તો જ્યોતની સમાન રશ્મિચક્ર, અને તેનાથી વ્યાપ્ત એવા ઉંદર-ઘટ-પટાદિ પદાર્થો તને (અર્થાત્ સામાન્ય મનુષ્યોને) કેમ દેખાતા નથી ! માત્ર બિલાડીને જ ઉંદર આદિ દેખાય છે. પરંતુ તને, અમને કે સામાન્ય મનુષ્યને કોઈને દેખાતા નથી. માટે કંઈક સમજ કે તે બિલાડીના નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતા જ નથી. રશ્મિચક્ર છે જ નહીં. માત્ર બિલાડીઓના નેત્રની આવી યોગ્યતા = શક્તિવિશેષ જ છે કે જે અંધારામાં પણ શેયને જોઈ શકે છે. ૩૩ कृशतरतया तेषां नो चेदुदेति मतिस्तव, प्रभवति कथं तस्याऽप्यस्मिन्नसौ निरुपप्लवा ? घटननिपुणा साक्षात् प्रेक्षाविधौ हि ततिस्त्विषां, न खलु न समा धीमन् ! सा चोभयत्र विभाव्यते ॥३४॥ વળી હે નૈયાયિક ! વેલ્ = જો, તેષાં = તે બિલાડીનાં નેત્રકિરણો, શતરતા = અતિશય પાતળાં હોવાના કારણે, અતિશય સૂક્ષ્મ હોવાના કારણે, તવ = તને (અમને તથા સામાન્ય મનુષ્યને) મતિઃ = “આ ઉંદર છે” એવી બુધ્ધિ, નો ડતિ = થતી ન હોય, તથાપિ = તો તે બિલાડીને પણ, મન = આ ઉંદરને વિષે, મ = આ ઉંદર છે” એવી બુધ્ધિ, નિસ્બનવી = નિર્વિદનવાળી, શર્થ yભવત = કેમ હોઈ શકે? દિ = કારણ કે, સાક્ષાત્ પ્રેક્ષાવથ = સાક્ષાત્ વસ્તુ દેખાડવાની વિધિમાં, ઘટનનિપુOT = સામર્થ્યથી નિપુણ એવી ત્રિપાં તતિ = કિરણોની પંક્તિ, ધીમદ્ = હે બુધ્ધિશાળી નૈયાયિક ! ન સમ – ૧, = ખરેખર સમાન નથી એમ નહીં પરંતુ સમાન જ છે અને, સી = તે કિરણોની પંક્તિ, ૩મત્ર = બન્ને જગ્યાએ, વિમા તે = જણાય જ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા વળી જૈનાચાર્યશ્રી નૈયાયિકને સમજાવે કે હે નૈયાયિક ! હવે કદાચ તું એવો બચાવ કરે, એટલે કે તારા મનમાં આવી વિચારણા આવે કે બિલાડીના નેત્રમાં રશ્મિચક્ર છે જ, અને તે ઉંદર ઉપર જાય છે. પરંતુ તે કિરણોની પંક્તિ અતિશયકુશ હોવાથી એટલી બધી પાતળી છે કે જેથી નથી તો તે કિરણોની પંક્તિ અમને દેખાતી કે નથી તો તે કિરણોની પંક્તિથી વ્યાપ્ત એવો ઉંદર અમને દેખાતો, આ પંક્તિ અતિશયકૂશ હોવાથી અમને ઉંદરાદિ યપદાર્થો દેખાડવામાં દીપકની જ્યોતની જેમ સમર્થ નથી. અર્થાત્ દીપકનાં કિરણો પૂલ છે અને બિલાડીના નેત્રમાંથી નિકળેલાં રમિચક્ર અતિશયકૃશતર છે. તેથી ઉંદરાદિ જ્ઞયપદાર્થો આપણને જણાતા નથી. આ પ્રમાણે જો કહીશ તો હે તૈયાયિક ! તે કિરણોની પંક્તિ અતિશયકૃશ હોવાથી બિલાડીને પણ “આ ઉંદર છે. આ ઉંદર છે” આવી બુધ્ધિ નિર્વિદને કેમ કરાવશે? કારણ કે કિરણોનું કુશપણું બન્ને જગ્યાએ સમાન જ છે. સારાંશ કે દીપકની જ્યોત જ્યારે દેદીપ્યમાન હોય ત્યારે તે જ્યોત અને તેનાથી વ્યાપ્ત એવા ઘટપટ જેમ ચૈત્રને દેખાય છે તે જ રીતે મૈત્રને પણ દેખાય જ છે. અને તે જ દીપકની જ્યોત જ્યારે જ્યારે મંદ-મંદ હોય છે. ત્યારે ત્યારે તે જ્યોતથી જેમ ચૈત્રને ઘટપટાદિ પદાર્થો દેખાતા નથી તેવી જ રીતે મૈત્રને પણ દેખાતા નથી જ, કારણ કે ચૈત્ર હોય કે મૈત્ર હોય પરંતુ ઘટ-પટાદિ શેયપદાર્થો દેખાડવામાં દીપકની જ્યોત સદા સમાન જ છે. તે જ પ્રમાણે બિલાડીના નેત્રોનાં કિરણો જો કૃશતર હોય અને તે કારણથી તે ઉંદરાદિ કિરણોથી વ્યાપ્ત હોવા છતાં તમને (અમને, અને સામાન્ય મનુષ્યને) કિરણો અને ઉંદરાદિ ન દેખાતા હોય તો તે જ કારણથી બિલાડીને પણ ઉંદરાદિ ષેય પદાર્થો ન જ દેખાવા જોઈએ. તેથી બિલાડીને અંધારામાં ઉંદર દેખાય અને તમને અમને ન દેખાય તેમાં કારણ ખરેખર કિરણો કે કિરણોની કૃશતા કારણ નથી, પરંતુ ખરેખર બિલાડીના નેત્રોમાં રહેલી તથાવિધ યોગ્યતા જ કારણ છે. માટે બીલાડીના નેત્રમાં પણ નથી રશ્મિચક્ર કે નથી રશ્મિચક્રની કૃશતા. ૩૪ अमूदृग्मूषिकारीणां, तस्मादस्ति स्वयोग्यता । यया तमस्यपीक्षन्ते, न चक्षू रश्मिवत् पुनः ॥३५॥ તક્ષદ્િ = તેથી, મૂષિરા = બિલાડીઓની, મૂT = આવા પ્રકારની (આ શબ્દ યોગ્યતા નું વિશેષણ હોવાથી સ્ત્રીલિંગ પ્રથમા એકવચન છે.) સ્વયોગ્યતા = પોતાની યોગ્યતા જ માત્ર અતિ = છે. કે ય = જે સ્વયોગ્યતાવડે તમસિ પિ = Page #348 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા અંધકારમાં પણ (ઉંદરાદિને) ક્ષન્ત = જુએ છે. પુનઃ = પરંતુ, વ્રુક્ષ્ નેત્ર, રશ્મિવત્ ન = કિરણોવાળી નથી. જૈનાચાર્યશ્રી જણાવે છે કે હે નૈયાયિક ! ઉપર કહેલી યુક્તિથી બિલાડીઓના નેત્રોમાં તેવા પ્રકારની એક વિશિષ્ટ યોગ્યતા જ છે કે જેના વડે અંધારામાં પણ રહેલા ઉંદરાદિને તે જોઈ શકે છે. પરંતુ તેની ચક્ષુ રશ્મિચક્રવાળી નથી. પદાર્થમાં રહેલી એક યોગ્યતા જ ખરૂં વાસ્તવિક કારણ છે. જેમ લોહચુંબક લોહને ખેંચી શકે છે. બીજી ધાતુને નહીં. કારણ કે તેમાં તેવા પ્રકારની યોગ્યતા છે. માટી અને પત્થર બન્ને પુદ્ગલ છે પરંતુ એક પાણીથી પીગળે છે અને બીજુ નથી પીગળતું, કારણ સ્વયોગ્યતા જ છે. દૂધ મેળવણના સંયોગથી દહીં બને છે. પરંતુ પાણી મેળવણનો યોગ થવા છતાં દહીં બનતું નથી કારણ સ્વયોગ્યતા જ છે. તેની જેમ અહીં પણ બિલાડીના નેત્રોમાં તથાપ્રકારની સ્વયોગ્યતા છે કે જેના વડે તે અંધારામાં પણ ઉંદરાદિને જોઈ શકે છે અને તમારા, અમારા, કે સામાન્ય મનુષ્યોના નેત્રોમાં તેવા પ્રકારની સ્વયોગ્યતા નથી કે તે અંધારામાં ઉંદરાદિ જ્ઞેય પદાર્થને જોઈ શકે. આ પ્રમાણે સ્વયોગ્યતા જ કારણ છે. પરંતુ હે નૈયાયિક ! રશ્મિચક્ર તો નથી જ. ।।૩૫।। इत्थं न चक्षुषि कथञ्चिदपि प्रयाति, संसिद्धिपद्धतिमियं खलु रश्मिवत्ता । तस्मात् कथं कथय तार्किक ! चक्षुषः स्यात्, प्राप्यैव वस्तुनि मतिप्रतिबोधकत्वम् ? ॥३६॥ इत्थं = આ રીતે વિચારણા કરતાં, દષિ નેત્રમાં, યં = આ. રશ્મિવત્તા રશ્મિવાળાપણું, ખ્રિપિ કોઈ પણ રીતે, સંસિદ્ધિ-પદ્ધતિ = સિધ્ધિની પદવીને, ન प्रयाति પામતું નથી. તસ્માત્ = તેથી તાબ્દિ = હે નૈયાયિક ! થય = चक्षुषः ચક્ષુનું વસ્તુનિ પ્રાગૈવ = વસ્તુની પાસે પહોંચીને જ, જ્ઞાન કરાવવાપણું, થં સ્વાત્ કેમ ઘટી શકે ? તમે જ કહો मतिप्रतिबिोधकत्वम् કે, = = = = ૨૮ ૩ = જૈનાચાર્યશ્રી આ વાતનો ઉપસંહાર કરતાં નૈયાયિક પ્રત્યે જણાવે છે કે આ રીતે રશ્મિચક્રની વિચારણા કરતાં કોઈ પણ યુક્તિથી નેત્રમાં આ રશ્મિવત્તા ઘટી શકતી નથી. તેથી હે નૈયાયિક ! તમે જ કહો કે ચક્ષુઃ વસ્તુ પાસે જઈને સજ્ઞિકર્ષપણાને પામીને જ્ઞેય વસ્તુને જણાવતી હોય આ વાત કેવી રીતે યુક્તિયુક્ત કહેવાય ? માટે ચક્ષુ પ્રાપ્યકારી છે આ વાત કોઈ પણ રીતે યુક્ત નથી. પરંતુ અપ્રાપ્યકારી જ છે આવા પ્રકારની જૈનદર્શનની વાત જ બરાબર છે. ૧. ‘‘વ્રુક્ષુ:’’ રૂપ હતું, ર્નો લોપ થઈ પૂર્વસ્વર દીર્ઘ થવાથી ક્ષુ એવું રૂપ સંધિના નિયમથી બન્યું છે. = Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા વળી અહીં ગ્રન્થકારે તાર્વિના શબ્દપ્રયોગ કરીને સમજાવવા માટે તેની મીઠી મશ્કરી પણ કરેલી છે કે તું તાર્કિક કહેવાય, તર્કથી વસ્તુને જાણનાર કહેવાય, ન્યાયશાસ્ત્રોમાં નિપુણ કહેવાય, અને યુક્તિયુક્ત વાત ન સમજે, અને યુક્તિરહિત વાત માની બેસે તે કેમ યોગ્ય કહેવાય ? ગામડીયા માણસો ઓછા અભ્યાસના કારણે તર્કવાળી વાત ન સમજી શકે તે બરાબર છે. પરંતુ તું તર્કશિરોમણિ બીરૂદધારી થઈને શહેરનો નાગરિક બનીને પણ તર્કવાળી આ વાત તું નથી સમજી શકતો તેનાથી બીજું શું ખેદજનક અને આશ્ચર્યજનક હોય. ll૩૬ बहिरर्थग्रहौन्मुख्यं, बहिष्कारणजन्यता । स्थायित्वं वा बहिर्देशे, किं बाह्येन्द्रियता भवेत् ? ॥३७॥ (૨) વર્થિહીનુષ્ય = બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની સન્મુખતા, કે (૨) વIિRUનિચતા = બાહ્યકારણોથી ઉત્પન્ન થવા પણું, કે (૩) વા વદિ સ્થાયિત્વે = બહારના ભાગમાં રહેવા પણું. આ ત્રણમાંથી વન્દ્રિયતા = બાલ્વેન્દ્રિયતા, તમે, વિ. મવેત્ = કોને કહો છો ? આ પ્રમાણે ચક્ષુઃ પ્રાણકારી નથી. વિષયની સાથે સક્સિકર્ષ પામતી નથી. વિષયથી દૂર રહી છતી જ વિષયબોધ કરે છે. માટે નિયમો અપ્રાપ્યકારી જ છે. આ વાત ગ્રન્થકારશ્રીએ યુક્તિથી સિધ્ધ કરી. - હવે આ ચર્ચાની પ્રારંભેલી કેલી (આનંદક્રીડા) ના પ્રથમ શ્લોકમાં આ તૈયાયિકોએ “ચક્ષુને પ્રાપ્યકારી સિદ્ધ કરવા માટે અનુમાન આપેલું છે. તે અનુમાનને ન્યાયની ભાષાની રીતિનીતિ મુજબ એટલે કે તર્કસંગ્રહાદિમાં બતાવેલા હેત્વાભાસોની ઉક્તિને અનુસાર હેત્વાભાસ બનાવી ખંડન કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે તે તૈયાયિકોએ પ્રથમ શ્લોકમાં આવું અનુમાન કહ્યું છેવક્ષઃ પ્રાથવિરિ, વોન્દ્રિય, નિહીંવત્ (જુઓ શ્લોક-૧, પૃ. ૨૧૨) આ અનુમાનમાં “વાઘોયિત્વાર્” આવો જે હેતુ તમે મુક્યો છે. તેનો અર્થ છે નિયાયિકો ! તમે શું કરો છો ? (૨) વહાઈૌમુદ્યમ્ = બાહોન્દ્રિય એટલે બાહ્ય એવા જે ઘટ-પટાદિ પદાર્થોનો સમૂહ છે તેને જણાવવામાં સન્મુખ થવું તે અર્થ છે? કે (૨) બહિષ્યTRUTનતા = આત્માની અપેક્ષાએ બાહા એવું જે દ્રવ્યપુદ્ગલાસ્તિકાય, તે પુદ્ગલાસ્તિકાય નામના કારણદ્રવ્યથી આ ચક્ષુ બનેલી છે તે અર્થ છે ? કે Page #350 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા (३) बहिर्देशे स्थायित्वं શરીરના બહારના ભાગમાં રહેવા પણું. એવો અર્થ છે. આ ત્રણ અર્થોમાંથી ‘“વાઘેન્દ્રિયતા” શબ્દનો અર્થ હે નૈયાયિકો ! તમે શું કરો છો ? 113911 = ઉપરોક્ત ત્રણ અર્થમાંથી જે અર્થ કરશો તે અર્થમાં તમારો હેતુ હેત્વાભાસ બને છે. માટે તમારૂં અનુમાન મિથ્યા છે. તે આ પ્રમાણે - तत्रादिमायां भिदि चेतसा, स्यादेतस्य हेतोर्व्यभिचारचिह्नम् । अप्राप्यकारी प्रकरोति यस्माद् मन्दाकिनीमन्दरबुद्धिमेतत् ॥३८॥ તવ = દેતોઃ તે ત્રણ પક્ષોમાંથી જો, આતિમાં મિવિ પહેલો પક્ષ કહેશો તો, તસ્ય = આ તમારા હેતુને, શ્વેતા મનની સાથે, મિવારચિહ્નમ્ વ્યભિચારલક્ષણવાળો દોષ, સ્વાર્ આવશે. યસ્માર્ = કારણ કે તત્ પણ, અપ્રાપ્યાતિ = હોતે છતે પણ, મન્દ્રાનિી = ગંગાનદી અને, મન્ત્ર = મેરૂપર્વતની, બુદ્ધિમ્ = બુદ્ધિને પ્રતિ ઉત્પન્ન કરે જ છે. = આ મન - = == = = હે નૈયાયિક ! તમારા અનુમાનમાં કહેલો “બાહ્યેન્દ્રિયત્વ” એવો જે હેતુ છે, તેનો અર્થ ઉપરોક્ત ત્રણ પક્ષોમાંથી જો આદિમપક્ષ કહો તો તમારો હેતુ મનની સાથે વ્યભિચાર નામના દોષને પામવાવાળો છે. કારણ કે મન અપ્રાપ્યકારી હોવા છતાં પણ દૂર દૂર રહેલી ગંગાનદી અને મેરૂપર્વત આદિ પદાર્થોનું ચિંતન કરાવવા દ્વારા બોધ કરાવે જ છે. दोषः स एवोत्तरकल्पनायां यदात्मनः पुद्गल एष बाह्यः । चेतश्च तस्मादुपजायमानमेतद् बहिष्कारणजन्यताभृत् ॥३९॥ ૨૮૫ તમારા અનુમાનનું સાધ્ય “પ્રાપ્યકારિ” છે. તેનો અભાવ એટલે “અપ્રાપ્યકારિ’ એ સાધ્યાભાવ છે. તેવા પ્રકારના સાધ્યાભાવવાળા (અર્થાત્ અપ્રાપ્યકારિ) એવા મનમાં “બાઘેન્દ્રિયત્વ” હેતુ પ્રથમ અર્થવાળો વર્તે છે. કારણ કે મન પણ દૂર દૂરના ગંગાનદીમેરૂ પર્વતાદિને જણાવે જ છે. આ રીતે ‘માધ્યામાવવવૃત્તિ’” થવાથી હેતુ વ્યભિચારી, અનૈકાન્તિકદોષવાળો થયો. ।।૩૮।। " = = उत्तरकल्पनायां બીજો પક્ષ સ્વીકારશો તો પણ, સઃ વ રોષઃ તે જ વ્યભિચારદોષ આવશે. યજ્ કારણ કે, આત્મનઃ = આત્માથી, પુાન ૫૧: = આ પુદ્ગલદ્રવ્ય, વાહ્ય: = બાહ્ય છે. અને નેતશ્ર તે મન, તસ્માત્ = બાહ્ય એવા તે પુદ્ગલદ્રવ્યોમાંથી જ, ૩પનાયમાનમ્ = ઉત્પન્ન થતું છતું, પતર્ = આ મન પણ, વાિરનન્યતામૃત્ બાહ્યકારણોથી જન્યતાને ધારણ કરનારૂં જ છે. = = Page #351 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા = હવે હે નૈયાયિક ! જો બીજો પક્ષ કહેશો તો, એટલે કે બાહ્યેન્દ્રિયતાનો અર્થ બાહ્ય પદાર્થોથી ઉત્પત્તિવાળા પણું એવો કરશો તો, સ વ ોષઃ તે જ વ્યભિચારહેત્વાભાસ નામનો દોષ તમને આવશે. કારણ કે આ પુદ્ગલદ્રવ્ય અજીવ હોવાથી જીવથી બાહ્ય છે. અને તે મન તે પુગ્લેદ્રવ્યમાંથી જ બનેલું છે. મનોવર્ગણાનાં પુદ્ગલો જ મન રૂપે બને છે. માટે આત્માથી બાહ્ય એવા પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણાને ધારણ કરવાવાળું જ આ મન છે. તેથી સાધ્ય પ્રાપ્યકાર, સાધ્યાભાવ અપ્રાપ્યકારિ, એવું મન, તેમાં પણ બહિષ્કારણજન્યતા અર્થવાળો બાહ્યેન્દ્રિયત્વહેતુ વર્તે છે તેથી સાધ્યાભાવવવૃત્તિ થવાથી આ હેતુ પૂર્વની જેમ વ્યભિચારી થશે. I૩૯ના ૨૮૬ चेतः सनातनतया कलितस्वरूपं, सर्वापकृष्टपरिमाणपवित्रितं च । प्रायः प्रियः प्रणयिनीप्रणयातिरेका, देतत् करोति हृदये न तु तर्कतज्ज्ञाः ॥४०॥ શ્વેતઃ ચિત્ત અર્થાત્ મન, સનાતનતથા નિત્ય હોવાથી, ભિતસ્વરૂં = મનોહર સ્વરૂપવાળું છે. = = અને, સર્વાપવૃષ્ટિ = સર્વ ઈતરપદાર્થો કરતાં અપકૃષ્ટ અર્થાત્ નાના, परिमाणपवित्रितं પરિમાણથી પવિત્ર છે. અર્થાત્ સર્વપદાર્થો કરતાં અણુપરિમાણવાળું છે. તત્ = 21 ald, fire: = કામાન્ય પુરૂષ, પ્રયિની = પોતાની પત્નીના, પ્રય = સ્નેહના, અતિરાત્ = આધિક્યથી પ્રાયઃ હૃદયમાં ભલે સ્વીકારી લે, તુ = પરંતુ, તતજ્ઞા: ઘણુ કરીને યે રોતુ તર્કથી તેને જાણવાવાળા, ૬ = નથી. = = = - = = જૈનાચાર્યશ્રીએ પુદ્ગલના બનેલા મનની સાથે હેતુનો વ્યભિચારદોષ ઉપરના શ્લોકમાં આપ્યો છે. તેથી તેમાંથી છુટવા માટે નૈયાયિક આ શ્લોકમાં બચાવ કરે છે કે “મન પૌદ્ગલિક છે જ નહીં” પરંતુ મન તો અનાદિકાળથી નિત્ય છે. અને નિત્ય હોવાથી ઉત્પત્તિ વિનાશ વિનાના સ્વરૂપથી કલિત (યુક્ત) એવું સદા એકસ્વરૂપવાળું છે તથા વળી ઈતર સર્વ પદાર્થો કરતાં નાનામાં નાના પરિમાણવાળું છે એટલે કે “અણુપરિમાણવાળું છે” એટલે મન પૌલિક જ નથી તો પછી વ્યભિચારદોષ આવવાની વાત જ રહેતી નથી. તર્કસંગ્રહમાં કહ્યું છે કે તત્ત્વ પ્રત્યાત્મનિયતત્વાનાં પરમાણુાં નિત્યં ચ માટે અમને વ્યભિચાર દોષ આવશે નહીં. આ વાત સ્વીકારતા Page #352 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે કામાન્ધપુરૂષ સ્ત્રીના સ્નેહના અતિરેકથી તે સ્ત્રી જે કહે તે માની લે. તેની જેમ અજ્ઞાન અણસમજુ આત્માઓ અથવા તમારા રાગી આત્માઓ તમે જેમ કહો તેમ ભલે માની લે, પરંતુ તર્કશાસ્ત્રથી તે મનના સ્વરૂપને જાણનારા મહાત્મા પુરૂષો, નિષ્પક્ષપાતી પુરૂષો તમારી આ વાત સ્વીકારશે નહીં. કારણ કે મન નિત્ય નથી પરંતુ નિત્યાનિત્ય છે. અણુપરિમાણવાળું નથી પરંતુ પુદ્ગલના પિંડાત્મક સ્કંધસ્વરૂપ છે અને દેહવ્યાપી છે. અને દેહવ્યાપી છે તથા સૂક્ષ્મવર્ગણા હોવાથી ચક્ષુથી અગોચર છે. = મન: નિત્યાનિત્ય, દ્વવ્યપર્યાયવત્ત્વાત્, સુવર્ણવત્, नित्यानित्यं, शुभाशुभचिन्ताहेतुत्वात्, भोजनवत् मनः, नाणुपरिमाणं, इन्द्रियत्वात्, लोचनवत् મનઃ, ઇત્યાદિ અનુમાનોવડે મન નિત્ય નથી અને અણુપરિમાણવાળું પણ નથી એમ સિધ્ધ થાય છે. ૪૦॥ - एतदत्र विततीक्रियमाणं, प्रस्तुतेतरदिव प्रतिभाति । લાગે विस्तराय च भवेदिति चिन्त्यं तद् विलोक्य गुरुगुम्फितवृत्तिम् ॥ ४१ ॥ તદ્ = આ ચર્ચા, અન્ન અહીં આ ગ્રન્થમાં, વિતતીન્દ્રિયમાળ જો વિસ્તૃત કરવામાં આવે તો, પ્રસ્તુતેતરવું અપ્રાસંગિક ચર્ચાના વ = જેવું, પ્રતિમાતિ છે. ચ = અને, વિસ્તરાય વિસ્તાર માટે ભવેત્ થશે તેથી, મુસ્તુતિવૃત્તિમ્ અમારા ગુરૂજી શ્રીવાદિદેવસૂરિજીએ બનાવેલી સ્યાદ્વાદરત્નાકર નામની ટીકા, વિત્તોય જોઈને, ત ્ = તે મનસંબંધી કથન ચિત્ત્વમ્ = વિચારી લેવું. = = = ૨૮૭ = = ખરેખર તો મન એ પણ મનોવર્ગણાના પુદ્ગલોનું જ બનેલું છે. અનંતાનંત અણુઓના પિંડરૂપ છે તેથી અણુસ્વરૂપ નથી. આ વર્ગણા સૂક્ષ્મ-સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી અદૃશ્ય છે. આ મન દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. જેમ સુવર્ણ એ સુવર્ણ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. અને કડુ-કુંડલ આદિ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ આ મન પણ નિત્યાનિત્ય છે. પરંતુ એકાન્તે નિત્ય નથી. આ એક મન નિત્યાનિત્ય છે એમ નહીં પરંતુ જગતના સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય છે. કોઈ એકાન્તનિત્ય નથી. = તથા પુદ્ગલોનો સ્કંધ હોવાથી અણુપરિમાણ પણ નથી. પરંતુ ચક્ષુની પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીની આ ચર્ચા જ્યાં ચાલી રહી છે ત્યાં મનની નિત્યાનિત્યપણાની અને અણુને બદલે સ્કંધપણાના પરિમાણની ચર્ચા ચલાવવી તે “અપ્રસ્તુત પ્રકરણના” જેવી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા લાગશે. વળી આ ચર્ચા પણ વિસ્તારથી જ કરવી પડે, તો જ સાચો તેનો મર્મ સમજાય, તેમ કરવા જતાં (૧) અપ્રાસંગિકતા લાગે, અને (૨) વળી આ રચના ગ્રન્થના વિસ્તાર માટે બની જાય, માટે હવે આ ચર્ચા અહીં ન કરતાં અમારા જ ગુરૂજી શ્રીવાદિદેવસૂરિજી મહારાજજીની પોતાની જ બનાવેલી આ ગ્રન્થની સ્વોપજ્ઞટીકા “શ્રી સ્યાદ્વાદરત્નાકર” નામની ટીકામાં આ ચર્ચા કરેલી છે તે ટીકાને જોઈને વિચારી લેવું. આ રીતે મન પૌગલિક હોવાથી આત્માથી બાહ્ય એવા પદાર્થથી જન્ય હોવાથી અપ્રાપ્યકારી એવા સાધ્યાભાવમાં “બાધેન્દ્રિય” હેતુ વર્તવાથી અમે આપેલો વ્યભિચારદોષ બરાબર જ છે. ૪૧ पक्षे तृतीये विषयप्रदेशः, शरीरदेशो यदि वा बहिः स्यात् । स्थायित्वमाद्ये विषयाश्रितत्वं, यद्वा प्रवृत्तिविषयोन्मुखी स्यात् ॥४२॥ તૃતીયે પક્ષે – બહિર્દેશે સ્થાયિત્વ એવો ત્રીજો પક્ષ જો લેવામાં આવે તો, અહીં વદિ = બહારનો પ્રદેશ એટલે વિષયપ્રવેશ: = શેય વિષય જ્યાં છે તે પ્રદેશ લેશો, કે િવ = અથવા શરીરઃ = શરીરવાળો જે બાહ્ય પ્રદેશ છે તે લેશો? એમ અમે બે પક્ષો કરીએ છીએ. માદ્ય = વિષયવાળા પ્રદેશમાં, સ્થાયિત્વે = રહેનાર. એમ કહીએ તો, તેમાં પણ વિષયશ્રિતત્વ = વિષય પાસે જઈને આધીન થવું એમ કહો છો કે યવી = અથવા, વિષયોમુવી પ્રવૃત્તિ = વિષય સન્મુખ પ્રવૃત્તિ, આ બેમાંથી કયો અર્થ કરો છો? આ ગાથાની અંદર ૩૭મી ગાથામાં પાડેલા ત્રીજાપક્ષના પેટાભેદો જ માત્ર કરેલા છે. ઉત્તર હવે પછીની ૪૩મી ગાથાથી આપે છે. આ ગાથામાં એમ જણાવે છે કે બાધેન્દ્રિયતા” શબ્દનો અર્થ તમે “વદિ સ્થાયિત્વ' બહારના દેશમાં રહેવું એમ જો કરતા હો તો બહારનો દેશ એટલે કયો દેશ ? શું શેય એવો વિષય હોય એ દેશ ? કે શરીરનો બહાર નો ભાગ? આ બેમાં પણ વિષયપ્રદેશ અર્થ જો કરતા હો તો તેમાં પણ અમે બે પ્રશ્નો કરીએ છીએ, તે આ પ્રમાણે - વિષયપ્રદેશ એટલે વિષય પાસે જઈને તેને ચોંટી જવું. તેને આશ્રિત થઈ જવું, એવું વિષયશ્ચિતપણું કહો છો કે દીપક એકજગ્યાએ રહ્યો છતો તેના કિરણો દ્વારા જ્ઞેય પાસે જાય છે તેમ વિષયોન્મુખ પ્રવૃત્તિ કહો છો ? આ પ્રમાણે પક્ષો પાડ્યા પછી હવે એકેક પક્ષવાર જવાબ આપે છે. I૪રા Page #354 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૮૯ બાહોન્દ્રિયત્ન બહિરર્થગ્રહોનુખ્ય બહિષ્કારણ જજતા બહિર્દેશે સ્થાયિત્વ વિષયપ્રદેશ શરીરપ્રદેશ વિષયાશ્રિત વિષયોન્મુખપ્રવૃત્તિ અર્વાભિમુખ વિષયપ્રપંચાશ્રિત વિસર્પણ ૮ જ્ઞાનસંપદ્મતિ બોધકત્વ ૯ प्राचीनपक्षे प्रतिवाद्यसिद्धिकलङ्कपङ्कः समुपैति हेतोः । स्याद्वादिना यत् प्रतिवादिनाऽस्य नाङ्गीकृतं मेयसमाश्रितत्वम् ॥४३॥ પ્રવીપ = વિષયપ્રદેશ અને શરીરપ્રદેશ આ બે પક્ષમાંનો પ્રથમપક્ષ જે વિષયપ્રદેશ, તેના પાડેલા વિષયાશ્રિત અને વિષયોનુખપ્રવૃત્તિ આ બે પક્ષોમાંનો જો પ્રથમપક્ષ વિષયાશ્રિત પક્ષ લેશો તો દેતો. = તમારા અનુમાનના હેતુને, પ્રતિવારિદ્ધિ = પ્રતિવાદીને અમાન્ય એવા, ઋત્નપર = કલંકનો કાદવ, સમુપૈતિ = લાગશે, વત્ = કારણ કે, પ્રતિવાદ્રિના દ્વિવાદ્રિના = પ્રતિવાદી એવા સ્યાદ્વાદીવડે, મ0 = આ ચક્ષુરિન્દ્રિયનું તત્વ = mય એવા વિષય પાસે જઈને આશ્રિત થવાપણું નાતમ્ = સ્વીકારાયું નથી. આ ગાથાથી ઉપરના પાડેલા પક્ષોનું ખંડન શરૂ કરે છે. તે આ પ્રમાણે - અનુમાન રજુ કરનાર જે હોય તે વાદી કહેવાય, અને સાંભળનાર જે હોય તેને પ્રતિવાદી કહેવાય. અહીં ચક્ષુને પ્રાપ્તકારી સિધ્ધ કરવા માટે “બાહોન્દ્રિયતા” નૈયાયિકે રજુ કરેલ છે માટે તૈયાયિક એ વાદી કહેવાય, અને તેની સામે સાંભળનાર અથવા ઉત્તર આપનાર જે જૈન, તે પ્રતિવાદી કહેવાય છે. અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ-દેષ્ટાન્ન આ ચાર અંગો હોય છે. તેમાં સાધ્ય વાદીને જ માન્ય હોય છે. પ્રતિવાદીને માન્ય હોતું નથી. અને એટલા જ માટે પ્રતિવાદીને સાધ્ય Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા માન્ય કરાવવા માટે જ અનુમાન કરાતું હોય છે. પરંતુ સાધ્ય સ્વીકાર કરાવવા માટે વાદી જે હેતુ રજુ કરે છે તે હેતુ વાદી-પ્રતિવાદી એમ બન્નેને સ્વીકૃત જ હોવો જોઈએ, કારણ કે જે હેતુથી સાધ્ય સમજાવવું છે તે હેતુ જ જો પ્રતિવાદી ન સ્વીકારતો હોય તો તે હેતુ દ્વારા સમજાવાતું સાધ્ય તે કદાપિ નથી જ સ્વીકારવાનો, માટે હેતુ સદા પ્રતિવાદીને સ્વીકૃત જ હોવો જોઈએ. આવા પ્રકારનો અનુમાન કરનારાઓનો અર્થાત્ પ્રામાણિકપુરૂષોનો ન્યાય હવે હે નૈયાયિક ! તમે જો વિષયપ્રદેશનો અર્થ વિષયાશ્રિત એવો પ્રાચીનપક્ષ લેશો, અને તેનો અર્થ આ ચક્ષુ વિષય જ્યાં છે ત્યાં જઈ, તેની સાથે ચોંટી તેને આધીન થઈ જાય છે. એવી આ બાધેન્દ્રિય છે માટે પ્રાપ્યકારી છે. આવો અર્થ જો કરશો. તો તમારો આ હેતુ “પ્રતિવાદી અસિધ્ધિ” એ નામના કલંકથી કલંકિત થશે, કારણ કે તમારા પ્રતિવાદી એવા અમે સ્યાવાદી જૈનો અત્યારે આ ચર્ચામાં છીએ, અને સ્યાદ્વાદી એવા પ્રતિવાદીવડે આ ચક્ષુ વિષયવાળા દેશ પાસે જતી હોય, ચોંટતી હોય, તેને આધીન થતી હોય ઇત્યાદિ અમારા વડે સ્વીકારાયું નથી. હવે જો પ્રતિવાદી જૈનવડે હેતુ ન સ્વીકારાયો હોય તો સાધ્ય ક્યાંથી સિધ્ધ થવાનું હતું? અનુમાનમાં મુકાયેલો હેતુ વાદી-પ્રતિવાદી એમ ઉભયને સમ્મત જ જોઈએ તો જ તે હેતુવડે વાદી પોતે પ્રતિવાદીને સાધ્ય સમજાવી શકે. હજુ કદાચ વાદીને અમાન્ય હેતુ હોય તો ચાલે કારણ કે પ્રતિવાદીને જો તે હેતુ માન્ય હોય તો અવ્યભિચારી એવા તે હેતુવડે પ્રતિવાદીને સાધ્ય સારી રીતે વાદી સ્વીકરાવી શકે, પરંતુ પ્રતિવાદીને જો હેતુ જ અમાન્ય હોય તો નપુંસકતુલ્ય એવા તે હેતુની રજુઆત વડે સાધ્યસિધ્ધિ ક્યાંથી થાય? અર્થાત્ ન જ થાય. આવા દોષને ન્યાયશાસ્ત્રમાં “અન્યતરાસિધ્ધિ” દોષ કહેવાય છે. તે દોષ તમને આવશે. અને તમારો હેતુ અસિધ્ધહેત્વાભાસ થવાથી સાધ્યસિધ્ધિ કરી શકશે નહીં. સ્યાવાદી એવા પ્રતિવાદી જેનો એમ માને છે કે ઇન્દ્રિયો શરીરમાં રહી છતી જ વિષયને જાણે છે. વિષયવાળા દેશમાં જતી જ નથી. પછી તેને આશ્રિત થવાની વાત તો રહેતી જ નથી. માટે “અન્યતરાસિધ્ધિ” નામનો હેત્વાભાસ થવાનો એકદોષ તમને આ પક્ષમાં આવશે, તથા આ પક્ષ માનવામાં હે નૈયાયિક ! તમને બીજો પણ એક દોષ આવે છે તે બીજો દોષ અમે તમને આગળની ગાથામાં જણાવીએ છીએ. I૪૩ पक्षे तथा साधनशून्यताऽस्मिन् दृष्टान्तदोषः प्रकट: पटूनाम् । जिह्वेन्द्रियं नार्थसमाश्रितं यद्, विलोकयामासुरमी कदाचित् ॥४४॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૯૧ તથા = તથા વળી બીજો દોષ પણ આવે છે. તે લખે છે. સ્મિન્ પક્ષે = આ પક્ષમાં, સાધનશૂન્યતા = હેતુરહિતતા નામનો, વૃષ્ટાન્ત ટોપ: = ઉદાહરણનો દોષ આવે છે તે વાત, પર્નામ્ = ચતુર માણસોને પ્રદો = અતિશય સ્પષ્ટ દેખાય છે. યક્ = કારણ કે નિહેન્દ્રિયં = રસના નામની ઇન્દ્રિય, અર્થાશ્રd = પદાર્થ પાસે જઈ આશ્રિત થતી હોય એવું, સમી = આ ચતુરપુરૂષોએ, વારિત્ = ક્યારે પણ ન વિનાયામસુર = જોયું નથી. જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે હે નૈયાયિક ! તમારો “બાધેન્દ્રિયત્ન”નો અર્થ બહિર્દેશે સ્થાયિત્વ, અને તેમાં પણ વિષયપ્રદેશ, અને તેમાં પણ વિષયાશ્રિત કરવામાં હેતુનો (અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થવાનો) એકદોષ અમે તમને ૪૩ મા શ્લોકમાં જણાવી ગયા છીએ. હવે તમારા તે જ અનુમાનમાં આ અર્થ કરવામાં તમને બીજો દષ્ટાતદોષ લાગે છે તે જણાવીએ છીએ. અનુમાનમાં દોષો અનેક જાતના હોય છે. પક્ષાભાસ તે પક્ષદોષ, સાધ્યાભાસ તે સાધ્યદોષ, હેત્વાભાસ તે હેતુદોષ, આ જ રીતે દૃષ્ટાત યથાર્થ ન હોય તે દૃષ્ટાતાભાસ એટલે દષ્ટાતદોષ કહેવાય છે. તે દોષ તમને લાગે છે. અનુમાનમાં એવો નિયમ છે કે જે અન્વયદેષ્ટાન્ત હોય તેમાં હેતુ અને સાધનો સહચાર વિદ્યમાન જોઈએ, અને વ્યતિરેકદૃષ્ટાતમાં તે બન્ને હેતુ-સાધ્યનો અભાવ હોવો જોઈએ. જેમકે પર્વતો, વહ્નિHI, ઘુમા, માનવત, દૂર્વવત્, આ અનુમાનમાં અન્વયદેષ્ટાનત મહાનસ અને વ્યતિરેક દેખાત હૃદ આવે છે. તેની જેમ અન્વય વ્યતિરેક હોવું જોઈએ. હવે તમારૂં અનુમાન તમે જ જુઓ. રક્ષા, પ્રાપ્યારિ, વોિજિત્વા, નિવત્ - શ્લોક-૧ આ અનુમાનમાં તમે જે નિર્દી ઇન્દ્રિયનું દૃષ્ટાન્ન આપ્યું છે. તેમાં પ્રારિ સાધ્ય વર્તે છે. પરંતુ વિષય પાસે જઈ, તેને ચોંટી જઈ, તેને આશ્રિત થઈ જવું એ અર્થવાળો “બાહોન્દ્રિયત્ન” હેતુ તેમાં ઘટતો નથી. તેથી તમારું દૃષ્ટાન સાધનથી શૂન્ય બને છે. માટે તમને સાધનશૂન્યતા નામનો દેખાત્તદોષ લાગે છે એમ અનુમાન પ્રમાણના અનુભવી ચતુરપુરૂષોને પ્રગટ આ દોષ દેખાય છે. કારણ કે કદાપિ સ્વપ્નમાં પણ જિહાઇન્દ્રિય મુખમાંથી નીકળીને વિષયવાળા દેશમાં જઈ તેને આશ્રિત થતી કે થયેલી હોય એવી વાત અનુભવી પટુપુરૂષોએ જોઈ નથી. માટે તમને આ અર્થમાં અન્યતરાસિધ્ધ હેત્વાભાસ અને સાધનશૂન્યતા દેષ્ટાન્તદોષ લાગશે. I૪૪ો Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા द्वितीयविकल्पे किमसौ प्रवृत्तिराभिमुख्येन विसर्पणं स्यात् । आश्रित्य किं वा विषयप्रपञ्चं, प्रतीतिसम्पत्प्रतिबोधकत्वम् ॥४५॥ દ્વિતીયવિજે = બીજો પક્ષ “વિષયોન્મુખપ્રવૃત્તિ” એ જો કહો તો, ૩ પ્રવૃત્તિઃ વિમ્ = આ પ્રવૃત્તિ એટલે શું ? મfમમુળે વિસર્ષvi = વિષયની સામે ઇન્દ્રિયનું ગમન થવું તે છે કે હિંદ વ = અથવા શું, વિષપ્રપરું = વિષયના પ્રપંચને, મશ્રિત્ય આશ્રયીને માત્ર, પ્રતીતિક્ષપભ્રતિઘોધત્વમ્ = પ્રતીતિની સંપત્તિનો પ્રતિબોધ કરાવવો એ છે ? જૈનાચાર્યશ્રી નૈયાયિકને હજુ સમજાવે છે કે હે નૈયાયિક ! વિષયપ્રદેશના પાડેલા બે પક્ષોમાંથી “વિષયાશ્રિત” નામના પ્રથમપક્ષમાં અમે ઉપર જણાવેલા હેત્વાભાસ અને દષ્ટાત્તદોષ એમ બે દોષો જોઈને હવે તમે જો વિષયપ્રદેશના પાડેલા બે પક્ષોમાંથી બીજો પક્ષ “વિષયોમુખી પ્રવૃત્તિ” એ જ કહેશો તો વિષયોનુખી પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ શબ્દનો અર્થ તમે શું કરો છો? પ્રવૃત્તિ એટલે શું? (૧) શું પદાર્થ તરફ ઇન્દ્રિયનું ગમન, કે (૨) ઇન્દ્રિય શરીરમાં જ રહી છતી દૂરથી જ વિષયને જોઈને આત્માને જ્ઞાનની સંપત્તિ જગાડે છે. તેનો અર્થ પ્રવૃત્તિનો કરો છો? I૪૬ll આ બે પક્ષોમાંથી કહો, તમને કયો પક્ષ માન્ય છે? જે પક્ષ માનશો તે પક્ષમાં તમને દોષો જ આવશે. તે આ પ્રમાણે - पक्षे पुरश्चारिणि सिद्धिवन्ध्यं, स्यात्साधनं जैनमतानुगानाम् । यस्माद् न तैर्लोचनरश्मिचक्रमङ्गीकृतं वस्तुमुखं प्रसर्पत् ॥४६॥ પુરશારિધિ = પહેલો, પક્ષે = પણ જો કહેશો તો, સાથ = હેતુ, તમારો આ હેતુ, જૈનમતાનુIનામ્ = જૈનમતને અનુસરનારા એવા પ્રતિવાદીઓને, સિદ્ધિવä ચીન્ત = સિધ્ધિવિનાનો, અર્થાતુ અસિધ્ધિ દોષવાળો થશે. યાત્ = કારણ કે, તૈઃ = તે જૈનો વડે, વસ્તુમુવું = જોય પદાર્થ તરફ, ક્ષત્િ = જતું એવું, નોનમિÉ = નેત્રના કિરણોનું ચક્ર, ન ગતિમ્ = મનાયું નથી. વિષયોમુખપ્રવૃત્તિ પદાથભિમુખ વિષયપ્રપંચાશ્રિત પ્રસર્પણ જ્ઞાનસંપભ્રતિબોધકત્વ Page #358 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા હે નૈયાયિક ! જો તમે પ્રથમ પક્ષ સ્વીકારશો તો, એટલે કે ઇન્દ્રિય પદાર્થ તરફ કિરણો દ્વારા પ્રસર્પણ (ગમન) કરે છે. એમ માનશો તો, (ઇન્દ્રિય શરીરમાંથી પદાર્થ પાસે જઈ, તેને ચોંટીને, તેને આધીન બની જાય છે એવો અર્થ વિષયાશ્રિતમાં જે લેવાતો હતો, તેવો અર્થ અહીં લેવાનો નથી, પરંતુ ઇન્દ્રિય શરીરમાં રહી છતી દીપકની જેમ કિરણો નીકળે છે અને તે દ્વારા વિષયને સન્મુખ ગમન કરે છે એવો અર્થ જો લેશો તો) જૈનમતને અનુસરનારાઓને આ હેતુ “અસિધ્ધિ” નામનો હેત્વાભાસ થશે. પ્રતિવાદી એવા જૈનોને તે અમાન્ય હોવાથી “અન્યતરાસિધ્ધ' હેત્વાભાસ થશે. કારણ કે જૈનોવડે શેય એવા પદાર્થ તરફ ગમન કરતાં એવાં નેત્રનાં રશ્મિઓનું તે ચક્ર મનાયું જ નથી. અને હેતુ હંમેશાં બન્નેને માન્ય જ હોવો જોઈએ, આવા અર્થવાળો આ હેતુ જૈનોને અમાન્ય હોવાથી હે નૈયાયિક ! તારો હેતુ અન્યતરાસિધ્ધ નામનો હેત્વાભાસ થશે. ।।૪૬।। તથા વળી આ અર્થ સ્વીકારવામાં બીજો દોષ પણ તમને આવશે. તે આ પ્રમાણે निदर्शनस्य स्फुटमेव दृष्टं वैकल्यमत्रैव हि साधनेन । पदार्थसार्थं प्रति यद् न सर्पज्जिह्येन्द्रियं केनचिदिष्टपूर्वम् ॥४७॥ = अत्रैव = આ જ પક્ષમાં એટલે કે આ જે અર્થ ચાલે છે તે જ અર્થમાં, નિર્શનસ્ય - દૃષ્ટાન્તનો, સાધનેન વૈઋત્યમ્ = હેતુથી શૂન્યતા, સાધનશૂન્યતા નામનો દોષ, મેવ दृष्टम् = સ્પષ્ટ જ જોવાયેલો છે. યક્ = કારણ કે પાસાર્થે પ્રતિ શેય એવા પદાર્થના સમૂહ તરફ, સર્વમ્ = જતી હોય એવી, બિહેન્દ્રિયં જિહ્વાઇન્દ્રિય, વ્હેનષિદ્ વાદીવડે, ન પૂર્વમ્ = પૂર્વે ઈચ્છાયુ નથી. (જોવાયુ નથી) કોઈ = = ૨૯૩ = તથા હે નૈયાયિક ! દેષ્ટાન્તમાં સાધનશૂન્યતા નામનો દોષ પણ તને આ અર્થમાં આવશે, કારણ કે તારા અનુમાનમાં રજુ કરાયેલી જિહ્વા ઇન્દ્રિય પદાર્થને જાણવા માટે, પદાર્થ તરફ (કિરણો આદિ દ્વારા) ગમન કરતી હોય એવું કોઈ ડાહ્યા માણસવડે (પ્રામાણિક પુરૂષવડે) પહેલાં ક્યાંય જોવાયું નથી. આ રીતે પ્રથમપક્ષ બે દોષો આપી ખંડિત કરીને હવે બીજો પક્ષ વિષયપ્રપંચાશ્રિતજ્ઞાનસંપદ્ઘતિબોધકત્વ જો કહેશો તો વ્યભિચાર અર્થાત્ અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે તે હવે સમજાવે છે - - = पक्षान्तरे तु व्यभिचारमुद्रा, किं चेतसा नैव समुज्जज्जृम्भे । यस्मात् तदप्राप्य सुपर्वशैलस्वर्गे समुत्पादयति प्रतीतिम् ॥४८॥ पक्षान्तरे જો બીજો પક્ષ સ્વીકારશો તો, તુ = વળી, ચેતસા શું, મિન્નારમુદ્રા = વ્યભિચારનું કલંક, નૈવ સમુન્નતૃમ્ભે = નહી આવે ? અર્થાત્ = મનની સાથે જિ = Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા આવશે જ. યાત્ = કારણ કે, તત્ = તે મન, અપ્રાપ્ય = વિષયની પાસે ગયા વિના, સુપર્વત્ન = મેરૂપર્વત તથા સ્વર્ગ આદિ પદાર્થોમાં, પ્રતીતિ = જ્ઞાન સમુત્યાતિ = ઉત્પન્ન કરાવે છે જ. હે મૈયાયિક “વિષયોનુખ પ્રવૃત્તિ” ના પાડેલા બે પક્ષોમાંથી જો બીજો પક્ષ લેશો તો, એટલે કે “ચક્ષુ શરીરમાં જ રહી છતી વિષય પદાર્થને જોઈને આત્માને જ્ઞાનની સંપત્તિ જગાડે છે.” એવો પક્ષ જો લેશો તો તમારો આ હેતુ મનની સાથે વ્યભિચારદોષને શું નથી પામતો ? અર્થાત્ આ અર્થ કરશો તો હેતુ મનની સાથે વ્યભિચારી બને છે. તમારૂં જે અનુમાન છે તેમાં પ્રાપ્યાર એ સાધ્ય છે. અને પ્રાપ્યારી એ સાધ્યાભાવ છે. મન અપ્રાપ્યકારી હોવાથી મન સાધ્યાભાવવાળું છે અને તે મનમાં ઉપરોક્ત હેતુ વર્તે છે. આ રીતે હેતુની સાધ્યાભાવવવૃત્તિ મનમાં થવાથી હેતુ વ્યભિચારી બને છે. કારણ કે મન શરીરમાં જ રહ્યું છતું દૂર દૂર રહેલા એવા મેરૂપર્વત અને સ્વર્ગ વિગેરે પદાર્થોને વિષે બોધ ધરાવે જ છે. અપ્રાપ્યકારી એવા મનમાં હેતુની વૃત્તિ થઈ. ॥४८॥ शरीरस्य बहिर्देशे, स्थायित्वं यदि जल्प्यते । बाह्येन्द्रियत्वमत्र स्यात्, संदिग्धव्यभिचारिता ॥४९॥ યદિ = હવે જો, શરીરણ = શરીરના, વદિ = બહારના ભાગમાં, સ્થાયિત્વ = રહેવા પણું, એવો અર્થ, નળ = કહેવાય, તો 7 = આ અર્થ કરો ત્યારે વાન્તિત્વ' આવો જે હેતુ છે તે, સંધિવ્યfમવારિતા = સંદિગ્ધવ્યભિચારિતાને જ, યાત્ = પામે છે. હવે જો “વાન્વિત્વ" આ હેતુનો અર્થ એવો કરવામાં આવે કે શરીરનો જે ભાગ = શરીરપ્રદેશ, તેના બાહ્યભાગમાં વર્તે છે. માટે પ્રાપ્યકારી છે. જેમ જીહા શરીરના બહારભાગમાં વર્તે છે માટે પ્રાપ્યકારી છે તે જ રીતે ચક્ષુ પણ શરીરના બહારના ભાગમાં વર્તે છે. માટે પ્રાણકારી છે. આ પ્રમાણે જો “શરીરપ્રદેશ” વાળો અન્તિમપક્ષ લેવામાં આવે તો “સંદિગ્ધવ્યભિચારિતા” નામનો હેત્વાભાસ થાય છે. તર્કસંગ્રહમાં પાંચ પ્રકારના હેત્વાભાસ આવે છે. જૈનદર્શનમાં ત્રણ પ્રકારના હેત્વાભાસ આવે છે. તે બન્ને દર્શનોમાં પ્રથમ અનૈકાન્તિક અર્થાત્ સવ્યભિચાર નામનો હત્વાભાસ આવે છે. તેના ૨ ભેદો છે. (૧) નિશ્ચિતવ્યભિચારિતા, અને (૨) સંદિગ્ધ વ્યભિચારિતા. Page #360 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્તઅપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૯૫ (૧) જે હેતુ સાધ્યના અભાવમાં નક્કી છે જ એવી સંપૂર્ણ ખાત્રી હોય. તે પ્રથમ નિશ્ચિતવ્યભિચારિતા હેત્વાભાસ. જેમ કે પર્વતો, વદ્વિમાન, પ્રખેવત્વાતુ, માનવત્, અહીં પ્રમેયત્વ હેતુ વઢિ ના અભાવવાળા સરોવરાદિમાં નક્કી પ્રસિધ્ધ જ છે. માટે આ હેતુ નિશ્ચિત વ્યભિચારી કહેવાય છે. (૨) અને જે હેતુ સાધ્યના અભાવમાં હોવાની શંકા હોય. હોય જ એવો નિયમ નહીં, એવું દષ્ટાન ન હોય, તથાપિ હેતુ સાધ્યના અભાવમાં વર્તે તો કંઈ દોષ ન દેખાતો હોય, સાધ્યાભાવમાં હેતની વૃત્તિ હોવાની શંકા હોય, ન જ હોય એવો નિયમ નહીં. તે સંદિગ્ધ વ્યભિચારિતા કહેવાય છે. જેમ કે – પરમ દયાલય, અમૂર્તા, કશ્યત્વી, आकाशवत्, અહીં અદશ્યત્વ હેતુ અમૂર્તના અભાવ એવા મૂર્તમાં ભલે પ્રસિધ્ધ નથી. પરંતુ હોઈ શકે છે. ન જ હોય એવો નિયમ નથી. જેમ કે મીઠું પાણીમાં ભળ્યું છતું અદશ્ય થાય છે પરંતુ તેથી કંઈ તે અમૂર્ત (વર્ણાદિ રહિત) બની જતું નથી. એટલે જે જે અદેશ્ય હોય તે તે અમૂર્ત જ હોય એવી વ્યાપ્તિ દઢતાપૂર્વક જ્યાં ન લાગે, અદેશ્ય હોય છતાં મૂર્ત પણ હોઈ શકે એવો જે હેતુ તે સંદિગ્ધ વ્યભિચારી કહેવાય છે. તેવી રીતે અહીં શરીરની બહિર્દેશમાં ચક્ષુ વર્તતી હોય છતાં અપ્રાપ્યકારી હોઈ શકે, એવું કેમ ન બને? બની શકે, શરીરના બહારના ભાગમાં હોવું એ કંઈ પ્રાપ્યકારિતાનો સહચારી અને અપ્રાપ્યકારીતાનો વિરોધી નથી. ભલે કોઈ દષ્ટાન્ત ન મળે. કારણ કે શરીરમાં બાહ્યભાગવર્તી ઇન્દ્રિયો પાંચ છે. તેમાં ચક્ષુ વિનાની શેષ ચાર પ્રાપ્યકારી છે. એક ચક્ષુ માત્ર જ અપ્રાપ્યકારી છે. એટલે દૃષ્ટાન્ત ભલે નથી. પરંતુ બાહ્યાભાગમાં વર્તવું અને અપ્રાપ્યકારી હોવું એ કંઈ પરસ્પર વિરોધી નથી કે જેથી સાથે ન હોય? આ રીતે હેતુ સાધ્યાભાવમાં વર્તવાની શંકાવાળો છે માટે સંદિગ્ધ વ્યભિચારી છે. //૪૯ अप्राप्तार्थपरिच्छेदेनाऽपि सार्धं न विद्यते । हेतोर्बाह्येन्द्रियत्वस्य, विरोधो बत कश्चन ॥५०॥ બૉન્દ્રિયdશે તો: = ઉપરોકત અર્થવાળા બાહો દ્રિયરૂપ હેતુનો, DIHIઈપરિચ્છનાપિ = વિષયને પ્રાપ્ત કર્યા વિના પણ બોધ થાય એમ માનવામાં, સાઈ = આવા બોધની સાથે, વચ્છર વિરોથો = કોઈ વિરોધ, ન વિદ્યતે = દેખાતો નથી. ઉપરના ૪૯મા શ્લોકમાં જે સંદિગ્ધવ્યભિચારિતા સમજાવી છે. તે જ વાત આ શ્લોકમાં વધારે સ્પષ્ટ કરે છે કે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા શરીરના બહારના ભાગમાં વર્તવા રૂપ આ જે બાહોન્દ્રિયત્ન રૂપ હેતુ છે. તે બાહ્યભાગમાં વર્તવાવાળી ચક્ષુ હોવા છતાં પણ વિષયને અપ્રાપ્ત થઈને પણ અર્થપરિચ્છેદ કરાવે, તો તેવા અર્થપરિચ્છેદની સાથે આ હેતુનો કોઈ વિરોધ નથી. એટલે કે જે જે શરીરના બાહ્યભાગમાં વર્તે તે તે પ્રાપ્તવિષય જ જણાવે એવો કંઈ નિયમ નથી. જિહાદિ ચાર ઇન્દ્રિયો બાહ્યભાગવર્તી હોવા છતાં પણ ભલે પ્રાપ્તવિષયને જણાવનારી બને, પરંતુ ચક્ષુ બાહ્યભાગવર્તી હોવા છતાં પણ અપ્રાપ્તવિષયનો બોધ કરાવશે, કારણ કે બાહ્યભાગમાં વર્તવું એ કંઈ અપ્રાપ્તવિષયનો અર્થ બોધ કરાવવાની સાથે વિરોધી નથી. માટે તમારો હેતુ અવશ્ય સંદિગ્ધવ્યભિચારી બને જ છે. I૫o. क्वचित् साध्यनिवृत्त्या तु, हेतुव्यावृत्तिदर्शनात् । प्रतिबन्धप्रसिद्धिश्चेत्, तदाऽत्रापि कथं न सा ? ॥५१॥ સ્વત્ = ક્યારેક, તુ = વળી, સાચ્યનિવૃા = સાધ્યના અભાવવડે પણ, દેતુવ્યવૃત્તિર્ણનાત્ = હેતુનો અભાવ દેખાતો હોવાથી, પ્રતિવશ્વપ્રસિદ્ધ = વ્યાપ્તિની સિધ્ધિ, ત્રેત્ = જો થાય છે. તલા = તેમ સત્રપિ = અહીં પણ સ = વ્યતિરેકવ્યાપ્તિ માનીએ તો, શર્થ = = સાધ્યસિધ્ધિ કેમ ન થાય? ઓગણપચાસ અને પચ્ચાસ આ બન્ને શ્લોકોમાં જૈનાચાર્યશ્રીએ નૈયાયિકના હેતુને “સંદિગ્ધ વ્યભિચારી” હેત્વાભાસ બનાવ્યો છે. તેથી તે દોષમાંથી બચવા માટે તૈયાયિક આ શ્લોકમાં પોતાનો બચાવ કરે છે કે - અનુમાનમાં સાધ્યસિધ્ધિ ત્રિવિધ હેતુ થી થાય છે. (૧) કેવલાન્વયી, (૨) કેવલવ્યતિરેકી, અને (૩) અન્વયવ્યતિરેકી, અમારા આ અનુમાનમાં “વૃક્ષ, પ્રાપ્યારિ, વોન્દ્રિયસ્વાત, નિલૈવત, ચક્ષુ બાોન્દ્રિય હોવા છતાં પ્રાપ્યકારી સાધ્યની સાથે હોય જ એવો નિયમ ન દેખાતો હોય, અને સાધ્યની સાથેના સહચારમાં શંકા હોવાથી અમારા હેતુને તમે જૈનો સંદિગ્ધવ્યભિચારી હેત્વાભાસ કરતા હો, તો અમારો આ હેતુ અન્વયવ્યતિરેક એમ ઉભયવ્યાપ્તિવાળો ભલે ન હો. પરંતુ હેતુ ત્રણ પ્રકારનો હોવાથી અહીં અમે હેતુને કેવલવ્યતિરેકી માનીશું અને તેના વડે અમે “પ્રાપ્યકારી” સાધ્યની સિધ્ધિ કરીશું. તો અમને કંઈ દોષ દેખાતો નથી. જેમ અન્વય-વ્યતિરેક એમ ઉભયવ્યાપ્તિથી સાધ્યની સિધ્ધિ થાય છે. તેમ જ અન્વયવ્યાપ્તિમાં શંકા હોય તો શું કેવલવ્યતિરેક વ્યાપ્તિથી સાધ્યસિધ્ધિ ન થાય ? અર્થાત્ થાય જ છે. તે રીતે અહીં પણ થશે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૯૭ વ્યતિરેકવ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં સાધ્યનિવૃત્તિ હોય, ત્યાં ત્યાં હેતુની પણ વ્યાવૃત્તિ હોવી એ જ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ પ્રમાણે બીજા અનુમાનોમાં પણ દેખાય જ છે. જેમ કે પૃથ્વી, રૂતfમન્ના, અન્યવર્ઘાત્, નત્રવત્ જ્યાં જ્યાં ઈતર ભેદ એવા સાધ્યનો અભાવ છે. ત્યાં ત્યાં ગધવત્ત્વનો પણ નિયમા અભાવ જ હોય છે. જેમ કે જલ. આ જ પ્રમાણે અહીં પણ કેવલવ્યતિરેક હેતુ અમે માનીશું. જ્યાં જ્યાં પ્રાપ્તકારિ સાધ્યની વ્યાવૃત્તિ હોય, અર્થાત્ અપ્રાપ્યકારિ હોય, ત્યાં ત્યાં બાલ્વેન્દ્રિયત્નો અભાવ જ હોય, જેમ કે મન, કારણ કે મન અપ્રાપ્યકારિ પણ છે અને બાહોન્દ્રિયના અભાવરૂપ પણ છે જ. માટે હે જૈન ! કેવલવ્યતિરેક હેતુ માનવાથી અમારા અનુમાનમાં સાધ્યસિધ્ધિ થશે જ. તમારી આપેલી સંદિગ્ધવ્યભિચારિતા આવશે નહી જ. //પ૧// रसनस्पर्शनघ्राणश्रोत्रान्येन्द्रियताबलात् । चक्षुरप्राप्यविज्ञातृ मनोवत् प्रतिपद्यताम् ॥५२॥ રસન-સ્પર્શન-ધ્રા-તૃ = રસનાદિ ચાર ઇન્દ્રિયોથી, સન્દ્રિયતાવના = ભિન્ન ઇન્દ્રિય હોવાના બળથી, વક્ષઃ = નેત્ર, મનોવત્ = મનની જેમ, પ્રાર્થોવાતૃ = વિષયને પ્રાપ્ત કર્યા વિના જ જ્ઞાન કરાવનારી, પ્રતિપદ્યતામ્ = હે નૈયાયિક સ્વીકારો. નૈયાયિક ઉપર કરેલા બચાવનો જૈનાચાર્યશ્રી આ શ્લોકમાં જવાબ આપે છે કે - જો આ રીતે કેવલવ્યતિરેક વ્યાપ્તિનું એકાદ દષ્ટાન મળી જાય, અને તેટલા માત્રથી જ જો સાધ્યની સિધ્ધિ તને વહાલી હોય, તો અમારું આ અનુમાન પણ વ્યતિરેક વ્યાપ્તિના એકાદબે દૃષ્ટાન્તથી સાધ્યસિધ્ધિ કરનારું તું સ્વીકાર. વક્ષ:, પ્રાથવિજ્ઞાતું, રસનાગ્નિ : ચતુર્થ: મિત્તેજિત્વાન્ મનોવત્ “જે જે રસનાદિ ચાર ઇન્દ્રિયોથી ભિન્નેન્દ્રિય છે તે તે અપ્રાપ્યકારી છે જેમ કે મન.” આ અવયવ્યાપ્તિ છે. અને જે જે અપ્રાપ્યવિજ્ઞાતૃના અભાવવાળી છે. અર્થાતુ પ્રાપ્યકારી છે તે તે રસનાદિ ચારથી ભિન્સેન્દ્રિય નથી. જેમ કે રસના-ઘાણ ઇત્યાદિ.આ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ પર મા શ્લોકનો અર્થ પ૩ મા શ્લોકના અર્થની સાથે સંબંધવાળો છે. તે લખીને બન્નેનો સમન્વયગત અર્થ સમજાવીશું. साध्यव्यावृत्तितोऽत्रापि, हेतुव्यावृत्तिरीक्षिता । न च कश्चिद् विशेषोऽस्ति, येनैकत्रैव सा मता ॥५३॥ સાથ્થવ્યવૃત્તિત: = સાધ્યાભાવની સાથે, હેતુવ્યવૃત્તિ = હેતુની વ્યાવૃત્તિ, ત્રાપિ = આ અમારા જૈનોના અનુમાનમાં પણ, ક્ષતા = જોવાયેલી છે. શ્રદ્ વિશેષો Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ = अस्ति એવો કોઈ વિશેષ નથી કે યેન અનુમાનમાં જ, સા તે વ્યતિરેકવ્યાપ્તિ, મા = માન્ય કરાય. હે નૈયાયિક ! ચક્ષુને પ્રાપ્યકારી ઠરાવનારા તારા અનુમાનમાં તને જેમ સાધ્ધાભાવની સાથે હેતુનો અભાવ દેખાવાથી વ્યતિરેકવ્યાપ્તિ ઈચ્છાઈ છે. તેજ રીતે ચક્ષુને અપ્રાપ્યકારી સિધ્ધ કરનારા અમારા જૈનોના અનુમાનમાં પણ સાધ્યાભાવથી હેતુનો અભાવ દેખાતો હોવાથી તે વ્યતિરેક વ્યાપ્તિ ઈચ્છાયેલી જ છે. અને તારી જેમ જ અમારી વ્યતિરેકવ્યાપ્તિથી ચક્ષુઃ અપ્રાપ્યકારી છે એવા પ્રકારનું અમારૂં સાધ્ય પણ સિધ્ધ થાય જ છે. દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા જેના કારણે, નૈવ = તમારા એક = એવી કોઈ વિશેષતા (વિશેષકારણ) દેખાતું નથી કે જેનાથી તે વ્યતિરેકવ્યાપ્તિ એક તમારા જ અનુમાનમાં સાધ્ય સાધનાર તરીકે માન્ય રખાય અને અમારા જૈનોના અનુમાનમાં અમાન્ય રખાય. માટે હે નૈયાયિક ! હવે કંઈક સમજ કે સાધ્યાભાવ અને હેતુઅભાવના સહચારનું કદાચ એકાદ દેષ્ટાન્ત મળી જાય તો તેટલા માત્રથી સાધ્યસિધ્ધિ થતી નથી. જેમ કે પર્વતો ધૂમવાન્ જ્ઞમત્ત્વાત્ મજ્ઞાનસવત્, હૂઁવત્, જ્યાં જ્યાં ધૂમાભાવ હોય છે ત્યાં ત્યાં વર્જ્યભાવ હોય છે. જેમકે હૃદ. જ્યાં જ્યાં વહ્નિ હોય છે ત્યાં ત્યાં ધૂમ હોય છે જેમ કે મહાનસ. અહીં બન્ને વ્યાપ્તિ થાય છે. બન્નેના એકાદ-બે દૃષ્ટાન્ત મળી આવે છે. પરંતુ સાધ્યસિધ્ધિ થતી નથી. કારણ કે ન્યાયનો નિયમ એવો છે કે એકાદ દૃષ્ટાન્તમાં સાધ્યાભાવની સાથે હેત્વભાવ મળી આવે તે ન ચાલે, પરંતુ જ્યાં જ્યાં સાધ્યાભાવ હોય ત્યાં ત્યાં સર્વત્ર હેતુઅભાવ હોવો જોઈએ અર્થાત્ સાધ્યાભાવની સાથે વ્યાપકીભૂત એવો હેતુઅભાવ હોવો જોઈએ, જે તમારા અનુમાનમાં નથી. કારણ કે સાધ્યાભાવ જે પ્રાપ્યકારિતાનો અભાવ એટલે કે અપ્રાપ્યકારિતા, તે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં બાઘેન્દ્રિયતાનો અભાવ જ હોય એવો નિયમ નથી. કારણ કે અપ્રાપ્યકારિતા અને બાહ્યેન્દ્રિયતા એ બન્ને વિરોધી નથી. માટે સાથે પણ હોઈ શકે છે. તેથી તમારો હેતુ સંદિગ્ધવ્યભિચારિ છે જ. ૫૩ = बाह्येन्द्रियत्वं सकलङ्कमेवं, न तार्किकान् प्रीणयितुं तदीष्टे । भ्रूविभ्रमो दुर्भगभामिनीनां वैदग्ध्यभाजो भजते न चेतः ॥ ५४ ॥ દુર્મજ્ઞમિનીનાં = દૌર્ભાગ્યના ઉદયવાળી સ્ત્રીઓના, ભૂવિશ્વો = નેત્રના કટાક્ષો, वैदग्ध्यभाजः ચતુરાઈવાળા માણસોના શ્વેત: ચિત્તને, જેમ પ્રીયિતું ન મનતે = = Page #364 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા ખુશ કરવાને સમર્થ થતા નથી. તેમ હે નૈયાયિક ! તારો આ વાઘેન્દ્રિયત્ન બાહ્યેન્દ્રિયત્વરૂપ હેતુ, વં આ રીતે, સત્ત્તમ્ = કલંકવાળો થયો છતો, તાાિન્ = તાર્કિક = ન્યાયપ્રિય પુરૂષોને, પ્રીયિતું = ખુશ કરવાને, તદ્ = તેથી ન છેૢ = સમર્થ નથી. ચક્ષુની અપ્રાપ્યકારિતાની ચર્ચાનો ઉપસંહાર કરતાં હવે આ જૈનાચાર્યશ્રી નૈયાયિકને જણાવે છે કે - જેમ દૌર્ભાગ્યશાળી સ્ત્રીઓના નેત્રકટાક્ષો ચતુર માણસોના ચિત્તને રંજિત કરી શકતા નથી. તેમ ઉપરોક્ત દોષોથી ભરેલો કલંકિત એવો તમારો આ બાહ્મેન્દ્રિયત્વ હેતુ પણ દોષિત હોવાથી ન્યાયનિપુણ પુરૂષોના ચિત્તને રંજિત કરી શકતો નથી. ।।૫૪॥ શ્લોકમાં किञ्चात्र संसूचितमादिशब्दात्, वृत्ते पुरश्चारिणि कारकत्वम् । यत् प्राप्यकारित्वसमर्थनाय, नेत्रस्य तत् काणदृगञ्जनाभम् ॥५५॥ किञ्च વળી, અત્ર = આ અનુમાનમાં, પુરાણિ = પ્રથમ, વૃત્ત નેત્રસ્ય પ્રાપ્ય ત્વિસમર્થનાય = ચક્ષુનુ પ્રાપ્યકારિત્વ સાધવા માટે, આશિવ્પાત્ = આદિ શબ્દથી, યત્ = જે, વ્યારત્નું સંસૂચિતમ્ = “કારકત્વ” હેતુ તમારા શાસ્ત્રોમાં સૂચવેલો છે. તે, કાણી આંખને, અન્નનામમ્ અંજન આંજવા તુલ્ય છે. काणदृग् = - = ૨૯૯ = यस्मादिदं मन्त्रजपोपसर्पत्प्रोद्दामरामाव्यभिचारदोषात् । उत्तालवेतालकरालकेलीकलङ्कितश्रीकमिवाऽवभाति ॥५६॥ = ચક્ષુઃ, પ્રાપ્યારિ, વાઘેન્દ્રિયત્વાતિઃ, નિાવત્, આ ચર્ચા જ્યારથી શરૂ થઈ. ત્યારથી લખાયેલા શ્લોકોમાંના પ્રથમ શ્લોકમાંની પહેલી પંક્તિમાં હે નૈયાયિક ! તમારૂં ઉપર મુજબનું અનુમાન છે. તેમાં લખાયેલ “વાઘેન્દ્રિયત્વ” આ હેતુ આજ સુધી અમે બાધિત તથા વ્યભિચારી બનાવ્યો, અને અનેક દૂષણોથી દૂષિત કર્યો. હવે તે હેતુમાં લખાયેલા ‘‘આવિ’’ શબ્દથી તમારા શાસ્ત્રોમાં ચક્ષુને પ્રાપ્યકારી સિધ્ધ કરવા માટે “કારકત્વ” હેતુ સૂચવેલો છે. તે પણ હવે પછીના ૫૬મા શ્લોકમાં દોષિત કરાતો હોવાથી વ્યભિચારી છે. જેથી સાધ્ય સાધવામાં શોભા પામતો નથી. તેના માટે વ્યંગદેષ્ટાન્ત જણાવે છે કે માણસની (ખાસ કરીને સ્ત્રીની) આંખ કાણી હોય અને તેને સુશોભિત કરવા અંજન આંજે તો તે જેમ શોભા પામતું નથી. તેમ તમારો આ હેતુ વ્યભિચારી હોવાથી શોભાસ્પદ નથી. તે આ પ્રમાણે - Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા યમદ્િ =કારણ કે, રૂદ્ર = આ કારકત્વહેતુ, મને પોપસર્વત્ = મંત્રના જાપથી નજીક આવતી એવી, પ્રોફા = દેદીપ્યમાન રામ = સ્ત્રીની સાથે, વ્યારારોપાત્ = વ્યભિચારી દોષવાળો હોવાથી, સત્તાવેતાત્ર = તોફાની મદોન્મત્ત એવા રાક્ષસની, રત્નક્ષેત્ની = ભયંકર હાસ્ય ક્રિીડાની, શ્રીમિવ = શોભાની જેમ, મવમતિ = દેખાય જે કારણથી હે તૈયાયિક ! તમારો આ આદિ શબ્દથી સૂચવેલો “વારત્વ" હેતુ પણ, મન્ત્ર જાપથી દૂર રહેલી સ્ત્રીનું જે આકર્ષણ થાય છે. તેની સાથે વ્યભિચારી બનતો હોવાથી હેતુ નથી પરંતુ ખરેખર હેત્વાભાસ જ છે. તેથી તોફાની અને મદોન્મત્ત એવા રાક્ષસની ભયંકર અટ્ટટ્ટ હાસ્યની ક્રિયાની શોભા જેવો તમારો આ હેતુ છે. જેમ આવા રાક્ષસની આ ક્રીડા કૃત્રિમ અને કુશોભારૂપ છે તેમ તમારો હેતુ પણ તેવો જ છે. તમારા અનુમાનમાં બાધેન્દ્રિયત્વને બદલે આદિશબ્દથી કારકત્વ કહેલું છે. જે જે કારક (ક્રિયા કરનાર) હોય છે તે તે નિયમો પ્રાપ્યકારી હોય છે. એવી તમારી વ્યાપ્તિ થાય છે. જેમ કે ઘટ બનાવવાની ક્રિયા કરનાર કુંભકાર અને ઘટ સાથે જ હોય છે. અર્થાત્ ક્રિયા કરનાર કર્તા અને જેના વિષે ક્રિયા થાય તે કર્મ એમ બન્ને સાથે જ હોય છે પ્રાપ્ત જ હોય છે. તેવી જ રીતે રૂપના બોધનો કર્તા ચક્ષુ, અને બોમ્બે ઘટાદિ પ્રાપ્ત જ હોય છે. સ્પષ્ટ જ હોય છે. આ રીતે ચક્ષુ રૂપના બોધની ક્રિયા કરે છે માટે ઘટાદિશેયની સાથે પ્રાપ્યકારી છે. એમ તમારું કહેવું છે. પરંતુ કોઈ મંત્રવાદી પુરૂષ મંત્રજાપ અહીં (વિવક્ષિત સ્થળે) કરે ત્યારે અહીં જપાતા તે મંત્રબળથી દૂર દૂર રહેલી અર્થાત્ મંત્રજાપને અપ્રાપ્ત થયેલી એવી પણ સ્ત્રીનું આકર્ષણ થાય છે. તેથી જે જે કારક હોય છે તે પ્રાપ્યકારી જ હોય એવો નિયમ રહેતો નથી. માટે કારકત્વ હેતુ સાધ્યાભાવમાં (અપ્રાપ્યકારિમાં) વર્તતો હોવાથી વ્યભિચારી છે. આ વાત આ પછીના પ૭મા શ્લોકમાં વધુ સ્પષ્ટ કરે છે. પદા તથાદિ = તે આ પ્રમાણે - कनकनिकषस्निग्धां मुग्धां मुहुर्मधुरस्मितां, चटुलकुटिलभ्रूविभ्रान्ति कटाक्षपटुच्छटाम् । त्रिजगति गतां कश्चिद् मन्त्री समानयति क्षणात्, तरुणरमणीमाराद् मन्त्रान् मनोभुवि संस्मरन् ॥५७॥ મનોમુવિ = મનરૂપી ભૂમિમાં, ગ્રીન = મંત્રોને, સંસ્મરર્ = સ્મરણ કરતો એવો, વશદ્ સ્ત્રી = કોઈક મંત્રવાદી પુરૂષ, ત્રિગતિ થતાં = ત્રણ જગતમાં ક્યાંય પણ Page #366 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩૦૧ રહેલી, તUારમfમ્ = યુવાન સ્ત્રીને, મારદ્િ = દૂરથી પણ, ક્ષાત્ = ક્ષણવારમાં, સમાનયતિ = નજીક લાવે છે. તે સ્ત્રી કેવી છે? (૨) ન નિષ સ્તિથ = સોનાને ઘસવા યોગ્ય જે કસોટીનો પત્થર, તેના જેવી સ્નેહાળ, (૨) મુધાં = ભોળી-અબળા, (૩) મુહુર્નથુરમિત = વારંવાર મનોહર હાસ્યવાળી, (૪) વડુત્ર, રુટિન, વિધ્યાતિ = ચપળ, અને વક્ર એવાં નેત્રોની ભૂકુટિઓના વિલાસવાલી, (૬) રક્ષપટુચ્છટામ્ = નેત્ર કટાક્ષોની મનોહર છટાવાળી. મનમાં મંત્રોનો જાપ કરનાર કોઈક મંત્રવાદી પુરૂષ, તે મંત્રના બળથી, સોનાની કસોટીના પત્થર જેવી સ્નેહાળ, ભોળી, વારંવાર મધુર હાસ્ય કરતી, ચપળ અને વક્ર નેત્રભૃકુટિઓના વિલાસવાળી, તથા કટાક્ષોની મનોહર છટાવાળી એવી ત્રણ જગતમાં ગમે ત્યાં રહેલી યુવાનું સ્ત્રીને દૂરથી પણ ક્ષણવારમાં નજીક લાવે છે. અહીં હે નૈયાયિક ! મંત્રજાપમાં કારકત્વ હેતુ છે. પરંતુ જે સ્ત્રીને દૂરથી લવાય છે તે દૂર હોવાથી મંત્રવાદીની સાથે સ્પષ્ટ કે પ્રાપ્ત નથી પરંતુ અપ્રાપ્ત છે. તેથી અપ્રાપ્યકારી એવા સાધ્યાભાવમાં કારકત્વ હેતુની વૃત્તિ થવાથી તમારો આ કારકત્વ હેતુ પણ ખરેખર વ્યભિચારી જ છે. નિર્દોષ હેતુ નથી. પણ कश्चिदत्र गदति स्म, यत् पुनर्मन्त्रमन्त्रणगवी समानयेत् । युक्तमेव मदिरेक्षणादिकं, तेन नाभिहितदूषणोदयः ॥५८॥ a = “મંત્રથી દૂર રહેલી સ્ત્રી નજીક લવાય છે.” આ દૃષ્ટાન્તમાં, શત્ = કોઈક નૈયાયિક, વતિ H = બોલે છે કે, પુનઃ = જે વળી, મગ્ન = મન્ત્રજાપમાં, મત્ર = બોલાતી, નવી = વાણી, મક્ષિતિ = મનોહર નેત્રવાળી સ્ત્રી આદિ કોઈ પણ વસ્તુને, સમાન = જે ખેંચી લાવે છે. તે, યુમેવ = જોડાયેલી જ વસ્તુને, અર્થાત્ સજ્ઞિકર્ષ પામેલી વસ્તુને જ, લાવે છે. અર્થાત્ અપ્રાપ્તને લાવતી નથી, તે = તેથી હે જૈન ! હિતકૂપ = તમોએ કહેલા દોષની પ્રાપ્તિ, ર = અમને આવતી નથી. જૈનાચાર્યશ્રીએ પ૭મા શ્લોકમાં નૈયાયિકના કારકત્વ હેતુને વ્યભિચાર દોષ આપવા માટે “મંત્રજાપ દૂર દૂર રહેલી સ્ત્રીને નજીક લાવે છે.” આ ઉદાહરણ જે આપ્યું છે તે બાબતમાં કોઈક નૈયાયિક પોતાના પક્ષનો બચાવ કરવા માટે જણાવે છે કે – મન્ન જાપ કરતી વખતે બોલાતી વાણી, અને દૂર દૂર રહેલી મનોહર નેત્રવાળી સ્ત્રી આદિ વસ્તુ આ બન્નેનો સજ્ઞિકર્ષ થાય છે. સંયોગ થાય છે. પછી જ સ્ત્રી ખેંચાઈને નજીક આવે છે. કારણ Page #367 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા કે જ્યારે મંત્રવાદી મંત્રજાપ કરે છે ત્યારે તેના મુખથી નીકળીને તે મંત્રજાપવાળી ઉચ્ચારાયેલી વાણી દૂર દૂર જાય છે. અને તે સ્ત્રી જ્યાં હોય છે ત્યાં સંયોગ પામે છે. ત્યાર બાદ જ એટલે કે સંયુક્ત થયા પછી જ તે વાણી તે સ્ત્રીને વક્તા પાસે ખેંચી લાવે છે માટે હે જૈન ! આ અમારો કારકત્વ હેતુ પ્રાપ્યકારી એવા સાધ્યમાં જ વર્તે છે. પરંતુ સાધ્યાભાવ એવા અપ્રાપ્યકારીમાં વર્તતો જ નથી. તેથી તમારા કહેલા દૂષણનો સંભવ જ ક્યાં છે ? ।।૫૮ાા ૩૦૨ मन्त्रस्य साक्षाद् घटना, प्रियादिना परम्परातो यदि वा निगद्यते । સાક્ષાત્ साक्षात् न तावद् यदयं विहायसो ध्वनिस्वरूपस्तव संमतो गुणः ॥ ५९ ॥ प्रियादिना સ્ત્રી આદિની સાથે, મન્ત્રસ્ય પટના = મંત્રનો સંબંધ તમે ઐયાયિકો જે કહો છો તે શું, : 3 परम्परातो સાક્ષાત્ છે ? વ વા = પરંપરાથી છે ? આ બેમાં નિદ્યતે કયો સંબંધ તમારા વડે કહેવાય છે ? તાવદ્ અયં સાક્ષાત્ ન આ સાક્ષાદ્ સંબંધ તો તમે માની શકશો નહીં. ચૈત્ અવાજ છે સ્વરૂપ જેનું એવો મન્ત્રજાપરૂપ શબ્દ, તવ = JUT: ગુણ તરીકે, સંમતો = માન્ય છે. = ત્યાં = ધ્વનિ કારણ કે, ધ્વનિસ્વા તમોને, વિહાયસો = આકાશના, = = = - = અઠ્ઠાવનમા શ્લોકમાં નૈયાયિકે કરેલા બચાવનો ઉત્તર આપતાં જૈનાચાર્યશ્રી આ ઓગણસાઈઠમા શ્લોકમાં જણાવે છે કે = હે નૈયાયિક ! મન્ત્રજાપના શબ્દોનો સ્ત્રીઆદિ વસ્તુની સાથે તે જે સંબંધ (સજ્ઞિકર્ષ) કહ્યો. તે સંબંધ કેવો તું માને છે ? (૧) શું સાક્ષાત્સંબંધ માને છે ? કે (૨) પરંપરા સંબંધ માને છે ? એટલે કે મન્ત્રવાદી વડે બોલાયેલા મન્ત્રમય અક્ષરો જ ત્યાં જઈને પ્રિયાદિની સાથે સંબંધ પામે છે કે તે શબ્દો તેના અધિષ્ઠાયક દેવ સાથે સંબંધ પામે છે અને પછી જાગૃત થયેલો તે દેવ સ્ત્રી પાસે જઈને સંબંધ પામે છે ? આ સાક્ષાત્ અને પરંપરા એમ બે પ્રકારના સંબંધમાંથી કહો તમે કયો સંબંધ માનો છો ? હવે જો પહેલો પક્ષ કહેશો તો, એટલે કે સાક્ષાત્ સંબંધ કહેશો તો, મન્ત્રવાદીવડે બોલાયેલા મંત્રના શબ્દો એ તમારા મતે પુદ્ગલ નથી કે ઉડીને ત્યાં જઈને પ્રિયા સાથે જોડાય. તમારા મતે તો આ શબ્દ એ આકાશનો ગુણ છે. આકાશ અમૂર્ત હોવાથી તેનો ગુણ પણ અમૂર્ત જ છે. વળી સંબંધ કે સશિકર્ષ બે દ્રવ્યોનો થાય, અહીં પ્રિયા એ દ્રવ્ય છે પરંતુ શબ્દ એ તમારા મતે દ્રવ્ય નથી. વળી શબ્દ આકાશનો ગુણ હોવાથી અને ગુણગુણી વચ્ચે સમવાયસંબંધ હોવાથી આ શબ્દ સદા આકાશ દ્રવ્યની સાથે જ Page #368 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા સમવાયસંબંધથી સાક્ષાત્સંબંધ ધરાવશે, પરંતુ પ્રિયા આદિ અન્ય પદાર્થો સાથે સમવાયસંબંધ કે સંયોગસંબંધ આદિમાંથી કોઈ પણ સંબંધવડે સાક્ષાત્સંબંધ ધરાવશે નહીં. 114611 તે આકાશની જ તો ततोऽस्य तेनैव समं समस्ति, संसक्तिवार्ता न तु पक्ष्मलाक्ष्या । अथाक्षराऽऽलम्बनवेदनं स्याद्, मन्त्रस्तथाऽप्यस्त्वियमात्मनैव ॥ ६०॥ ततो dell, 3774 = મન્ત્રજાપરૂપ આ શબ્દનો, તેનૈવ સમં સાથે, સમસ્તિ સંબંધ ઘટે છે. પક્ષ્મનાઢ્યા તુ ન - પરંતુ કોમલનેત્રવાળી પ્રિયા સાથે ઘટતો નથી. અથ હવે તમે કદાચ એમ કહો કે મન્ત્રઃ = મન્ત્ર એટલે, અક્ષરાનન્વનવેનં = મન્ત્રોના અક્ષરોના આલંબનથી ઉત્પન્ન થતું જ્ઞાન જો, સ્વાત્ = લેશો, તથાપિ પણ, ચમ્ = આ સંસક્તિવાર્તા, આભનૈવ આત્માની જ સાથે, અસ્તુ = ઘટશે - થશે. તે કારણથી (એટલે શબ્દ એ આકાશનો ગુણ હોવાથી) આ મન્ત્રજાપ રૂપ શબ્દોનો સંબંધ તે આકાશની સાથે જ ઘટશે, અને તે પણ સમવાયસંબંધ. પરંતુ કોમલનેત્રવાળી પ્રિયા સાથે કોઈ પણ રીતે આ સંયોગની વાર્તા કરવી તે ઉચિત નથી. માટે મન્ત્રજાપરૂપ વાણી ત્યાં જાય છે અને પ્રિયા સાથે જોડાય છે અને પછી તે સ્ત્રીને ખેંચી લાવે છે તે વાત વ્યાજબી નથી. - = હવે હે નૈયાયિક ! મન્ત્ર એટલે મન્ત્રજાપરૂપ વાણી તમે ન કહો અને મન્ત્રોના અક્ષરો જપતી વખતે તે અક્ષરોના આલંબને આત્મામાં ઉત્પન્ન થતું એવું જ્ઞાન જો કહો, તો પણ તે જ્ઞાન આત્માનો ગુણ હોવાથી તે મન્ત્રજાપ વખતે થતું અક્ષરજ્ઞાન મન્ત્રવાદીના આત્મા સાથે જ સમવાયસંબંધથી સંબંધ ધરાવશે, ત્યાં જ સંબંધ પામશે. પરંતુ આ જ્ઞાન પણ આત્માનો ગુણ હોવાથી સ્ત્રી પાસે જઈને તે પક્ષ્મલાક્ષી સાથે સંબંધ ધરાવશે નહીં. अथापि मन्त्रस्य निवेद्यते त्वया संसक्तिरेतत्पतिदेवताऽऽत्मना । संतोषपोषप्रगुणा च सा प्रियां प्रियं प्रति प्रेरयति स्वयोगिनीम् ॥ ६१॥ अथापि હવે હે નૈયાયિક ! ત્વયા = તારા વડે, મન્ત્રસ્ય = = = - સંયોગ, તત્ત્પતિદેવતાત્મના = તેથી મન્ત્રજાપનો અર્થ વાણી કરો કે જ્ઞાન કરો, પરંતુ બન્ને અર્થોમાં અનુક્રમે આકાશ અને આત્મા સાથે જ સાક્ષાત્સંબંધ થશે પરંતુ પ્રિયાદિ સાથે કોઈ પણ રીતે થશે નહીં. તેથી મન્ત્રજાપ અહીં થયો છતો જ દૂરથી પ્રિયાને ખેંચે છે. માટે કારકત્વ હેતુ પણ વ્યભિચારી જ છે. ૬૦ના 303 = આ મંત્રનો સંસદિ એ મન્ત્રના અધિષ્ઠાયક અર્થાત્ સ્વામી એવા દેવતાના = Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા આત્માની સાથે, નિવેદ્ય = કહેવાય, = અને, સંતોષ, પોપ, UIT = સંતુષ્ટ થયેલો તે દેવ, મત્રજાપ કરનાર ને પોષણ કરવામાં તત્પર, અર્થાત્ સંતોષ થવાથી પોષણ કરવામાં તત્પર એવો સ = તે દેવતા, પ્રિયં પ્રતિ = મન્ત્રજાપ કરનારા પ્રિય એવા પુરૂષ પ્રત્યે સ્વયોનિમ્ = પોતાની સાથે સંયોગ પામેલી એવી, પ્રિ = પ્રિયાને, પ્રેત = લાવે ઉપરના ૬૦ મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે મજાપરૂપ વાણી કે જ્ઞાનનો સંબંધ આકાશ અને આત્મા સાથે જ હોવાથી, પ્રિયા આદિ સાથે કોઈ પણ રીતે આ સાક્ષાતુ સંબંધ ઘટતો ન હોવાથી હવે તૈયાયિક ! તમારા વડે જો બીજો પક્ષ જે પરંપરા સંબંધ છે તે જ નિવેદિત કરાય, એટલે કે માત્રજાપરૂપ વાણી અથવા જ્ઞાન, પ્રથમ તેના સ્વામી એવા દેવતાની સાથે સંબંધ પામે છે. અને જેવો તે સંબંધ દેવતા સાથે થાય છે. તેવો ખુશ ખુશ થયેલા, પુષ્ટિ કરવામાં પ્રગુણ એવા તે દેવતા, ઉડીને તે પ્રિયા પાસે જાય છે. પ્રિયા સાથે સંયોગ પામે છે. અને સ્વયોગિની = પોતાની સાથે સંયોગ પામેલી પ્રિયાને (ઉપાડી) લાવે છે. અર્થાત્ મત્રજાપવાળા પ્રિય તરફ પ્રિયાને ખેંચી લાવવાની પ્રેરણા કરે છે. મત્રજાપનો સંબંધ અધિષ્ઠાયક દેવ સાથે, અને દેવનો સંબંધ પ્રિયા સાથે, અને આ રીતે મત્રજાપનો પરંપરાસંબંધ પ્રિયા સાથે થાય છે. અને તે માત્રજાપવાળા પાસે આવે છે. આવા પ્રકારનું હે નૈયાયિકો ! હવે જો તમે કહેશો તો હવે પછીના શ્લોકમાં કહેવાય છે તેવા દોષો તમને આવશે. ૬૧|| ब्रूमहेऽत्र ननु देवताऽऽत्मना, मन्त्रवर्णविसरस्य का घटा ? । अम्बरस्य गुण एष तत् कथं देवतात्मनि भजेत सङ्गतिम् ? ॥६२॥ ત્ર = અહીં હવે અમે જૈનો, ગૂમદે = ઉત્તર આપીએ છીએ, નનુ = કે મન્નવાવિસરચ = મન્નના વર્ષોના વિસ્તારનો, પટા = તે સંયોગસંબંધ, સેવતાત્મના = તેના અધિષ્ઠાયક એવા દેવતાના આત્માની સાથે, 1 = કેમ ઘટે ? [ પટ = આ ઘટના કેવી ? અર્થાત્ ન જ હોય, કારણ કે ષ = આ શબ્દ તે, અધ્વરી ગુ: = આકાશનો ગુણ છે. તત્ = તેથી, રેવતાત્મનિ = દેવતાના આત્મામાં, સતિમ શં મનેત = સંગતને-સંયોગસંબંધને કેમ ભજે ? અર્થાત્ ન જ પામે. જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકોએ કલ્પેલા પરંપરાસંબંધનો હવે અમે ઉત્તર આપીએ છીએ કે- આ મજાપરૂપ વાણી એ આકાશનો ગુણ છે. (અને મત્રજાપ રૂપજ્ઞાન જો લો, તો આત્માનો ગુણ છે.) તેથી તે તેના અધિષ્ઠાયક એવા દેવતાના આત્માની સાથે સંબંધ કેમ પામે ? અર્થાત્ કોઈ રીતે પ્રથમ અધિષ્ઠાયક દેવ સાથે આ મંત્રજાપરૂપ શબ્દ Page #370 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩) ૫ સંબંધ જ ન પામે, તો પછી તે દેવ સ્ત્રીની સાથે સંબંધ પામે, અને તે સ્ત્રીને લઈ આવે આ રીતે પરંપરાસંબંધ ઘટશે આ વાત રહેતી જ નથી. II૬રા आश्रयद्वारतोऽप्यस्य, संसर्गो नास्ति सर्वथा । व्यापकद्रव्ययोर्यस्मात्, संसर्गो नामुना मतः ॥६३॥ આશ્રયદરત: = આશ્રય દ્વારા પણ, 40 = આ મંત્રજાપરૂપ શબ્દનો, સંસ = સંબંધ, સર્વથા નાતિ = સર્વથા ઘટતો નથી. માત્ = કારણ કે, નમુના = આ નૈયાયિકવડે, વ્યાપઋદ્રવ્યો: = વ્યાપક એવા બે દ્રવ્યોનો સંસ ન મતે: = સંયોગ માનેલો નથી. હવે નૈયાયિકો કદાચ એવો બચાવ કરે કે મજાપરૂપ શબ્દ આકાશનો ગુણ હોવાથી તે શબ્દનો આશ્રય એટલે આધાર આકાશ જ છે તે વાત સાચી છે. પરંતુ તે શબ્દનો જે આશ્રય = આધાર આકાશ છે તે આકાશ આખા જગતમાં સર્વવ્યાપક છે અને સર્વે આત્માઓ પણ વ્યાપક છે અર્થાત્ જગવ્યાપી છે. એટલે આ મઝાના અધિષ્ઠાયક દેવનો આત્મા પણ સર્વવ્યાપી છે. આ રીતે આકાશ અને દેવનો આત્મા વ્યાપક (સર્વવ્યાપી) હોવાથી શબ્દનો આશ્રય ધારા (આધારભૂત આકાશ દ્વારા) દેવના આત્માની સાથે સંબંધ ઘટશે. સારાંશ કે મ–જાપરૂપ શબ્દનો સંબંધ આકાશ સાથે, આકાશનો સંબંધ વ્યાપક હોવાથી દેવના આત્મા સાથે, અને પછી તે દેવનો સંબંધ સ્ત્રી સાથે, આ રીતે મ–જાપનો પરંપરા સંબંધ ઘટશે, અને તે મત્રજાપ રૂપ શબ્દ આ રીતે પરંપરા સંબંધથી પ્રાપ્ત થયેલી જ સ્ત્રીને આકર્ષી લાવશે, માટે પ્રાપ્યકારી જ થશે. આવા પ્રકારનો નૈયાયિકોનો આ બચાવ પણ વ્યાજબી નથી. આશ્રય એવા આકાશ દ્વારા પણ મત્રજાપ રૂ૫ શબ્દનો પરંપરાસંબંધ દેવ કે સ્ત્રીની સાથે સર્વથા ઘટતો નથી. કારણ કે તમારા મતે વ્યાપક એવા બે દ્રવ્યોનો સંબંધ મનાયો નથી. અહીં આકાશ અને દેવનો આત્મા આ બન્ને દ્રવ્યો તમારા મતે વ્યાપક છે. તેથી વ્યાપક એવાં બે દ્રવ્યોનો સંબંધ તમારાવડે ન સ્વીકારાયેલ હોવાથી ઉપરોક્ત કલ્પના પણ યુક્તિવાળી નથી. //૬all व्यापकेषु वदति व्यतिषङ्गं, यस्तु तेन मनसा ध्वनिना च । वीतवस्तुविषयेण विमृश्यः, स्पष्ट एव विलसन् व्यभिचारः ॥६४॥ વસ્તુ = વળી જે નવીન તૈયાયિકો કે વૈશેષિકો, વ્યાપૉષ = વ્યાપક એવા દ્રવ્યોનો, વ્યતિપકું = સંબંધને, વતિ = માને છે. તેના = તે નૈયાયિકો અને વૈશેષિકોવડે, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા વીતવસતુવિષયેળ = નષ્ટ થઈ ચુકેલી વસ્તુના (મનન અને ઉચ્ચારણના) વિષયવાળા એવા, મનસા વ્ર ધ્વનિના = મન અને ધ્વનિની સાથે, રાષ્ટ્ર પત્ર વિત્નન્ = સ્પષ્ટ જ દેખાતો એવો વ્યfમાર: = વ્યભિચારદોષ વિકૃશ્ય = વિચારવા યોગ્ય છે. કેટલાક નવીન તૈયાયિકો અને વૈશેષિકો વ્યાપક એવા બે દ્રવ્યોનો સંબંધ માને છે. તેઓના મતે મન્ત્રજાપ રૂપ ધ્વનિ - આકાશ સાથે, આકાશ દેવના આત્મા સાથે, અને દેવનો આત્મા પ્રિયા સાથે સંબંધ પામશે જ. તેથી પ૬ મા શ્લોકમાં આપેલો “મત્રજાપથી દૂરથી પણ સ્ત્રી આકર્ષાય છે.” એ ઉદાહરણ દ્વારા કારકત્વ હેતુ વ્યભિચારી છે એવો જે દોષ જૈનાચાર્યશ્રીએ નૈયાયિકોને આપ્યો હતો, તે રહેતો નથી. અને આ રીતે પરંપરાસંબંધ, મત્રજાપરૂપશબ્દ, આકાશ, અધિષ્ઠાયકદેવ, અને સ્ત્રીની સાથે ઘટતો હોવાથી કારકત્વ હેતુ પ્રાણકારી જ થાય છે. તેથી હેતુ સાધ્યવદ્ વૃત્તિ માત્ર જ છે. પરંતુ સાધ્યાભાવવત્ (અપ્રાપ્યકારિમાં) વૃત્તિમદ્ નથી તેથી ત્યાં વ્યભિચારદોષ આવતો નથી. આવું કેટલાક નવીન નૈયાયિકો માને છે તેથી જૈનાચાર્યશ્રી હવે બીજા સ્થાને પણ આ કારકત્વહેતુ વ્યભિચારી બને છે તે સમજાવે છે. જે પદાર્થ વિતી ગયો છે. બની ચુક્યો છે અતીત થયો છે. નષ્ટ થઈ ચુક્યો છે હાલ વિદ્યમાન નથી તેવા પદાર્થનું ચિંતન મનન કરવામાં વપરાતું જે મન, અને તેવા પદાર્થનું કથન કરવામાં વપરાતું જે વચન, આ મન અને વચનની સાથે કારકત્વહેતુનો સ્પષ્ટ જ વ્યભિચારદોષ દેખાય છે તે વ્યભિચાર દોષ નૈયાયિક અને વૈશેષિકોએ વિચારવો જોઈએ. જે વસ્તુ નાશ પામી ગઈ છે. હાલ છે જ નહીં. તેનું મનન, ચિંતન, અને ઉચ્ચારણ આ જીવ જ્યારે કરે છે ત્યારે તે મન અને વચન શેયવસ્તુનું જ્ઞાન કરાવનાર હોવાથી કારક તો છે જ. અને પદાર્થ નષ્ટ થયેલ હોવાથી પદાર્થ છે જ નહીં તો સંસર્ગ પામે જ કોની સાથે ? માટે અપ્રાપ્યકારી છે. એટલે સાધ્ય જે પ્રાયકારી હતું તેના અભાવરૂપ એવા અપ્રાપ્યકારી મન અને વચનમાં આ કારકત્વ હેતુ વર્તતો હોવાથી તમને વ્યભિચારદોષ આવશે જ. આ દોષ પણ તમારે વિચારવો જોઈએ. ૬૪|| अयस्कान्तादनेकान्तस्तथाऽत्र परिभाव्यताम् । आक्षेपश्च समाधिश्च, ज्ञेयौ रत्नाकरादिह ॥६५॥ તથાડત્ર = તથા વળી આ નૈયાયિકોના અનુમાનમાં યન્તાક્ = લોહચુંબકની સાથે પણ આ કારકત્વહેતુ, નેવાન્તઃ = અનૈકાતિક = અર્થાત્ વ્યભિચાર હેત્વાભાસ પામે છે પરિમાવ્યતામ્ = તે વિચારાઓ, માક્ષેપ = આ વિષયના વધુ પ્રશ્ન અને, Page #372 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩૦ ૭ સમાધિશ = ઉત્તર, = અહીં, રત્નારદ્િ = સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રન્થમાંથી રે = જાણી લેવા. જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકોના અનુમાનમાં “ચક્ષ. પ્રાથરિ, વીરત્વ, નિહ વત્' જે કારકત્વ હેતુ પ્રાપ્યકારિતા સિધ્ધ કરવા માટે જણાવાયો છે. તે (૧) મત્રજાપ દ્વારા બોલાવાતી પ્રિયા સાથે, (૨) અતીત વસ્તુના ચિંતક મનની સાથે, (૩) અતીત વસ્તુના ઉરચારક વચનની સાથે તો વ્યભિચારી છે જ. તદુપરાંત લોહચુંબકની સાથે પણ આ હેતુ વ્યભિચારી છે. આ પણ તૈયાયિકોએ વિચારવું જોઈએ. લોહચુંબકમાં એવી એક શક્તિ છે કે જે ત્યાં રહી છતી જ દૂર રહેલા લોહને તે આકર્ષે છે. માટે કારક છે છતાં અપ્રાપ્યકારિ છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તવાવાળો છે. આટલા દોષો બતાવ્યા પછી ટીકાકારશ્રી આ ચર્ચાની બાબતમાં વધારે પ્રશ્નો અને ઉત્તરો (એટલે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ- ખંડન અને મંડન) સૂક્ષમ રીતે જેઓએ જાણવું હોય તેઓએ ગ્રન્થકારશ્રીએ પોતે જ બનાવેલા સ્વાવાદ રત્નાકર નામના મહાગ્રન્થમાંથી જાણી લેવું, એમ ભલામણ કરે છે. કારણ કે આ ટીકા તો અવતારિકા (નાવડી) તુલ્ય છે અને સ્યાદ્વાદરત્નાકર એ સમુદ્રતુલ્ય છે. એટલે વધુ સૂક્ષ્મ ચર્ચા ત્યાં છે ત્યાંથી સમજી લેવી. //દપી कारकत्वमपि तद् न शोभते, प्राप्यकारिणि यदीक्षणे मतम् । प्राप्य वस्तु वितनोति तद्, मतिं नैव चक्षुरिति तत्त्वनिर्णयः ॥६६॥ જો = તેથી ચક્ષુમાં, પ્રાથિિા = પ્રાપ્યકારિપણું સિધ્ધ કરવામાં, વદ્ = જે, વીરત્વપ મતમ્ = કારકત્વહેતુ પણ તૈયાયિકોવડે મનાયો છે. તદ્ = તે, શમત્તે = જરા પણ શોભા પામતો નથી તત્ = તે કારણથી, વ = નેત્ર, વસ્તુ પ્રાણ = વસ્તુને પ્રાપ્ત કરીને, મ = જ્ઞાન, નૈવ વિતનોતિ = કરાવતું જ નથી. રૂતિ તત્ત્વનયઃ = આ પ્રમાણે આ ચર્ચામાંથી તત્ત્વનો નિર્ણય થાય છે. આ ચર્ચાનો ઉપસંહાર કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે નૈયાયિકોએ ચક્ષુને પ્રાપ્યકારી સિધ્ધ કરવા માટે જે બાધેન્દ્રિયત્વ હેતુ કહ્યો હતો તે જેમ વ્યભિચારી હતો તેથી સાધ્ય સાધી શકતો નથી. તે જ રીતે માઃિ શબ્દથી તેઓએ જણાવેલો આ કારકત્વ હેતુ પણ વ્યભિચારી જ છે. તેથી સાધ્ય સાધવામાં અલ્પ પણ શોભાસ્પદ નથી. તેથી વસ્તુને પામીને નેત્ર મતિ કરાવતી જ નથી. દૂર રહી છતી જ મતિ કરાવે છે. માટે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે. આવો તત્ત્વનો નિર્ણય છે એમ જાણવું. ૬૬ો Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા अदिचन्द्रकलनेषु येत्यदः प्राक् प्रस्तपितमुपैति नो घटाम् । रश्मिसञ्चयविपञ्चितं हि तत् ते च तत्र नितरां व्यपाकृताः ॥६७॥ “વચન્દ્રનનેપુ યા" - આ ચર્ચાનો જ્યારથી શ્લોકમયરૂપે પ્રારંભ થયો, તે શ્લોકોમાંના બીજા શ્લોકની આ પ્રથમ પંક્તિ છે. રૂતિ : પ્રાણિ પ્રસ્નેપતમ્ = ઇત્યાદિ ગાથાવડે જે આ ચક્ષુનું પ્રાપ્યકારિપણું જણાવાયું છે તે વટ નો તિ = ઘટનાને પામતું નથી, દિ = કારણ કે તત્ = તે પ્રાપ્યકારિપણું, નિશ્ચય = કિરણોના ચક્રવડે, વિપશ્ચતમ્ = બતાવાયું છે. ૨ = અને તત્ર = તે ચક્ષુમાં તે = તે કિરણો-રશ્મિઓ અમારાવડે નિતરાં = અત્યંત વ્યપાતા = ખંડિત કરાયાં છે. “વિદ્વાનનેy ” આ શ્લોકથી ચક્ષની પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીની ચર્ચા શરૂ થઈ, તેના પ્રારંભના બીજા શ્લોકની આ પ્રથમ પંક્તિ છે. આ પંક્તિઓ વડે બીજા અને ત્રીજા શ્લોકમાં નૈયાયિકો વડે ચક્ષુની પ્રાપ્યકારિતા જણાવાઈ છે. ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળે છે. તે રશ્મિચક્ર પ્રથમ નિકટભાગવર્તી અદ્રિ સાથે સંયુક્ત થાય છે અને પછી દૂર દૂર રહેલા ચંદ્ર સાથે સંયુક્ત થાય છે અને વચ્ચે થતો કાળ-વિલંબ કમલના પત્રોના શીઘભેદનની જેમ જણાતો નથી. ઇત્યાદિ જણાવીને ચક્ષની પ્રાપ્યકારિતા જે બતાવાઈ છે તે ઘટતી નથી. કારણ કે ચક્ષુમાંથી રશ્મિચક્ર જો નીકળતાં હોય, તો જ તમારી તે વાત ઘટનાને પામે, રશ્મિચક્રવડે જ તમે પ્રાપ્યકારિતા જણાવી છે. પરંતુ ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળતું જ નથી. તે ખંડન અમારાવડે શ્લોક ૪ થી ૬૬ માં અત્યંત કરાયું જ છે. તેથી અબાધિત આ તત્ત્વનિર્ણય સિધ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે. //૬૭ll. શિશ્ન = વળી - चक्षुरप्राप्य धीकृद् व्यवधिमतोऽपि प्रकाशकं यस्मात् । अन्तःकरणं यद्वद् व्यतिरेके स्यात् पुना रसना ॥६८।। વક્ષ: = નેત્ર, અપ્રાપ્ય = વિષયની સાથે સ્પર્શ કર્યા વિના જ, ઘીન્દ્ર = જ્ઞાન કરાવનારી છે યક્ષાત્ = કારણ કે, વ્યવધતોડપિ = વ્યવધાન હોવા છતાં પણ, છાશ = તે શેયવસ્તુને જણાવે છે. અન્તઃરઘાં થર્વદ્ = મનની જેમ, પુના = વળી, વ્યતિરે = વ્યતિરેકવ્યાપ્તિમાં રસના થાત્ = જીભનું દૃષ્ટાન્ત સમજવું. હવે ટીકાકારશ્રી જણાવે છે કે અત્યાર સુધી નૈયાયિકે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્લોકમાં બતાવેલું ચક્ષુનું જે પ્રાપ્યકારિપણું તે કોઈ પણ રીતે સંભવતું નથી એમ અમે Page #374 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩૦૯ ખંડન માત્ર કર્યું. પરંતુ હવે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે એવા પોતાના જૈનમતનું યુક્તિપૂર્વક મંડન પણ અમે કરીએ છીએ. चक्षुः, अप्राप्यकारी, व्यवधानेऽपि प्रकाशकत्वात्, यद् यद् व्यवधानेऽपि प्रकाशकं, तत्तदप्राप्यकारि, यथा अन्तःकरणं, इत्यन्वयव्याप्तिः । तथा यद् यद् अप्राप्यकारि नास्ति, तत्तद्व्यवधानेऽपि प्रकाशकं नास्ति यथा रसना, इति व्यतिरेकव्याप्तिः । तथा चेदम्, यथा मनः व्यवधानेऽपि प्रकाशकं, तद्वच्चक्षुरपि व्यवधाने प्रकाशकमित्युपनयः । तस्मात्तथा व्यवधानेऽपि प्रकाशकत्वात्, चक्षुः अप्राप्यकारि एवेति निगमनम् । આ જ અનુમાન ૬૮ મા મૂલશ્લોકમાં જણાવ્યું છે. ચક્ષુ કાચાદિનું વ્યવધાન હોવા છતાં પણ શેયને જણાવે છે માટે મનની જેમ અપ્રાપ્યકારી છે. જે જે ઇન્દ્રિયો વ્યવધાનમાં પણ શેયને જણાવે છે તે તે ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. જેમ કે મન, આ અન્વય વ્યાપ્તિ અને અન્વય દષ્ટાન્ત છે અને જે જે અપ્રાપ્યકારી નથી અર્થાત્ પ્રાપ્યકારી છે. તે તે ઇન્દ્રિયો વ્યવધાનમાં વસ્તુની પ્રકાશક નથી. જેમ કે, જીભ, કાગળમાં લપેટાયેલ ચોકલેટ જીભ ઉપ મુકવામાં આવે તો જીભ અને ચોકલેટ વચ્ચે કાગળનું વ્યવધાન હોવાથી જીભ રસની પ્રકાશક બનતી નથી આ વ્યતિરેક વ્યાપ્તિ અને વ્યતિરેકદષ્ટાન જાણવું. આ ચક્ષુ તેવી છે. જેમ મન વ્યવધાનમાં પણ પ્રકાશક છે. તેની જેમ ચક્ષુ પણ વ્યવધાનમાં પ્રકાશક છે. આ ઉપનય છે. તેથી તેમજ છે અર્થાત્ વ્યવધાનમાં પણ પ્રકાશક હોવાથી ચક્ષુ અપ્રાપ્યકારી જ છે આ નિગમન છે. આ પ્રમાણે ચક્ષુનુ અપ્રાપ્યકારિત્વ સાધ્ય સાધવા માટેનું અમારું (જૈનોનું) આ અનુમાન જાણવું. ૬૮ अथ दुमादिव्यवधानभाजः प्रकाशकत्वं ददृशे न दृष्टौ । ततोऽप्ययं हेतुरसिद्धतायां धौरेयभावं बिभराम्बभूव ॥६९॥ મથ = હવે, સુમવિવ્યવધાનમાં: = વૃક્ષાદિના વ્યવધાનવાળા પદાર્થોનું, પ્રકાશવં = પ્રકાશકપણું, કૂ = દૃષ્ટિમાં, ન કશે = દેખાયું નથી, તતfપ = તે કારણથી પણ, મયં દેતુઃ = આ તમારો જૈનોનો હેતુ, સિદ્ધતાથ = અસિધ્ધતામાં, ઘરે માd = અગ્રેસરતાને, વિમરીસ્વમૂત્ર = ધારણ કરે જ છે. ચક્ષુ અપ્રાપ્યકારિ જ છે. એમ સમજાવનારૂં જૈનાચાર્યશ્રીએ ૬૮મા શ્લોકમાં જે અનુમાન રજુ કર્યું છે. તેને ખોટુ પાડવા માટે પ્રતિવાદી તરીકે નિયાયિક હવે કદાચ આ પ્રમાણે કહેશે કે હે જૈનાચાર્ય ! તમારો હેતુ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ છે. કારણ કે વૃક્ષ, પત્થરની દીવાલ, કે મનુષ્યાદિના વ્યવધાનવાળા એવા પદાર્થો ચક્ષુથી દેખાતા નથી. જે જે પદાર્થો વૃક્ષની પાછળ હોય, પત્થરની દીવાલ પાછળ હોય, અથવા મનુષ્યોનાં ટોળાંની Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ) દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પાછળ હોય તો તે પાછળના પદાર્થો દેખાતા નથી. માટે આ હેતુ પક્ષમાં ઘટતો નથી. તેથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે. જે હેતુ પક્ષમાં ન વર્તે તે સાધ્યને ક્યાંથી સાધી આપે? માટે તે સ્વરૂપાસિધ્ધ કહેવાય છે. જેમ કે “શબ્દઃ :, ચાક્ષુષત્વા, રૂપવત્, અહીં જેમ ચાક્ષુષત્વહેતુ શબ્દમાં નથી તેથી સ્વરૂપાસિધ્ધ કહેવાય છે. તેમ “વ્યવસ્થાને પ્રવર્તમ્” આ તમારો જૈનોનો હેતુ પણ ચક્ષુ નામના પક્ષમાં નથી. દ્રુમાદિથી વ્યવહિતને ચક્ષુ જણાવતી નથી માટે, આ રીતે હે જૈનાચાર્ય ! તમારો હેતુ અસિધ્ધતામાં ઘણો જ અગ્રેસર છે. છેલ્લા एतन्न युक्तं शतकोटिकाचस्वच्छोदकस्फटिकभित्तिमुख्यैः । पदार्थपुञ्जे व्यवधानभाजि, संजायते किं नयनाद् न संवित् ? ॥७०॥ પત = નૈયાયિકની આ વાત, 7 યુ = યોગ્ય નથી, કારણ કે શતકોટિ = મણિ, શla = કાચ સ્વચ્છો = સ્વચ્છ પાણી, અને દિક્ષત્તિ = સ્ફટિકરત્નની બનેલી ભિન્નો, મુશૈ: = ઇત્યાદિ છે મુખ્ય જેમાં એવા વ્યવધાનોવડે, વ્યવથાનમાન = વ્યવધાનને ભજનારા એવા, પાર્થપુ = પદાર્થોના સમૂહને વિષે, નયનાન્ = ચક્ષુદ્વારા હિં સંવિદ્ નાયતે = શું જ્ઞાન ઉત્પન્ન થતું નથી? અર્થાત્ થાય જ છે. જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકની આ વાત સાચી નથી. મણિ-કાચ સ્વચ્છ પાણી. અને સ્ફટિકરત્નની દીવાલ ઇત્યાદિ છે મુખ્ય જેમાં એવા વ્યવધાયકો વડે વ્યવહિત હોવા છતાં પદાર્થપેજ ચક્ષુથી શું દેખાતો નથી ? અર્થાતુ દેખાય જ છે. માટે વ્યવથાપિ પ્રાશë આ હેતુ અમારો ચક્ષુ નામના પક્ષમાં છે જ. માટે સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થતો નથી. અહીં એક શંકા થાય કે ચક્ષુ દ્રમાદિવ્યવધાનમાં પ્રકાશક નથી તેથી શું પ્રાપ્યકારિ માનવી ? કે મણ્યાદિના વ્યવધાનમાં પ્રકાશક છે માટે અપ્રાપ્યકારિ માનવી? ચક્ષુ નામના પક્ષમાં વ્યવધાન હોતે છતે પ્રકાશકતા અને અપ્રકાશકતા બક્ષે છે તો શું માનવું? તેનો ઉત્તર એ છે કે પર્વત નામના પક્ષમાં સર્વત્ર ધૂમહેતુ હોતો નથી. પરંતુ જ્યાં ધૂમ દેખાય છે ત્યાં વતિ છે કે નહીં ? એવી શંકા થયે છતે ધૂમહેતુ હોવાથી તે ભાગમાં વહ્નિની સિધ્ધિ કરે છે. શેષભાગમાં ધૂમ જ નથી તેથી વહ્નિની શંકા જ નથી. એવી જ રીતે જે વ્યવધાનવાળામાં પ્રકાશકત્વ ગુણ છે. ત્યાં ચક્ષુમાં અપ્રાપ્યકારિત્વ નિયમ છે. અને દ્રુમાદિ વ્યવધાનવાળામાં પ્રકાશકવહેતુ જ જો નથી તો સાધ્યની ચર્ચા રહેતી જ નથી. તેથી જેમ ધૂમ પક્ષમાં એકદેશવૃત્તિ હોવા છતાં સાધ્યની સાથે અવિનાભાવી હોવાથી અસિધ્ધ કહેવાતો નથી. એ જ રીતે આ પ્રકાશકત્વહેતુ પણ ચક્ષુમાં ભણ્યાદિવાળા ભાગમાં પ્રકાશક હોવા Page #376 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા છતાં, શેષભાગમાં પ્રકાશક ન હોવા છતાં સાધ્યની સાથે અવિનાભાવિ સંબંધવાળો હોવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થતો નથી. તથા વળી જો કે અહીં તો પ્રકાશકત્વહેતુ ચક્ષુમાં છે પરંતુ કદાચ હેતુ પક્ષમાં ન પણ હોય છતાં સાધ્યની સાથે અવિનાભાવ હોય તો નિયમા સાધ્ય સિધ્ધિ થાય જ છે. જેમકે ખ્રસ્તને, રવિવારો વિષ્યતિ, અદ્ય શનિવાત્વાત્, આવા પ્રકારના પૂર્વચર ઉત્તરચર હેતુઓમાં પક્ષવૃત્તિ હોતી નથી, છતાં સાધ્યસિધ્ધિ કરે જ છે. તેથી પક્ષવૃત્તિ, સપક્ષવૃત્તિ, વિપક્ષવ્યાવૃત્તિ, અસત્પ્રતિપક્ષ અને અબાધિતવિષયત્વ ઇત્યાદિ પાંચ અંગો સહેતુનુ લક્ષણ નૈયાયિકો જે જણાવે છે તે પણ ઉચિત નથી. માત્ર સાધ્યની સાથે અવિનાભાવિત્વ, ( અન્યથાવૃત્તિ) એ એક જ લક્ષણ સત્ય છે. પક્ષમાં હેતુની વૃત્તિ જ હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી. ૫૭૦ दम्भोलिप्रभृति प्रभिद्य भिदुराश्चेद् रोचिषश्चक्षुषः, संसर्गोपगता: पदार्थपटलीं पश्यन्ति तत्र स्थिताम् । एवं तर्हि समुच्छलन्मलभरं भित्त्वा जलं तत्क्षणात्, तेनाऽप्यन्तरितस्थितीननिमिषानालोकयेयुर्न किम् ? ॥७१॥ = = ચેર્ = હવે જો એમ કહેવામાં આવે કે, મિદુરા: = વસ્તુને મેદવાના સ્વભાવવાળાં, ચક્ષુષ: રોત્તિષ: = ચક્ષુનાં કિરણો, મોતિપ્રકૃતિ = વજ્ર-મણી-કાચ-સ્વચ્છ પાણી-સ્ફટિક વિગેરે પદાર્થોને, પ્રમદ્ય = ભેદીને, સંસ વાતાઃ = સંસર્ગ પામ્યા છતાં, તંત્ર સ્થિતાં ત્યાં રહેલા, પવાર્થપટીં = પદાર્થના સમૂહને, પત્તિ = દેખે છે. વં હિઁ = એમ જો હોય તો, સમુચ્છનન્મત્તમાં = ઉછળતો છે કચરાનો સમૂહ જેમાં એવા, નતં પાણીને, भित्त्वा ભેદીને, તેનાપિ તે કચરાવાળા પાણીથી પણ, અન્તરિતસ્થિતીન્ = અન્તરિત છે સ્થિતિ જેઓની એવા, નિમિષમ્ = માછલાઓને, તત્સ્યાત્ કેમ જોતાં નથી ? = તે જ ક્ષણે, િન आलोकयेयुः = ૩૧૧ = = જૈનોના અનુમાનને તોડવા તૈયાયિક પુનઃ યુક્તિ લગાવે છે કે ચક્ષુમાંથી જે કિરણો નીકળે છે તે વસ્તુને ભેદવાના સ્વભાવવાળાં હોય છે. તેથી દંભોલિ (વજ-મણિ-કાચ) આદિ વસ્તુઓને ભેદીને જ્યાં શેયપદાર્થ પટલી છે. ત્યાં જઈને સંસર્ગ પામે છે. અને ત્યારે જ પદાર્થનો બોધ કરાવે છે. માટે કિરણો કાચને ભેદીને, પાણીને ભેદીને જ્ઞેય પાસે જતાં હોવાથી ચક્ષુ પ્રાપ્યકારી જ છે. જૈનાચાર્યશ્રી જણાવે છે કે ચક્ષુમાંથી કિરણો નીકળતાં હોય અને કાચ-પાણી-વજમણિ-સ્ફટિક આદિને ભેદવાના સ્વભાવવાળાં હોય તો સ્વચ્છ પાણીની જેમ ઉછળતા Page #377 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા કચરાના ભારવાળા મલીન પાણીને પણ ભેદીને ચક્ષુનાં કિરણો પાણીની અંદર જવાં જોઈએ જ. અને તેવા મલીન પાણીથી ઢંકાયેલા માછલાઓને પણ તેઓ જોનારાં બનવાં જોઈએ. તે કેમ જોતાં નથી ? ।।૭૧। ૩૧ ૨ तेन = = विध्यातास्तेन ते चेद् विमलजलभरात् किं भजन्ते न शान्तिम्, किञ्चाम्भः काचकूपोदरविवरगतं निष्पतेत् तत् तदानीम् । दोषश्चेद् नैष तूर्णं यदयमुदयते नूतनव्यूहरूपः, सर्पेयुस्तर्हि नैताः कथमपि स्वयो लोचनस्यापि तस्मिन् ॥७२॥ તે મલીન પાણીવડે, વ્રુક્ જો, તે = ચક્ષુનાં તે કિરણો, વિધ્યાતા: બુઝાઈ જાય છે. એમ માનશો તો, વિમલનત્તમરાત્ = નિર્મળ પાણીના સમૂહથી તે કિરણો, किं शान्ति न भजन्ते શાન્તિને કેમ પામતાં નથી. અર્થાત્ કેમ બુઝાતાં નથી ? જ્જિ = તથા વળી જાવપોવન કાચની શીશીના, વિવશત મધ્યમાં રહેલું એવું તત્ તે પાણી, તાન્ત નિષ્વતંત્ તે જ વખતે પડી જવું જોઈએ. નીકળી જવું જોઈએ. વેર્ = હવે જો એમ કહો કે નૈષઃ રોષ અમને આ દોષ આવતો નથી. ચર્ કારણ કે, નૂતનવ્યૂહાઃ = નવી રચના સ્વરૂપ એવો, ઞયમ્ = આ કૂપોદર (શીશી) સૂર્ખ उदयते geel geel bɛu uûì 19. afg = dì, citarrenfa yaı: za: = આ કિરણો પણ, તસ્મિન્ થપિ = તે શીશીમાં કેમે કરી, ન સર્વેયુઃ = જઈ શકશે નહીં. = अम्भः = = - = નેત્રનાં = = = હે નૈયાયિક ! હવે જો તમે એવો બચાવ કરશો કે મલીન કચરાવાળા તે પાણીવડે ચક્ષુનાં કિરણો પાણીમાં પ્રવેશ કરતાં જ બુઝાઈ જાય છે. તેથી મલીન જલગત મત્સ્ય દૃષ્ટિગોચર થતાં નથી, તો અમે જૈનો તમને નૈયાયિકોને પુછીએ છીએ કે સ્વચ્છ જળમાં પ્રવેશ કરતી વખતે ચક્ષુનાં તે કિરણો પાણીવડે કેમ બુઝાઈ જતાં નથી ? = પાણી સદા અગ્નિનું નાશક છે. જેમ મલીનજલ કિરણોને બુઝાવી નાખે છે. તેમ સ્વચ્છજલ પણ જલ હોવાથી કિરણોને બુઝવનાર બનવું જ જોઈએ. તેથી જો સ્વચ્છજલમાં મત્સ્યો દેખાય તો મલીનજલમાં પણ દેખાવાં જ જોઈએ, અને જો મલીનજલમાં ન દેખાય તો સ્વચ્છ જલમાં પણ ન જ દેખાવાં જોઈએ, બન્ને જગ્યાએ પાણીનો ધર્મ સમાન જ છે. માટે હે નૈયાયિક તમારી વાત ઉચિત નથી. તથા વળી ચક્ષુમાંથી નીકળતા કિરણો પદાર્થના ભેદક છે એમ તમે માનો છો તો કાચની શીશીમાં ભરેલા પાણીનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતાં ચક્ષુકિરણોથી શીશી ભેદાતાં શીશીમાંનું પાણી બહાર આવી જવું જોઈએ. હવે કદાચ નૈયાયિક જો એમ કહે કે તમારો આપેલો શીશીમાંથી પાણી નીકળી જવાનો આ દોષ અમને આવતો નથી. કારણ કે નેત્રરશ્મિ કાચની શીશીને ભેદવાના Page #378 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા સ્વભાવવાળાં છે. પરંતુ જેવી તે કાચની શીશી નેત્રરશ્મિવડે ભેદાય છે. તેવી તુરત જ જલ્દી જલ્દી નવીન તેવા જ આકારની રચનાવાળી આ કૂપોદર (શીશી) ત્યાં બની જ જાય છે. તેથી અંદરનું પાણી જરા પણ બહાર નીકળતું નથી. જૈનાચાર્યશ્રી કહે છે કે જો ખરેખર એમ બનતું હોય તો નેત્રરશ્મિવડે શીશી ભેદાઈ પરંતુ પાણી પણ અંદરથી બહાર ન આવી શકે તેટલા જ કાળમાં જો ત્યાં નવી શીશી બની હોય તો તે નવી શીશી (અખંડ) બની હોવાથી તેમાં નેત્રરશ્મિ કોઈ પણ રીતે પ્રવેશી શકશે નહીં. પાણી ન નીકળી શકે અને કિરણો પ્રવેશી શકે આવું બની શકે નહીં. II૭૨૫ = भवति परिगमश्चेद् वेगवत्त्वादमीषां, कतिपयकलयास्तु क्षीरपातस्तदानीम् । न च भवति कदाचिद् बुद्बुदस्यापि तस्मात्, प्रपतनमिति युक्तस्तस्य नाशः किमाशु ? ॥७३॥ चेद् = જો, અમીષાં વેવત્ત્વાર્ = આ નેત્રરશ્મિ અતિશય વેગવાળાં હોવાથી, રામ: = શીશીમાં પ્રવેશ, મત્તિ = થાય છે. તો, તવાનીં = તે જ વખતે, ઋતિપયજ્ઞયા કંઈક અલ્પ માત્રાએ પણ, ક્ષીરપાત: અસ્તુ પાણીનો નિર્ગમ હો. તસ્માત્ શીશીમાંથી વાષિર્ ક્યારેય પણ, વુદ્દવુવસ્થાપિ બિન્દુ માત્રનું પણ, પ્રવતનમ્ પડવું, ન મતિ થતું જ નથી. તિ = આ કારણથી આશુ नाशः किं युक्तः તે શીશીનો નાશ કેમ યોગ્ય મનાય ? = જલ્દી જલ્દી, તસ્ય = = - = ૩૧ ૩ = कलशकुलिशप्राकारादित्रिविष्टपकन्दरा, कुहरकलितं विश्वं वस्तु प्रतिक्षणभङ्गुरम् । હવે જો નૈયાયિક એમ કહે કે નેત્રનાં આ કિરણો અતિશય વેગવાળાં હોવાથી જુની શીશીને ભેદીને નવી શીશી બનતાં પહેલાં જલ્દી જલ્દી શીશીની અંદર ઘુસી જાય છે. તો જુની શીશી જ્યારે ફુટી અને નવી ન બની તે કાળે વચ્ચેના સમયમાં જો કિરણોના પ્રવેશનો અવકાશ છે તો કંઈક અલ્પમાત્રાએ તો ક્ષીરપાત થવો જ જોઈએ. બહાર રહેલા કિરણો જો અંદર પ્રવેશી શકે છે. તો અંદર રહેલું પાણી બહાર કેમ ન આવે ? = પરંતુ તે શીશીમાંથી એક બિન્દુ માત્ર પણ પાણીનું બહાર પ્રપતન થતું જ નથી. તેથી જલ્દી જલ્દી શીશીનો નાશ થાય છે. (અને નવી શીશી બની જાય છે) આ વાત કોઈપણ રીતે ઉચિત નથી જ. II૭ગા किञ्च તથા વળી તે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ज्वलनकलिकावत् किन्त्वस्मिन् निरन्तरताभ्रमः, प्रभवति वदन्नित्थं शाक्यः कथं प्रतिहन्यते ? ॥७४।। વર્નશ = ઘટ, યુન્નિશ = વજ, પ્રરિદ્ધિ, કિલ્લો વિગેરે, વિBC = ત્રણ જગતની, દ્રી = ગુફા રૂપી, દર = કુવામાં, વનિત = રહેલી, જીવ વસ્તુ = સમસ્ત વસ્તુઓ, વર્તનક્કત્રિવત્ = દીવાની જ્યોતની જેમ, પ્રતિક્ષામામ્ = પ્રત્યેક ક્ષણે ક્ષણ વિનાશી જ છે. હિન્દુ = પરંતુ, મિન્ = આ ઘટાદિમાં, નિરન્તરતભ્રમ: = નિરતરતાનો, = નિત્યતાનો ભ્રમ માત્ર જ, પ્રમવતિ = થાય છે. રૂલ્ય વન = આવું બોલતો એવો આ શીવચ: = બૌધ્ધ, (શીશીને ક્ષણે ક્ષણે વિનાશી માનતા એવા તૈયાયિકવડે), થં પ્રતિદીને = કેમ જીતી શકાશે ? અર્થાત્ બૌધ્ધના મતમાં જ ભળી જશે. દર્શનશાસ્ત્રોમાં, નિયાયિક અને વૈશેષિક મુખ્યત્વે સર્વે વસ્તુઓને નિત્ય માને છે. અને બૌધ્ધ સર્વે વસ્તુઓને પ્રતિક્ષણે વિનાશી માને છે. બન્ને દર્શનકારો પરસ્પર વિરોધી છે. કોઈ પણ એકદર્શનકાર બીજાદર્શનકારનો સદા પરાભવ (ખંડન) જ કરે છે. પરંતુ ૭૨/૭૩ આ શ્લોકમાં કહ્યું તેમ ચક્ષુના કિરણોથી જો શીશી પ્રતિસમયે ભેદાતી હોય અને પાણી ન નીકળી જાય એટલે નવી નવી જ બની જતી હોય, તો આ પ્રમાણે કહેનાર આ નૈયાયિક પણ સર્વ વસ્તુને ક્ષણભંગુર જ માનનારા થયા. - હવે બૌધ્ધ જે માને છે તે જ જો નૈયાયિક માની લે. તો તૈયાયિક વડે બૌધ્ધનો પરાભવ શક્ય કેમ બને ? ઘટ-વજ અને પ્રાકારાદિ ત્રણે જગતની ગુફારૂપી કુવામાં રહેલી સમસ્ત વસ્તુને દીપકની જ્યોતની જેમ પ્રતિક્ષણે ક્ષણભંગુર માત્ર છે. એમાં નિરતરતા જે દેખાય છે. “આ એ જ છે. આ એ જ છે” તે ભ્રમમાત્ર જ છે. આવું માનતો આ બૌધ્ધ.(નૈયાયિક પણ એવું જ માનનારો થયો એટલે હવે) આ તૈયાયિકવડે પરાભવ કેમ કરાશે. નૈયાયિકે ચર્ચા કરતાં કરતાં પોતાનો પક્ષ છોડી પક્ષાતર સ્વીકાર કર્યાનો પણ આ તૈયાયિકને દોષ આવશે. I૭૪ો तस्थौ स्थेमा तदस्मिन् व्यवधिमदमुना प्रेक्ष्यते येन सर्वं, तत् सिद्धा नेत्रबुद्धिर्व्यवधिपरिगतस्यापि भावस्य सम्यक् । कुड्यावष्टब्धबुद्धिर्भवति किमु न चेद् नेदृशी योग्यताऽस्य, प्राप्तस्यापि प्रकाशे प्रभवति न कथं लोचनाद् गन्धबुद्धिः ॥७५॥ તમિન સ્થમાં તલ્થ = તેથી આ શીશીમાં સ્થિરતા = નિત્યતા સિધ્ધ થઈ. ચેન Page #380 -------------------------------------------------------------------------- ________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩ ૧૫ ૩ના વ્યર્વાધમર્ સર્વ પ્રેક્ષ્યન્ત = જે આ ચક્ષુવડે વ્યવધાનવાળા પણ સર્વ પદાર્થો જોઈ શકાય છે. તત્ = તેથી, અવધિ તથાપિ માવી = વ્યવધાનવાળા એવા પણ પદાર્થનું, સીદ્દ નેત્રવુદ્ધિઃ સિદ્ધ = સારી રીતે નેત્ર દ્વારા થનારું ચાક્ષુષજ્ઞાન સિધ્ધ થયું. વેદ્ = હવે જો એમ પુછવામાં આવે કે ફ્લાવર્ણવ્યવૃદ્ધિ: ભીંતના વ્યવધાનવાળામાં ચાક્ષુષજ્ઞાન, મ્િ ૩ = = કેમ થતું નથી? તો, અર્થ = ચક્ષની, રૃદ્રશ યોતા = આવી યોગ્યતા નથી. જો એમ ન માનીએ તો પ્રાપ્ત સ્થાપિ પ્રવાશે = પ્રાપ્યકારી માનવામાં પણ, નોરનાદ્ અન્ય બુદ્ધિ સાથે જ પ્રમવતિ = ચક્ષુથી ગધબુધ્ધિ કેમ થતી નથી ? ઉપરની વિશાળ ચર્ચાથી જુની શીશી ફુટે છે અને નવી શીશી બની જાય છે આ વાત ઉચિત નથી માટે તે આ કાચની શીશીમાં નિત્યતા સ્થિર થઈ. (સિધ્ધ થઈ). તથા આ ચક્ષુવડે (કાચાદિના) વ્યવધાનવાળા સર્વે પદાર્થો જોઈ શકાય છે. તેથી વ્યવધાનવાલા પદાર્થોનું પણ સંયોગ વિના સારી રીતે ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એમ સિધ્ધ થયું. હવે જો નૈયાયિક એમ પુછે કે ચક્ષુ અપ્રાપ્યકારિ હોય, અને વસ્તુ પાસે ગયા વિના જ વ્યવહિત પદાર્થોને જાણતી હોય તો ભીંતાદિથી વ્યવહિત પદાર્થોને કેમ જાણતી નથી? તો તેનો અમે જૈનો ઉત્તર આપીએ છીએ કે “ચક્ષુની તેવા પ્રકારની યોગ્યતા” જ કારણ છે. કાચાદિથી વ્યવહિત પદાર્થને જાણે, પરંતુ ભીંતાદિથી વ્યવહિત પદાર્થને ચક્ષુ ન જાણે. કારણ કે તેમાં તેવી જ યોગ્યતા છે. જો યોગ્યતાને નહી માનો તો પ્રાપ્યકારી માનવામાં પણ ચક્ષુ આમ્રાદિની સાથે જ્યારે સંયુક્ત થઈ ત્યારે તે આગ્રાદિના રૂપને જેમ જાણે છે તેમ તે ચક્ષુથી ગધનું જ્ઞાન કેમ થતું નથી ? એટલે ગધને ન જાણવામાં પણ છેવટે “યોગ્યતા” જ શરણ છે. તેમ અહીં પણ યોગ્યતા જ કારણ છે. II૭પા किं वा न प्रतिभासते शशधरे कर्माऽपि तद्रूपवद्, दूराच्चेद् विलसत् तदस्य हृदये लक्ष्येत् किं लाञ्छनम् ?। तस्माच्चक्षुषि योग्यतैव शरणं साक्षी च नः प्रत्यय, स्तत् तर्कप्रगुण ! प्रतीहि नयनेष्वप्राप्य धीकर्तृताम् ॥७६।। વી = અથવા (જો યોગ્યતા ન માનો તો) પાથરે = ચંદ્રમાં, તનૂપવત્ = તેનું રૂપ જેમ દેખાય છે. તેમ, પિ = ચંદ્રની ગતિક્રિયા પણ, વિલ પ્રતિમા = કેમ દેખાતી નથી ? ચેક્ = જો, તૂરાન્ = ચંદ્ર દૂર હોવાથી ગતિ દેખાતી નથી, એવો ઉત્તર, મધ્ય હૃથે વિત્નસત્ = આ નૈયાયિકના હૈયામાં ઉઠે, તદ્ = તો, નીચ્છને લિંક નસ્યતે = દૂર Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા હોવા છતાં લાંછન કેમ દેખાય છે ? તસ્પતિ વષિ = તેથી ચક્ષુમાં, “યતા પુર્વ શરVi'' = યોગ્યતા માનવી એ જ શરણ છે અને વળી, આ બાબતમાં ઃ આપણો, પ્રત્યયઃ = અનુભવ સાક્ષી = એ જ સાચી સાક્ષી છે. તત્ = તેથી, તy = તર્કશાસ્ત્રોમાં નિપુણ એવા હે નૈયાયિક! નયનેષુ = ચક્ષુમાં, અપ્રાપ્ય થવસ્તૃતાર્ વિષયને સ્પર્યા વિના જ્ઞાન કરાવવા પણું, પ્રતાદિ = તું સ્વીકાર. હે તૈયાયિક ! ચક્ષુમાં “યોગ્યતા” જો ન માનો તો ચક્ષુવડે ચંદ્રનું રૂપ જેમ દેખાય છે તેમ ચંદ્રની ગતિ કેમ દેખાતી નથી? જો તમે એવો બચાવ કરો કે ચંદ્ર ઘણો જ દૂર છે. માટે દૂર હોવાથી ચંદ્રની ગતિ દેખાતી નથી તો તેનો ડાઘ (લાંછન) દૂર હોવા છતાં પણ કેમ દેખાય છે? તેથી માનો કે ન માનો, પરંતુ તે ચક્ષુમાં “યોગ્યતા” એ જ સાચુ શરણ છે. આ ચર્ચામાં આપણો પોતાનો અનુભવ એ જ સાક્ષી છે. તેથી તે તર્કનિપુણ નૈયાયિક ! હવે તું ચક્ષુમાં વસ્તુને અપ્રાપ્ત રહીને જ જ્ઞાનનું કર્તુત્વ છે તેમ તું સ્વીકાર. ૭૬ll ચક્ષુની અપ્રાપ્યકારિતાની ચર્ચા સમાપ્ત. बौद्धाः पुनरिदमाहुः, श्रोत्रं न प्राप्य बुद्धिमाधत्ते । दिग्देशव्यपदेशान् करोति शब्दे यतो दृग्वत् ॥७७॥ तथाहि વીદ્ધાઃ પુનઃ રૂમ = બૌધ્ધો વળી આ પ્રમાણે કહે છે કે, શ્રોત્ર પ્રાપ્ત દ્ધિ મત્તે = શ્રોત્રેન્દ્રિય વિષયને પ્રાપ્ત કરીને બુધ્ધિ કરાવતી નથી. તો = કારણ કે, તૃવત્ = નેત્રની જેમ શ્રોત્ર પણ, શબ્દ = શબ્દ સાંભળવાની બાબતમાં, શિવ્યપશાન્ = દૂર દૂરની દિશા અને સ્થાનના વ્યવહારને, ક્ષતિ = કરે જ છે. તથા િ= તે આ પ્રમાણે. નૈયાયિકોની વાત પુરી થઈ. હવે બૌધ્ધો વળી આ પ્રમાણે કહે છે કે હે જેનો ! જેમ ચક્ષુ દૂર દૂર રહેલા પદાર્થોને અપ્રાપ્ત રહીને જ જ્ઞાન કરાવે છે. તે જ રીતે શ્રોત્ર પણ દૂર દૂર બોલાતા શબ્દોને પ્રાપ્ત કર્યા વિના જ સ્પર્ધા વિના જ સંભળાવે છે. માટે ચક્ષુની જેમ અપ્રાપ્યકારી જ છે. તે આ પ્રમાણે - प्राच्यामत्र विजृम्भते जलमुचामत्यूजितं गर्जितं । प्रोन्मीलत्यलमेष चातकरवोऽक्षामः क्षणं दक्षिणः । Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા = केकाः केकिकुटुम्बकस्य विलसन्त्येताः कलाः कानने । दिग्देशव्यपदेशवानिति न किं शब्देऽस्ति संप्रत्ययः ? ॥ ७८ ॥ ઞત્ર = આ બાજુ, પ્રાધ્યામ્ = પૂર્વ દિશામાં, નનમુન્નામ્ = વાદળાંઓના, સત્યૂનિતં ગર્જારવ, વિષ્ણુમ્મતે સંભળાય છે. તથા, અક્ષામ = અતિશય મોટા, નિતં મન્દ, મન્દ, અવ્યક્ત, મધુર, રક્ષિા: = દક્ષિણ દિશા સંબંધી એવો, હષ ચાતરવ: આ ચાતકપક્ષીનો અવાજ, ક્ષળ પ્રોમીતિ = ક્ષણવાર સંભળાય છે. તથા, ાનને આ જંગલમાં, વ્હેદુિન્વય મોરના પરિવારની, તા: તા: કલાપૂર્વકની, જેા: વિજ્ઞપ્તિ = આ કેકાવાણી સંભળાય છે. તેથી, શબ્દે = શબ્દની બાબતમાં, दिग्देशव्यपदेशवान् દૂર દૂર દિશા અને સ્થાનના વ્યવહારવાળો એવો, સંપ્રત્યયઃ બોધ, અસ્તિ = થાય છે. કૃતિ જિ 7 = આ પ્રમાણે કેમ નથી માનતા ? = = = = ૩૧૭ = આ બાજુ પૂર્વદિશામાં વાદળાંઓનો અતિશય મોટો ગર્જારવ સંભળાય છે. આ બાજુ મન્દ મન્દ મધુર અવ્યક્ત દક્ષિણ દિશા તરફ ચાતક પક્ષીનો આ અવાજ ક્ષણભર સંભળાય છે. તથા વળી આ બાજુ જંગલમાં મોરના પરિવારોની કેકા નામની આ વાણી કલા પૂર્વક સંભળાય છે. તેથી હે જૈન ! શબ્દમાં પણ (શ્રોત્ર અને શબ્દનો સંબંધ થયા વિના જ) દૂર દૂરની દિશાના અને ક્ષેત્રના વ્યવહારોનો બોધ શું થતો નથી ? અર્થાત્ થાય જ છે. માટે શ્રોત્ર પણ અપ્રાપ્યકારી જ છે. ૭૮॥ - प्राप्यकारि यदि तु श्रवणं स्यात्, तर्हि तत्र न कथञ्चन सैषः । प्रस्तुतः समुदियात् व्यपदेशः शर्करास्पृशि यथा रसनायाम् ॥७९॥ યવિ તુ = વળી જો, શ્રવનું પ્રાપ્યાપ્તિ સ્વાત્ = શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારિ હોત તર્દિ તો, તત્ર તે શ્રોત્રમાં, મૈષ: પ્રસ્તુતઃ વ્યપવેશ: વ્યવહાર, જ્યશ્ચન કોઈપણ રીતે, ન સમુદ્રિયાત્ शर्करास्पृशि સાકરનો સ્પર્શ કરનારી, = તે આ પ્રસ્તુત દૂર દૂર દિગ્દશનો ઘટી શકે નહીં, યા = જિહ્વા ઇન્દ્રિયમાં. જેમ, रसनायाम् = બૌધ્ધ જણાવે છે કે હે જૈન ! જો શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી હોત તો જેમ સાકરનો સ્પર્શ કરીને જ જાણવા વાળી એવી રસનામાં દૂર દૂર દિગ્દશનો વ્યવહાર થઈ શકતો નથી. તેવી જ રીતે શ્રોત્રેન્દ્રિય દ્વારા પણ દૂર દૂર દેશ અને દિશાના શબ્દોનું શ્રવણ જે થાય છે સાક્ષાત્ અનુભવાય છે. તે કેમે કરી ઘટી શકે નહીં. માટે શ્રોત્ર પણ ચક્ષુની જેમ અપ્રાપ્યકારી જ છે. (બૌધ્ધદર્શનકારો શ્રોત્ર અને ચક્ષુ આ બે ઇન્દ્રિયોને અપ્રાપ્યકારી માને છે. અને શેષ ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે.) I૭૯ = = Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ वेश्याऽनुरागप्रतिमं तदेतत्, सुस्पष्टदृष्टव्यभिचारदोषात् । घ्राणं यदेतद् व्यपदेशभाजं, प्राप्तप्रकाशं कुरुते मनीषाम् ॥८०॥ તવેતત્ = તે આ બૌધ્ધનું કથન, મુસ્પષ્ટ વ્યભિચારદોષ દેખાયેલો હોવાથી, વેશ્યાનુરાગ છે. યંત્ = કારણ કે પ્રાપ્તપ્રાશં = વિષયને પ્રાપ્ત एतद् घ्राणं અતિશય સ્પષ્ટ, દૃષ્ટમિષાોષાત્ વેશ્યાના અનુરાગ, પ્રતિમં = ઃ સરખું કરીને જ જ્ઞાન કરાવનાર તરીકે માનેલી, = આ ઘ્રાણેન્દ્રિય, મનીષાં = બુધ્ધિશાળીઓને, વ્યપવેમાનં = દૂર દૂર દિશા અને સ્થાનના વ્યવહારને ભજનારૂં જ્ઞાન, સ્ને કરે જ છે. તથા ત્ર = તે આ પ્રમાણે - = = = = જૈનાચાર્યશ્રી બૌધ્ધને ઉત્તર આપતાં જણાવે છે કે હે બૌધ્ધ ! તમારૂં આ કથન ઘ્રાણેન્દ્રિયની સાથે અતિશય સ્પષ્ટ વ્યભિચાર દોષવાળું દેખાતું હોવાથી વેશ્યાના પ્રેમ જેવું છે. કારણ કે તમે આ હેતુથી શ્રોત્રને ચક્ષુની જેમ અપ્રાપ્યકારી સિધ્ધ કરવા જણાવો છો. શ્રોત્રં, અપ્રાપ્યાતિ, દૂરદૂરતિ વેશપવેશમાવત્ત્પાત્, ચક્ષુર્વત્ પરંતુ તમારો આ હેતુ જે સાધ્યને સાધવા મુકાયો છે. તે જ હેતુ તે જ સાધ્યના અભાવમાં અર્થાત્ પ્રાપ્યકારી એવી ઘ્રાણમાં સંભવે જ છે. જે હવે પછીના શ્લોકમાં અમે બતાવીએ છીએ. તમે પ્રાણને પ્રાપ્યકારી માનો જ છો. છતાં તેમાં દૂરદૂરદિગ્દશનો વ્યવહાર સંભવે જ છે. માટે હેતુ સાધ્યાભાવવર્તી થવાથી વ્યભિચારી જ થયો. વેશ્યાનું ચિત્ત પ્રતિનિયત પુરૂષના ભોગકાળે પણ અન્ય પુરૂષોમાં અનિયતપણે ભટકતું જ હોય છે. તેમ આ હેતુ પણ સાધ્ય બહાર ભટકે જ છે. તેથી વ્યભિચારી છે. ૧૮૦૫ રત્નાકરાવતારિકા मन्दं मन्दमुदेत्ययं परिमलः प्राग् माधवीमण्डपाद् भूयः सौरभमुद्वमन्त्युपवने फुल्लाः स्फुटं मल्लिकाः । गन्धो बन्धुर एष दक्षिणदिशः श्रीचन्दनात् प्राप्तवा, नित्येवं ननु विद्यते तनुभृतां घ्राणात् तथा प्रत्ययः ॥ ८१ ॥ પ્રાક્ માધવીમઽપાર્ = પૂર્વદિશામાં માધવીના મંડપમાંથી, અયં મિત્તઃ = આ સુગંધ, મન્વં મન્વં ઉદ્ધેતિ = મન્દ મન્દ આવે છે. તથા પવને બગીચામાં, મછિl: l: મલ્લિકા સંબંધી ફુલો, ભૂય: સૌરમમ્ = અતિશય સુગંધને, મન્ત = આપે છે તથા રક્ષિવિશ: શ્રીવનાત્ = દક્ષિણ દિશામાં શ્રીચંદનમાંથી, વધુરઃ ષ: ગન્ધ: = - મનોહર એવી આ ગંધ, પ્રાપ્તવાન્ = આવે છે. નૃત્યેવં = આવા પ્રકારનો, પ્રાત્ = ઘ્રાણેન્દ્રિયથી, તથા પ્રત્યયઃ તેવા પ્રકારનો દૂરદિગ્દશવ્યવહાર નનુ = ખરેખર તનુભૃતાં - પ્રાણીઓને વિદ્યતે હે બૌધ્ધ ! થાય જ છે. = = = = = Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩૧૯ શ્રોત્રની જેમ પ્રાપ્યકારી એવી પણ ધ્રાણેન્દ્રિયમાં આવો દૂર દિગ્દશવ્યવહાર થાય જ છે આ વાત જૈનાચાર્યશ્રી બૌધ્ધને જણાવે છે. (૧) જાણે પૂર્વદિશામાં રહેલા માધવીના મંડપમાંથી મન્દ મન્દ સુગંધ આવે છે. (૨) જાણે મલ્લિકાના ફુલોમાંથી અતિશય સુગંધ આવે છે. (૩) જાણે દક્ષિણ દિશામાં શ્રીચંદનમાંથી અતિશય મનોહર સુગંધ આવે છે. આવો અનુભવ પ્રાણીઓનો ધ્રાણેન્દ્રિયથી પણ થાય જ છે. માટે શ્રોત્રની જેમ ધ્રાણમાં પણ દૂર દૂર દિગ્દશવ્યવહાર છે જ. I૮૧ अस्ति त्वगिन्द्रियेणापि, व्यभिचारविनिश्चयः । शेमुषीमादधानेन, दिग्देशव्यपदेशिनीम् ।।८२।। વિશવ્યપશિન = દૂર દૂરના દિગ્દશના વ્યપદેશવાળી એવી, શેકુષ = બુધ્ધિને, માધાન = ધારણ કરવા વાળી એવી, વન્દિાપિ = સ્પર્શનેન્દ્રિયની સાથે પણ, વ્યfમચારવિનિશ્ચય: = વ્યભિચારદોષનો વિશેષ નિશ્ચય, ગતિ = છે જ. તથા વળી હે બૌધ્ધ, તમારો આ હેતુ સ્પર્શનેન્દ્રિયની સાથે પણ વ્યભિચારી બને છે. તમે ઘાણ-૨સના અને સ્પર્શન - આ ત્રણ ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માનો છો. અને શ્રોત્રને અપ્રાપ્યકારી માનો છો. તે અપ્રાપ્યકારિતા સાધવા માટે મુકેલો આ દૂરદિગ્દશવ્યપદેશાત્મક હેતુ સ્પર્શનેન્દ્રિયમાં પણ જાય છે. (જે હમણાં પછીના શ્લોકમાં બતાવાય છે). I૮રો. તથાદિ = તે આ પ્રમાણે - सेयं समीरलहरी हरिचन्दनेन्दुसंवादिनी वनभुवः प्रसभं प्रवृत्ता । स्फीतस्फुरत्पुलकपल्लविताङ्गयष्टिं मामातनोति तरुणीकरपल्लवश्च ॥८३।। વિન્દ્ર = વિશિષ્ટચંદન, તથા રૂદ્ = ચંદ્રમાની શીતળતાની સાથે, સંવાદ્રિની = હરિફાઈ કરે એવી, તથા વનમુવ: = બગીચાની ભૂમિમાંથી, પ્રH = અતિશય, પ્રવૃત્તા = આવેલી એવી, સી ફર્થ = તે આ, પવનનંદ = પવનની લહરી, = અને તીવરપટ્સવ = તરૂણ સ્ત્રીનો કરપલ્લવ, મામ્ = મને, તપુરત્ = અતિશય સ્કુરાયમાન એવા, પુત્ર = રોમાંચો વડે, પવિત = ભીંજાયેલા મ$િ = શરીરવાળો, માતનોતિ = કરે છે. વળી હે બૌધ્ધ ! સ્પર્શનેન્દ્રિયની સાથે પણ આ હેતુ આ રીતે વ્યભિચારી બને છે. વિશિષ્ટચંદન અને ચંદ્રની સાથે સ્પર્ધા કરી શકે તેવી શીતળતાવાળો દૂર દૂરના બગીચામાંથી Page #385 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા આવતો આ પવન અને તરૂણીનો કરપલ્લવ મને વિશિષ્ટ રોમાંચિત કરે છે. અહીં દૂરથી આવતા પવનનો સ્પર્શ જણાય જ છે.માટે સ્પર્શનેન્દ્રિયમાં પણ દૂરદિગ્દશવ્યપદેશ જણાય જ છે. આ રીતે તમારો હેતુ ઘ્રાણેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયમાં (પ્રાપ્યકારીમાં) ઘટતો હોવાથી હેત્વાભાસ માત્ર જ છે. સન્હેતુ નથી. II૮૩॥ હવે અહીં બૌધ્ધ કદાચ આવો બચાવ કરે કે - ૩૨૦ अथानुमानादधिगम्य तेषां हेतूंस्ततस्तद्व्यपदेशिनी धीः । न घ्राणतः स्पर्शनतश्च तादृक् प्रत्यक्षरूपा प्रथते मनीषा ॥ ८४ ॥ अथ = - હવે કદાચ એમ કહેવામાં આવે કે, અનુમાનાર્ = અનુમાનથી, તેમાં હેતૂન જાણીને, ત = ત્યારબાદ તેનાથી, = તે ગન્ધ અને સ્પર્શના હેતુઓને, અધિગમ્ય तद्व्यपदेशिनी धीः તે દિગ્દશના વ્યવહારવાળી બુધ્ધિ થાય છે. પરંતુ, ઘૂળત: स्पर्शनतश्च = ઘ્રાણ અને સ્પર્શન ઇન્દ્રિયથી, તારૃ પ્રત્યક્ષસ્તા મનીષા તેવા પ્રકારની પ્રત્યક્ષ સ્વરૂપ બુધ્ધિ, ન થતી નથી. = - = જૈનાચાર્યશ્રીએ બૌધ્ધના અનુમાનમાં રજુ કરાયેલા હેતુને ઘ્રાણ અને સ્પર્શનની સાથે વ્યભિચારી હેત્વાભાસ બનાયે છતે બચાવ કરવા માટે બૌધ્ધ આ પ્રમાણે કદાચ હવે કહે કે - હે જૈન ! ઘ્રાણ અને સ્પર્શન પ્રાપ્યકારી જ છે. તેના વિષયભૂત ગન્ધ અને સ્પર્શનાં પુદ્ગલો ઘ્રાણ અને સ્પર્શનની સાથે જોડાય જ છે. તે બન્નેનો સશિકર્ષ થયા પછી જ ગન્ધ અને સ્પર્શનથી પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી, અહીં આવી ગન્ધ આવે છે માટે માધવી મંડપ હોવો જોઈએ, ઇત્યાદિ પ્રકારે તે ગન્ધ અને સ્પર્શના બળથી અનુમાનવડે તે ગન્ધ અને સ્પર્શનાં કારણોને (માધવીમંડપ-મલ્લિકાફુલ્લ-શ્રીચંદન-અને શીતળપવન ઇત્યાદિને) જાણીને, ત્યારબાદ તે તે દિગ્દશના વ્યવહારવાળી બુધ્ધિ ઉત્પન્ન કરે છે. માટે ઘ્રાણ અને સ્પર્શનમાં દિગ્દશના વ્યવહારનું જ્ઞાન અનુમાનથી થાય છે. પણ તેવા પ્રકારની પ્રત્યક્ષસ્વરૂપ બુધ્ધિ થતી નથી. તેથી અમારા હેતુને વ્યભિચાર દોષ હે જૈન ! આવતો નથી. ૫૮૪॥ श्रोत्रेऽपि सर्वं तदिदं समानमालोकमानोऽपि न मन्यसे किम् ? । दृष्टव्यलीकामपि कामिनीं यत् संमन्यते कामुक एव साध्वीम् ॥८५॥ = - = श्रोत्रेऽपि શ્રોત્રેન્દ્રિયમાં પણ, તત્િ સર્વ સમાનમ્ તે આ સઘળું સમાન, आलोकमानोऽपि જોવા છતાં પણ, િન મન્યસે ? તું કેમ માનતો નથી ? યત્ ખરેખર એ વાત ચોક્કસ જ છે કે દ્રવ્યનીળા પ = જોયો છે સાક્ષાત્ દોષ જેણીનો, = = Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા એવી પણ, મિનીં સાધ્વી જ, સંમતે = પોતાની સ્ત્રીને, ામુ માને છે. = કામાન્ય પુરૂષ, સાધ્વીક્ વ હે બૌધ્ધ ! ઘ્રાણ અને સ્પર્શનમાં જો તને આ વાત બરાબર સમજાય છે કે ગન્ધ અને સ્પર્શનું જ માત્ર જ્ઞાન પુદ્ગલોના સકિર્ષથી થાય છે માટે પ્રાપ્યકારી છે અને પ્રત્યક્ષરૂપ છે. પરંતુ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન તો ગન્ધ અને સ્પર્શને જાણ્યા પછી તેના દ્વારા થતા અનુમાનથી થાય છે. એ પ્રત્યક્ષરૂપ જ નથી. તો તે સર્વ આ વાત શ્રોત્રમાં પણ સમાન જ છે. કારણ કે શ્રોત્ર પણ શબ્દનું જ્ઞાન માત્ર જ કરે છે અને તે વક્તાના બોલાયેલા શબ્દોનો શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ થવાથી જ થાય છે. તેથી નિયમા પ્રાપ્યકારી જ છે. ફક્ત શબ્દને જાણ્યા પછી તે શબ્દ દ્વારા થતા અનુમાનથી જ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન થાય છે. ઘ્રાણ અને સ્પર્શનમાં દિગ્દશનો વ્યવહાર જો અનુમાનથી જ થાય છે. તો શ્રોત્રમાં પણ શબ્દનું જ્ઞાન માત્ર જ પ્રત્યક્ષથી થાય છે અને તે વખતે સજ્ઞિકર્ષ છે જ, માટે શ્રોત્ર પણ પ્રાપ્યકારી જ છે. ફક્ત શ્રોત્ર દ્વારા શબ્દ જાણ્યા પછી જ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન તો અનુમાન વડે જ થાય છે. ૩૨ ૧ અમને લાગે છે કે જેમ કામાન્ધ પુરૂષ પોતાની સ્ત્રીનો વ્યભિચારદોષ સાક્ષાત્ દેખવા છતાં કામાન્યતાના કારણે પોતાની સ્ત્રીને સાધ્વી (અર્થાત્ સતી સ્ત્રી અર્થાત્ શીયળવંતી સ્ત્રી) માને છે. તેવી તારી દશા છે. II૮૫ – आशु स्मृत्वा यथैव प्रतिबन्धमाशु, शङखादिशब्दोऽयमिति प्रतीतिः । प्राच्यादिदूरादिगतेऽपि शब्दे तथैव युक्ता प्रतिपत्तिरेषा ॥ ८६ ॥ યથા વ = જેમ, પ્રતિવë શ્રૃત્વા વ્યાપ્તિને યાદ કરીને, જલ્દી જલ્દી, अयं शङ्खादिशब्दः = આ શંખાદિનો શબ્દ છે. વૃત્તિ પ્રતીતિઃ = આવા પ્રકારની પ્રતીતિ થાય છે. તથૈવ તે જ રીતે, પ્રાચ્યાવિદૂરાલિતેઽપ શદ્ધે = પૂર્વ આદિ દિશાઓમાંથી, અને દૂર-દૂર આદિ દેશોમાંથી આવેલા શબ્દોમાં, પષા પ્રતિપત્તિ: યુòl = આ પ્રતીતિ થાય છે. = = – જૈનાચાર્યશ્રી હજુ આ વાત વધારે સ્પષ્ટ કરે છે કે શ્રોત્રનો વિષય તો માત્ર શબ્દ જાણવાનો જ છે. અને તે ભાષાવર્ગણાનાં પુદ્ગલોનો શ્રોત્રની સાથે સંયોગ થવાથી જ જણાય છે. માટે શબ્દમાત્રને જાણવામાં શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. શબ્દનું જ્ઞાન થયા પછી જે કંઈ અધિકું જ્ઞાન થાય છે તે શ્રોત્ર સંબંધી છે જ નહીં. પ્રત્યક્ષજ્ઞાન જ નથી. પણ અનુમાનવડે તે જ્ઞાન થાય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા જેમ દૂર દૂર વગડાતા શંખના અવાજને સાંભળીને, “આ શબ્દ છે” આટલું જ જ્ઞાન થયું તે જ પ્રત્યક્ષજ્ઞાન છે. સગ્નિકર્ષજન્ય છે અને તેથી શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. પરંતુ શબ્દ સાંભળ્યા પછી, શ્રોત્ર દ્વારા શબ્દનું નિર્ણયાત્મક પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી, પૂર્વે અનુભવેલા જ્ઞાનને અનુસાર પ્રતિબંધનું (વ્યાતિજ્ઞાનનું) સ્મરણ થવાથી અનુમાન થાય છે. અને તે અનુમાન દ્વારા શંખાદિનો આ શબ્દ છે એવો નિર્ણય થાય છે. જેમ કે “માં શબ્દઃ પત્ર” આવો પ્રાપ્યકારીપણે સશિકર્ષ દ્વારા પ્રત્યક્ષનિર્ણય કરીને ત્યારબાદ આવા પ્રકારનું અનુમાન થાય છે. યં શબ્દઃ, શચૈવ, તથાવિષમધુરતા ગુમવત્, પૂર્વશ્રતશહૃદ્િવન્ ! શબ્દના નિર્ણય પછી અનુમાન વડે આ શબ્દ શંખનો છે એ જેમ જણાય છે. તે જ રીતે સકિર્ષવડે શબ્દનું જ્ઞાન કર્યા પછી જ અનુમાન વડે જ મેઘના શબ્દનો, ચાતકના શબ્દનો અને મોરની કેકાનો નિર્ણય થાય છે. માટે હે બૌધ્ધ ! આ પ્રત્યક્ષજ્ઞાન જ નથી. પરંતુ અનુમાન જ છે. ૮૬ll दिग्देशानां श्रुतिविषयता किञ्च नो युक्तियुक्ता, युक्तत्वे वा भवति न कथं ध्वानरूत्पत्वमेषाम् ? । तस्माद् भिन्नप्रमितिविषयास्ते विशिषन्ति शब्द, सिद्धे चैवं भवतु सुतरां साधने साऽप्यसिद्धिः ॥८७॥ વિક = વળી, વિન્ટેશન = દિશા અને દેશના વ્યવહારોનું જ્ઞાન, કૃતિવિષય = શ્રોત્રેન્દ્રિયવિષયક છે. એમ માનવું. તે યુયુar = = યુક્તિયુક્ત નથી. વા = અથવા, યુત્વે = તે દિગ્દશના વ્યવહારને શ્રોત્રવિષયને ઉચિત માનશો તો, ઉપામ્ = એ દિગ્દશના વ્યવહારો, નિરૂત્વે છં = = શબ્દ સ્વરૂપ કેમ નહી બને ? તમાત્ = તેથી તે = દિગ્દશના વ્યવહારો, મિન્નપ્રમિતિવિષય = જુદા જ્ઞાનનો (અનુમાન જ્ઞાનનો) વિષય છે. શબ્દ વિશિષ7 = માત્ર શબ્દને વિશિષ્ટ કરે છે. ગ્રેવં સિદ્ધ = આ પ્રમાણે સિધ્ધ થયે છતે, સાથ = હેતુમાં, સાધ્યસિદ્ધિ = તે અસિધ્ધિદોષ, સુતરાં મવતુ = સારી રીતે સંભવે જ છે. તથા વળી હે બૌધ્ધ ! જેમ ઘાણથી માત્ર ગધ જ જણાય, માધવી મંડપાદિ અનુમાનથી જણાય, તથા સ્પર્શનથી માત્ર સ્પર્શ જ જણાય, પવન લહરી અનુમાનથી જણાય. તેમ શ્રોત્ર તો માત્ર શબ્દને જ જાણે છે દિગ્દશના વ્યવહારો શ્રોત્રનો વિષય છે જ નહીં. તેને શ્રોત્રનો વિષય માનવો તે ઉચિત નથી. અને જો તે દિગ્દશના વ્યવહારને શ્રોત્રનો વિષય માનવો યોગ્ય કહેશો તો તે દિગ્દશનો વ્યવહાર પણ શબ્દરૂપ જ બની જશે. કારણ કે શ્રોત્ર તો શબ્દને જ જાણી શકે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩ ૨ ૩ છે. માટે કંઈક સમજો કે આ દિગ્દશના વ્યવહારો તે શંખના શબ્દની જેમ ભિન્નજ્ઞાનનો વિષય છે. અર્થાત્ અનુમાનજ્ઞાનનો વિષય છે પરંતુ શ્રોત્રપ્રત્યક્ષનો વિષય જ નથી. તેથી ત્યાં સન્નિકર્ષ ન હોવાથી શ્રોત્રની અપ્રાપ્યકારિતા સિધ્ધ થતી નથી. દિગ્દશના વ્યવહારો તો “આ શબ્દ શંખનો છે” ઇત્યાદિની જેમ શબ્દના વિશેષ ધર્મોને જણાવતા છતા શબ્દને વિશિષ્ટ કરે છે. પરંતુ સશિકર્ષજન્ય પ્રત્યક્ષજ્ઞાનનો વિષય જ નથી. તો તેનાથી અપ્રાપ્યકારિતા કેમ સિધ્ધ થાય ? માટે હે બૌધ્ધ ! તારા હેતુમાં અમારા વડે અપાયેલો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસનો દોષ સારી રીતે આવે જ છે. ૮૭ गृह्यते यदि विनैष सङ्गतिं किं तदाऽनुगुणमारुते ध्वनौ ? । दूरतोऽपि धिषणा समुन्मिषेदन्यथा तु निकटेऽपि नैव सा ॥८८॥ કિ = જો, અર્તિ વિના =સન્નિકર્ષ વિના જ, પણ = આ શબ્દ હસ્તે = ગ્રહણ કરાતો હોય, તેવા = તો, મનુITTEાતે = અનુકુળ પવન હોય ત્યારે, તૂરતોષિ = દૂરથી આવતા પણ, áન = શબ્દમાં, થિષUT = બુધ્ધિ, સમુભિષેદ્ = ઉત્પન્ન થાય છે. અન્યથા તુ = અને વળી પ્રતિકુળ પવન હોય ત્યારે, નિપિ = નજીકથી આવતા શબ્દમાં પણ, સા નૈવ વિંજ = તે બુધ્ધિ કેમ થતી નથી? જૈનાચાર્યશ્રી બૌધ્ધને બીજી પણ એક યુક્તિ સમજાવે છે કે જો શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ થયા વિના જ શબ્દનું ગ્રહણ થતું હોય તો તે બૌધ્ધ? અનુકુળ પવન હોય ત્યારે દૂરથી આવતા શબ્દમાં પણ શબ્દગ્રહણવાળી બુધ્ધિ ઉત્પન્ન થાય છે અને જ્યારે પ્રતિકુળ પવન હોય ત્યારે નિકટ બોલાતા શબ્દમાં પણ તે શબ્દગ્રહણ બુધ્ધિ કેમ થતી નથી ? જો શ્રોત્ર અપ્રાપ્યકારી જ હોય તો શબ્દ અને શ્રોત્રના સંયોગની જરૂરીયાત જ નથી. દૂરથી જ શબ્દગ્રહણ થવાનું છે તો અનુકુળ કે પ્રતિકુળ પવનમાં પણ, દૂર કે નજીક શબ્દ બોલાતો હોય તો પણ એક સરખો જ શબ્દ સંભળાવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. તેથી શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. I૮૮. मुहुर्मरुति मन्थरं स्फुरति सानुलोमागमे, समुल्लसितवल्लकीक्वणकलाकलापप्लुता । सकामनवकामिनीकलितघोलनाऽऽडम्बरा, न किं निशि निशम्यते सपदि दूरतः काकली ? ॥८९॥ સાનુનીન = સાનુકુળ છે મારે = આગમન જેનું એવો, પતિ = પવન, મન્ચર = મન્દ મન્દ, મુ. = વારંવાર, રતિ = વાતે છતે, સમુસિત = સારી રીતે Page #389 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા ઉલ્લાસવાળી, વળી દાંત રૂપી વીણાના, વળતા = ધ્વનિની કલાના, તાપ = = સમૂહથી, વ્રુતા - પવિત્ર બનેલી એવી (વાણી), તથા સામ = કામાન્ય, નવામિની નવોઢાના, નિત કામોત્તેજક શબ્દોના, આડમ્પરા મનોહર, યોન = આડંબરવાળી, એવી, જાતી મંદ મંદ મધુર વાણી, નિશિ રાત્રિમાં, તૂરતઃ = તુરત તુરત, હ્રિ = શું, ન નિશમ્યતે સંભળાતી નથી ? દૂરથી, સવિ આ શ્લોકમાં રાત્રિમાં અંધકાર હોય, અનુકુળ મન્દ મન્દ પવન વારંવાર આવતો હોય, ત્યારે દૂર દૂર કોઈ સ્ત્રીનો મંદ મંદ શબ્દ પણ શું સંભળાતો નથી ? સારાંશ એ છે કે કોઈ સ્ત્રી કોઈ પુરૂષની સાથે દૂર દૂર કામોત્તેજક વાર્તાલાપ કરતી હોય તે શબ્દ દૂર દૂર હોવા છતાં પણ અનુકુળ પવન હોય તો શું નથી સંભળાતો ? અર્થાત્ સંભળાય જ છે. (અને જો પ્રતિકુળપવન હોય તો નજીકનો શબ્દ પણ બરાબર સંભળાતો નથી) આ વાત અનુભવસિધ્ધ છે. માટે શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. ૮૯ ૩૨૪ = = = = - = = पटुघटितकपाटसम्पुटौघे भवति कथं सदनेऽथ शब्दबुद्धिः । पटुघटितकपाटसम्पुटौघे भवति कथं सदनेऽपि गन्धबुद्धिः ||१०|| અથ = હવે, પટુ = અતિશય, ઘતિ બંધ કરાયેલાં છે. પાટસંપુટ = બારણાંનાં જોડકાંનો, ઓથે સમુહ જેમાં એવા, સને = ઘરમાં, બુદ્ધિઃ = શબ્દના ગ્રહણની બુદ્ધિ, થં મતિ કેમ થાય છે ? તો પડુટિત પાટસંપુટીયે કરાયાં છે બારણાંઓના જોડકાઓનો સમૂહ જેમાં એવા, સનેપિ गन्धबुद्धिः = ગન્ધના ગ્રહણની બુધ્ધિ જ્યં મતિ હે નૈયાયિક ! કેમ થાય છે ? અતિશય બંધ ઘરમાં પણ, = = જૈનાચાર્યશ્રીએ શ્રોત્ર પ્રાપ્યકારી જ છે એમ ઉપરના શ્લોકમાં સમજાવ્યું. એટલે આ શ્લોકમાં બૌધ્ધ જૈનાચાર્યશ્રીને પ્રશ્ન કરે છે કે જો શ્રોત્ર પ્રાપ્યકારી જ હોય અને તમે કહો છો તેમ અપ્રાપ્યકારી ન જ હોય તો અતિશય બંધ કરાયાં છે બારણાંનાં તમામ જોડકાં જેનાં એવા બંધ ઘરમાં કરાતા શબ્દનું જ્ઞાન બહાર ઉભેલા મનુષ્યને શબ્દ જે સંભળાય છે. તે કેવી રીતે થાય ? કારણ કે બારણાં બંધ હોવાથી શબ્દ બહાર આવી ન શકે અને શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ પામી ન શકે અને શબ્દ તો સંભળાય જ છે માટે હે જૈન ! તમારે શ્રોત્રને અપ્રાપ્યકારી માનવી જોઈએ. અન્યથા આ શબ્દશ્રવણ ઘટશે નહીં. તેનો ઉત્તર જૈનાચાર્યશ્રી પાછળલા અડધા શ્લોકમાં આપે છે કે હે બૌધ્ધ ! તમે પ્રાણને પ્રાપ્યકારી માનો છો છતાં આવા જ પ્રકારના બંધબારણાવાળા ઘરમાં રહેલી સુગંધીદુર્ગંધી વસ્તુની ગન્ધનું ગ્રહણ બહાર ઉભેલા મનુષ્યને જે થાય છે. તે કેવી રીતે થાય છે ? Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા સુગંધી-દુર્ગંધી વસ્તુ ઘરની અંદર છે. બારણાં બંધ છે. વસ્તુ બહાર આવી શકતી નથી. ઘ્રાણ સાથે સંયોગ પામતી નથી. છતાં જે ગંધ જણાય છે તે ઘ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી હોવા છતાં કેવી રીતે જણાય છે ? અને બહાર ઉભેલાને ગંધ નથી જણાતી એમ નથી. જણાય જ છે. ૯૦ા तथाहि = कर्पूरपारीपरिरम्भभाजि श्रीखण्डखण्डे मृगनाभिमिश्रे । धूपायमाने पिहितेऽप्यगारे गन्धप्रबन्धो बहिरभ्युपैति ॥ ९१ ॥ ચોતરફ ફેલાયેલી અતિશય સુગંધથી, માનિ = પૂર = કપૂરની, પરીસ્ક્વિ યુક્ત, મૃાનામિ = કસ્તુરીથી મિત્રે = મિશ્ર કરાયેલા એવા, શ્રી૩ = ચંદનના, ડે ચૂર્ણ સંબંધી, ધૂપાયમાને = ધૂપથી મઘમઘાયમાન બનેલા એવા, વિહિતેષ અરે બંધ બારણાંવાળા મકાનમાં પણ, ન્યપ્રવો = ગન્ધનો પ્રવાહ, હિરમ્યુÎતિ = બહાર આવે જ છે. = ૩૨૫ આ જ વાત જૈનાચાર્યશ્રી વધુ સ્પષ્ટ કરે છે કે ચારે તરફ અતિશય ફેલાતી સુગંધવાળા કપૂરથી યુક્ત અને કસ્તુરીથી મિશ્ર કરાયેલું ચંદનનું ચૂર્ણ હોય અને તેનો ધૂપ કર્યો હોય અને ઘરનાં બારણાં સર્વથા બંધ હોય તો પણ તે ચંદનના ચૂર્ણના ધૂપની ગંધ બહાર ઉભેલા મનુષ્યને આવે જ છે. અહીં ઘ્રાણને તમે પણ પ્રાપ્યકારી માનો જ છો. છતાં બંધબારણે અંદર વાટેલા શ્રીખંડનના ધૂપની સુગંધ બહાર આવે છે અને જાણો છો અને સ્વીકારો છો. તેનો અર્થ કે બંધબારણે પણ છિદ્રોમાંથી ગંધ અને ગંધવાળા પરમાણુઓ બહાર આવે છે અને ઘ્રાણ સાથે સશિકર્ષ પામે છે. તેથી જ ઘ્રાણ ગંધને જાણે છે. (તેથી જ જો છિદ્ર વિનાની પેક દવાની શીશી હોય તો છિદ્ર ન હોવાથી તેમાંથી ગંધ અને પરમાણુઓ બહાર નીકળી શકતાં ન હોવાથી દવાની ગંધ બહાર જણાતી નથી) માટે ઘ્રાણ જેમ પ્રાપ્યકારી છે અને છિદ્રમાંથી આવેલા પરમાણુને જાણે છે. તેમ અહીં શબ્દમાં પણ હે બૌધ્ધ ! સમજવું. તે આ પ્રમાણે - द्वाराssवृतेऽपि सदने प्रणयप्रकर्षादेवं प्रिये स्फुरदपत्रपया स्खलन्ती । द्वारि स्थितस्य सरसा कुलबालिकायाः कर्णातिथी भवति मन्मथसूक्तिमुद्रा ॥ ९२ ॥ एवं = આ જ પ્રમાણે, દ્વારાઽવૃત્તપિ સને = બંધબારણાંવાળા પણ ઘરમાં પ્રિયે પ્રાયપ્રત્ત્તત્ = પ્રિય પતિને વિષે અતિશય સ્નેહના પ્રકર્ષથી ર૫ત્રપા અતિશય સ્ફુરાયમાન અને કંઈક ઓછી થયેલી લજ્જાવડે સ્વનની = સ્ખલના પામતી એવી, = = Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૬ રત્નાકરાવતારિકા અને સર = રસવાળી એવી, નવાસ્તિથ = કુલબાલિકાની, મનસૂરિમુવા = કામોત્તેજક વિશિષ્ટ વાક્યોની રચનાવાળી વાણી, દૂર સ્થિતી = બારણે ઉભેલા પુરૂષને, Tffથમવતિ = સંભળાય જ છે. જેમ ઘાણમાં છે તેવી જ રીતે બંધબારણાંવાળા ઘરમાં પણ પ્રેમી પુરૂષ ઉપર અતિશય સ્નેહથી, વિશિષ્ટલજ્જા દ્વારા સ્કૂલના પામતી રસભરી કામોત્તેજક વાણી બારણે ઉભેલા પુરૂષને છિદ્ર દ્વારા શબ્દો બહાર આવતા હોવાથી શ્રોત્રની સાથે સન્નિકર્ષ પામીને સંભળાય જ છે. માટે પ્રાયકારી જ છે. (અને કારમાં બેઠેલો પુરૂષ બોલે અને ચોતરફના કાચ જો બંધ હોય તો છિદ્ર ન હોવાથી શબ્દ બહાર ન આવી શકવાથી બહાર ઉભેલા પુરૂષને શબ્દ નથી જ સંભળાતો આ વાત અનુભવ સિધ્ધ છે.) માટે હે બૌધ્ધ ! શ્રોત્ર પ્રાપ્યકારી જ છે આ વાત તું સ્વીકાર. I૯૨ા एवं च प्राप्त एवैष शब्दः श्रोत्रेण गृह्यते । श्रोत्रस्याऽपि ततः सिद्धा, निर्बाधा प्राप्यकारिता ॥१३॥ પર્વ = આ પ્રમાણે, પ્રાતઃ પુર્વ = પ્રાપ્ત થયેલો એવો જ, પુષ: શબ્દઃ = આ શબ્દ, શ્રોત્રેપ ગૃદા = શ્રોત્રેન્દ્રિયવડે જણાય છે તd: = તેથી, ત્રસ્થાપિ = શ્રોત્રેન્દ્રિયની પણ, પ્રાપ્યારિતા = પ્રાપ્યકારિતા, નિર્વાધ = કોઈપણ જાતની બાધા વિના સિદ્ધ = સિધ્ધ થઈ. આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્ત શબ્દને જ ગ્રહણ કરે છે. એ વાત સાબિત થઈ. તેથી શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્યકારી જ છે. આ વાત પણ નિર્દોષપણે સિધ્ધ થાય છે. ૯૩. આ પ્રમાણે સાંવ્યવહારિકપ્રત્યક્ષપ્રમાણના (૧) ઇન્દ્રિય નિબંધન અને (૨) અનિન્દ્રિયનિબંધન એમ બે પ્રકારના ભેદો જે આ પાંચમા સૂત્રમાં જણાવાયા છે તે સિધ્ધ થયા. ૨-૫ अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति - હવે ઇનિદ્રયનિબંધન અને અનિનિદ્રયનિબંધન એમ બન્ને પ્રકારના સાંવ્યવહારિકપ્રત્યક્ષના ભેદો જણાવે છે - एतद् द्वितयमवग्रहहावायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ॥२-६॥ अवग्रहश्चेहा चावायश्च धारणा च ताभिर्भेदो विशेषस्तस्मात्, प्रत्येकमिन्द्रियानिन्द्रियनिबन्धनप्रत्यक्षं चतुर्भेदमिति ॥२-६॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ અવગ્રહાદિનાં લક્ષણો સૂત્રાર્થ :- આ બન્ને પ્રકારનું સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન અવગ્રહ ઈહા-અપાય અને ધારણાના ભેદથી એકેક જ્ઞાન ચાર વિકલ્પોવાળું છે. ઇન્દ્રિયનિબંધનના પણ ચાર, અને અનિન્દ્રિયનિબંધનના પણ ચાર વિકલ્પો (ભેદો) છે. = “અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા' આ ચારનો ઈતરેતર દ્વન્દ્વ સમાસ થયો છે. ત્યારબાદ તે ચારેના દ્વન્દ્વનો ભેદ શબ્દની સાથે તૃતીયા તત્પુરુષ સમાસ છે. અવગ્રહઈહા-અપાય અને ધારણાવડે વિશેષો એટલે ભેદો હોવાથી આ ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન એમ બન્ને ભેદોના ચાર ચાર ભેદો છે. ઇન્દ્રિય નિબંધનમાં ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો છે. અને અનિન્દ્રિય નિબંધનમાં એક મન છે. એમ કુલ છ ઇન્દ્રિયોના અવગ્રહાદિ ચાર-ચાર ભેદો થતાં કુલ ૨૪ ભેદો સાંવ્યવહારિક પ્રત્યક્ષના થાય છે. I૨-૬ अवग्रहादीनां स्वस्रूपं सूत्रचतुष्टयेन स्पष्टयन्ति હવે અગ્રહ-ઈહા આદિ ચારેનું સ્વરૂપ નીચેના ચાર સૂત્રો વડે ગ્રન્થકારશ્રી સ્પષ્ટ સમજાવે છે. विषयविषयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यम वान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥२- ७॥ विषयः सामान्यविशेषात्मकोऽर्थः, विषयी - चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनाऽनुकुलो निपातो योग्यदेशाद्यवस्थानं तस्मादनन्तरं समुद्भूतमुत्पन्नं यत् सत्तामात्रगोचरं निःशेषविशेषवैमुख्येन सन्मात्रविषयं दर्शनं निराकारो बोधस्तस्माद् जातमाद्यं सत्त्वसामान्यादवान्तरैः सामान्याकारैः मनुष्यत्वादिभिर्जातिविशेषैविशिष्टस्य वस्तुनो यद् ग्रहणं ज्ञानं तदवग्रह इति नाम्ना गीयते ॥२-७॥ સૂત્રાર્થ - વિષય અને વિષયી આ બન્નેનો સશિકર્ષ થયા પછી ઉત્પન્ન થનારૂં, “સત્તા” . માત્રને જણાવનારૂં દર્શન ઉત્પન્ન થાય છે. ત્યાર બાદ તે દર્શનથી પ્રગટ થયેલું, અવાન્તર સામાન્યાકારોથી વિશિષ્ટ એવું. સૌથી પ્રથમ, વસ્તુનું જે ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે. જૈનદર્શનમાં જ્ઞાનની પ્રાપ્તિમાં બે પ્રકારનો ઉપયોગ હોય છે. “આ કંઈક છે’ એવી સત્તા માત્રને જણાવનાર સૌ પ્રથમ દર્શનોપયોગ થાય છે. જેમાં માત્ર “અસ્તિત્વ અર્થાત્ સત્તા' માત્ર પરસામાન્ય જ જણાય છે. ત્યારબાદ તે દર્શન થવાથી અવાન્તર = પેટાસામાન્યનો જે મનુષ્યત્વાદિ જાતિવિશેષો, તેનાથી યુક્ત એવું જે વસ્તુનું સામાન્ય ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૭ રત્નાકરાવતારિકા અહીં “વિષય” શબ્દથી જાણવા લાયક, સામાન્ય અને વિશેષ ધર્મોથી યુક્ત એવા રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો, તથા રૂપાદિધર્મવાળા ઘટ-પટાદિ પદાર્થો તે કહેવાય છે. તથા ‘વિષયી” શબ્દથી આવા વિષયોને જાણનારી ચક્ષુરાદિ પાંચ બાહ્ય, અને એક મન અત્યંતર એમ કુલ છ ઇન્દ્રિયો કહેવાય છે. તે બન્નેનો એટલે વિષય તથા વિષયીનો જે સંયોગવિશેષ થવો તેને સંનિપાત કહેવાય છે. સંનિપાતમાં સર્ ઉપસર્ગનો સમીચીન અર્થ કરવો. સમીચીન એટલે સમ્યગ્, જેમાં ભ્રાન્તિ, સંદેહ કે અનધ્યવસાયાદિ દોષો નથી. તથા એવા યોગ્યદેશમાં આ સશિર્ષ થયો છે કે જેનાથી જ્ઞાન થાય, પરંતુ અતિદૂર કે અતિનિકટ દેશથી નહીં. તથા પ્રકાશ આદિ અન્ય સામગ્રી હોવાથી અનુકુલ એવો નિપાત એટલે સંનિકર્ષ તેને સંનિપાત કહેવાય છે. ૩૨૮ તે વિષય અને વિષયીનો ભ્રાન્તિ આદિ દોષોના અનુત્પાદક તરીકે સમીચીન એવો અનુકુલ જે સંયોગ, કે જેમાં યોગ્યદેશ અને આદિશબ્દથી પ્રકાશાદિ યોગ્ય સામગ્રીનું હોવું છે જેમાં તેવો શિકર્ષ તે વિષયવિષયસંનિપાત. તેવા પ્રકારનો સંનિપાત થયા પછી અનન્તરપણે તુરત જ ઉત્પન્ન થયેલો એવો, જે સત્તામાત્રને જ જણાવનારો એટલે કે સર્વ વિશેષોથી વિમુખ થઈને “અસ્તિત્વ” માત્રને જણાવનારો જે બોધ તે દર્શનોપયોગ, અર્થાત્ નિરાકારોપયોગ કહેવાય છે. આવા પ્રકારનો નિરાકારબોધ થયા પછી, તે નિરાકારબોધવડે જ ઉત્પન્ન થનારૂં “અસ્તિત્વ” નામના મહાસામાન્યથી તેના પેટાભેદ સ્વરૂપ મનુષ્ય-તિર્યંચત્વ-દેવત્વનારકીત્વ ઇત્યાદિ અવાન્તર એવા સામાન્યાકાર રૂપ જાતિવિશેષોથી વિશિષ્ટ એવી વસ્તુનું જે ગ્રહણ થવું. અર્થાત્ જ્ઞાન થવું તે અવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહના કર્મગ્રન્થ-વિશેષાવશ્યકભાષ્ય અને તત્ત્વાર્થસૂત્રમાં જે બે ભેદો આવે છે. તે બન્ને ભેદોને “અવગ્રહ” રૂપે એક વિવક્ષીને આ સૂત્રમાં તેનો અર્થ સમજાવ્યો છે. ત્યાં વિષય-વિષયીનો જે સશિપાત માત્ર થાય છે. તે વ્યંજનાવગ્રહ છે. તેનાથી “અસ્તિત્ત્વ” માત્ર રૂપ મહાસામાન્યનો જે પ્રથમ બોધ થાય છે તે એક સમયના કાળવાળો નૈૠયિક અર્થાવગ્રહ છે અને ત્યારબાદ અવાન્તરસામાન્યથી યુક્ત એવો સામાન્યાકારવાળો વસ્તુનો જે બોધ થાય છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે. એમ અવગ્રહની સર્વ વ્યાખ્યાનો આ સૂત્રમાં સમાવેશ છે. (૧) વિષય અને વિષયીનો સન્નિપાત તે વ્યંજનાવગ્રહ. (૨) “ફનું òિખ્રિસ્તિ'' આવું સત્તામાત્રનું જે જ્ઞાન તે નૈૠયિક અર્થાવગ્રહ. Page #394 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિનાં લક્ષણો (૩) ‘‘અયં મનુષ્ય:'' ઇત્યાદિ અવાન્તરસામાન્યથી યુક્ત સામાન્યનું જે જ્ઞાન તે વ્યાવહારિક અર્થાવગ્રહ સમજવો. ૫૨-૭॥ अवृहीतार्थविशेषाऽऽकाङ्क्षणमीहा ॥२८॥ अवगृहीतोऽवग्रहेण विषयीकृतो योऽर्थोऽवान्तरमनुष्यत्वादिजातिविशेषलक्षणस्तस्य कर्णाटलाटादिभेदस्तस्याऽऽकाङ्क्षणं विशेष : ग्रहणाभिमुख्यमीहेत्यभिधीयते ॥२८॥ સૂત્રાર્થ :- જેનો અવગ્રહ થઈ ચુક્યો છે તેવા પદાર્થના વિશેષધર્મોને જાણવા માટેની જે આકાંક્ષા તે ઈહા કહેવાય છે. ૨-૮ ૩૨૯ અવગૃહીત થયેલા, એટલે અર્થાવગ્રહ થઈ ચુક્યો છે જેનો એવા પદાર્થના વિશેષધર્મોને જાણવાની જે જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. અહીં અર્થાવગ્રહ બે જાતનો હોય છે. (૧) “આ કંઈક છે” એવા અસ્તિત્વમાત્રને જણાવનાર જે અવગ્રહ તે નૈયિકાર્થાવગ્રહ. અને (૨) “આ મનુષ્ય છે” ઇત્યાદિ અવાન્તર સામાન્યને જણાવનાર જે અવગ્રહ તે વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે. भवितव्यताप्रत्ययरूपतया આ બન્ને પ્રકારના અર્થાવગ્રહવડે વિષય સ્વરૂપે જણાયેલ (૧) અસ્તિમાત્ર, અને (૨) મનુષ્યમાત્ર, ઇત્યાદિ રૂપ જે પદાર્થ, તેના અવાન્તર ભેદોની જાણવાની જે જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. ત્યાં પ્રથમ “અસ્તિત્વમાત્ર''ને જણાવનારા નૈયિક અર્થાવગ્રહ પછી થનારા “આ મનુષ્ય છે કે પશુ છે ?’’ ઇત્યાદિ રૂપ અવાન્તર વિશેષધર્મો જાણવાની જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. પરંતુ આ ઈહા નૈયિક અર્થાવગ્રહ પછી હોવાથી અને અતિસૂક્ષ્મ હોવાથી સર્વજીવો વડે ગમ્ય નથી. તેથી તેનું ઉદાહરણ ન આપતાં ટીકાકારશ્રી વ્યવહારિક અર્થાવગ્રહ પછી જે ઈહા થાય છે તેનું ઉદાહરણ આપે છે - અર્થાવગ્રહવડે વિષય રૂપે કરાયેલો જે પદાર્થ - “આ મનુષ્ય જ છે અથવા પશુ જ છે” ઇત્યાદિ અવાન્તર જાતિવિશેષરૂપ જે પદાર્થ જણાયો છે તેના જે વિશેષધર્મો, દા.ત. શું આ મનુષ્ય કર્ણાટક દેશનો છે ? કે લાટ દેશનો છે ?અથવા જો આ પશુ છે તો શું ગાય છે ? કે ગવય છે ? ઇત્યાદિ વિશેષધર્મો જાણવાની જે ઇચ્છા-આકાંક્ષા તે ઈહા. સંશય કરતાં આ ઈહામાં અધિકજ્ઞાન હોય છે. સંશય એટલે એક જ ધર્મીમાં માત્ર પરસ્પરવિરોધી ઉભયધર્મની કલ્પના કરવામાં આવે છે. તે ડોલાયમાન ચિત્ત હોવાથી અજ્ઞાન છે. પરંતુ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૯-૧૦ રત્નાકરાવતારિકા ઈહા એટલે અન્વયધર્મો દ્વારા જે વસ્તુ ત્યાં છે તેના નિર્ણય તરફ અને વ્યતિરેકધર્મો દ્વારા જે વસ્તુ ત્યાં નથી તેના નિષેધ તરફ લગભગ અતિશય નજીક પહોંચી જવું તે ઈહા કહેવાય છે. જેમ કે જે આ સામે પદાર્થ દેખાય છે તે બે પગવાળો હોવાથી અથવા હાથથી ભાર ઉંચકતો હોવાથી મનુષ્ય હોવો જોઈએ, પરંતુ ચાર પગ અને પુંછડુ ન દેખાતું હોવાથી પશુ ન હોવો જોઈએ, વળી અમુક પ્રકારની મુખાકૃતિ હોવાથી અને શ્યામસુખ હોવાથી કર્ણાટક દેશવર્તી હોવો જોઈએ. પરંતુ વિશિષ્ટાકૃતિ અને ગૌરવર્ણ ન હોવાથી લાટદેશવર્તી ન હોવો જોઈએ ઇત્યાદિ અન્વય-વ્યતિરેક ધર્મો દ્વારા “ભવિતવ્યતા એટલે “આમ હોવુ જોઈએ” અને “આમ ન હોવું જોઈએ” એવા પ્રકારના પ્ર તિય = જ્ઞાન સ્વરૂપવડે પ્રVIITમમુદ્યમ્ = વસ્તુના નિર્ણયને ગ્રહણ કરવાને અભિમુખ જે બોધવિશેષ તે ઈહા છે એમ કહેવાય છે. ર-૮ ईहितविशेषनिर्णयोऽवायः ॥२-९॥ ईहितस्येहया विषयीकृतस्य विशेषस्य कर्णाटलाटादेनिर्णयो याथात्म्येनाऽवधारणमवाय इति कीर्त्यते ॥२-९॥ સૂત્રાર્થ :- જેની ઈહા થઈ ચૂકી છે તેવા વિશેષધર્મનો જે નિર્ણય કરવો તે અપાય કહેવાય છે. ll૨-૯ ઈહિત એટલે ઈહા કરવા દ્વારા વિચારણાના વિષયરૂપે આવેલા એવા, “આ મનુષ્યજ છે પરંતુ પશુ નથી” અથવા આ મનુષ્ય કર્ણાટકદેશનો જ છે પરંતુ લાટદેશનો નથી. ઇત્યાદિ વિશેષધર્મરૂપ કર્ણાટક અથવા લાટાદિદેશનો જે નિર્ણય કરવો. એટલે કે જે વસ્તુ યથાર્થપણે ત્યાં છે તેને ત્યાં હોવારૂપે, અને જે વસ્તુ ત્યાં નથી તેને ત્યાં નહી હોવારૂપે એમ યથાર્થપણે વસ્તુને અવધારવી તે અપાય કહેવાય છે. ર-ા. स एव दृढतमावस्थाऽऽपन्नो धारणा ॥२-१०॥ स इत्यवायो दृढतमावस्थाऽऽपन्नो विवक्षितविषयावसाय एव सादरस्य प्रमातुरत्यन्तोपचितः कञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते । दृढतमावस्थापन्नो ह्यवायः स्वौपढोकितात्मशक्तिविशेषस्यसंस्कारद्वारेण कालान्तरे મરઘાં તું પનોતીતિ ર-૨૦માં સૂત્રાર્થ :- અપાય જ અતિશય દઢતમ અવસ્થા જ્યારે પામે ત્યારે તેને ધારણા કહેવાય છે. એર-૧૦માં Page #396 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિનાં લક્ષણો ૩૩૧ વિવેચન - તે અપાય જ અતિશય દેઢતમ અવસ્થાને જ્યારે પામે છે ત્યારે ધારણા એમ કહેવાય છે. એટલે કે અપાયકાલે વિવક્ષિત એવા જે વિષયનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે નિર્ણય જ, તે નિર્ણયમાં બહુ જ આદરવાળા એવા પ્રમાતાનો અતિશય પુષ્ટ બન્યો છતો, કેટલોક કાળ તે જ નિર્ણયનું સતત હોવું તેને ધારણા કહેવાય છે. જેમ કે આપણે એક સ્તવન કંઠસ્થ કર્યું. તે અપાય છે. પરંતુ કંઠસ્થ કરેલા તે સ્તવનને ત્યાં ને ત્યાં જ વારંવાર બોલી જવું. સતત તે સ્તવનની ગાથાઓમાં જ ઉપયોગવાળા બની તે સ્તવનને દઢીભૂત કરવું. આ પ્રમાણે અતિશય દઢીભૂત બનેલું અને કંઠસ્થ થયેલું એવું તે સ્તવન ધારણા કહેવાય છે. કારણકે આવી દઢતમ અવસ્થાને પામેલો એવો આ ઉપાય જ પોતાનાથી વાસનારૂપે એકત્રિત થયેલી આત્માની શક્તિ વિશેષરૂપ સંસ્કાર જગાડવા દ્વારા કાળાન્તરે સ્મૃતિ કરાવવાને સમર્થ બને છે. જો સ્તવન કંઠસ્થ કર્યા પછી ત્યાં ને ત્યાં જ વધુ વખત બોલી દઢ કરવામાં આવ્યું ન હોય તો તેના સંસ્કાર હૈયામાં જામે નહીં અને તેથી કાલાન્તરે બોલતાં તે સ્મૃતિમાં આવે નહિ. તેથી આ અપાય કર્યા પછી ત્યાં ને ત્યાં જ આ અપાયના જ ઉપયોગમાં એવા લીન રહેવાનું કે જેથી આ થયેલ અપાય મજબૂત પાયાવાળો બને, તેવો મજબૂત પાયાવાળો બનેલો જ ગાઢતમ અવસ્થા યુક્ત અપાય તે જ (અવિસ્મૃતિ નામની) ધારણા કહેવાય છે. અને આવા પ્રકારની અવિસ્મૃતિ થઈ હોય તો તે અવિસ્મૃતિ આ આત્મામાં વાસનારૂપ એવા પ્રકારના તે વિષયના નિર્ણય સંબંધી ગાઢ સંસ્કારો ઉત્પન્ન કરે છે કે જે સંસ્કારોના પ્રતાપે ભાવિમાં તે જ વિષયનું સ્મરણ થઈ શકે છે. કંઠસ્થ કરેલું સ્તવન જો ગાઢતમ અવસ્થા પમાડાયું હોય તો તે સ્તવન હૈયામાં વાસિત થયું છતું કાળાન્તરે જ્યારે બોલવું હોય ત્યારે તુરત જ યાદ આવી જાય છે. અહીં સતત તે નિર્ણયના ઉપયોગમાં જ રહેવું અને કરેલા અપાયને અતિશય ગાઢ કરવો તે અવિશ્રુતિધારણા છે. અને તેના ગાઢ સંસ્કારો હૈયામાં જામી જવા તે વાસનાધારણા છે. તથા તે ગાઢ સંસ્કારો દ્વારા કાલાન્તરે તે વિષયનું જે સ્મરણ થઈ આવે તેને સ્મૃતિ નામની ધારણા કહેવાય છે. આ પ્રમાણે અવિશ્રુતિ વાસના અને સ્મૃતિ એમ ત્રિવિધ ધારણા સમજવી. ર-૧૦ नन्वनिश्चयरूपत्वादीहायाः संशयस्वभावतैव, इत्यारेकामपाकुर्वन्ति - અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પૂર્વે તમે સમજાવેલી ઈહા = “શું આ મનુષ્ય છે કે પશુ! શું આ કર્ણાટક દેશવર્તી છે કે લાટદેશવર્તી ? ઇત્યાદિ સ્વરૂપવાળી ઈહા અનિર્ણાત્મક હોવાથી સંશયસ્વભાવવાળી જ કહેવાય છે અને સંશય એ તો અજ્ઞાનનો ભેદ છે. તેથી આ ઈહા પણ અજ્ઞાનનો જ ભેદ થશે. આવી શંકાને ગ્રન્થકાર દૂર કરે છે - Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૧-૧૨ संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥२-११॥ पुरुषावग्रहानन्तरं हि "किमयं दाक्षिणात्य उतोदीच्यः" इत्यनेककोटिपरामर्शी संशयः । ततोऽपि प्रमातुर्विशेषलिप्सायां " दाक्षिणात्येनानेन भवितव्यम्" इत्येवमीहा जायते । इति हेतुहेतुमद्भावाद् तन्तुपटवद् व्यक्तमनयोः पृथक्त्वम् ॥२-११॥ સૂત્રાર્થ :- ઈહા સંશયપૂર્વક થતી હોવાથી સંશયથી ભિન્ન છે. ।।૨-૧૧॥ વિવેચન - “આ પુરુષ છે” આવા પ્રકારનો અવગ્રહ થયા પછી શું આ પુરુષ દક્ષિણદિશાના દેશનો (એટલે કે મદ્રાસ-બેંગ્લોર તરફનો) છે કે ઉત્તરદિશાના દેશનો (એટલે કે દિલ્હી - આગ્રા તરફનો) છે ? આવા પ્રકારનો એક ધર્મી એવા પુરુષમાં અનેક વિકલ્પોના ભેદોનો પરામર્શ કરવાવાળો ડોલાયમાન એવો જે બોધિવશેષ તે સંશય કહેવાય છે. રત્નાકરાવતારિકા તે સંશય થયા પછી પ્રમાતાને વધારે વિશેષધર્મોને જાણવાની વધુ જિજ્ઞાસા થયે છતે તે વિક્ષિત વસ્તુ જે ધર્મવાળી છે. તે અન્વય ધર્મોનો સ્વીકાર કરવા દ્વારા, તથા તે વિવક્ષિત વસ્તુ જે ધર્મવાળી નથી તે વ્યતિરેક ધર્મોનો ત્યાગ કરવા દ્વારા, અપાયની લગભગ અતિશય નજીક પહોંચી જવું. તે ઈહા કહેવાય છે. જેમ કે આ પુરુષ દેખાય છે તે ચોક્કસ દક્ષિણ દિશાના દેશનો જ હોવો જોઈએ. પરંતુ ઉત્તર દિશાના દેશનાં પ્રતીકો ન હોવાથી તે દેશનો ન હોય એમ લાગે છે. આવા પ્રકારનો, નિર્ણયની બહુ જ નજીક પહોંચેલો, જે બોધવિશેષ તે ઈહા કહેવાય છે. સંશય પૂર્વકાલવર્તી હોવાથી હેતુ છે. અને ઈહા પશ્ચાદ્કાલવર્તી છે માટે હેતુમ ્ છે. એમ હેતુ અને હેતુમદ્ભાવ હોવાથી તન્તુ અને પટની જેમ સંશય અને ઈહાનું પૃથક્પણું અતિશય સ્પષ્ટ જ છે. II૨-૧૧| दर्शनादीनां कथञ्चिदव्यतिरेकेऽपि संज्ञाभेदं समर्थयन्ते દર્શન આદિ (દર્શ-અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા) આ સર્વે ભેદો કચિત્ અભિન્ન હોવા છતાં પણ ભિન્ન ભિન્ન જે સંજ્ઞાભેદ છે તેનું ગ્રન્થકાર સમર્થન કરે છે. कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेशभेदः ॥२- १२॥ यदप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यम्, तथाऽपि पर्यायार्थादेशाद् भेदोऽपीति तदपेक्षया व्यपदेशभेदोऽपि सूपपाद इति ॥२- १२ ॥ સૂત્રાર્થ :- આ દર્શનાદિનો કથંચિત્ અભેદ હોવા છતાં પણ પરિણામ વિશેષ હોવાથી વ્યપદેશભેદ છે. ૧૨-૧૨૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે ૩૩૩ વિવેચન - આ દર્શનાદિ પાંચે જ્ઞાનના પર્યાયો અધિક અધિક છે. વિશિષ્ટવિશિષ્ટ જ્ઞાનની માત્રા છે. તે સર્વે જો કે એક જીવની સાથે તાદાભ્યપણે હોવાથી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ઉપયોગ સ્વરૂપે એક જ છે. તો પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી ભિન્ન પણ છે તેથી તે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ભેદ જણાવવો તે પણ સૂપપાદ = યુકિતયુક્ત છે. જીવનું લક્ષણ ઉપયોગ-જ્ઞાનદશા-ચેતના છે. અને આ દર્શનાદિ પાંચે ચેતનાની અવસ્થાઓ છે. તે પાંચે ચેતનારૂપે સમાન હોવાથી એક (અભિન્ન) પણ છે. છતાં દર્શન કરતાં અવગ્રહમાં ચેતના વિશેષ વિકસિત છે. અને અવગ્રહ કરતાં ઈહામાં ચેતના તેનાથી પણ વધારે વિકસિત છે. એમ અપાય-ધારણામાં વધારે વિકસિત ચેતના છે. વળી તે અવસ્થાઓનો ક્રમ પણ આ જ છે. તેથી તેઓનાં જુદાં જુદાં નામો છે. જેમ કે કોઈ એક મનુષ્ય જન્મથી મરણપર્યના મનુષ્યપણે એક = અભિન્ન છે. પરંતુ તેની શિશુ અવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થામાં પર્યાયર્દષ્ટિ વધારે વધારે વિકાસવાળી હોવાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓ કહેવાય છે. અને તે અવસ્થાઓને લીધે અવસ્થાતા (આત્મા) પણ કથંચિત્ ભિન્ન ભિન્ન કહેવાય છે. તેમ દર્શનાદિ પાંચે અવસ્થાઓ “ઉપયોગ” રૂપ સામાન્ય ચેતનાને આશ્રયી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ અભિન્ન છે એક છે. પરંતુ તે દર્શનાદિ અવસ્થાઓ હીનાધિક ચૈતન્યની અપેક્ષાએ પર્યાયાર્થિકનયની દષ્ટિએ અનેક છે. ભિન્ન ભિન્ન પણ છે. તેથી દર્શન-અવગ્રહ-ઈહા- અપાય અને ધારણા આ સર્વેમાં પર્યાયાર્થિકનયથી વ્યપદેશભેદ પણ ઘટી શકે છે. બન્ને નયોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન વાતો યુક્તિસંગત છે. //૨-૧રો अथामीषां भेदं भावयन्ति = હવે દર્શનાદિ આ પાંચે પર્યાયોનો ભેદ કયા કારણોથી છે ? તે કારણો (હેતુઓ) સમજાવે છે - असामस्त्येनाप्युत्पद्यमानत्वेनासङ्कीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाच्चैते व्यतिरिच्यन्ते ॥२-१३॥ असङ्कीर्णस्वभावतया परस्परस्वरूपवैविक्त्येनाऽनुभूयमानत्वाद् दर्शनादयो भिद्यन्ते । तथाऽनुभवनमप्यमीषामसामस्त्येनाऽप्येकद्विव्यादिसंख्यतयोत्पद्यमानत्वादवसेयम् । तथाहि - प्रमातुर्विचित्रक्षयोपशमवशात् कदाचिद् दर्शनावग्रहौ, कदाचिद् दर्शनावग्रहसंशयादयः क्रमेण समुन्मज्जन्तीति सिद्धमतोऽसङ्कीर्णत्वेनैतेषामनुभवनम् । अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्व-क्रमभावित्वे अपि प्रत्यात्मवेद्ये एव । Page #399 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા સૂત્રાર્થ :- અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે અસમસ્તપણે પણ ઉત્પન્ન થતા હોવાથી, તથા વસ્તુના અપૂર્વ અપૂર્વ પર્યાયને પ્રકાશિત કરનાર હોવાથી, તથા ક્રમભાવિ હોવાથી આ દર્શનાદિ પાંચે ભિશ ભિન્ન છે. ૧૨-૧૩૫ ૩૩૪ વિવેચન - દર્શન-અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ પાંચેમાં જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી એક-બીજામાં કોઈ ભળી જતાં નથી. તેને અસંકીર્ણસ્વભાવ કહેવાય છે. આવો અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે પાંચે અવસ્થાઓનું સ્વરૂપ પરસ્પર પૃથક્પૃથક્ હોવાનો અનુભવ થતો હોવાથી આ દર્શનાદિ પાંચે પરસ્પર ભિન્ન છે. અસામત્સ્યેનાવ્યુત્પદ્યમાનત્વ આ પદ સડ્ડીસ્વિમાવતયાનુભૂયમાનત્વાત્ એ પદનો હેતુ છે, અને ... અનુભૂયમાનત્વાત્, પ્રાશાત્ અને મમાવિત્વાત્ આ ત્રણ પદો વ્યતિરિત્ત્વને ક્રિયાના હેતુઓ છે. માટે અનુમાનો ત્રણ જ છે. પરંતુ ચાર નથી. તથા પ્રકારનો તે દર્શનાદિનો અનુભવ કોઈક વખત ૧, કોઈક વખત ૨, અને કોઈક વખત ૩, આદિની સંખ્યાવડે અસામન્ત્યપણે (અધુરાપણે) ઉત્પન્ન થતા હોય એવો થાય છે. સારાંશ કે અસામસ્ત્યપણે ઉત્પત્તિ હોવાથી અસંકીર્ણસ્વભાવે અનુભવ થાય છે. માટે ભિન્ન ભિન્ન છે. તે આ પ્રમાણે - વસ્તુનુ જ્ઞાન કરનારા પ્રમાતાનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર (હીનાધિક) હોવાથી કોઈક કાલે દર્શન અને અવગ્રહ બે જ પર્યાયો થાય છે અધિકજ્ઞાન થતું નથી. કોઈક વખત દર્શન-અવગ્રહ અને સંશય એમ ત્રણ જ પર્યાયોવાળું જ્ઞાન થાય છે પરંતુ અધિક થતું નથી અને કોઈક વખત દર્શન-અવગ્રહ-સંશય-ઈહા એમ ચાર પર્યાયોવાળું પણ જ્ઞાન થાય છે. એ જ રીતે ક્વચિત્ અપાય સુધી, અને ક્વચિત્ ધારણા સુધી પણ જ્ઞાન થાય છે. આ ઉપરથી આ દર્શનાદિ પાંચે પર્યાયોનો અસંકીર્ણસ્વભાવે અનુભવ સિધ્ધ થાય છે. તથા અવગ્રહમાં ન જણાયું હોય તે ઈહાથી જણાય છે. ઈહામાં ન જણાયું હોય તે અપાયમાં જણાય છે અને અપાયમાં ન જણાયું હોય તે ધારણામાં જણાય છે. એમ અપૂર્વ અપૂર્વ અર્થનું પ્રકાશકપણું તે પાંચેમાં છે તે, અને ક્રમભાવિત્વ પણ પ્રત્યેક આત્માઓને અનુભવ સિધ્ધ જ છે. આ વિષયમાં ઘણું સમજાવવું પડે તેમ નથી કારણ કે સર્વ આત્માઓને આ અનુભવસિધ્ધ છે. આ પ્રમાણે (૧) અસંકીર્ણસ્વભાવ હોવાથી, (૨) અપૂર્વઅપૂર્વ અર્થ પ્રકાશક હોવાથી, અને (૩) ક્રમભાવિત્વ હોવાથી આ દર્શનાદિ પાંચે અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે. अत्र प्रयोगाः पुनरेवम् - येऽसङ्कीर्णस्वभावतयाऽनुभूयन्ते, अपूर्वापूर्ववस्तुपर्याय Page #400 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે ૩ ૩૫ प्रकाशकाः क्रमभाविनो वा, ते परस्परं व्यतिरिच्यन्ते. यथा स्तम्भादयः, अनुमानादयः, अङ्कर-कन्दल-काण्डादयो वा, तथा चैत इति ॥२-१३॥ તર્કશાસ્ત્રના અનુસાર આ દર્શનાદિ પર્યાયો ભિન્ન ભિન્ન છે. તેના અનુમાનના પ્રયોગો આ પ્રમાણે છે જે જે ભાવો અસંકીર્ણસ્વભાવપણે અનુભવાય છે. તથા અપૂર્વ અપૂર્વ વસ્તુના પર્યાયને જણાવનારા છે. અથવા ક્રમવર્તી છે તે તે ભાવો પરસ્પર ભિન્ન હોય છે. જેમ કે સ્તંભ-ઘટ-પટ વિગેરે, અથવા અનુમાન-ઉપમાન આગમ વિગેરે, અથવા અંકુર (ફણગો), કિંદલ (થડ) કાષ્ઠ (શાખા) વિગેરે. તે જે દષ્ટાન્તો જણાવ્યાં, તેની જેમ જ આ દર્શનાદિ પાંચ જ્ઞાનપર્યાયો છે. માટે ભિન્ન છે. (૧) પ્રથમ અનુમાન - તે તર્જના, પરસ્પરં તિરિવ્યને, મહૂિર્વમાવતડગુમવાન્ યથા તામયિ: આ દર્શનાદિ પાંચ પર્યાયો, પરસ્પર ભિન્ન છે. અસંકીર્ણસ્વભાવે અનુભવાય છે. માટે. ખંભાદિની જેમ, જે જે અસંકીર્ણ સ્વભાવે અનુભવાતા હોય છે તે તે પરસ્પર ભિન્ન હોય છે જેમ કે સ્તંભ-ઘટ-પટ. તેની જેમ આ દર્શન-અવગ્રહ-ઈહા-અપાય-ધારણા પણ અસંકીર્ણપણે અનુભવાય છે માટે ભિન્ન ભિન્ન છે. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે દર્શનાદિ આ પાંચે અસંકીર્ણપણે અનુભવાય છે તેની શું ખાત્રી? તો અસંકીર્ણસ્વભાવતા સિધ્ધ કરવા માટે “સાચે ઉત્પત્તિજ્વત્િ” હેતુ બતાવ્યો છે. એટલે કે અસમસ્તપણે કયારેક ૧, ક્યારેક ૨, ક્યારેક ૩ ઇત્યાદિ અનિયત સંખ્યાપણે ઉત્પત્તિ હોવાથી અસંકીર્ણસ્વભાવતા અનુભવાય છે. (૨) બીજુ અનુમાન - વર્ણના, પરસ્થ વ્યક્તિચિત્તે, પૂર્વાપૂર્વવસ્તુપર્યાયપ્રવાત્વી , યથા-અનુમાનાય , આ દર્શનાદિ પાંચે પર્યાયો પરસ્પર ભિન્ન છે. કારણ કે દર્શન કરતાં અવગ્રહ, અને અવગ્રહ કરતાં ઈહા, અને ઈહા કરતાં અપાય, એમ દરેક જ્ઞાનપર્યાયો વસ્તુના અપૂર્વ અપૂર્વ પર્યાયને જણાવનારા છે. જેમ અનુમાનાદિ પ્રમાણો. જે જે ભાવો અપૂર્વ અપૂર્વ અર્થના પ્રકાશક હોય છે તે તે ભાવો પરસ્પર ભિન્ન હોય છે. જેમ કે અનુમાન સાધ્ય-સાધનને જણાવે છે. ઉપમાન સાદેશ્યને જણાવે છે અને શબ્દપ્રમાણ વાક્યર્થનો બોધ કરાવે છે તેથી તે જેમ ભિન્ન ભિન્ન છે તેમ આ દર્શનાદિ પણ ભિન્ન ભિન્ન છે. (૩) ત્રીજુ અનુમાન - તે તનાવય , પરસ્પર વ્યતિરિવ્યન્ત, મમાવિત્રી, યથ મચ્છુ-ન્દ્ર- g: . આ દર્શનાદિ પાંચે પર્યાયો પરસ્પર ભિન્ન છે. એક પછી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૪ રત્નાકરાવતારિકા એક એમ ક્રમસર જ થાય છે માટે, જેમ અંકુર-થડ અને શાખા વિગેરે, જે જે ક્રમભાવિ હોય છે તે તે પરસ્પર ભિન્ન હોય છે. જેમ અંકુરમાંથી થડ થાય છે. થડમાંથી શાખા થાય છે. માટે તે ભિન્ન ભિન્ન છે તેમ દર્શનાદિ પણ ભિન્ન ભિન્ન છે. આ ત્રણે અનુમાનોમાં ત્રણ હેતુઓ છે અને તે ત્રણે હેતુઓને અનુસરતાં ક્રમશર ત્રણ દષ્ટાનો છે. એર-૧૭ll अथामीषां क्रमनियमार्थमाहुःઆ દર્શનાદિ પાંચે પર્યાયોની ઉત્પત્તિનો આ જ ક્રમ કેમ છે? તે જણાવે છે - क्रमोऽप्यमीषामयमेव, तथैव संवेदनात्, एवंक्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च ॥२-१४॥ સૂત્રાર્થ :- આ દર્શનાદિ પાંચે પર્યાયોની ઉત્પત્તિનો પણ આ જ ક્રમ છે. કારણ કે તે પ્રકારે જ સંવેદન થાય છે. તથા આવા પ્રકારના ક્રમને અનુસારે જ પ્રગટ થયેલા પોતાના આવરણીયકર્મ (જ્ઞાનાવરણીયકર્મ)ના ક્ષયોપશમથી આ દર્શનાદિ ઉત્પન્ન થાય છે. ||૨-૧૪ अयमेव दर्शनावग्रहादिः अमीषां क्रमः, तेनैव क्रमेणानुभवात्, यदेव हि सन्मात्रमैक्षि, तदेव वर्णाद्याकारेण केनचिदवाग्राहि, तदनन्तरमनिर्धारितरूपतया सन्देहास्पदीचक्रे, ततोऽपि नियताकारेणेहामासे, ततोऽपीहिताऽऽकारेण निरणायि, पुनः कालान्तरे स्मृतिहेतुत्वेन धारयाञ्चक्रे इति सर्वैरनुभूयते । दर्शनज्ञानावरणक्षयोपशमलक्षणकारणेनाऽप्येवमेव भूष्णुनाऽमीषामुत्पाद्यत्वाच्चायमेव क्रमः । क्रमोत्पदिष्णुना हि कारणेन क्रमेणैव स्वकार्यं जनयितव्यम्, यथा स्थासकोशकुशूलच्छत्रादिनेति ॥२-१४॥ વિવેચન - ૩૧મીષાં = આ દર્શનાદિ જ્ઞાનપર્યાયોની ઉત્પત્તિનો આ જ ક્રમ છે. પ્રથમ દર્શન, પછી અવગ્રહ, પછી સંશય, પછી ઈહા, પછી અપાય અને પછી જ ધારણા ઉત્પન્ન થાય છે. સંસારી સર્વ જીવોમાં જ્ઞાનની માત્રા તે ક્રમવડે જ ઉત્પન્ન થતી અનુભવાય છે. તે આ પ્રમાણે - દૂર દૂર રહેલી જે વસ્તુને “આ કંઈક પણ સત્ પદાર્થ છે” એમ સૌથી પ્રથમ સત્તામાત્ર રૂપે જોવાઈ હોય, તે જ વસ્તુને સત્તારૂપે દર્શન કર્યા પછી કોઈ પ્રમાતાનું જ્ઞાન Page #402 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિ કથંચિત્ ભિન્નાભિન્ન છે વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પામી જાય, આગળ વધે નહીં, અને કોઈ પ્રમાતાવડે તે જ વસ્તુને વિશિષ્ટ ક્ષયોપશમને લીધે કાળા-નીલા-ધોળા-પીળા આદિ વર્ણાદિના આકારોવડે, અથવા તે તે વસ્તુની વિશિષ્ટાકૃતિરૂપ આકારવડે અવગૃહીત કરાય છે. ત્યાર પછી કોઈ પ્રમાતા દર્શન અને અવગ્રહ કર્યા પછી વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પણ પામી જાય છે અને કોઈ પ્રમાતાવડે તે દર્શન અને અવગ્રહ થયા પછી વસ્તુનુ અતિશય સ્પષ્ટ સ્વરૂપ નિર્ધારિત ન થવાના કારણે સંદેહાત્મક પણે જણાય છે કે શું આ સર્પ હશે કે રજ્જુ ? ત્યારબાદ કોઈ પ્રમાતા આ પ્રમાણે દર્શન-અવગ્રહ અને સંશય કરીને વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પામી જાય છે. અને કોઈ પ્રમાતાવડે વિશિષ્ટ ક્ષયોપશમના કારણે ઉર્ધ્વફણાદિ અને વારંવાર થતા દીર્ઘાકાર અને કુંડલાકારાદિ પ્રતીકોને લીધે પ્રાયઃ આ સર્પ જ હોવો જોઈએ આ પ્રમાણે અપાયની અભિમુખ પહોંચીને પ્રતિનિયતાકારવડે ઈહા કરાય છે. આ જ પ્રમાણે કોઈ પ્રમાતા ઈહા કરીને વિરામ પામે છે અને કોઈ પ્રમાતાવડે ઈહામાં વિચારેલ નિયત આકાર દ્વારા અપાય કરાય છે. ત્યારબાદ વિશિષ્ટ ક્ષયોપશમ વડે અપાય દ્વારા થયેલી અવિચ્યુતિ અને વાસના રૂપ સ્મૃતિનાં કારણોવડે કાલાન્તરે ફરીથી સ્મૃતિસ્વરૂપ ધારણાને પણ કોઈ પ્રમાતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે દર્શન થાય તો જ પછી અવગ્રહ થાય, અળગ્રહ થાય તો જ પછી સંશય થાય. ઇત્યાદિ ઉપરોક્ત ક્રમવડે થતી જ્ઞાનની ઉત્પત્તિ સર્વ જીવોવડે અનુભવાય જ છે. તથા વળી વમેવ મૂળુના= આ જ ક્રમ પ્રમાણે થવાના સ્વભાવવાળા એવા દર્શનાવરણીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મના ાયોપશમાત્મક કારણવડે આ દર્શનઅવગ્રહાદિ ઉત્પન્ન થાય છે. તેથી પણ તે દર્શનાદિનો આ જ ઉત્પત્તિક્રમ છે. ૩૩૭ ક્રમશ૨ ઉત્પન્ન થવાના સ્વભાવવાળાં કારણોવડે પોતાનું કાર્ય પણ ક્રમશર જ ઉત્પન્ન કરવા યોગ્ય છે. જેમ કે મૃત્પિડમાંથી પ્રથમ સ્થાસ થાય, પછી જ કોશ થાય છે. કોશ થયા પછી જ કુશુલ થાય છે અને કુશુલ થાય પછી જ ઘટાદિ થાય છે. અથવા પ્રથમ અંકુરા થાય પછી જ થડ થાય છે. થડ થાય પછી જ શાખા-પ્રશાખા-ફુલ-ફળ અને બીજ થાય છે. જેનાં કારણો ક્રમવર્તી છે તેનાં કાર્યો પણ ક્રમવર્તી જ હોય છે. તેની જેમ અહીં દર્શન-અવગ્રહ-સંશય-ઈહા અપાય અને ધારણા આદિમાં પણ ક્રમભાવિત્વ સમજી લેવું. 112-9811 Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૫-૧૬ व्यतिरेके दोषमाहुः જો ઉપરોક્ત ક્રમ ન માનવામાં આવે તો, એટલે કે ક્રમના અભાવ રૂપ વ્યતિરેક માનવામાં જે દોષો આવે છે તે જણાવે છે - રત્નાકરાવતારિકા अन्यथा प्रमेयानवगतिप्रसङ्गः ॥२- १५ ॥ સૂત્રાર્થ :- જો ઉપરોક્ત ઉત્પત્તિક્રમ ન સ્વીકારવામાં આવે તો પ્રમેય વસ્તુનો (અનવગતિ) અબોધ થવાનો પ્રસંગ આવે. ।।૨-૧૫।। अन्यथेति यथोक्तक्रमानभ्युपगमे । प्रतीयमानक्रमापह्नवे हि दर्शनादीनां प्रमेयापह्नव વ તો મવતીતિ ાર-શ્પા વિવેચન - દર્શન-અવગ્રહ-સંશય-ઈહા-અપાય-અને ધારણા આ પ્રમાણે જ્ઞાનધારાનો જે ઉત્પત્તિક્રમ છે તે ન સ્વીકારવાથી, પ્રમેય એવી જે વસ્તુ, તેનો યથાર્થ બોધ થતો નથી. અર્થાત્ અબોધ અજ્ઞાનતા જ રહેવાનો પ્રસંગ આવે છે. કારણ કે જે કારણનો અપલાપ કરે તે તેના કાર્યનો પણ અપલાપી જ કહેવાય છે. તેમ અહીં દર્શનાદિમાં પૂર્વ પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર ઉત્તર પર્યાય કાર્ય છે. તેથી સાક્ષાત્ પ્રતીયમાન એવા આ ક્રમનો અપલાપ કરાયે છતે, તે દર્શનાદિ પૂર્વપૂર્વ જ્ઞાન પર્યાયોથી થતા ઉત્તર ઉત્તર જ્ઞાન પર્યાય સ્વરૂપ કાર્યનો પણ અપલાપ જ કરાયેલો થાય છે. માટે દર્શનાદિનો આ જ ક્રમ અને આ જ ક્રમે ઉત્તરોત્તર પર્યાયોની ઉત્પત્તિ સ્વીકારવી જોઈએ. અનુભવ પણ એમ જ થાય છે. ॥૨-૧૫ उक्तमेव क्रमं व्यतिरेकद्वारा समर्थयन्ते ઉપર કહેલા ક્રમને જ વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા સમર્થન કરતાં કહે છે न खल्वदृष्टमवगृह्यते, न चानवगृहीतं संदिह्यते, न चासंदिग्धमीहते, ન ચાનીતિમવેયતે, નાખનવેતં ધાર્યતે ાર-૬।। સૂત્રાર્થ :- અદૃષ્ટનો અવગ્રહ થતો નથી, અવગ્રહ નહી થયેલા વિષયનો સંદેહ થતો નથી, સંદેહ નહી થયેલા વિષયની ઈહા થતી નથી. જેની ઈહા થઈ નથી તેનો અપાય થતો નથી, અને જેનો અપાય થયો નથી તેની ધારણા થતી નથી. ૫૨-૧૬॥ स्पष्टम् = સૂત્રના અર્થ ઉપરથી જ સ્પષ્ટ અર્થ સમજાય તેમ છે. તેથી ટીકાકારશ્રી ટીકા લખતા નથી. ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુનુ પ્રથમ જો દર્શન જ ન થયું હોય તો Page #404 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે ૩૩૯ તેનો અવગ્રહ કેવી રીતે થાય? અર્થાતુ ન થાય, અને જો “આ કંઈક છે” એવો સામાન્ય અવગ્રહ જ ન થયો હોય તો શું સર્પ હશે કે રજુ હશે? એવો સંશય કેમ થાય? અર્થાત્ સંદેહ થતો નથી. એ જ રીતે સંદેહ વિના ઈહા, ઈહા વિના અપાય, અને અપાય વિના ધારણા થઈ શકતી નથી. જો અંકુરા જ ફુટ્યા ન હોય તો થડ કેમ થાય? જો થડ જ ન થાય તો શાખા પ્રશાખા-ફુલ-ફળ અને બીજ કેમ થાય? માટે આ જ ક્રમે જ્ઞાનોત્પત્તિ થાય છે. ર-૧દા क्वचिदेषां तथाक्रमानुपलक्षणे कारणमाहुः -- કોઈક સ્થળે (પરિચિત પદાર્થનો ઝડપી બોધ થાય ત્યારે) આ દર્શન-અવગ્રહાદિનો તેવા પ્રકારનો જે ક્રમ જણાતો નથી. તેમાં કારણ સમજાવે છે. - क्वचित् क्रमस्यानुपलक्षणमेषामाशूत्पादात्, उत्पलपत्रशतव्यतिभेदक्रमवत् ॥२-१७॥ સૂત્રાર્થ :- કમળના સો પાંદડાઓને ભાલાની અણીથી વિંધવાના ક્રમની જેમ કોઈક વખત આ દર્શન-અવગ્રહ આદિનો આ ઉત્પત્તિક્રમ આશુ ઉત્પાદના કારણે જણાતો નથી. ||૨-૧૭ll. क्वचिदित्यभ्यस्ते करतलादौ गोचरे । शेषं व्यक्तम् ॥२-१७॥ વિવેચન - વ = કોઈ જગ્યાએ એટલે અતિશય અભ્યાસવાળા કરતલ આદિ પદાર્થોના વિષયમાં, એટલે અનેકવાર જોયેલ અને ગાઢ પરિચિત હથેળી આદિને જોવામાં દર્શન-અવગ્રહ-સંશય ઇત્યાદિનો ક્રમ જણાતો નથી છતાં પણ તે અવશ્ય થાય જ છે. શેષ સર્વ સ્પષ્ટ સમજાય તેમ છે. ભાવાર્થ એમ છે કે જે વસ્તુ પરિચયવાળી હોય. વારંવાર જોવામાં આવેલી હોય, ગાઢ રીતે જાણીતી થઈ ચુકી હોય, તેવી વસ્તુમાં પ્રથમ દર્શન, પછી અવગ્રહ, પછી સંશય, ઇત્યાદિ ક્રમનો અનુભવ થતો નથી. પરંતુ તુરત જ નિર્ણયાત્મક અપાય અને ધારણા જ થતી દેખાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ત્યાં દર્શનાદિ થતા નથી. ત્યાં પણ પૂર્વોક્ત ક્રમથી જ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. પરંતુ અતિપરિચય હોવાના કારણે શીઘ્રતાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી તેમાં ઉપરોક્ત ક્રમ હોવા છતાં પણ જણાતો નથી. જેમ ઉપરા ઉપર કમળની સો પાંખડીઓ ગોઠવીએ, અને તે સો પાંખડીઓને અતિશય બળવાન પુરૂષ તીક્ષ્ણ અણીવાળા ભાલાથી અતિબળથી વધે, તો એકી સાથે સો પાંદડાં વીંધાયાનો અનુભવ થશે પરંતુ ખરેખર તેમ નથી. એકેક પાંદડું વીંધાયા પછી જ Page #405 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા તેની પછી પછીનું પાંદડું વીંધાયું છે. પરંતુ શીઘ્રછેદ હોવાથી તેમાં રહેલો જે ક્રમ, તે હોવા છતાં જણાતો નથી. તેમ અહીં પણ હથેળી આદિ જે જે વિષયો અતિ પરિચિત હોય છે તે તે વિષયો અતિપરિચયતાના કારણે શીઘ્ર જણાતા દેખાય છે. પરંતુ ક્રમ નથી એમ નહીં. ||૨-૧૭। ૩૪૦ पारमार्थिकप्रत्यक्षं लक्षयन्ति સાંવ્યવહારિક પ્રત્યક્ષનું સ્વરૂપ સમજાવીને હવે ઇન્દ્રિયોની અપેક્ષા વિના કેવલ આત્માના નિમિત્તે જ થનારા પારમાર્થિકપ્રત્યક્ષનું લક્ષણ જણાવે છે - पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ॥२- १८॥ - સૂત્રાર્થ :- વળી જે જ્ઞાન ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોય અર્થાત્ ઇન્દ્રિય અને આલોક-ધૂમાદિ બાહ્યનિમિત્તોથી નિરપેક્ષ હોય તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ।।૨-૧૮।। क्षय-क्षयोपशमविशेषविशिष्टमात्मद्रव्यमेवाव्यवहितं समाश्रित्य पारमार्थिकमेतदवध्यादिप्रत्यक्षमुन्मज्जति, न पुनः सांव्यवहारिकमिवेन्द्रियादिव्यवहितमात्मद्रव्यमाश्रित्येति ભાવઃ ।।૨-૧૮૫ વિવેચન - અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ શાનો પારમાર્થિક પ્રત્યક્ષ છે. તે ત્રણમાંથી અન્તિમ એવું કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી પ્રગટ થાય છે. અને શેષ અધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન એમ બે શાનો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. ક્ષયોપશમ એટલે તીવ્રકર્મને મંદરસવાળું કરીને ઉદયથી ભોગવવું તે. આ પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મના ક્ષય અથવા ક્ષયોપશમરૂપ વિશેષથી વિશિષ્ટ એવું, તથા અવ્યવહિત (વચ્ચે ઇન્દ્રિય-કે પ્રકાશ આદિ વ્યવધાન વિના જ માત્ર એકલા) આત્મદ્રવ્યને જ આશ્રયીને અવધિ આદિ ત્રણ જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે આ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ સાંવ્યવહારિક પ્રત્યક્ષની જેમ ઇન્દ્રિયાદિથી વ્યવહિત એવા આત્માને આશ્રયી જે જ્ઞાન પ્રગટ થતું નથી. બાહ્ય ઇન્દ્રિયો, પ્રકાશ કે ધૂમાદિ એવા પ્રકારના કોઈપણ બાહ્ય આલંબન વિના માત્ર અવ્યવહિતપણે કેવળ એક આત્મદ્રવ્યને આશ્રયીને જ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી જે જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ।।૨-૧૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧ પારમાર્થિક પ્રત્યક્ષનાં કારણો અને ભેદો अस्य भेदावुपदिशन्ति - આ પારમાર્થિકપ્રત્યક્ષના બે ભેદો છે. તે જણાવે છે. तद् विकलं सकलं च ॥२-१९॥ સૂત્રાર્થ : - તે પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદો છે. (૧) વિકલ (અર્થાત્ અપૂર્ણ), અને (૨) સકલ (સંપૂર્ણ). //ર-૧૯ असम्पूर्णपदार्थपरिच्छेदकत्वाद् विकलं, तद्विपरीतं तु सकलम् ॥२-१९॥ અસંપૂર્ણ પદાર્થોનું બોધક હોય એવું જ્ઞાન તે વિકલ કહેવાય છે. અને તેનાથી વિપરીત જે જ્ઞાન હોય છે તે સકલ કહેવાય છે. અવધિજ્ઞાન માત્ર રૂપીદ્રવ્યવિષયક હોવાથી અને તે પણ અસર્વ પર્યાયવિષયક હોવાથી વિકલ છે. તથા મન:પર્યવજ્ઞાન તો માત્ર ચિંતિત મનોવર્ગણાના વિષયવાળું જ હોવાથી અને તે પણ અઢીદ્વિીપગત સંજ્ઞી પંચેન્દ્રિયજીવોવડે ગૃહીત વર્ગણાનાજ વિષયવાળું હોવાથી અતિશય અલ્પવિષયવાળું છે માટે તે બન્ને જ્ઞાનો વિકલ છે અને તેનાથી વિપરીત એટલે કે સર્વ દ્રવ્ય-સર્વક્ષેત્ર, સર્વકાળ, અને સર્વભાવને જાણવાના વિષયવાળું એવું જે કેવળજ્ઞાન છે. તે સંપૂર્ણ પદાર્થનું બોધક હોવાથી સકલ છે. Al૨-૧૯. विकलं भेदतो दर्शयन्ति - વિકલ એવું જે પારમાર્થિક પ્રત્યક્ષ છે તેને ભેદથી જણાવે છે. तत्र विकलमवधिमन:पर्यायज्ञानरूपतया द्वेधा ॥२-२०॥ સૂત્રાર્થ :- વિકલ એવું પારમાર્થિકપ્રત્યક્ષજ્ઞાન અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન રૂપે બે પ્રકારનું છે. એર-૨૦ સુમન્ = આ સૂત્રનો અર્થ અતિ સુગમ છે. તેથી વિશેષ ટીકા નથી. પારમાર્થિકપ્રત્યક્ષજ્ઞાનના જે બે ભેદો છે (૧) વિકલ અને (૨) સકલ. તે બેમાંથી પ્રથમભેદ જે વિકલ છે તેના બે ભેદ છે (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાયજ્ઞાન. //ર-૨૦માં अवधिं लक्षयन्ति - હવે અવધિજ્ઞાનનો અર્થ સમજાવે છે. अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रूपिद्रव्यगोचरमवधिज्ञानम् ॥२-२१॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા સૂત્રાર્થ - અવધિજ્ઞાનાવરણીય કર્મના વિલયવિશેષથી (એટલે ક્ષયોપશમવિશેષથી) ઉત્પન્ન થનારું, ભવ અને ગુણના નિમિત્તવાળું, દ્રવ્યોમાં ફક્ત રૂપીદ્રવ્યોને જ જોવાના વિષયવાળું, આવું જ જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. अवधिज्ञानावरणस्य विलयविशेषः क्षयोपशमभेदः, तस्मात् समुद्भवति यत्, भवः सुरनारकलक्षणः, गुणः सम्यग्दर्शनादिः, तो प्रत्ययौ हेतू यस्य तत्तथा, तत्र भवप्रत्ययं सुरनारकाणाम्, गुणप्रत्ययं पुनर्नरतिरश्चाम्, रूपिदव्यगोचरं रूपद्रव्याणि पृथिवीपाथपावकपवनान्धकारच्छायाप्रभृतीनि तदालम्बनमवधिज्ञानं ज्ञेयम् ॥ અવધિજ્ઞાનાવરણીય કર્મનો જે વિલયવિશેષ અર્થાતુ ક્ષયોપશમવિશેષ, તેનાથી જે ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એટલે કે અવધિજ્ઞાનની ઉત્પત્તિ અવધિજ્ઞાનાવરણીય કર્મના હીનાધિક એવા ક્ષયોપશમવિશેષથી જ થાય છે. તથા ભવ એટલે દેવ અને નરકસંબંધી જે જન્મ તે, તથા ગુણ એટલે સમ્યગ્દર્શનાદિ વિશિષ્ટરત્નત્રયી, તે બન્ને છે પ્રત્યય જેના, અર્થાત્ તે ભવ અને ગુણ છે હેતુ-નિમિત્ત જેના એવું આ અવધિજ્ઞાન છે. જો કે અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. તથાપિ તે ક્ષયોપશમ થવામાં કાં તો દેવ-નરકસંબંધી ભવ નિમિત્ત બને છે. અથવા મનુષ્યતિર્યંચના ભવમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી સ્વરૂપ ગુણ નિમિત્ત બને છે. તેથી જ અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને (૨) ગુણપ્રત્યયિક અવધિ જ્ઞાન. તે બે ભેદોમાંથી જે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે દેવ નારકીના જીવોને હોય છે. અને વળી જે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે મનુષ્યતિર્યંચોને હોય છે. તથા આ અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોના વિષયવાળું છે. એટલે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તે રૂપીદ્રવ્યો કહેવાય છે. જેમકે પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, અંધકાર, છાયા વિગેરે દ્રવ્યો, તે તે રૂપી દ્રવ્યોના આલંબનવાળું, એટલે કે માત્ર રૂપીદ્રવ્યોને જ જોઈ શકવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. अत्र न्यायमार्गानुयायिनः संगिरन्ते - ननु पृथिव्यादीनां चतुर्णां सकर्णा वर्णयन्तु द्रव्यताम् । तिमिरच्छाययोस्तु द्रव्यता वाचोयुक्तिः युक्तिरिक्तैव । भासामभाव एव हि तमश्छाये गदतां सच्छाये । तथाहि - शशधरदिनकरकरनिकरनिरन्तरप्रसरासम्भवे सर्वतोऽपि सति तम इति प्रतीयते । यदा तु प्रतिनियतप्रदेशेनाऽऽतपत्रादिना प्रतिबद्धस्तेजःपुञ्जो यत्र यत्र न संयुज्यते तदा तत्र तत्र च्छायेति प्रतीयते, प्रतिबन्धकाभावे तु स्वरूपेणालोक समालोक्यत इत्यालोकाभाव एव तमश्छाये ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ અંધકાર અને છાયા દ્રવ્ય નથી એવું નૈયાયિકનું કથન ૩૪૩ ઉપર પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-અંધકાર અને છાયા વિગેરે દ્રવ્યોને જૈનદર્શનકારે જે રૂપીદ્રવ્યો કહ્યાં છે એ બાબતમાં ન્યાયમાર્ગને અનુસરનારા લોકો એટલે કે નૈયાયિકો અને વૈશેષિકો જૈનો પ્રત્યે આ પ્રમાણે કહે છે - ઉપરોક્ત છ પદાર્થોમાં પૃથ્વી આદિ ચાર પદાર્થોને વિદ્વાન એવા તમે દ્રવ્યપણે ભલે વર્ણન કરો, અર્થાત્ પૃથ્વી-પાણી-અગ્નિ અને પવન આ ચાર પદાર્થોને પંડિત એવા તમે જૈનો દ્રવ્ય કહો તો તેમાં અમને કંઈ વિરોધ નથી. પરંતુ અતિમ બે પદાર્થો જે તિમિર અને છાયા છે. તે બન્નેનું દ્રવ્યપણુ જે તમે કહો છો તે યુક્તિરહિત છે. યથાર્થ નથી. પરંતુ મિથ્યા છે. કારણ કે પ્રકાશનો અભાવ એ જ અંધકાર અને છાયા છે એમ કહેશો તો જ તમારી ઉત્તમ શોભા થશે. કારણ કે અંધકાર અને છાયા એ કોઈ પદાર્થ છે જ નહીં, માત્ર પ્રકાશના અભાવરૂપ જ છે. તે આ પ્રમાણે - | ચંદ્ર અને સૂર્યના કિરણોના સમૂહના સંચારનો સર્વત્ર અસંભવ હોય ત્યારે આ તમસુ છે એમ પ્રતીત થાય છે. જ્યાં ચંદ્ર અને સૂર્યના કિરણોનો પ્રકાશ આવતો જ ન હોય ત્યાં જ અંધકાર કહેવાય છે. માટે અંધકાર એ પ્રકાશના અભાવાત્મક જ છે. તથા જ્યાં જ્યાં ચંદ્ર-સૂર્યનો પ્રકાશ આવતો હોય પરંતુ અમુક ચોક્કસ ક્ષેત્રમાં માથે રાખેલા છત્રાદિવડે તે પ્રકાશનો પૂંજ પ્રતિબંધિત થયો છતો જ્યાં જ્યાં જ્યારે જ્યારે તે પ્રકાશ સંયોગ મળતો નથી ત્યાં ત્યાં ત્યારે ત્યારે તેને છાયા કહેવામાં આવે છે. એટલે આકાશમાંથી આવતા ચંદ્ર-સૂર્યના પ્રકાશનો છત્રાદિ વડે પ્રતિબંધ થવાથી જ્યાં તે પ્રકાશનો અભાવ છે ત્યાં જ છાયા કહેવાય છે. પરંતુ જ્યારે તે પ્રતિબંધક એવા છત્રાદિનો અભાવ કરવામાં આવે છે ત્યારે ઉપરથી આવતો આલોક વાસ્તવિક સ્વરૂપે જોઈ શકાય છે. તેથી છાયા પણ પ્રકાશના અભાવાત્મક જ છે. આ પ્રમાણે અંધકાર અને છાયા આ બન્ને કાઈ પદાર્થ જ નથી. પરંતુ આલોકનો અભાવ એ જ તમન્ અને છાયા છે. यदि च तमो द्रव्यं भवेत्, तदा स्पवद्व्यस्य संस्पर्शाव्यभिचारात्, स्पर्शवद्रव्यस्य च महतः प्रतिघातहेतुत्वात् तरलतरतुङ्गतङ्गत्तरङ्गपरम्परोपेतपारावारावतार इव प्रथमजलधरधाराधोरणीधौताञ्जनगिरिगरीयः श्रृङ्गप्रतिवादिनीव, निर्यनिर्झरझात्कारिवारिदुरशीकरासारसिच्यमानाभिरामाऽऽराममहीस्हसमूहप्रतिच्छन्द इव च प्रवृत्ते तिमिरभरे संचरतः पुंसः प्रतिबन्धः स्यात्, भूगोलकस्येव चाऽस्याऽवयवभूतानि खण्डावयविद्रव्याणि प्रतीयेरन् । एवं छायायामपि, इति कथं ते द्रव्ये भवेताम् ? । જો તમસુ એ દ્રવ્ય હોય તો તમારા મતે તમન્નુ દ્રવ્ય કૃષ્ણ રૂપવાળું હોવાથી જે જે રૂપવાળું દ્રવ્ય હોય છે તે તે સ્પર્શવાળું પણ અવશ્ય હોય જ છે. રૂપવાળા દ્રવ્યનો સ્પર્શવાળા Page #409 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા દ્રવ્યની સાથે અવ્યભિચાર હોવાથી, અને જે જે સ્પર્શવાળું દ્રવ્ય છે તે તે દ્રવ્ય મહત્પરિમાણવાળું થયું છતું અન્યદ્રવ્યના પ્રતિઘાતમાં હેતુ બનતું હોવાથી, જેમકે ભીંતઘટ-ટેબલ આદિ પદાર્થો રૂપવાન્, સ્પર્શવાન્ અને મહત્ત્પરિમાણવાળાં હોવાથી ચાલતા પુરૂષને પ્રતિઘાતનો (અથડામણનો) હેતુ બને છે. તે જ પ્રમાણે તમસ્ પણ જો દ્રવ્ય હોત તો રૂપવાન્, સ્પર્શવાનુ, મહત્ત્પરિમાણવાળું અને પ્રતિઘાતનું નિમિત્ત બનવાથી તે અંધારામાં હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ (અથડામણ) કરનારૂં બનવું જોઈએ. ૩૪૪ આવા ગાઢ અંધારામાં હરતા ફરતા પુરૂષને અંધારૂં જ પ્રતિબંધ કરનારૂં કોની જેમ બનશે ? તે સમજાવતા ત્રણ દૃષ્ટાન્ત આપે છે - (૧) જેમ (તરતતર) અતિશય ચંચળ એવા અને (તુ૬) ઉંચા (તન્ત્) ઉછળતા એવા, (તાલુપરમ્પરા) મોજાંઓના સમૂહથી ( પેતા) યુક્ત એવા, ( પારાવાર) સમુદ્રમાં (અવતાર વ) ઉતરવાની જેમ, અર્થાત્ આવા અતિશય ચંચળ અને ઘણા જ ઉંચા ઉછળતા એવા ભયંકર મોજાંઓથી ભરપૂર એવા સમુદ્રમાં જો કોઈ પુરૂષ ઉતરે, તો તે પુરૂષને જેમ તે મોજાં આગળ આગળ જવામાં પ્રતિબંધ કરનાર બને છે તેમ અંધકાર જો દ્રવ્ય હોય તો તે અંધકારમાં હરતા ફરતા પુરૂષને અંધકાર જ પ્રતિબંધ કરનાર બનવું જોઈએ. (૨) (પ્રથમનતધર) નવા ચડી આવેલા પ્રથમ મેઘની ( ધારા ) જલધારાઓની ( ઘોરી) પંક્તિવડે ( ઘૌત ) ધોવાયેલા એવા (અન્ન) કાળા કાળા અંજનિગિર નામના પર્વતના ( રીય: ) ઉંચા ઉંચા મોટા ( શૃઙ્ગ) એવા શિખરોની સાથે ( પ્રતિવાવિનિ વ) જાણે હરિફાઈ કરતા હોય તેવા અંધારામાં, પુરૂષને પ્રતિબંધ થવો જોઈએ, સારાંશ કે અંજનિંગિર નામનો પર્વત કાળો છે જ, અને તેના ઉપર નવા ચડી આવેલા પ્રથમ મેઘની સતત જલધારાઓ વરસતી જ હોય ત્યારે ધારાઓની પંક્તિઓ વડે ધોવાયેલો તે અંજનિગિર વધારે કાળાપણે ચમકે છે. તેવા અતિશય ગાઢ કાળા અંજનિગિરનાં ઉંચાં શિખરો જેમ બહુ જ કાળાં છે અને હાલતા ચાલતા પુરૂષને તે પ્રતિઘાત કરનારાં છે તેમ આ અંધકાર પણ આવા અંજનગિરિના શિખરોની સાથે હરિફાઈ કરે તેવું વધુ ગાઢ કાળું છે અને દ્રવ્ય તરીકે જૈનોએ માનેલું હોવાથી તે અંધકાર પણ હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ કરનારૂં બનશે. (૩) (નિયંત્) નિકળતાં અર્થાત્ ઝરતાં એવાં, (નિરિ) ઝરણાંઓના (જ્ઞાતિ) ખળભળાટવાળા, (વાત) પાણીના ( તુરશીના) દુ:ખે કરીને રોકી શકાય એવા બિન્દુઓના સાર) વેગથી (સિઘ્યમન) સિંચાતાં એવાં (અભિરામ ) મનોહર એવાં Page #410 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ( ઞામમહીરુહ) બગીચાનાં વૃક્ષોના (સમૂહપ્રતિચ્છન્દ્ર વ) સમૂહની જાણે પ્રતિકૃતિ જ હોય શું એવા અન્ધકારના સમૂહમાં હરતા ફરતા પુરૂષનો પ્રતિબંધ થશે. અહીં પણ આવા પ્રકારનાં ઝરણાઓના પાણીથી સિંચાયેલાં ગાઢ વૃક્ષોની ગીચતા જેમ પુરૂષને અંદર જવા આવવામાં પ્રતિઘાતક બને છે તેની જેમ આ વૃક્ષોની ઘટાના જેવા કાળા કાળા અંધકારને જો દ્રવ્ય માનશો તો તેમાં ફરતા પુરૂષને પ્રતિઘાત થશે. તથા વળી અંધકારને દ્રવ્ય માનવામાં બીજો પણ એક દોષ આવે છે. તે આ પ્રમામે છે કે જેમ એક માટીનો પિંડ લઈએ, તે દ્રવ્ય છે. તેથી તે માટીના પિંડમાં ખંડ-ખંડઅવયવીઓનો સમૂહ દેખાય છે. તેવી જ રીતે જો આ અંધકાર એ દ્રવ્ય હોય તો આ અંધકારના પણ અવયવસ્વરૂપ એવા ખંડ ખંડ અવયવી દ્રવ્યો પણ દેખાવા જોઈએ. આવું કંઈ દેખાતું નથી માટે અંધકાર એ દ્રવ્ય નથી, આ જ પ્રમાણે છાયામાં પણ સમજવું. કારણ કે છાયામાં પણ હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ થતો નથી. તથા છાયામાં ખંડ ખંડ અવયવી દ્રવ્યો દેખાતાં નથી માટે છાયા પણ દ્રવ્ય નથી. તે કારણથી આ અંધકાર અને છાયાને દ્રવ્ય કેમ માની શકાય ? ૩૪૫ अत्राभिदध्महे - तमस्तावदभावस्वभावतास्वीकृतिरानुभविकी आनुमानिकी वा ? न तावदानुभविकी, यतोऽभावानुभवो भावान्तरोपलम्भे सत्येव सम्भवी, कुम्भाभावो - पलम्भवत् । न च प्रचुरतरतिमिरनिकरपरिकरितापवरकोदरे स्वकरतलादिमात्रस्याऽप्युपलम्भः सम्भवति । तत्कथं तदनुभूतिर्भवेत् ? कथं वा प्रदीपादि - प्रभाप्रारभारप्रोज्जृम्भणमन्तरेणाऽस्योपलम्भः ? कुम्भाद्यभावो हि तद्भावे एवानुभूयमानो दृष्टः । तत् कथमेष न्यायमुदातिक्रमो न कृतः स्यात् ? હવે અમે જૈનો તે નૈયાયિક અને વૈશેષિકોને ઉત્તર આપીએ છીએ કે તમનો તમે જે પ્રકાશના અભાવ તરીકે સ્વીકાર કરો છો તે શું અનુભવજ્ઞાનથી (પ્રત્યક્ષ જ્ઞાનથી) કરો છો કે અનુમાનજ્ઞાનથી કરો છો ? જો “અનુભવજ્ઞાનથી' અંધકાર એ અભાવાત્મક છે એમ જણાતું હોય તો તમારી તે વાત વ્યાજબી નથી. કારણ કે કોઈપણ અભાવનો ઉપલંભ બીજા પદાર્થાન્તરનો ઉ૫લંભ થયે છતે જ થાય છે. જેમ કુંભના અભાવનો ઉપલંભ પદાર્થાન્તર એવા ભૂતલનો ઉપલંભ થયે છતે જ થાય છે. અહીં અતિશય પ્રચુરતર (ગાઢ) એવા અંધકારના સમુહથી ભરપૂર એવા ઓરડાના મધ્યભાગમાં પોતાના હાથના તલીયા માત્રનો પણ બોધ સંભવતો નથી. અર્થાત્ ભૂતલની જેમ કોઈપણ પદાર્થાન્તર દેખાતું જ નથી. તો કેવી રીતે અભાવાત્મક Page #411 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા એવા તે અંધકારનો અનુભવ સંભવી શકે ? સારાંશ કે ભૂતલ દેખાય છે તો તેને જોઈને આ ભૂતલ ઉપર ઘટ નથી એમ ઘટાભાવનો બોધ કરી શકાય છે પરંતુ અંધારામાં તો હાથની હથેળી પણ જો દેખાતી નથી તો ઈતર કોઈ પદાર્થ દેખાવાનો જ નથી. અને જો ઈતર કોઈ પદાર્થ દેખાય જ નહીં તો તેમાં અંધકારના અભાવનો અનુભવ કેમ થઈ શકે ? ભાવાન્તરનો ઉપલંભ હોય તો જ વિવક્ષિત અભાવનો ઉપલંભ થઈ શકે. તે અહીં નથી. ૩૪૬ તથા વળી બીજી યુક્તિ એવી પણ છે કે ભૂતલાદિ ઉપર જે ઘટ-પટાદિનો અભાવ દેખાય છે. ત્યારે દેદીપ્યમાન એવા સૂર્ય-ચંદ્ર અને દીપકના પ્રકાશનો પૂંજ હોય છે. ત્યારે જ દેખાય છે. એના ઉપરથી એવી ન્યાયમુદ્રા નિશ્ચિત થાય છે કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો જોવામાં દેદીપ્યમાન પ્રભા નિમિત્ત છે. તેમ ઘટ-પટ આદિના અભાવને જોવામાં પણ દેદીપ્યમાન પ્રભા નિમિત્ત છે જ. તો પછી પ્રદીપાદિની પ્રભાના સમૂહની જાજ્વલ્યમાનતા વિના આ અંધકારનો ઉપલંભ કેમ થશે ? કારણ કુંભાદિનો અભાવ તો તે પ્રભાપુંજની જાજ્વલ્યમાનતા હોતે છતે જ અનુભવાતો જોવાય છે. ઘટ-પટાદિનો અભાવ પ્રભાપુંજ હોતે છતે જણાય અને પ્રકાશનો અભાવ પ્રભાપુંજ વિના જણાય એમ ભિન્ન ભિન્ન માનવામાં આ શું ન્યાય મુદ્રાનું ઉલ્લંઘન કરેલું ન થાય ? અર્થાત્ વ્યાજબી નથી. ઘટ-પટાદિનો અભાવ જો પ્રકાશપુંજ વડે જણાય છે તો અંધકાર પણ અભાવાત્મક જો હોત તો તે પણ પ્રકાશપુંજ વડે જ જણાવો જોઈએ. પ્રકાશપુંજ વિના ન જણાવો જોઈએ. अथ यो भावो यावता सामग्ग्रेण गृह्यते तदभावोऽपि तावतैव तेन । तदिहाऽऽलोकस्य स्वातन्त्र्येणाऽऽलोकान्तरमन्तरेणैव ग्रहणमालोकितम् - इति तदभावस्यापि तत् किं न स्यात् ? इति चेत्, अहो पीतविषस्याप्यमृतोद्गारः । एवं वदता त्वयैव तमसि द्रव्यताव्याहारात् । किमिदमीदृशमिन्द्रजालम् ? इति चेत्, इदमीदृशमेवेन्द्रजालमालोक्यतामालोकः किल चक्षुषा संयोगाद् गृह्यते, यदि च तदभावस्यापि तत्सामग्ग्रेणैव ग्रहणं स्यात्, तदा तस्यापि ग्रहणे चक्षुः संयोगसद्भावादायाता द्रव्यतापत्तिः । संयोगस्य गुणत्वेन तद्वृत्तित्वात् । अथासंयुक्तोऽप्ययं प्रेक्ष्यते, तदा कथं यो भाव यावतेत्याद्यं मृषोद्यं न स्यात् ? कथं वा चक्षुषः प्राप्यकारिताप्रवादः सूपपादः स्यात् ? જૈનોએ ઉપ૨ જે યુક્તિ આપી છે કે જો અંધકાર એ અભાવાત્મક હોત તો ઘટપટાદિનો અભાવ જેમ પ્રકાશપુંજ વડે જ પ્રકાશિત થાય છે તેમ તેજના અભાવાત્મક એવો આ અંધકાર પણ પ્રકાશપુંજ વડે જ પ્રકાશિત થવો જોઈએ, પરંતુ અન્યથા નહીં અને તમસ્ તો પ્રકાશપુંજ વિના જ પ્રકાશિત થાય છે માટે માનવું જોઈએ કે આ અંધકાર Page #412 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ એ અભાવાત્મક નથી પરંતુ દ્રવ્ય છે. આવા પ્રકારની જૈનોની યુક્તિ સામે હવે નૈયાયિક ચર્ચા કરે છે - ૩૪૭ નૈયાયિક = “જે પદાર્થનું ગ્રહણ (જ્ઞાન) જેટલી સામગ્રીવડે થાય છે. તે પદાર્થના અભાવનું જ્ઞાન પણ તેટલી જ તે સામગ્રીવડે જ થાય છે. (જેમ ઘટપટાદિ પદાર્થોનું જ્ઞાન પ્રકાશપુંજવડે જ થાય છે તેથી ઘટપટાદિ પદાર્થોના અભાવનું જ્ઞાન પણ પ્રકાશપુંજવડે જ થાય. તે બરાબર ઉચિત જ છે.) પરંતુ હૈં = આ સંસારમાં મનોહ્ત્વ = તેજનું ગ્રહણ સ્વતંત્રપણે જ અન્ય આલોકની અપેક્ષા વિના જ તદ્ પ્રદ્દળમ્ આતોતિમ્ = તે ગ્રહણ (જ્ઞાન) થતું જોવાયેલું છે. આ કારણથી તે તેજના અભાવનું એટલે કે અંધકારનું ગ્રહણ પણ તેવું અર્થાત્ આલોક વિના જ સ્વતંત્રપણે કેમ ન થાય ? થાય જ. સારાંશ કે જે પદાર્થ આલોકવડે દેખાય તેનો અભાવ પણ આલોકવડે જ દેખાય. પરંતુ જે પદાર્થ વિના આલોકે દેખાય તેનો અભાવ પણ વિના આલોકે જ દેખાય. માટે અંધકાર અભાવાત્મક જ છે. તેજ આલોક વિના દેખાય છે તેથી અંધકાર પણ આલોક વિના દેખી શકાય છે. તેથી અંધકારને પદાર્થ (દ્રવ્ય) માનવાની જરૂર નથી. જૈન અહો ? વિષનું પાન કર્યું છે જેણે એવા પણ આ તૈયાયિકના ઓડકાર અમૃતના છે. કારણ કે નૈયાયિક વાસ્તવિકપણે અંધકારને દ્રવ્ય માનતા નથી ફક્ત પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે એમ માને છે. એટલે અંધકાર એ દ્રવ્ય હોવા છતાં તેને દ્રવ્ય ન માનતાં કેવળ અભાવાત્મક જ માને છે તેથી વાસ્તવિક વાતને છુપાવે છે માટે પીતવિષ છે. છતાં તુ જે કંઈ બોલે છે તેમાંથી એ પ્રમાણે બોલતા તારાવડે જ હે નૈયાયિક ! અંધકારમાં દ્રવ્યતાનો વ્યવહાર સિધ્ધ થાય છે. તારા ઉપરોક્ત વાક્યથી તમમાં દ્રવ્યતાની સિધ્ધિ થાય છે. માટે ઓડકાર અમૃતના છે. = નૈયાયિક :- હે જૈનો ! તમારી આ આવા પ્રકારની બોલવાની ચાલ, એ આવા પ્રકારની એક ઈન્દ્રજાળ હોય શું ? તેમ લાગે છે. અર્થાત્ હું તો અંધકારને તેજના અભાવાત્મક માનું છું અને એની જ સિધ્ધિ કરૂં છું અને એ સિધ્ધ કરવા માટે જ બોલું છું. પરંતુ તે જ વચનથી ઉલટી અંધકારમાં દ્રવ્યતાની સિધ્ધિ થઈ જાય છે આવું તમારૂં જૈનોનું બોલવું ઇંદ્રજાળ છે કે શું ? તમારૂં જૈનોનું બોલવું કંઈ સમજાતું નહીં. જૈન :- હે નૈયાયિક ! જો તમે આ પ્રમાણે અમને પુછતા હો તો, હા, આ ઇંદ્રજાળ આ રીતે છે. તે તમારા વડે બરાબર દેખાઓ. હે નૈયાયિક ! તમે જ ઉપર કહી ગયા છો કે “જે પદાર્થ જે સામગ્રીવડે ગૃહીત થાય છે. તેનો અભાવ પણ તે જ સામગ્રીવડે ગૃહીત થાય છે.” તો અહીં આલોક (પ્રકાશ-તેજ) Page #413 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા ખરેખર ચક્ષુના સંયોગવડે ગ્રહણ થાય છે. કારણ કે તમે પ્રકાશને દ્રવ્ય માનો છો અને ચક્ષુનો સંયોગ તેની સાથે થાય છે તેનાવડે તે જણાય છે એમ તમે માનો છો હવે આલોક જો ચક્ષુના સંયોગથી ગૃહીત થાય તો તે આલોકનો અભાવ પણ તે જ સામગ્રીવડે અર્થાત્ ચક્ષુના સંયોગવડે જ ગૃહીત થાય છે. તેથી તે અંધકારના ગ્રહણમાં પણ ચો ભાવો ચાવતા'' ઇત્યાદિ ન્યાયથી ચક્ષુના સંયોગનો સદ્ભાવ માનવો જ પડશે. અને એમ માનવાથી તમારી ઈચ્છા હોય કે ન હોય તો પણ તે તમમાં આવાતા દ્રવ્યતાપત્તિ: દ્રવ્યતાની પ્રાપ્તિ આવી જ. કારણ કે સંયોગ એ ગુણ હોવાના કારણે દ્રવ્યમાં રહેવાવાળો છે. તેથી આલોકગ્રહણ વખતે ચક્ષુનો સંયોગ આલોકદ્રવ્યમાં વર્તે છે. તે જ પ્રમાણે તમન્ના ગ્રહણ વખતે ચક્ષુનો સંયોગ તમમાં પણ વર્તે જ. અને ચક્ષુનો સંયોગ એ ગુણ હોવાથી તેના આધારભૂત તમસ્ પણ તેજની જેમ દ્રવ્ય જ થશે. આ રીતે તમે જેને અભાવાત્મક સિધ્ધ કરવાના હતા. તેને જ દ્રવ્ય તરીકે સિધ્ધ કરી બેઠા. માટે આ ઇંદ્રજાળ થઈને ? ૩૪૮ નૈયાયિક :- હે જૈનો ! અમને આ દોષ તો આવે કે જો આ અંધકાર તેજની જેમ ચક્ષુથી સંયુક્ત થયો છતો ગૃહીત થાય છે એમ માનીએ તો, પરંતુ અમે તો એમ માનીશું કે આ અંધકાર અસંયુક્ત (ચક્ષુના સંયોગ વિના જ) જોવાય છે. તો અમને અંધકારમાં દ્રવ્યતાની આપત્તિ ક્યાંથી આવશે ? જૈન :- હે નૈયાયિક ! જો તમે ઉપરોક્ત બચાવ કરશો તો ‘‘યા માવો યાવતા ઇત્યાદિ વાક્ય દ્વારા “જે પદાર્થ જે સામગ્રીવડે ગૃહીત હોય તેનો અભાવ પણ તે જ સામગ્રીવડે ગૃહીત થાય છે” આવો ન્યાય મૃષાવચન કેમ નહી થાય ? અર્થાત્ તમારો આ ન્યાય જુઠો પડશે. કારણ કે આલોક ચક્ષુસંયોગવડે ગૃહીત માનો છો અને આલોકનો અભાવ જે અંધકાર તે ચક્ષુના સંયોગ વિના ગૃહીત થાય છે. એમ માનો તો “યો માવો યાવત'' ઇત્યાદિ ન્યાય ક્યાં રહ્યો ? માટે તમારો ન્યાય જુઠો થશે. અથવા તમોને નૈયાયિકોને બીજો પણ આવા પ્રકારનો દોષ આવશે - તમે ચક્ષુને પ્રાપ્યકારી માનો છો. એટલે ચક્ષુવડે જે કોઈ પદાર્થ દેખાય, ત્યાં ચક્ષુ પ્રાપ્યકારી માનેલી હોવાથી ચક્ષુ અને તે તે વિષયનો સંયોગ થવો જ જોઈએ અને અહીં અંધકારના વિષયમાં તો તમે તેવા પ્રકારનો ચક્ષુસંયોગ માનતા નથી. તેથી ચક્ષુનું પ્રાપ્યકારિતાનું કથન સૂપપાદ કેમ ઘટશે ? અર્થાત્ આ કથન યુક્તિસંગત કેમ થશે ? 11 विशेषणविशेष्यभावसम्बन्धबन्धुरस्यान्धकारस्य ग्रहणाद् अयमदोष इति चेत् । कतमस्यैष विशेषणम् ? न शरीरस्य, तदन्यत्रापि प्रतिभासनात् । नापि भूतलकलश Page #414 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૪૯ कुड्यादेः, तत एव, तर्हि भवतु नभस इति चेत् - तदशस्यम्, एतस्य तद्विशेषणविशेष्यीभावेन कदाचिदप्रतिभासनात्, तन्नैतदभावतास्वीकृतिरानुभविकी भव्या ॥ નૈયાયિક :- અંધકાર એ અભાવાત્મક હોવાથી તેની સાથે ચક્ષુનો સંયોગસગ્નિકર્ષ નથી. પરંતુ ત્યાં અમે “વિશેષણવિશેષ્યભાવ” નામનો સંબંધ માનીશું, અને આવા પ્રકારના સંબંધથી યુક્ત એવા અંધકારનું ગ્રહણ થતું હોવાથી તમારો આપેલો ઉપરોક્ત દોષ અમને આવતો નથી. અહીં એ જાણવું જરી છે કે નૈયાયિકો અભાવનું જ્ઞાન વિશેષણવિશેષ્યભાવ નામના સજ્ઞિકર્ષથી માને છે. જે અભાવનું જ્ઞાન કરવું છે તે અભાવ જ્યારે વિશેષણ હોય ત્યારે વિશેષણતા સન્નિકર્ષ કહેવાય છે. જેમ કે “માવવત્ ફર્વ ભૂતમ્' અહીં આધાર એવું ભૂતલ વિશેષ્ય છે. અને જાણવા લાયક એવો ઘટાભાવ ભૂતલનું વિશેષણ છે. માટે વિશેષણતા સન્નિકર્ષ કહેવાય છે. ચક્ષુનો સંયોગ ભૂતલ સાથે છે અને ભૂતલ એ દ્રવ્ય છે. તે ભૂતલ જણાયે છતે તેના વિશેષણભૂત ઘટાભાવાદિ પણ ઉપરોક્ત વિશેષણતા સન્નિકર્ષથી જણાય છે. અને જાણવા લાયક એવો આ અભાવ જ્યારે વિશેષ્ય હોય છે ત્યારે વિશેષ્યતા સત્રિકર્ષ કહેવાય છે. જેમ કે સ્મિન્ મૂતને ઘટામાવ: વર્તતે અહીં ભૂતલ સતત હોવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ નથી તેથી વિશેષણ છે. પરંતુ ઘટાભાવ પ્રથમાન્ત હોવાથી ક્રિયાપદ સાથે સમાનાધિકરણ હોવાથી વિશેષ્ય છે. માટે વિશેષ્યતાસન્નિકર્ષ કહેવાય આ રીતે ચક્ષુનો સંયોગ આધારભૂત એવા ભૂતલાદિની સાથે થાય છે અને તે દ્રવ્ય છે. પરંતુ જોય એવો જે અભાવ તે દ્રવ્ય નથી માટે ત્યાં સંયોગસત્રિકર્ષ થતો નથી. પરંતુ આધારભૂતદ્રવ્ય જણાયે છતે તેના વિશેષણભૂત એવો અભાવ, અથવા તેના વિશેષ્યભૂત એવો અભાવ વિશેષણતાસશિકર્ષ અને વિશેષ્યતાસશિકર્ષવડે જણાય છે. એમ તૈયાયિકો માને છે. અભાવના આધારભૂત ભૂતલાદિ જે કોઈ હોય, તે જો દ્રવ્ય હોય તો ચક્ષુથી સંયુક્ત ભૂતલ બને છે અને તેની વિશેષણતા અથવા વિશેષતા અભાવમાં વર્તે છે માટે સંયુક્તવિશેષણતા અને સંયુક્તવિશેષ્યતા સત્રિકર્ષ કહેવાય છે. પરંતુ અભાવનું અધિકરણ જો ભૂતલાદિ દ્રવ્ય ન હોય પરંતુ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેનારા ગુણો અથવા જાતિ જો અભાવનું અધિકરણ બનતાં હોય તો સંયુકતસમવેત Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા વિશેષણતા અને સંયુકતસમવેતવિશેષ્યતાસન્નિકર્ષ થાય છે. જેમ કે નીતિfહતોળ્યું પતy: = ગુણો સદા નિર્ગુણ હોય છે. તેથી આ દેખાતો પીતગુણ તે નીલાદિ ઈતરગુણોના અભાવવાળો છે. અહીં ચક્ષુથી સંયુક્ત ઘટ, તેમાં સમવેત પતગુણ, અને તેની વિશેષણતા નીલાદિઈતરગુણના અભાવમાં વર્તે છે. એવી જ રીતે પરત્વમાવવત્ રૂટું મૂત«ત્વમ્ ઇત્યાદિ દષ્ટાન્ત સમજવાં. - તથા અભાવનું અધિકરણ જો દ્રવ્યમાં રહેનારા જે ગુણો, અને તે ગુણોમાં રહેનારી જે જાતિ, તે થતી હોય તો ચક્ષુસંયુક્ત સમવેતસમવેતવિશેષણતાસગ્નિકર્ષ કહેવાય છે. જેમ કે નીતત્વમાવવ૬ રૂ પીતત્વમ્ ઇત્યાદિ ન્યાયશાસ્ત્રથી જાણી લેવું. એટલે નૈયાયિકો કહે છે કે અમે અંધકાર જે અભાવાત્મક છે તેનું જ્ઞાન વિશેષણવિશેષ્યભાવ નામના સન્નિકર્ષથી કરીશું. જેથી અમને તમારો આપેલો દોષ આવશે નહીં. જૈન :- : = આ અભાવાત્મક માનેલો અંધકાર તમી = કયા પદાર્થનું તમે વિશેષણ કરશો? જેમ ભૂતલ ઉપર ઘટાભાવ જાણવો હોય તો ઘટમાવવત્ રૂટું ભૂતત્રમ્ માં ઘટાભાવ એ ભૂતલનું વિશેષણ થાય છે અને તેથી વિશેષણવિશેષ્યભાવસગ્નિકર્ષ તમે ઘટાવો છો. તેમ અહીં તમે અભાવાત્મક એવા અંધકારને કયા પદાર્થનું વિશેષણ બનાવશો? (૧) જો શરીરનું વિશેષણ બનાવવાનું કહેશો તો તે તમારો ઉત્તર ઉચિત નથી. કારણ કે જેમ ઘટાભાવ એ ભૂતલનું વિશેષણ હોવાથી ભૂતલ ઉપર ઘટાભાવ જણાય છે. તેમ આ અંધકાર શરીરનું વિશેષણ જો કરો તો શરીરમાં પ્રકાશના અભાવાત્મક અંધકારનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ તે તમસુ તો શરીરથી અન્યત્ર પણ સર્વત્ર જણાય છે માટે શરીરનું વિશેષણ ઉચિત નથી. (૨) ભૂતલ, અથવા કળશાદિ (વટાદિ), અથવા કુડડ્યાદિ (દીવાલ આદિ)નું જો તે અંધકાર વિશેષણ બનાવો તો પણ તે ઉચિત નથી. કારણ કે ભૂતલનું વિશેષણ બનાવો તો તે અંધકાર ભૂતલમાં જ દેખાવો જોઈએ પરંતુ અન્યત્ર આકાશાદિમાં પણ દેખાય છે. ઘટાદિનું વિશેષણ બનાવો તો ઘટાદિથી અન્યત્ર પણ જણાય છે. દીવાલ આદિનું વિશેષણ બનાવો તો દિવાલ વિના આકાશાદિમાં પણ જણાય છે. માટે “તતઃ ઈવ' તે જ કારણથી અર્થાત્ તમે જેનું વિશેષણ બનાવો તેનાથી અન્યત્ર પ્રતિભાસ થવારૂપ તે જ હેતુથી આ તમારો ઉત્તર ઉચિત નથી. (૩) હવે તમે તૈયાયિકો કદાચ એમ કહો કે તો સર્વત્ર આકાશમાં અંધકાર દેખાય Page #416 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ છે માટે આ અંધકાર આકાશનું જ વિશેષણ હો. તેથી વિશેષવિશેષ્યભાવ સશિકર્ષ માનવામાં અમને કોઈ દોષ આવશે નહીં. તો તમારી આ વાત પણ પ્રશંસા યોગ્ય નથી. અર્થાત્ અનુચિત છે. ક્યારે પણ, કોઈને પણ આ અભાવાત્મક અંધકાર આકાશના વિશેષણરૂપે, અર્થાત્ આકાશની સાથે વિશેષણ-વિશેષ્યભાવસ્વરૂપે જણાતો નથી. જેમ ઘેટામાવવત્ તું ભૂતલમ્ એવા પ્રકારનો વિશેષણવિશેષ્યભાવ જગત્માં અનુભવાય છે. તેવો વિશેષણવિશેષ્યભાવ આત્તોામાવવવિવું નમ:, એમ થતો નથી. તેથી આ અંધકારની અભાવસ્વરૂપે સ્વીકૃતિ કરવી તે પ્રત્યક્ષપ્રમાણાદિરૂપ અનુભવવડે ઉચિત નથી. नाप्यानुमानिकी, यतः कतमोऽत्र हेतुराख्यायते सङ्ख्यावता, ( १ ) किं भाववैलक्ष्येन लक्ष्यमाणत्वम्, (२) भावविलक्षणसामग्रीसमुत्पाद्यत्वम्, (३) असत्येवाऽऽलोके तत्प्रतिभासनम्, ( ४) आलोकग्रहणसामग्र्या गृह्यमाणत्वम्, (५) तिमिरद्रव्योत्पादककारणाभावः, (६) द्रव्यगुणकर्मातिरिक्तकार्यत्वम्, (७) आलोकविरोधित्वम्, (८) भावरूपताप्रसाधकप्रमाणाभावो वा ? इत्यष्टपक्षी राक्षसीव त्वत्पक्षभक्ष्यभक्षणविचक्षणोपतिष्ठते । ૩૫૧ “અંધકાર” એ તેજના અભાવાત્મક છે. આ તમારી માન્યતા અનુમાનથી પણ સિધ્ધ થાય તેમ નથી. કારણ કે અનુમાનથી સાધ્ય સાધવામાં પ્રબળ સાધન “હેતુ” હોવો જોઈએ. આ અંધકારને આલોકના અભાવાત્મક સિધ્ધ કરવામાં પંડિત એવા તમારાવડે કયો હેતુ કહેવાય છે. તે કહો. અમારી દૃષ્ટિએ નીચે મુજબ આઠ હેતુમાંનો કોઈ એક હેતુ તમારાવડે કલ્પાતો હશે. તેથી જે સંભવી શકે છે. તે આઠ હેતુ અમે જૈનો જણાવીએ છીએ. કહો તે આઠમાંથી કયો હેતુ તમારાવડે તમારા સાધ્યને સાધવા માટે રજુ કરાય છે ? (૧) ભાવાત્મક પદાર્થો કરતાં અંધકાર વિલક્ષણપણે દેખાય છે તે. (૨) ભાવાત્મક પદાર્થને ઉત્પન્ન કરનારી સામગ્રી કરતાં ભિન્ન સામગ્રીથી આ અંધકાર ઉત્પન્ન થાય છે તે. (૩) આલોક ન હોય ત્યારે જ આ અંધકાર દેખાય છે તે. (૪) આલોકને ગ્રહણ કરવાની જે સામગ્રી છે તે જ સામગ્રી વડે ગ્રહણ કરાવાપણું અંધકારમાં છે તે. (૫) અંધકારને દ્રવ્ય માનીએ તો તેને ઉત્પન્ન કરનારી કારણ સામગ્રી જે હોવી જોઈએ, તેનો અભાવ છે તે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા (૬) દ્રવ્ય-ગુણ- અને ક્રિયા આ ત્રણથી ભિન્ન કાર્યત્વ છે તે. (૭) અંધકાર એ પ્રકાશનો વિરોધિ છે તે. (૮) અંધકારને ભાવાત્મક સ્વરૂપતા સાધી આપે તેવા પ્રકારના પ્રત્યક્ષાદિ પ્રમાણોનો જે અભાવ છે તે. આવા પ્રકારના આઠ હેતુઓ સંભવી શકે છે. કહો તમે કયા હેતુ વડે તમારો પક્ષ સિધ્ધ કરવા ઈચ્છો છો ? આઠ પાંખવાળી જાણે રાક્ષસી હોય તેમ આ આઠ હેતુઓ તમારા પક્ષરૂપી ભણ્યનું ભોજન કરવામાં વિચક્ષણ એવા તૈયાર જ છે. હવે નૈયાયિકવતી ટીકાકારશ્રી જ એકેક હેતુને રજુ કરીને તેનું ખંડન ચાલુ કરે છે. 'तत्र न तावदाद्यः पक्षः क्षेमङ्करः, "कुम्भोऽयं स्तम्भोऽयम्" इति हि यथा कुम्भादयो भावा विधिमुखेन प्रत्यक्षेण प्रेक्ष्यन्ते, तथा “इदं तमः" इति तमोऽपि । अभावस्पतायां तस्य प्रतिषेधमुखेन प्रत्ययः प्रादुःष्यात्, यथा “कुम्भोऽत्र नास्ति' इति । ननु नाशप्रध्वंसादिप्रत्यया विधिमुखेनाऽपि प्रवर्तमाना दृश्यन्ते । नैवम्, नाशादिशब्दानामेव भावप्रतिषेधाभिधायकत्वात् । अत एव हि कुम्भस्य प्रध्वंस इति सोपपदानामेषां प्रयोगोपपत्तिः । यदि तु तमःप्रभृतिशब्दा अपि तत्समानार्थतामाबिभ्रीरन्, तदानीं “कुम्भस्याभावः" इतिवत् “आलोकस्य तमः" इत्यपि प्रोच्येत । न चैवं कश्चिद् विपश्चिदपि प्रवक्ति । अथाऽऽलोकाभावे संकेतितस्तमःशब्दः, नाभावमात्रे । ततो न तथाव्यपदेश इति चेत् - नैवम्, यदि ह्यन्धकारख्योऽभावोऽपि विधिमुखेन वीक्ष्यते, तदानीं किमन्यदेतस्य भाववैलक्षण्येन लक्ष्यमाणत्वं स्याद् यतो हेतुसिद्धिर्भवेत् ? ઉપર જણાવેલા આઠ હેતુઓમાંનો જે પહેલો હેતુ છે તે જો કહેશો તો તે ક્ષેમંકર નથી. અર્થાત્ નિર્દોષ નથી. કારણ કે પહેલા હેતુનો અર્થ એવો છે કે ભાવાત્મક પદાર્થ જે રીતે જણાય છે તેના કરતાં અંધકાર વિલક્ષણપણે જણાય છે માટે અંધકાર એ અભાવાત્મક છે. પરંતુ “આ કુંભ છે. આ સ્તંભ છે” વિગેરે કુંભાદિ પદાર્થો જે રીતે વિધિમુખે (છે. છે. એ રીતે) પ્રત્યક્ષપણે જણાય છે, તેવી જ રીતે “આ અંધકાર છે. આ અંધકાર છે” એ પ્રમાણે અંધકાર પણ વિધિમુખે જ જણાય છે. જો તે અંધકાર અભાવાત્મક માનવામાં આવે તો જેમ “આ ભૂતલ ઉપર કુંભ નથી” એમ નિષેધમુખે અભાવનો બોધ થાય છે એ જ પ્રમાણે પ્રતિષેધમુખે બોધ થવો જોઈએ. Page #418 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૫૩ પરંતુ અહીં અંધકાર છે એમ વિધિમુખે બોધ થતો હોવાથી વિલક્ષણપણે જણાવાપણું ન હોવાથી અંધકાર એ અભાવાત્મક નથી. નૈયાયિક - નાશ અને પ્રધ્વંસ આદિ ભાવો અભાવાત્મક હોવા છતાં પણ “આ નાશ છે. આ પ્રધ્વંસ છે” ઇત્યાદિ વિધિરૂપે પણ પ્રવર્તતા પ્રત્યક્ષ દેખાય છે. તેની જેમ જ આ અંધકાર પણ અભાવાત્મક હોવા છતાં પણ “આ અંધકાર છે” એમ વિધિમુખે બોધ થાય, તેમાં આશ્ચર્ય શું? અર્થાત્ અભાવાત્મક હોવા છતાં પણ વિધિમુખે બોધ થઈ શકે જૈન = આમ કહેવું નહીં. કારણ કે નાશ અને પ્રધ્વંસ વિગેરે શબ્દો જ ભાવનો પ્રતિષેધ કરનાર હોવાથી જ્યારે જ્યારે નાશ અને પ્રધ્વસ આદિ શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે ત્યારે ભાવનો પ્રતિષેધ તેમાં આવી ગયેલ હોવાથી વિધિમુખે પ્રયોગ થાય છે. અને આ જ કારણથી નાશ અને પ્રધ્વસ શબ્દો એકલા વપરાતા નથી. પરંતુ “ઘટનો નાશ પટનો પ્રધ્વસ’ એમ નાશ-પ્રધ્વસ શબ્દની આગળ ઘટ-પટ શબ્દો જોડીને ઉપપદ સહિત જ આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એકલા નાશ-પ્રધ્વસ શબ્દોનો પ્રયોગ થતો નથી. આ શબ્દો ભાવના પ્રતિષેધક છે. તેથી તેની આગળ ભાવને સૂચવનાર ઘટ-પટ નામો જોઈએ જ. તો જ પ્રતિષેધ થાય. જો તમન્ વિગેરે શબ્દો (તમ્ - અશ્વાર - કે જીયા આદિ શબ્દો) પણ તેની સાથે સમાન અર્થતાને ધારણ કરતા હોય. એટલે નાશ-પ્રધ્વંસાદિ શબ્દોની જેમ ભાવ પ્રતિષેધક જો હોય તો “શ્મએ નાશઃ” ન્મસ્થામાવ:”, “પદ0 väસઃ” વિગેરે જેમ બોલાય છે તેની જેમ “માનો માવ:' ને બદલે “માનોલી ત:' એમ પણ ક્યાંક તો બોલાવું જોઈએ. પરંતુ કોઈ પણ વિદ્વાનું આમ બોલતા નથી. માટે નાશ અને પ્રધ્વંસાદિ શબ્દોની જેમ તમન્ શબ્દ ભાવપ્રતિષેધક નથી. પરંતુ ભાવવિધાયક શબ્દ છે. અને તેથી જ સોપપદ પ્રયોગ નથી પરંતુ અહીં ઘટ છે. પટ છે ઇત્યાદિની જેમ અહીં તમન્સ છે અંધકાર છે એમ વિધિમુખે જ પ્રયોગ થાય છે. માટે અંધકાર એ દ્રવ્ય છે. નૈયાયિક :- આ તમન્ - ૩iધાર આદિ શબ્દો નાશ અને પ્રધ્વંસની જેમ માત્ર “અભાવ” જ સૂચવનારા નથી કે જેથી કુમી નાશ ની જેમ માતોશ્રી ત: એમ સોપપદ પ્રયોગ કરવો પડે. પરંતુ “આલોકનો અભાવ” તે તમઃ છે. એમ તમ્ શબ્દ આલોકાભાવમાં સંકેતિત કરાયેલો છે. એટલે “આલોકનો” આવા પૂર્વપદનો પ્રયોગ કરવાની જરૂરીયાત રહેતી નથી. Page #419 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા સારાંશ એ છે કે નાશ-પ્રધ્વંસ કે અભાવ આવા પ્રકારના શબ્દો સામાન્ય અભાવના સૂચક છે એટલે કોનો નાશ ? કોનો પ્રધ્વંસ ? અથવા કોનો અભાવ ? એમ જાણવાની જિજ્ઞાસા થાય જ. તે પૂર્ણ કરવા ઘટનો નાશ, પટનો પ્રÜસ કે કુંભનો અભાવ એમ સોપપદ પ્રયોગ થાય. પરંતુ તમઃ અને અંધકાર શબ્દો તો આવા પ્રકારના સામાન્ય અભાવના સૂચક નથી. કિંતુ આલોકાભાવના સૂચક છે. તે અર્થમાં સંકેતિત કરાયેલા છે. તેથી તેવા પ્રકારનો સોપપદ વ્યપદેશ થતો નથી. ૩૫૪ જૈન = તમારૂં નૈયાયિકોનું આવું કહેવું ઉચિત નથી. કારણ કે જો તમસ્ અને અંધકાર શબ્દો આલોકાભાવમાં સંકેતિત જ હોય તો કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થના અભાવાત્મક હોય છે. છતાં પોતાના રૂપે તો તે ભાવાત્મક જ થાય છે. જેમ ઘટ એ પટના અભાવાત્મક છે પરંતુ ઘટસ્વરૂપે તો ભાવાત્મક છે. તેમ તમસ્ અને અંધકારરૂપે તો ભાવાત્મક જ સિધ્ધ થશે. તેથી પટના અભાવાત્મક એવો ઘટ અહીં છે. એમ વિધિમુખે જેમ બોલાય છે. તેની જેમ જો અંધકારરૂપ અભાવ પણ વિધિમુખે બોલાતો હોય તો તે ભાવાત્મક પદાર્થ જ થયો. તેથી “ભાવવૈલક્ષણ્યેન લક્ષ્યમાણત્વ' એટલે ભાવાત્મક પદાર્થથી વિલક્ષણપણે દેખાવાપણું એ રૂપ તમારો જે હેતુ છે. તે આ અંધકારમાં ભાવથી વિલક્ષણપણું જુદું શું રહ્યું ? કે જેથી હેતુની સિઘ્ધિ થાય. વિલક્ષણ સ્વરૂપ તો રહ્યું જ નહીં. તેથી હેતુ પક્ષમાં વર્તશે નહીં અને અસિધ્ધહેત્વાભાસ થશે. માટે પ્રથમ હેતુ અસિધ્ધહેત્વાભાસ છે. समवाय्यसम (२) अथ भावविलक्षणसामग्रीसमुत्पाद्यत्वं हेतुः । तथाहि वायिनिमित्तकारणकलाप व्यापारस्ख्या भावोत्पादिका सामग्री । नैव तमसीयं समगंस्त । तदशस्तम्, यतः किमिदं समवायिकारणनाम्ना त्वमाम्नासीः ? यत्र कार्यं समवेतमुत्पद्यते तदिति चेत्, तदसम्यक्, समवायस्य निरन्तरसुहृद् गोष्ठिषु गौरवार्हत्वात्, तत्प्रसाधकत्वाभिमतस्य "इह तन्तुषु पटः" इत्यादिप्रत्ययस्याप्रसिद्धेः, “पटे तन्तवः” इत्यादिपस्याऽस्याऽऽबालगोपालं प्रतीतत्वात् । सिद्धौ वा " इह भूतले घटाभावः" इत्यभावप्रत्ययेन व्यभिचारात् । सम्बन्धमात्रपूर्वताप्रसाधने सिद्धसाधनात्, अविष्वग्भावमात्रनिमित्ततया तदङ्गीकारात् । एकान्तैकस्वरूपत्वेन चास्यैकवस्तुसमवायसम्भवे समस्तवस्तुसमवायस्य, विनश्यदेकवस्तुसमवायाभावे समस्तवस्तुसमवायाभावस्य वा प्रसङ्गात् । तत्तदवच्छेदकभेदात् तदुपपत्तौ तस्यापि कथञ्चिद्भेदापत्तेः, अनेकपुरुषावच्छिन्नपर्षदादेरपि तावत्स्वभाव-भावेन कथञ्चिद्भेदात् । अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपतया Page #420 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૫૫ चाऽस्याऽऽकाशसामान्यायेतादृग्वस्तुसमाश्रितत्वमेव भवेद्, न तु कार्यवस्तुसमाश्रितत्वम् । तत्तत्सहकारिकारणकलापोपनिपातप्रभावात् कार्यसमवायस्वीकारोऽपि सनिकारः, तत्स्वभावप्रभावप्रतिबद्धानां तेषामपि सदा सन्निधानप्रधानत्वात् । तथा चास्तमिता समवायिकारण-किंवदन्ति । तदसत्त्वे किमसमवायिकारणम् ? समवायिकारणप्रत्यासन्नत्वं हि तल्लक्षणम् । तदसत्त्वे कथमेतत् स्यात् ? तथा च तच्छेषभूतस्य निमित्तकारणस्यापि का व्यवस्था ?॥ (૨) હવે હે નૈયાયિક? જો તમે માવવિત્નક્ષUસીમ સમુFાદવં “આવા પ્રકારનો બીજો હેતુ કહો તો તે હેતુ તમસુ અને છાયાને અભાવાત્મકપણે સિધ્ધ કરી શકતો નથી. તેની ચર્ચા હવે આપણે કરીએ. નૈયાયિક = ઘટ-પટ આદિ જે જે ભાવાત્મક પદાર્થો છે. તેને ઉત્પન્ન કરનારી મૃત્પિડતતુ આદિ સમવાયીકારણરૂપ સામગ્રી હોય છે. કપાલસંયોગ અને તનુસંયોગ રૂપ અસમવાયીકારણરૂપ સામગ્રી હોય છે. તથા દંડ-તુરીવેમાદિરૂપ નિમિત્તકારણરૂપ સામગ્રી હોય છે. આ પ્રમાણે સમવાયીકારણ, અસમવાયીકારણ, અને નિમિત્તકારણોના સમુહના વ્યાપારાત્મક જે સામગ્રી છે તે ભાવાત્મક કાર્યની ઉત્પાદિકા સામગ્રી છે. અંધકારમાં આ સામગ્રી હોતી નથી. તમસુને ઉત્પન્ન કરનાર સમવાયી અસમવાયી કે નિમિત્ત કારણાત્મક સામગ્રી નથી. તેથી ભાવાત્મક કાર્ય કરતાં વિલક્ષણ સામગ્રીવડે ઉત્પન્ન થવાપણું તમસમાં છે. એ જ તમસુને અભાવાત્મકપણે સિધ્ધ કરે છે. જૈન = હે નૈયાયિક ! તારી આ વાત પ્રશંસનીય નથી. અર્થાતુ યુક્તિયુક્ત નથી. કારણ કે “સમવાયીકારણ” આવા પ્રકારના નામવડે તું કઈ વસ્તુ સ્વીકારે છે ? એવો કયો પદાર્થ છે કે જેને તું સમવાયીકારણ શબ્દથી માને છે ? નૈયાયિક - જ્યાં સમવાયસંબંધથી વર્તતું એવું કાર્ય ઉત્પન્ન થાય છે તે સમવાયિકારણ કહેવાય છે. એવું અમે કહીશું. જેમ મૃત્પિડમાં સમવાયસંબંધથી વિદ્યમાન એવો ઘટ ઉત્પન્ન થાય છે તથા તખ્તમાં સમવાય સંબંધથી વિદ્યમાન એવો પટ ઉત્પન્ન થાય છે માટે મૃત્પિડ અને તતુ સમવાયીકારણ અમે કહીશું. આ સમવાયી કારણની સિધ્ધિમાં “રૂદ રૂમ તિ" એવા પ્રકારનો પ્રત્યય (એવા પ્રકારનું જ્ઞાન) અમે કારણ માનીશું. જ્યાં જ્યાં ફમતિ” આવું જ્ઞાન થાય છે ત્યાં સમવાયસંબંધ હોવાથી તે તે વસ્તુના ઉત્પાદકને સમવાયીકારણ માનીશું. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા જૈન - હે તૈયાયિક ! તારી આ વાત સમ્યફ નથી. અર્થાત્ સાચી નથી. કારણ કે સમવાયસંબંધ છે. સમવાધિકારણ છે. અને તેનો સાધક ઈહપ્રત્યયહેતુ છે. ઇત્યાદિ સમવાયની ચર્ચા સતત તમારા જાતિભાઈઓની સાથે ગોષ્ઠી કરવામાં કરો તો જ શોભાને યોગ્ય છે. સર્વ તૈયાયિકો અને વૈશેષિકો આ પ્રમાણે માનતા જ હોવાથી તેઓની વચ્ચે તમે આ વાત કહ્યા કરો તો બધા હાજી હા જ કરનારા હોવાથી તેઓની વચ્ચે તમારી આ સમવાયની વાત શોભા પામે. પરંતુ પંડિતોની સભામાં તમારી આ વાત સિધ્ધ થતી નથી. તે આ પ્રમાણે - તે સમવાય સંબંધને સિધ્ધ કરનારું તમે માનેલું, “દ તત્પુ પટ” આ તત્તઓમાં પટ છે. આ મૃત્પિડમાં ઘટ છે. ઇત્યાદિપ્રત્યય જ (જ્ઞાન જ) જગતમાં પ્રસિધ્ધ નથી. ઉલટું “આ પટમાં તતુઓ છે” અને “આ ઘટમાં મૃત્પિડ છે” ઇત્યાદિ સ્વરૂપવાળું જ આ જ્ઞાન આબાલગોપાલ પ્રતીત છે. માટે સમવાયસિધ્ધ કરનાર “પ્રત્યય” તમાં અને મૃસ્પિડમાં થતો સારાય સંસારમાં ક્યાંય જાણીતો નથી. તેથી સમવાયસંબંધની અને સમવાયીકારણની સિધ્ધિ થતી નથી. અથવા માની લો કે “પ્રત્યય” ના નિમિત્તે તામાં અને મૃત્પિડાદિમાં સમવાયસંબંધની સિધ્ધિ થાય છે. તો પણ વ્યભિચાર દોષ આવશે. કારણ કે તમારા કહેવા મુજબ “પ્રત્યય' જ જો સમવાયને સિધ્ધ કરનાર હોય તો જ્યાં જ્યાં ઈહપ્રત્યય થાય છે ત્યાં ત્યાં સર્વત્ર સમવાયસંબંધ હોવો જોઈએ. “રૂદ મૂતત્તે પદમાવ:” આ ભૂતલ ઉપર ઘટનો અભાવ છે. અહીં અભાવનું જે જ્ઞાન થાય છે તેમાં પણ “ફાય” છે. અને તમે ત્યાં સમવાયસંબંધ તો સ્વીકારતા નથી. કારણ કે અધિકરણ અને અભાવ વચ્ચે તમે સ્વરૂપસંબંધ માનો છો. માટે રૂહત્યિ હોવા છતાં પણ સમવાય સંબંધ ન હોવાથી આવા પ્રકારના અભાવવિષયક જ્ઞાનની સાથે તમને વ્યભિચાર દોષ આવશે. નૈયાયિક :- “હાય” થી અમે સમવાય નામવાળા વિશિષ્ટ સંબંધની સિધ્ધિ કહેતા નથી. પરંતુ કોઈ પણ સંબંધમાત્ર છે એમ “સંબંધમાત્રની” સિધ્ધિ થાય છે. એટલે કે જ્યાં જ્યાં ઈહ પ્રત્યયનું જ્ઞાન થાય ત્યાં ત્યાં કોઈને કોઈ સંબંધ હોઈ શકે છે. એમ અમે કહીશું. પરંતુ સમવાયસંબંધ જ હોય એમ અમે કહીશું નહીં. જેથી “રૂદ મૂતત્તે ધમાવઃ' ઇત્યાદિ સ્થળે વ્યભિચાર અમને આવશે નહીં. જૈન - તો તેમ માનવાથી “સિધ્ધ સાધન” થશે. કારણ કે જ્યાં તત્ત્વ-પટમાં, મૃત્પિડઘટમાં, રૂહાત્યય થાય છે ત્યાં અવિષ્યભાવ (અભેદવાદ) નામના સંબંધમાત્રને નિમિત્ત Page #422 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ તરીકે અમે જૈનોએ પણ તે સંબંધમાત્ર અંગીકાર કરેલો જ છે. સારાંશ કે જો તમે વૃત્તપ્રત્યય થી સામાન્ય સંબંધમાત્ર જ કહેશો તો તમારા પ્રતિપક્ષી એવા અમે જૈનોએ જે માનેલું છે તે જ તમે સિધ્ધ કરો છો એટલે એક તો તમને “સિધ્ધસાધન” દોષ લાગશે અને સમવાયસંબંધ સિધ્ધ કરવા દ્વારા જે સમવાયીકારણની સિધ્ધિ કરવી હતી તે વાત તો ઉડી જ જશે. એમ બે દોષ આવશે. અને જો સામાન્યસંબંધમાત્ર નહી કહો અને સમવાયસંબંધવિશેષ કહેશો તો વ્યભિચારદોષ આવશે. તથા વળી વૃત્તપ્રત્યય થી જો સમવાયસંબંધવિશેષની સિધ્ધિ માનશો તો એક આવો દોષ પણ આવશે કે ફપ્રત્યય થી સિધ્ધ થતો એવો આ સમવાય તમારા મતે એકાન્તે એક જ સ્વરૂપવાળો હોવાથી કોઈ પણ એકવસ્તુમાં સમવાયનો સંભવ થયો હોય ત્યારે સમસ્તવસ્તુઓમાં પણ સમવાયનો સંભવ સિધ્ધ થશે, અને વળી વિનાશ પામતી એકવસ્તુમાંથી સમવાયનો અભાવ થયે છતે સમસ્ત વસ્તુઓના સમવાયનો અભાવ થવાનો પ્રસંગ આવશે. એટલે મૃત્પિડમાંથી ઘટ બને ત્યારે તે સમવાયનો સંભવ થયે છતે તન્તુમાંથી કર્યા વિના પણ પટ બની જવો જોઈએ. કારણ કે બન્ને સ્થળે સમવાય એક જ હોવાથી ત્યાં પણ સમવાયનો સંભવ થશે, તેવી જ રીતે ઘટ વિનાશ પામે ત્યારે તે શ્રૃત્પિડ-ઘટના સમવાયનો અભાવ થયે છતે તન્તુ-પટના સમવાયનો પણ અભાવ થવાથી પટ પણ ચિરાઈ જવો જોઈએ. ૩૫૭ નૈયાયિક :- જો કે સમવાયસંબંધ સર્વત્ર એક જ છે. તથાપિ તે તે અવચ્છેદકના (ભેદકદ્રવ્યના) ભેદથી તદ્રુત્વત્તૌ = તે તે સમવાયમાં ભેદ પણ અમે માનીશું જેથી અમને તમે આપેલો ઉપરોક્ત દોષ આવશે નહીં. સર્વત્ર સંસારમાં આકાશની જેમ સમવાય એક જ છે તો પણ મૃત્પિડ અને ઘટ વચ્ચે, તથા તન્તુ અને પટ વચ્ચે, ઘટ-પટ આદિ અવચ્છેદકદ્રવ્યના ભેદથી પ્રથમમાં ઘટસંબંધી સમવાય અને દ્વિતીયમાં પટસંબંધી સમવાય એમ સમવાયમાં પણ તે ભેદ અમે સ્વીકારીશું એટલે ઘટ વિનાશ પામે ત્યારે ઘટના જ સમવાયનો અભાવ થાય પરંતુ સમસ્ત વસ્તુઓના સમવાયનો અભાવ ન થાય. = જૈન આવું માનશો તો તાપિ તે સમવાયમાં પણ તમે કથંચિદ્ ભેદ જ માન્યો થશે, એમ થવાથી અન્તે તો સ્યાદ્વાદનું જ શરણ સ્વીકાર્યું થશે. સર્વત્ર સમવાય સમવાયરૂપે એક છે અને અવચ્છેદકના ભેદથી ભિન્ન ભિન્ન છે એટલે કે ભેદાભેદ છે. કચિર્ભેદ છે. આજ સ્યાદ્વાદ - અનેકાન્તવાદ સ્વીકારેલો થશે. = Page #423 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા તથા વળી હે નૈયાયિકો ! તમને બીજો પણ દોષ આવશે. દોષ આ પ્રમાણે છે . અપ્રદ્યૂત, અનુત્પન્ન, અને સ્થિરૈકરૂપમાત્ર, હોય એવો નિત્ય સમવાય તમે માનો છો, જો સમવાય આવા પ્રકારનો એકાંત નિત્ય હોય તો તેના આધારભૂત દ્રવ્ય પણ એકાન્તનિત્ય જ હોવું જોઈએ, કારણ કે આધાર વિના આધેય ક્યાં રહે ? તેથી આકાશાદિ પાંચ દ્રવ્યો (આકાશ-કાળ-દિશા-આત્મા અને મન), તથા સામાન્યાદિ શેષ ચારપદાર્થો (સામાન્યવિશેષ-સમવાય અને અભાવ) જે નિત્ય છે. એવા પ્રકારની વસ્તુઓને જ આશ્રયે રહેનારો આ સમવાય થશે. પરંતુ કપાલસંયોગ કે તત્ત્તસંયોગાદિથી ઉત્પન્ન થવાવાળા અનિત્ય એટલે કાર્યાત્મક એવા પૃથ્વી-પાણી-તેજ અને વાયુ આ ચાર દ્રવ્યોમાં, અને પાકજ એવા વર્ણાદિગુણોમાં સમવાયસંબંધ હોય છે એ સિધ્ધ થશે નહીં. ૩૫૮ જે જે આધાર નિત્ય-સ્થિરૈકરૂપમાત્ર હશે ત્યાં ત્યાં જ આકાશાદિ અને સામાન્યાદિ વસ્તુઓના આશ્રિતપણું જ સમવાયમાં સિધ્ધ થશે. પરંતુ કાર્યાત્મક (અનિત્ય એવી) પૃથ્વી આદિ વસ્તુઓના આશ્રિતપણું સમવાયમાં સિધ્ધ થશે નહીં. નૈયાયિક :- અમારા મતે સમવાય એક છે અને નિત્ય છે. તેથી જ સદૈવ સ્થિરેકરૂપ જ છે. પરંતુ તે તે ઘટપ્રત્યે દંડચક્રાદિ, અને પટપ્રત્યે તુરીવેમાદિ સ્વરૂપ સહકારિકારણોનો સમૂહ જ્યારે જ્યારે આવી મળે, ત્યારે ત્યારે તેના આવી મળવાના પ્રભાવથી કાર્યાત્મકપણે ઉત્પન્ન થતા એવા અને તેથી અનિત્ય એવા ઘટ-પટમાં પણ અમે સમવાયનો સ્વીકાર કરીશું. જેમ આકાશ સર્વત્ર એક હોવા છતાં પણ ઘટથી વ્યાપ્ત આકાશને ઘટાકાશ અને પટથી વ્યાપ્ત આકાશને પટાકાશ કહેવાય છે. તેમ સમવાય એક હોવા છતાં પણ તે તે સહકારિકારણો આવી મળે, ત્યારે તેના પ્રભાવથી તે તે કાર્યમાં સમવાય પ્રગટ થાય છે. દૃષ્ટિગોચર થાય છે એમ અમે સ્વીકારીશું. જેથી અમને કંઈ દોષ આવશે નહીં. જૈન :- આવી રીતે કાર્યાત્મક પૃથ્વી આદિમાં સમવાયનો સ્વીકાર કરવો તે પણ દોષયુક્ત છે. (નિવાર: માં નિાર એટલે દોષ-તિરસ્કાર, તેનાથી યુક્ત છે.) કારણ કે અપ્રચ્યુત, અનુત્પન્ન અને સ્થિરૈકસ્વરૂપમાત્ર એવો તે સમવાયનો જે સ્વભાવ છે. તે સ્વભાવવાલા સમવાયના પ્રભાવથી પ્રતિબધ્ધ થયેલાં એવાં તે તે દંડચક્રાદિ અને તુરીવેમાદિ સ્વરૂપ સહકારિકારણો પણ સદૈવ સન્નિધાન માત્ર વાળાં જ થશે. સારાંશ કે સમવાય નિત્ય-સદા એકરૂપ હોવાથી જો પ્રથમથી જ સહકારી કારણોના સંબંધમાં હોય જ નહીં તો પછી આવે પણ નહીં અને જો પ્રથમ ન હોય અને પછી આવે તો સ્થિરૈકરૂપ નિત્યત્વ ઘટે જ નહીં. માટે પ્રથમથી સમવાય હશે જ અને જો સમવાય હશે તો તેના પ્રભાવથી પ્રતિબધ્ધ સહકારીકારણો પણ સદૈવ સન્નિધિવાળાં જ હશે. અને જો આ રીતે સમવાય, Page #424 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૫૯ અને સહકારી કારણો સદેવ સન્નિધિવાળાં જ હોય તો ઘટ-પટાદિ કાર્ય પણ સદેવ અનાદિથી થયેલું જ છે એવો અર્થ થશે. તેમ થવાથી ઘટ-પટાદિ એ કાર્યાત્મક પૃથ્વી છે એમ કહેવાશે નહીં. તથા ૨ = તેમ થવાથી અર્થાતુ સમવાય જ સિધ્ધ ન થવાથી સમવાય કારણની વિદ્રત્તી = વાર્તા પણ અસ્ત (નષ્ટ) થઈ. કારણ કે જો સમવાય સિધ્ધ થાય તો સમવાયસંબંધથી કાર્ય જેમાં ઉત્પન્ન થાય છે. જેને તમે સમાધિ કારણ કહો છો. તે સિધ્ધ થાય. પરંતુ ઉપરોક્ત ચર્ચાના આધારે જો સમવાય જ સિધ્ધ ન થઈ શકે તો તે કાર્ય જેમાં ઉત્પન્ન થાય છે. એવા સમવાયિકારણની વાત જ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે તસત્વે = તે સમવાયિકારણ સિધ્ધ ન થયે છતે અસમવાધિકારણ વળી શું? અર્થાત્ જો સમવાયિકારણ સિધ્ધ ન થાય તો અસમવાયિકારણ તો વળી સિધ્ધ કેમ થાય? કારણ કે સમયાયિકારણની પ્રયાસ જે હોય તે અસમવાયિકારણ છે એવું તમારા મતે અસમાયિકારણનું લક્ષણ છે. હવે જો સમવાય કારણ જ સિધ્ધ ન થાય તો તેની પ્રત્યાસન્નતાવાળું અસમવાયિકારણ તો સિધ્ધ થાય જ કઈ રીતે ? તથા ર = આ પ્રમાણે સમાયિ-અસમવાયિકારણો સિધ્ધ ન થવાથી તેના ઉપર જ આધાર રાખનારા, તે બન્નેથી શેષીભૂત એવા ત્રીજા નિમિત્તકારણની તો વ્યવસ્થા (વાર્તાચર્ચા) જ શું થાય ? કારણ કે “તકુમમિત્રં વારનિમિત્તવાર" એવું તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રોનું સૂત્ર છે. હવે જો સમવાય-અસમવાયિ એવાં ઉભય કારણો જ સિધ્ધ થતાં નથી. તો તેનાથી ભિન્ન તરીકે ત્રીજા નિમિત્ત કારણની તો ચર્ચા જ રહેતી નથી. આ રીતે ભાવોત્પાદિકા સામગ્રી જ સિધ્ધ થતી નથી. તો પછી તમસુમાં ભાવોત્પાદક સામગ્રીથી વિલક્ષણ સામગ્રી છે એવું કહેવું તે આકાશનું મજ્જન કરવા બરાબર નિરર્થક છે. सन्तु वा कारणान्यमूनि, तथाऽपि यथा कथञ्चिदालोककलापस्योत्पादः, तथा तमसोऽपि भविष्यति, किमरुचिविरचनाभिर्व्यपासितुं शक्यते ? किमस्योत्पादकमिति चेत्, आलोकस्य किमिति वाच्यम् ? तेजोऽणवः इति चेत् - अस्यापि तमोऽणव एव सन्तु । सिद्धास्तावत् तैजसास्तेऽविवादेन वादिप्रतिवादिनोरिति चेत् - तामसा अपि तद्वदेव किं न सेत्स्यन्ति ? इति त्यज्यतामाग्रहः ।। આટલી ચર્ચાવડે સમાયિ-અસમવાયિ અને નિમિત્ત એવાં ઉત્પાદક સામગ્રી સ્વરૂપ કારણો જો કે ભાવાત્મક કાર્યમાં સંભવતાં નથી. તથાપિ તમારા સંતોષની ખાતર ઘડીભર માની લો કે આ ત્રિવિધ કારણો છે. તો પણ ઘટ-પટાદિની જેમ તમે આલોકના કલાપની Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા (તેજદ્રવ્યની) ઉત્પત્તિ કેમે કરીને માનો જ છો, કોઈ પણ રીતે સ્વીકારો જ છો, મૃત્પિડ અને તનુની જેમ ત્યાં સમવાયિકારણો દૃશ્યમાન નથી. તથા અસમવાયિકારણ આદિ પણ દશ્યમાન નથી છતાં કોઈ પણ પ્રકારે તમે જો આલોકકલાપની ઉત્પત્તિ સ્વીકારો છો તો તે જ રીતે તમસુની ઉત્પત્તિ પણ હો. તમસુની ઉત્પત્તિ પણ એ જ રીતે ઘટી શકશે. તમારી તમસુ પ્રત્યેની અરૂચિવિશેષવડે તેની ઉત્પત્તિને દૂર કરવાનું શક્ય કેમ થવાય ? કોઈ માણસને કોઈ પદાર્થ પ્રત્યે તિરસ્કારનો કે અરૂચિવિશેષનો ભાવ હોય તેથી તે પદાર્થ જગતમાં ન જ જન્મે એવું કેમ બની શકે ? માટે તેજદ્રવ્યની જેમ તમસ દ્રવ્ય પણ આ જગતમાં જન્મ પામે છે. આમ સિધ્ધ થશે. નૈયાયિક :- સારૂ, જો તમસું એ દ્રવ્ય જ હોય, અને આલોકની જેમ તેની પણ ઉત્પત્તિ થતી જ હોય તો એ તમન્નુ દ્રવ્યનાં ઉત્પાદક કારણો કોણ ? એ તો જણાવો. મૃત્પિડ અને તનુ જેમ ઘટ પટના ઉત્પાદકકારણો દશ્યમાન છે. તેમ તમન્ જો દ્રવ્ય હોય તો તેનાં ઉત્પાદક કારણો કોઈ દેખાવાં તો જોઈએ ને ? જૈન :- હે મૈયાયિક ! તમે આલોકની તો ઉત્પત્તિ માનો જ છો તેને દ્રવ્ય પણ માનો જ છો. તો આલોકનાં ઉત્પાદક કારણો કોણ? એ તો કહો. કારણ કે ત્યાં પણ મૃત્પિડ અને તનુની જેમ કોઈ કારણો દશ્યમાન તો નથી. નૈયાયિક - હે જૈનો ! તેજસૂના અણુઓ એ આલોકનાં ઉત્પાદક કારણો છે. કારણ કે ઘટ-પટની જેમ આલોક એ સ્કંધાત્મક કાર્યવિશેષ છે અને સ્કંધાત્મક કાર્યવિશેષ અણુઓના સમૂહથી થાય છે. માટે પટમાં જેમ દશ્યમાન તનુ અવયવ કારણ છે. તેમ તૈજસુમાં અદશ્યમાન પણ તેજના અણુરૂપ અવયવો ઉત્પાદક કારણો છે. જૈન :- હે તૈયાયિક ! અહીં પણ તમસુ નામના દ્રવ્યની ઉત્પત્તિમાં તમસુના અણુઓ એ ઉત્પાદક કારણો મનાશે જ, કારણોની અદૃશ્યમાનાવસ્થા તૈજસ્ અને તમસુ બન્નેમાં સમાન જ છે. નૈયાયિક :- હે જૈન ! તૈજસૂના તે અણુઓ તો પરસ્પર કોઈ પણ જાતના વિવાદવિના વાદી-પ્રતિવાદી (અમને-તમને) એમ બન્નેને સિધ્ધ જ છે. માટે તૈજસુના ઉત્પાદક અણુઓ મનાશે. પણ તમના અણુઓ ઉત્પાદક તરીકે કેમ મનાશે? જૈન :- હે નૈયાયિક-તમસૂના અણુઓ પણ શું તે તૈજસુની જેમ સિધ્ધ નહી થાય ? અર્થાત્ થશે જ. માટે હે નૈયાયિક ! અધકારને આલોકનો અભાવ માનવાનો આગ્રહ તારા વડે ત્યજાઓ. Page #426 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૬ ૧ (३) असत्येवाऽऽलोके तत्प्रतिभासनमप्यसम्यक् । न हि यस्मिन्नसत्येव यत् प्रतिभासते तत् तदभाव-मात्रमेव भवति, असत्येव व्यवधाने प्रतिभासमानैर्घटादिभिर्व्यभिचारात् । कथं च नैवं प्रतिबन्धकेऽसत्येव समुत्पद्यमानस्य स्फोटस्यापि तदभावमात्रता स्यात् । अथ स्फोटो दाहकात्मकतया स्पार्शनप्रत्यक्षेणाऽनुभूयते । अभावमात्रतायां हि तस्य नेयमौपपत्तिकी स्यात् । तर्हि तमोऽपि शैत्येन तेनैव प्रत्यक्षेण प्रेक्ष्यमाणं कथमभावस्वभावं भवेत् ? હવે ત્રીજાહેતુની ચર્ચા શરૂ કરાય છે. નિયાયિક :- પ્રકાશ ન હોતે છતે જ તમસુનો પ્રતિભાસ થાય છે. તે કારણથી તમસુ એ તેજના અભાવાત્મક છે. પરંતુ દ્રવ્ય નથી. જૈન :- તમારો આ હેતુ પણ સમ્યક નથી. કારણ કે “જે ન હોતે છતે જે પ્રતિભાસિત થાય, તે પ્રતિભાસિત થતો પદાર્થ તેના અભાવ માત્ર રૂપ જ હોય” એવો નિયમ નથી. કારણ કે દૂર પડેલા ઘડાને જોવામાં ભીંત આદિ કોઈ વ્યવધાન ન હોય તો તે ઘટ સ્પષ્ટ દેખાય છે. ત્યાં વ્યવધાનભૂત એવી ભીંત ન હોતે છતે જ પ્રતિભાસમાન થતા એવા ઘટાદિની સાથે ઉપરોક્ત નિયમનો વ્યભિચારદોષ આવશે. કારણ કે ભીંતાદિ વ્યવધાન ન હોય ત્યારે જ ઘટાદિ દેખાય છે. તો પણ તે ઘટાદિ કંઈ અભાવાત્મક કહેવાતા નથી. જો તે ઘટાદિ અભાવાત્મક જ હોય તો જલાધારાદિ અર્થક્રિયા કેમ કરે ? તથા વળી એ જ પ્રમાણે ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક ન હોતે છતે જ આગમાંથી ઉત્પન્ન થતો ફોડલો પણ માત્ર તે ચંદ્રકાન્ત મણિના અભાવસ્વરૂપ જ છે. આમ કેમ મનાતું નથી ? ઘટ-પટાદિ પ્રતિબંધક એવી ભીંતના અભાવાત્મક મનાવા જોઈએ અને ફોડલો પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિના અભાવાત્મક મનાવો જોઈએ. અને આ બન્ને જો અભાવાત્મક હોય તો જલાધારાદિ અને દાતાદિ થવા રૂ૫ અર્થક્રિયા કેમ ઘટી શકે? તૈિયાયિક :- આગથી ઉત્પન્ન થયેલો ફોડલો દાહાત્મકપણે વિદ્યમાન હોવાથી, શરીરમાં દાહની પીડા કરવા રૂપ અર્થક્રિયા કરતો હોવાથી, સ્પર્શનેન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવડે સાક્ષાત્ અનુભવાય છે. તેને અભાવાત્મકપણે કેમ માની શકાય ? અને જો અભાવાત્મકમાત્રપણે તે ફોડલાની કલ્પના કરવામાં આવે તો આ દાહાત્મકતા જે અનુભવાય છે તે ઘટી શકતી નથી. તેવી જ રીતે ઘટ-પટને પણ ભીંતાદિ પ્રતિબંધકના અભાવમાત્રરૂપે જ જો કલ્પવામાં આવે તો ત્યાં પણ જલાધારાદિ જે ચાક્ષુષપ્રત્યક્ષથી અનુભવાય છે તે અર્થક્રિયા ઘટી શકે નહીં. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા જૈન - જો આટલી સુંદર સમજ તારામાં છે. તો તે જ રીતે તમસૂ પણ શીતળતાના અનુભવસ્વરૂપે સ્પાર્શન પ્રત્યક્ષ પ્રમાણવડે અનુભવાય જ છે. તેથી અનુભવાતા એવા આ તમને અભાવાત્મક સ્વભાવ-વાળું કેમ મનાય ? અર્થાત્ ન જ મનાય. માટે તમસુ પણ દ્રવ્ય છે. પરંતુ અભાવસ્વભાવાત્મક નથી. (४) अथाऽऽलोकग्रहणसामग्या गृह्यमाणत्वं हेतुः, तथा च शङ्करन्यायभूषणौ - “यो हि भावो यावत्या सामग्या गृह्यते, तदभावोऽपि तावत्यैव, इत्यालोकग्रहणसामग्या गृह्यमाणं तमस्तदभाव एव" इति । तदपि न किञ्चित्, तमोग्रहणसामग्या गृह्यमाणस्यालोकस्यैव तदभावताप्रसङ्गेनाऽनैकान्तिकत्वात्, घटपटयोर्वा समानग्रहणसामग्रीकतया परस्पराभावत्वप्रसङ्गात् ॥ હવે ચોથા હેતુની ચર્ચા શરૂ કરાય છે - નિયાયિક :- તમસું એ આલોકના અભાવાત્મક છે. તેમાં અમે “આલોકને ગ્રહણ કરવાની સામગ્રી વડે ગૃહ્યમાણપણું” એ હેતુ કહીએ છીએ. અમારા શાસ્ત્રોમાં શંકર અને ન્યાયભૂષણે કહ્યું છે કે “જે પદાર્થ જેટલી સામગ્રીવડે ગ્રહણ કરાતો હોય, તેનો અભાવ પણ તેટલી જ સામગ્રીવડે ગ્રહણ કરાય છે” આ કારણથી આલોકને ગ્રહણ કરનારી સામગ્રીવડે ગ્રહણ કરાતો તમસુ પણ તે આલોકના અભાવાત્મક જ છે. પરંતુ દ્રવ્ય નથી. નૈયાયિકોનો કહેવાનો આશય એ છે કે જેમ આલોકનું જ્ઞાન કરતી વખતે માત્ર ચક્ષુની જરૂર પડે છે પરંતુ દીપકની જરૂર પડતી નથી. તેવી જ રીતે તમસુને જોવામાં પણ ચક્ષુની જ જરૂર પડે છે પરંતુ દીપકની જરૂર રહેતી નથી. માટે ઉપરોક્ત નિયમને કારણે આલોક અને તમસુ નું જ્ઞાન કરવામાં ચક્ષુની વિદ્યમાનતા અને દીપકની અવિદ્યમાનતારૂપ સામગ્રી સમાન જ છે માટે તમસું એ આલોકના અભાવાત્મક જ છે. જૈન - તમારી આ વાત પણ તથ્ય વિનાની છે. આલોક જે સામગ્રીવડે (ચક્ષુનુ હોવુ અને દીપકનું ન હોવું એ રૂપ સામગ્રીવડે) ગ્રહણ થાય છે અને તમસુ પણ તે જ સામગ્રીવડે ગ્રહણ થાય છે. માટે તમે તમસુને તેજના અભાવાત્મક કહો છો. પરંતુ આ જ ન્યાય ઉલટી રીતે લગાડતા વ્યભિચારદોષ તમને કેમ ન આવે? તે આ પ્રમાણે કે તમસું ચક્ષુની વિદ્યમાનતા અને દીપકની અવિદ્યમાનતારૂપ સામગ્રીવડે ગ્રહણ થાય છે. તે જ સામગ્રીવડે ગૃહ્યમાણ એવા આલોકને જ તે તમસૂના અભાવસ્વરૂપ માનવાનો પ્રસંગ આવવાથી આ ન્યાય અનૈકાન્તિકતાને પામશે. જેમ સમાનસામગ્રીવડે ગૃહ્યમાણ હોવાથી તમે તમને આલોકના અભાવાત્મક કહેવા તૈયાર થયા છો તે જ પ્રમાણે આલોક જ તમસૂના Page #428 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૬ ૩ અભાવાત્મક કેમ ન હોય ? આવા પ્રકારનો આ એકદોષ તો આવશે. તથા બીજો દોષ આ પ્રમાણે આવશે. ઘટ અને પટ આ બન્ને પદાર્થો પણ સમાનસામગ્રી વડે જ ગૃહ્યમાણ છે. ચક્ષુ અને પ્રકાશની વિદ્યમાનતા રૂપ સામગ્રી ઘટ અને પટના ગ્રહણમાં આવશ્યક છે. તેથી ઘટ એ પણ પદાર્થ નથી પરંતુ પટના અભાવાત્મક છે અને પટ એ પણ પદાર્થ નથી પરંતુ ઘટના અભાવાત્મક જ છે એમ પરસ્પર અભાવસ્વરૂપતા માનવાનો પણ તમને પ્રસંગ આવશે. તથા ત્રીજો દોષ જો કે ટીકામાં લખ્યો નથી પરંતુ પહેલાં આવી ગયો છે કે આલોક અને તમને સમાનસામગ્રીગ્રાહ્ય કહેશો તો જેમ આલોક ચક્ષુના સંયોગસશિકર્ષથી ગ્રાહ્ય છે અને સંયોગ એ ગુણ હોવાથી તેના અધિકરણરૂપ આલોક એ દ્રવ્ય સિધ્ધ થાય છે. તે જ રીતે તમસ્ પણ સમાનસામગ્રીવડે ગ્રાહ્ય હોવાથી ચક્ષુરિન્દ્રિયના સંયોગવડે ગૃહ્યમાણ થશે અને સંયોગ એ ગુણ હોવાથી તેના અધિકરણરૂપ તમસ્ પણ દ્રવ્ય જ સિધ્ધ થશે. ( ५ ) अथ तिमिरद्रव्योत्पादककारणाभावो हेतुः । तथा च श्रीधरः- “ तमःपरमाणवः स्पर्शवन्तः, तद्रहिता वा ? न तावत् स्पर्शवन्तः, स्पर्शवत् कार्यद्रव्यस्य क्वचिदप्यनुपलम्भात् । अदृष्टव्यापाराभावात् स्पर्शवत्कार्यद्रव्याऽनारम्भका इति चेत्- रूपवन्तो वायुपरमाणवोऽदृष्टव्यापारवैगुण्याद् रूपवत्कार्यं नारभन्ते इति किं न कल्प्येत ? किं वा न कल्पितम् - एकजातीयादेव परमाणोरदृष्टोपग्रहाच्चतुर्धा कार्याणि जायन्त इति । कार्यैकसमधिगम्याः परमाणवो यथाकार्यमुन्नीयन्ते, न तद्विलक्षणाः, प्रमाणाभावा चेत् ? एवं तर्हि तामसा परमाणवोऽप्यस्पर्शवन्तः कल्पनीया:, तादृशाश्च कथं तमोदव्यमारभेरन् ? अस्पर्शवत्त्वस्य कार्य- दव्यानारम्भकत्वेनाऽव्यभिचारोपलम्भात् । कार्यदर्शनात् तदनुगुणं कारणं कल्प्यते, न तु कारणवैकल्येन दृष्ट- कार्यविपर्यासो युज्यत इति चेत् - न वयमन्धकारस्य प्रत्यर्थिनः, किन्त्वारम्भानुपपत्तेः, नीलिममात्रप्रतीतेश्च द्रव्यमिदं न भवतीति ब्रूमः ( न्यायकन्दली पृ. २२ ) इति ॥ હવે પાંચમા હેતુની ચર્ચા શરૂ કરાય છે. નૈયાયિક :- ઘટ-પટાદિ જે જે દ્રવ્યો છે તેની ઉત્પાદક એવી કારણસામગ્રી મૃત્પિડતન્તુ, કપાલસંયોગ-તત્ત્તસંયોગ, દંડચક્રાદિ અને તુરીવેમાદિ ઇત્યાદિ જેમ દૃષ્ટિગોચર થાય છે. તેવી તિમિર નામના તમારા જૈનોના માનેલા દ્રવ્યની ઉત્પાદક એવી કારણસામગ્રીનો અભાવ છે. કોઈ પણ જાતની તિમિરદ્રવ્યોત્પાદક એવી કારણ સામગ્રી દેખાતી જ નથી. માટે તિમિર એ દ્રવ્ય નથી. અમારા શ્રીધરમુનિએ ન્યાયકન્દેલીગ્રન્થમાં કહ્યું છે કે - Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા હે જેનો ! તમે અંધકારને દ્રવ્ય માનો છો. તો તે અંધકારના ઉત્પાદક એવા પરમાણુઓ શું સ્પર્શવાનું છે? કે સ્પર્શરહિત છે? તે તમસુના ઉત્પાદક એવા પરમાણુઓ સ્પર્શવાનું છે એવો પહેલો પક્ષ કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે જો તે પરમાણુઓ સ્પર્શવાળા હોય, તો તેમાંથી બનનારું કાર્યદ્રવ્ય પણ સ્પર્શવાળું જ બને. જેમ કે કોમળ તતુમાંથી બનતુ પટદ્રવ્ય પણ કોમળ સ્પર્શવાળું જ બને. પરંતુ અહીં તેવા પ્રકારના સ્પર્શવાળા તમસુરૂપ કાર્યદ્રવ્યનો ક્યાંય પણ ક્યારે ય પણ, કોઈને પણ અનુભવ થતો નથી. માટે કાર્યદ્રવ્યમાં સ્પર્શવાળાનો અનુભવ ન હોવાથી તેના કારણભૂત એવા પરમાણુઓ પણ સ્પર્શવાનું હોય એ વાત ઉચિત નથી. જૈન - તમસુના ઉત્પાદક પરમાણુઓ તો સ્પર્શવાનું જ છે. પરંતુ તેમાં અદૃષ્ટનો વ્યાપાર ન હોવાથી (તેવા પ્રકારનું ભાગ્યવિશેષ વ્યાપારાત્મકભાવે કામ કરતું ન હોવાથી) તેમાંથી ઉત્પન્ન થનારૂં તમસાત્મકકાર્ય દ્રવ્ય સ્પર્શવાનું બનતું નથી. અર્થાત્ સ્પર્શવાળા એવા તમસાત્મક કાર્યદ્રવ્યના અનારંભક (અનુત્પાદક) તે પરમાણુઓ છે. સારાંશ કે તમસૂના પરમાણો પણ છે અને તેમાંથી કાર્યદ્રવ્ય તમસુ પણ થાય જ છે. ફક્ત પરમાણુઓ સ્પર્શવાનું છે. પરંતુ તેમાં વિશિષ્ટ અદૃષ્ટ કામ કરતું ન હોવાથી તેમાંથી સ્પર્શવાનું કાર્યદ્રવ્ય બનતું નથી. માટે તમનું દ્રવ્યમાં સ્પર્શનો અનુભવ થતો નથી. નૈયાયિક :- હે જૈન ! જો આવું તમે માનો છો તો વાયુમાં પણ આવી કલ્પના કેમ કરતા નથી ? કે વાયુના ઉત્પાદક પરમાણુઓ રૂપવાળા છે. પરંતુ અદેખના વ્યાપારની વિગુણતા હોવાથી રૂપવાળા એવા વાયુસ્વરૂપ કાર્યને આરંભતા નથી. આવી કલ્પના તમારાવડે કેમ કલ્પાતી નથી? તમે તમસુમાં પરમાણુઓ સ્પર્શવાનું અને તેમાંથી થતું તમોદ્રવ્ય સ્પર્શરહિત હોય, એમ જો માનો છો તો તેના ઉપરથી સિદ્ધ થાય છે કે કારણને અનુરૂપ જ કાર્ય થાય એવો નિયમ નથી, તેથી વાયુમાં પણ કાર્યદ્રવ્ય વાયુ ન દેખાતો હોવાથી રૂપવાનું ન હોય અને તેના ઉત્પાદક પરમાણુઓ રૂપવાનું હોય એવું કેમ કલ્પતા નથી ? અદેખના વ્યાપારની વિગુણતા તો બન્ને સ્થાને સરખી જ છે. માટે છે જેન! તમારી આ વાત બરાબર નથી. વળી હે જૈનો ! તમને બીજો પણ એક દોષ આવે છે કે કારણને અનુરૂપ કાર્ય, અને કાર્યને અનુરૂપ કારણભૂત પરમાણુઓ જો ન હોય તો એક જાતના જ પરમાણુઓમાંથી અદેખના વ્યાપારનો અનુગ્રહ મળવાથી ચારે પ્રકારનાં (પૃથ્વી-પાણી-તેજ અને વાયુ) કાર્યો થાય છે એવી કલ્પના કેમ કરાતી નથી? જેમ સ્પર્શવાનું પરમાણુઓમાંથી પણ અદેખના Page #430 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૬૫ વ્યાપારના અભાવે સ્પર્શવાનું તમસૂ નથી બનતું. પરંતુ વિજાતીય એવું સ્પર્શરહિત એવું તમસ્ દ્રવ્ય બને છે એમ તમે માનો છો તો તેનો અર્થ એ થાય છે કે વિજાતીય કાર્ય પણ થાય. તો પછી માટીના જ એક સરખા સ્વરૂપવાળા પરમાણુઓમાંથી જેમ પૃથ્વી થાય છે. તેમ વિજાતીય એવાં જલ-તેજ અને વાયુ જેવાં તમામ કાર્યો થઈ શકે છે એવું પણ તમારે કલ્પવું જોઈએ, કેમ કલ્પતા નથી? અને જો કલ્પો તો પ્રત્યક્ષવિરોધ આવે જ. જૈન :- હે નૈયાયિક ! તમારું આ કથન વ્યાજબી નથી કારણ કે પરમાણુઓ કાર્યવડે જ એક સારી રીતે જાણવા યોગ્ય છે. એટલે કે પરમાણુઓનું જ્ઞાન કાર્યને અનુસારે જ થાય છે. જેવું કાર્ય હોય છે તેને અનુરૂપ જ કારણભૂત પરમાણુઓ કલ્પાય છે. સિધ્ધ થાય છે. પરંતુ કાર્યથી વિલક્ષણ (વિજાતીય) પરમાણુઓ કદાપિ કલ્પાતા નથી અને સિધ્ધ પણ થતા નથી. કારણ કે કાર્યથી વિલક્ષણ એવા પરમાણુઓને સિધ્ધ કરનારૂં કોઈ પ્રમાણ જ આ સંસારમાં નથી. માટે એક જ જાતના માટી આદિના પરમાણુઓમાંથી પૃથ્વીની જેમ વિજાતીય એવાં પાણી-તેજ અને વાયુ કાર્યની ઉત્પત્તિ કેમ થાય? નૈયાયિક :- હે જૈન ! જો આવું સુંદર તમે જાણો છો તો તમસૂના પરમાણુઓ પણ તમારે અસ્પર્શવાનું જ કલ્પવા જોઈએ, કારણ કે તમે જ કહો છો કે કારણને અનુરૂપ કાર્ય થાય, અને કાર્ય જેવું દેખાય તેવાં કારણભૂત પરમાણુઓ કલ્પાય, હવે અંધકાર સ્પર્શવાનું તરીકે અનુભવાતો નથી. તેથી તેના પરમાણુઓ પણ સ્પર્શરહિત જ હોવા જોઈએ એમ તમારે જૈનોએ માનવું જોઈએ. અને જો આટલું માનશો તો તેવા પ્રકારના તે સ્પર્શરહિત પરમાણુઓ તમોદ્રવ્ય સ્વરૂપ કાર્યના આરંભક કેમ બની શકે? અર્થાતુ ન જ બને. કારણ કે “જે જે અસ્પર્શવાનું હોય છે તે તે કાર્યદ્રવ્યના નિયમ અનારંભિક જ હોય છે” આ વ્યાપ્તિ વ્યભિચાર વિના અનુભવાય જ છે. જેમ કે આકાશાદિ પાંચ દ્રવ્યોના અવયવો (અંશો) અસ્પર્શવાનું છે તેથી તેઓ કદાપિ આકાશાદિ પાંચ દ્રવ્યોને કાર્યદ્રવ્યરૂપે ઉત્પન્ન કરતા નથી. તેથી જ તે પાંચ દ્રવ્યો નિત્ય છે. અને વ્યતિરેકવ્યાપ્તિમાં જે જે કાર્યદ્રવ્યનાં અનારંભક હોતાં નથી, પરંતુ આરંભક હોય છે તે તે નિયમા અસ્પર્શવાનું પણ હોતાં નથી, પરંતુ સ્પર્શવાનું જ હોય છે. જેમ કે કાર્યાત્મક પૃથ્વી-જલ-તેજ અને વાયુના પરમાણુઓ. આ પરમાણુઓ કાર્યદ્રવ્યનો આરંભ પણ કરે છે અને સ્પર્શવાનું પણ છે જ. માટે આ વ્યાપ્તિમાં ક્યાંય પણ વ્યભિચાર દેખાતો નથી. અવ્યભિચાર જ ઉપલબ્ધ થાય છે. તેથી તેમના પરમાણુઓ પણ અસ્પર્શવાનું Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા તમારે કલ્પવા પડશે. અને અસ્પર્શવાનું પરમાણુઓ કાર્યદ્રવ્યના આરંભક હોતા નથી. તેથી તમન્ એ દ્રવ્ય નથી. એમ અમારૂં નૈયાયિકોનું કહેવું છે. જૈન :- હે મૈયાયિક ! તમારી વાત બરાબર નથી. કારણ કે “જેવું કાર્ય દેખાતું હોય, તેના ઉપરથી કારણ પણ તેને અનુરૂપ કલ્પવું જોઈએ. પરંતુ કારણમાં વિકલતા દેખાવાથી પ્રત્યક્ષ દેખાતા કાર્યનો વિપર્યાસ કલ્પવો તે યોગ્ય નથી. એટલે કે ગળ્યુ દૂધ હોય, તેમાં જો કે સાકર દેખાતી નથી પરંતુ દૂધ મધુર અનુભવાય છે. તેથી દૂધમાં મધુરતા કાર્ય દેખાતું હોવાથી ન દેખાતી એવી પણ સાકર તેમાં છે એમ કલ્પાય છે. પરંતુ સાકરરૂપ કારણની વિકલતાથી (ન દેખાવાથી) મધુરરૂપે અનુભવાતા દૂધનો વિપર્યાસ કલ્પવો કે દૂધ મધુર નથી એ યોગ્ય નથી. તેવી રીતે અંધકાર દ્રવ્યસ્વરૂપ કાર્ય કાળુ કાળુ અને શીતળતાવાળુ અનુભવાતુ હોવાથી તેના પરમાણુઓ ન અનુભવાતા હોવા છતાં પણ કાર્યને અનુરૂપ હોવા જોઈએ એમ કલ્પાય છે. પરંતુ પરમાણુઓ સ્વરૂપ કારણની વિગુણતા હોવાથી એટલે કારણમાં સ્પર્શ અને રૂપ ન જણાતા હોવાથી પ્રત્યક્ષ દેખાતા એવા તમસાત્મક કાર્યનો વિપર્યાસ કલ્પવો અર્થાત્ તમન્ દ્રવ્ય નથી એમ કહેવું તે યોગ્ય નથી. નિયાયિક :- હે જેન! અમે કંઈ અંધકારના પ્રત્યાર્થી (શત્રુ) નથી. પરંતુ અસ્પર્શવાનું પરમાણુઓ કાર્યદ્રવ્યના અનારંભિક હોવાથી અહીં અંધકારમાં “આરંભત્વ” અર્થાત્ કાર્યદ્રવ્યત્વ ઘટતું નથી. એટલે દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ સંભવતી નથી. અને નીલિમાના (કાળા કાળા વર્ણના) દર્શનમાત્રથી તે દ્રવ્ય બની જતું નથી એમ અમે કહીએ છીએ, કારણ કે રૂપનું દર્શન તો ભ્રમાત્મક પણ હોય છે. જેમ ઝાંઝવાના જળમાં ચમક દેખાય છે પરંતુ તેથી તે જલદ્રવ્ય સિધ્ધ થતું નથી. કારણ કે ચમકનું દર્શન ભ્રમાત્મક છે તેમ અહીં પણ નીલિમાનું દર્શન પ્રકાશના અભાવથી ભ્રમાત્મક છે. વાસ્તવિક નીલિમા પણ નથી. તેથી તમસુ એ દ્રવ્ય નથી. પરંતુ આલોકના અભાવાત્મક જ છે. એમ અમારૂં નૈયાયિકોનું કહેવું __ नैतदुपपत्तिपदवीं प्रतिपद्यते, यतः स्पर्शवन्त एव तामसाः परमाणवः प्रोच्यन्ते । यत्पुनस्तत्रोपादेशि-स्पर्शवतस्तत्कार्यदव्यस्य क्वचिदप्यनुपलम्भादिति । तदसत्यम्, शीतस्पर्शवतस्तमोद्रव्यस्यैव तत्कार्यस्य दर्शनात् । तत्र स्पर्शसद्भावे किं प्रमाणम् ? इति चेत् - तदभावे किं प्रमाणम् ? इति वाच्यम् - न हि तत्प्रतिषेधकप्रमाणमन्तरेणाऽस्पर्शवत्त्वात् कार्यदव्यानारम्भस्त्वया प्रसाधयितुं शक्यते । अस्माकं तु तत्सद्भावे प्रमाणाभावेऽपि तावद् न काचित् क्षतिः । न च नास्त्येव तत्, प्रत्यक्षस्यैव सद्भावात् । Page #432 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ જૈન :- હૈ નૈયાયિક ! તમારૂં આ કથન યુક્તિયુક્ત નથી. ઉપર કહેલ તમારૂં વચન યુક્તિવાળી પદવીને પ્રાપ્ત કરતું નથી. કારણ કે તમે જે પ્રથમ બે પક્ષો પાડેલા, કે તમન્ના પરમાણુઓ શું સ્પર્શવાન્ છે કે સ્પર્શરહિત છે ? ત્યાં અમારો આ ઉત્તર છે કે તમસ્ સંબંધી પરમાણુઓ સ્પર્શવાળા જ છે. એમ અમારાવડે કહેવાય છે. ૩૬ ૭ સ્પર્શવાળા માનવામાં તમારાવડે ત્યાં વળી જે આ પ્રમાણે કહેવામાં આવ્યું કે જો તે પરમાણુઓ સ્પર્શવાળા હોય તો તેમાંથી નીપજતું કાર્યદ્રવ્ય તમમ્ પણ સ્પર્શવાળું હોવું જોઈએ, પરંતુ તેનું કાર્યદ્રવ્ય તમમ્ સ્પર્શવાળાપણે ક્યાંય અનુભવાતું નથી. આવું જે તમે કહ્યું છે તે અસત્ય જ છે. કારણ કે તમન્ના તે પરમાણુઓમાંથી નીપજતું કાર્યદ્રવ્ય તમસ્ શીતસ્પર્શવાળુ પ્રત્યક્ષ અનુભવાય છે. (અંધકારમાં શીતળતાનો અનુભવ સર્વજનને અનુભવસિધ્ધ જ છે.) નૈયાયિક :- તે અંધકારમાં સ્પર્શના સદ્ભાવમાં શું પ્રમાણ છે ? જૈન ઃ- હૈ નૈયાયિક ! અમે જૈનો તમને પુછીએ છીએ કે અંધકારમાં “સ્પર્શ નથી” એમાં શું પ્રમાણ છે ? એ તમે જ કહો. તમે પરમાણુઓ અસ્પર્શવાન્ હોવાથી કાર્યદ્રવ્યના અનારંભક છે એમ માનો છો. એટલે પરમાણુઓમાં સ્પર્શનો પ્રતિષેધ તમે કરો છો. અને તેને હેતુ બનાવી તેમાંથી તમસ્ નામના કાર્યદ્રવ્યની અનુત્પત્તિ સિધ્ધ કરો છો. પરંતુ અનુમાનમાં સાધ્ય સાધવા માટે રજુ કરાયેલો હેતુ તો પ્રમાણથી સિધ્ધ જ હોવો જોઈએ, અહીં “અસ્પર્શવત્ત્વાત્'' એ તમારો હેતુ છે. તેથી પરમાણુઓમાં સ્પર્શના પ્રતિષેધને જણાવનારા પ્રમાણને સમજાવ્યા વિના અસ્પર્શવાનું હોવાથી કાર્યદ્રવ્યની અનારંભકતા તમારાવડે સાધી શકાશે નહીં. સાધ્ય સિદ્ધ ન હોય તો ચાલે, પરંતુ અનુમાનમાં હેતુ તો પ્રમાણથી સિધ્ધ જ હોવો જોઈએ, એટલે તમારે સ્પર્શનો નિષેધ બતાવવા માટે પ્રમાણ કહેવું જ જોઈએ. અમારે જૈનોને તો તમના તે પરમાણુમાં સ્પર્શનો સદ્ભાવ છે એ જણાવવામાં બીજું કોઈ પણ પ્રમાણ કદાચ ન હોય તો પણ કંઈ દોષ આવતો નથી. કારણ કે અમે પૂર્વે કહી ગયા છીએ, તેમ “કાર્યના દર્શનથી તેને અનુકુળ કારણ કલ્પાય છે” એટલે તમમાં શીતસ્પર્શ અનુભવાય છે માટે તેના પરમાણુ પણ તેવા શીતસ્પર્શવાળા હશે એમ કલ્પાય છે. તેથી પરમાણુઓમાં શીતસ્પર્શ સમજાવવા માટે બીજા પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. Page #433 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા સંક્ષેપમાં સાર એ છે કે તમે પરમાણુઓ અસ્પર્શવાનું હોવાથી તમ કાર્યદ્રવ્ય નથી એમ કહો છો. એટલે તમારે પરમાણુઓમાં અસ્પર્શવત્તા પ્રમાણથી સિધ્ધ કરવી જ જોઈએ, અને અમે કાર્યદ્રવ્યના અનુભવથી કારણની કલ્પના કરીએ છીએ, એટલે કારણ એવા પરમાણુઓમાં સ્પર્શ સિધ્ધ કરવામાં બીજા પ્રમાણની જરૂર જ રહેતી નથી. છતાં પરમાણુઓમાં “સ્પર્શવત્તા” સિધ્ધ કરવામાં ત = તે પ્રમાણ નથી એમ નહીં, અર્થાત્ છે જ. પ્રત્યક્ષ પ્રમાણ જ સભૂત છે. તથાદિ – दिवा दिवाकरकरालातपप्रयातोपतप्तवपुषः पथिकास्तमिस्रासंतमसशैत्यसंपर्कात् प्रमोदन्ते । न च तापाभावमात्र सूत्रित एव तेषां प्रमोदः, प्रतीतिबाधात् । तन्मात्रनिमित्तो हि “घटोऽत्र नास्ति' इतिवत्, “तापः संप्रति नास्ति" इति प्रतिषेधमुख एव प्रत्ययः प्रादुःष्यात्, न तु "संप्रति शीतलीभूतं मे शरीरम्" इति विधिमुखः । तथात्वे हि 'तमोऽभावमात्रसूचित एवायमालोकप्रत्ययः इत्यपि वावदुकस्य वदतो वदनं न वक्रीभवेत् । __ अथान्धकारनिबन्धनत्वे शैत्यस्पर्शप्रत्ययस्य निबिडतरघटितकपाटसंपुटे गवलकुवलय-कलकण्ठी-कण्ठकाण्डकृष्णान्धकारैकार्णवीभूते कारागारे क्षिप्तस्य पुंसः सुतरां तत्प्रत्ययो भवेत्- इति चेत्- तापाभावनिमित्ततायामपि सुतरां स किं तत्र न स्यात्, तत्रात्यन्तं तापाभावसम्भवात् ? तस्मात् मन्दमन्दसमीर-लहरिपरिचय एव जलस्पर्शस्येव तत्स्पर्शस्याप्यभिव्यक्तौ हेतुः । न चासौ तत्रास्तीति न तत्र तत्प्रतीतिः प्रादुर्भवति । તે આ પ્રમાણે - દિવસે સૂર્યના આકરા તાપના પ્રતાપથી તપી ગયેલા શરીરવાળા મુસાફરો રાત્રે અંધકાર સંબંધી શીતળસ્પર્શના સંપર્કથી આનંદ-પ્રમોદ પામે છે. રાત્રે અંધકારમાં સર્વત્ર ઠંડક જે અનુભવાય છે તે જ તમસુના પરમાણુઓમાં શીતળસ્પર્શ છે તેનું પ્રત્યક્ષપ્રમાણ = પ્રત્યક્ષ પુરાવો (સાબિતી) છે. નૈયાયિક :- દિવસે સૂર્યના તાપથી તપેલા પુરૂષોને રાત્રે અંધકારમાં શીતળતાથી જે આનંદપ્રમોદ થાય છે. આવા પ્રકારનું જે તમે જૈનો કહો છો. પરંતુ હકીકતથી તે તેમ નથી. અર્થાત્ શીતળતાના અનુભવથી જન્ય આનંદપ્રમોદ નથી, પરંતુ દિવસે સૂર્યનો જે તાપ હતો, તે તાપના અભાવ મારાથી જણાયેલો જ આનંદપ્રમોદ તે મુસાફરોને થાય છે. શીતળતા છે એટલે તેનાથી આનંદપ્રમોદ થાય છે એમ નથી, પરંતુ તાપ નથી માટે દાહ થતો નથી તેથી આનંદપ્રમોદ થાય છે. એમ હકીકત છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૬ ૯ જેન - હે નૈયાયિક - એમ ૧ ૨ = ન કહેવું, અર્થાત્ ઉપરોક્ત તમારું કહેવું ઉચિત નથી, કારણ કે પ્રતિતિવાથાત્ = તમારું કથન પ્રતીતિથી બાધિત છે. - અનુભવથી વિરૂદ્ધ છે. તે આ પ્રમાણે - જો તાપના અભાવ માત્રના નિમિત્તે જ આ અનુભવ થતો હોય તો “અહીં ઘડો નથી” એ વાક્યની જેમ “અહીં હવે અત્યારે તાપ નથી” એમ નિષેધમુખે બોધ થવો જોઈએ. પરંતુ-હાશ, હવે મારું શરીર શીતળ બની ગયું છે એવો વિધિમુખે બોધ થાય છે. તે થવો જોઈએ નહીં. જો રાત્રે તાપાભાવ માત્ર જ હોય તો અત્યારે હવે તાપ નથી એમ નિષેધમુખે જ બોધ થવો જોઈએ. પરંતુ હવે સર્વત્ર ઠંડક છે. એમ વિધિરૂપે બોધ થવો જોઈએ નહિં અને વિધિરૂપે બોધ થાય છે. માટે રાત્રે શીતળતા છે. પરંતુ તાપાભાવ માત્ર નથી. તથાત્વેિ દિ = રાત્રિમાં આનંદપ્રમોદનો અનુભવ શીતળતાજન્ય હોવાથી તમસુ દ્રવ્ય હોવા છતાં પણ જો તમે તાપાભાવમાત્રને જ આ અંધકારનું જ્ઞાન કહેશો તો કોઈ પુરૂષ એથી ઉલટું આલોકના પ્રત્યયમાં કહેશે તો તમે તેના મુખને વક્ર નહી કરી શકો એટલે કે દિવસે જે આલોકપ્રત્યય થાય છે તે પણ તમસૂના અભાવ માત્રથી જ સૂચિત છે. વાસ્તવિક આલોક જેવું કોઈ દ્રવ્ય છે જ નહીં એવું બોલતા વાચાળ માણસના મુખને તમે રોકી શકશો નહીં, કારણ કે વિધિમુખે બોધ થતો હોય છતાં તમારી દૃષ્ટિએ તે ઈતરપદાર્થોના અભાવ માત્રથી જ બોધ થાય છે એમ તમે માનો છો. તેથી અંધકારમાં જેમ અહીં શીતળતા છે એમ વિધિમુખે બોધ થતો હોવા છતાં, તાપાભાવ માત્ર માનીને અંધકારને દ્રવ્ય ન માનતાં તેજનો અભાવમાત્ર માનવા પ્રેરાઓ છો, તે જ રીતે દિવસે દાહ થાય છે એમ વિધિમુખે બોધ હોવા છતાં તમસુનો અભાવ માત્ર માનીને આ આલોક જણાય છે એમ કહેનારા માણસના મુખને તમે રોકી શકશો નહીં. માટે શીતળતાના અનુભવથી અને વિધિમુખે બોધ થતો હોવાથી અંધકાર એ નિયમા દ્રવ્ય જ છે. નૈયાયિક :- જો શીતળસ્પર્શનો અનુભવ અંધકારદ્રવ્યના કારણે જ થતો હોય તો જેમ જેમ વધારે અંધકાર હોય તેમ તેમ ત્યાં વધારે તે શીતળતાનો બોધ થવો જોઈએ, તેથી અતિશય ગાઢ પણે બંધ કરાયા છે કપાટસંપુટ (બન્ને બારણાં) જેનાં એવાં અને (ાવ7) જંગલી પાડા, (પુવ7) નીલકમળ, (વનડીઇ) અને કોયલના કંઠ જેવા, (ાઇડuT) ઘણા કાળા કાળા એવા અંધકારનો જાણે એક મહાસાગર હોય તેવા કારાગારમાં નખાયેલા પુરૂષને અતિશય અંધારૂં હોવાથી અતિશય તે શીતળતાનો પ્રત્યય (બોધ) થવો જોઈએ. Page #435 -------------------------------------------------------------------------- ________________ 3७० દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા જૈન - હે મૈયાયિક ! અમે જૈનો આ શીતળતાનો અનુભવ અંધકારથી થાય છે એમ માનીએ છીએ એટલે તું અમને આવો પ્રશ્ન કરે છે. પરંતુ તે અંધકાર દ્રવ્ય ન માનતો હોવાથી આ જ શીતળતાનો અનુભવ તાપાભાવ માત્રની માને છે. તેથી અમે તને પણ પુછીએ છીએ કે આવા ગાઢ કારાગારમાં નખાયેલા પુરૂષને “તાપાભાવ માત્રની નિમિત્તતા” હોતે છતે પણ તે શીતળતાનો અનુભવ સુતરાં (વધારે ગાઢ રીતે) ત્યાં કેમ થતો નથી ? તમારૂ માનેલું તાપાભાવમાત્ર કારણ તો ત્યાં પણ અત્યન્ત છે જ. તમે જ ઉત્તર આપો. સારાંશ એ છે કે આ શીતળતાનો અનુભવ અમે જૈનો અંધકારથી માનીએ છીએ અને તમે તૈયાયિકો તાપભાવમાત્રથી માનો છો, હવે ગાઢ અંધકારવાળા કેદખાનામાં પુરાયેલા પુરૂષને અંધકાર હોવા છતાં પણ વધારે વધારે શીતળતા કેમ અનુભવાતી નથી? એમ અમને તમે પુછો છો પરંતુ તે જ પ્રશ્ન અમે તમને પુછીએ છીએ કે તાપાભાવ એવું તમારૂં માનેલું કારણ પણ તે કેદખાનામાં હોવા છતાં ગાઢ-ગાઢ શીતળતા કેમ અનુભવાતી નથી ? જે દોષ તમને પણ આવતો જ હોય તે દોષ અમને આપવો ઉચિત નથી. તેથી સમજવું જોઈએ કે આવા ગાઢ અંધકારવાળા કેદખાનામાં પુરાયેલા પુરૂષને જે અતિશય શીતળતાનો અનુભવ થતો નથી તેમાં “અંધકાર દ્રવ્ય નથી” એ કારણ નથી, પરંતુ બીજું કંઈક કારણ છે. જળના સ્પર્શનો અનુભવ કરાવવામાં જેમ મંદ મંદ પવનની લહેરીઓનો સંબંધ જ કારણ છે તેની જેમ અંધકારના પરમાણુઓના શીતળ સ્પર્શનો અનુભવ કરાવવામાં પણ મંદ મંદ એવા પવનની લહેરીઓનો સંબંધ જ હેતુ છે. અને આવા ગાઢ બંધ કરેલા બારણાવાળા કેદખાનામાં અંધકાર પણ પુષ્કળ છે. તેના પરમાણુઓમાં શીતળતા પણ પુષ્કળ છે. પરંતુ સ્પર્શની અભિવ્યક્તિ કરાવવામાં હેતુ બનનાર એવો મંદ મંદ આ પવન ત્યાં નથી. તેથી ત્યાં તે શીતળતાનો ગાઢ અનુભવ થતો નથી. માટે સાચું કારણ એ છે કે ત્યાં વાયુનામનું વ્યંજક દ્રવ્ય લહેરીઓ રૂપે નથી. પરંતુ અંધકારદ્રવ્યનો અભાવ એ કારણ નથી. અંધકાર તો દ્રવ્ય છે જ. अनुमानतोऽपि तत्र स्पर्शप्रतीतिः । तथाहि - तमः, स्पर्शवद्, स्पवत्त्वात्, पृथ्वीवत् । न च रूपवत्त्वमसिद्धम्, "अन्धकार: कृष्णोऽयम्" इति कृष्णाकारप्रतिभासात् । ननु यदि तिमिरं श्यामरूपपरिकलितकलेवरं स्यात्, तदावश्यं स्वप्रतिभासे आलोकमपेक्षेत । कुवलय, कोकिल-तमालादि-कृष्णवस्तूनामालोकापेक्षवीक्षणत्वादिति चेत् - तद् Page #436 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩ ૭૧ શા છે नाऽकलङ्कम्, उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासनात् । अथास्मदादिप्रतिभासमपेक्ष्यैतदुच्यते, तदपि न पेशलम्, यतो यद्यपि कुवलयादिकमालोकमन्तरेणालोकयितुं न शक्यतेऽस्मदादिभिः, तथाऽपि तिमिरमालोकयिष्यते, विचित्रत्वाद् भावानाम् । इतरथा पीतावदातादयोऽपि तपनीयमुक्ताफलप्रमुखा नालोकनिरपेक्षवीक्षणा इति प्रदीपचन्द्रादयोऽपि प्रकाशान्तरमपेक्षेरन् । इति सिद्धं तमो रूपवत् । તથા અનુમાનપ્રમાણથી પણ તે અંધકારમાં શીતળસ્પર્શનો નિશ્ચય થઈ શકે છે. તે આ પ્રમાણે- અંધકાર (પક્ષ), સ્પર્શવાળું જ છે (સાધ્ય), રૂપવાળું હોવાથી (હેતુ), પૃથ્વીની જેમ (દષ્ટાત) જે જે રૂપવાનું હોય છે તે તે સ્પર્શવાનું પણ હોય જ છે જેમ કે માટીપત્થર-સુવર્ણ ઈત્યાદિ (અન્વયદષ્ટાન્ત), જે જે સ્પર્શવાનું નથી તે તે રૂપવાનું પણ નથી જ, જેમ કે આકાશાદિ (વ્યતિરેક દષ્ટાન્ત), આ તમસુ પણ કૃષ્ણરૂપવાળું છે. (ઉપનય), તેથી નિયમા સ્પર્શવાળું જ છે. (નિગમન). નૈયાયિક :- અંધકારમાં સ્પર્શવત્ત્વ સિધ્ધ કરવા માટે રૂપવત્ત્વ જે હેતુ મુકવામાં આવ્યો છે અસિધ્ધ છે. કારણ કે પક્ષભૂત એવા અંધકારમાં રૂપવત્ત્વ હેતુ જણાતો નથી. અને પક્ષમાં હેતુની અવૃત્તિ એ જ અસિધ્ધહેત્વાભાસ કહેવાય છે. જૈન :- અમારો આ રૂપવત્વ હેતુ અસિધ્ધ નથી. પક્ષમાં અવૃત્તિ નથી પરંતુ પક્ષવૃત્તિ છે. “આ કાળુ કાળુ અંધારૂ દેખાય છે” એવા પ્રકારની કાળા કાળા રંગના આકારની અંધકારમાં પ્રતીતિ સર્વજનમાં પ્રતીત છે. નૈયાયિક :- જો તિમિર કૃષ્ણરૂપથી યુક્ત શરીરવાળું હોય તો પોતાનો પ્રતિભાસ કરાવવામાં અવશ્ય આલોકની અપેક્ષા રાખત, કારણ કે નીલકમલ, કોયલ અને તમાલવૃક્ષ વિગેરે કૃષ્ણવર્ણવાળી સર્વ વસ્તુઓ આલોકની અપેક્ષા પૂર્વક જ દષ્ટિગોચર થાય છે. JાવUવન્તિ વહૂનિ (પક્ષ), માત્નો વાપેક્ષવીક્ષનિ (સાધ્ય), પવન્દ્રીત્ (હેતુ), વાહિવત્ (દષ્ટાન્ત), જે જે વસ્તુઓ રૂપવાળી હોય છે તે તે આલોકની અપેક્ષાએ જ સ્વપ્રતિભાસ કરે છે. જેમ કે કુવલયાદિ, અંધકાર પણ જો રૂપવાનું હોય તો આલોકવડે જ દેખાવું જોઈએ, પરંતુ આલોક ન હોય ત્યારે જ દેખાય છે. આલોક હોય ત્યારે દેખાતું નથી જ, માટે અંધકાર રૂપવાનું નથી. તેથી હે જૈન ! તમારો રૂપવત્ત્વ હેતુ પક્ષીભૂત એવા અંધકારમાં નથી તેથી અવશ્ય અસિધ્ધહેત્વાભાસ છે જ. જૈન - તત્તાન = નૈયાયિકની ઉપરોક્ત વાત અકલંકિત (નિર્દોષ) નથી. અર્થાત્ દોષથી ભરેલી છે. ઘુવડ આદિ પ્રાણીઓને (ઘુવડ-બીલાડી-ઉંદર-સર્પ આદિ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩ ૭ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા નિશાચર જીવોને) આલોક વિના પણ તે કૃષ્ણવર્ણવાણી વસ્તુઓનો પ્રતિભાસ થાય છે. રૂપવત્ત્વાન્ હેતુ સાધ્યાભાવવત્ વૃત્તિ હોવાથી નૈયાયિકનું અનુમાન વ્યભિચાર દોષવાળું છે. પરંતુ અકલંકિત નથી. અર્થાત્ નિર્દોષ નથી. નૈયાયિક - અમે જે ઉપર અનુમાન લખ્યું છે તે આપણા લોકોની અપેક્ષાએ આ અનુમાન કહ્યું છે. પરંતુ ઉલુકાદિની અપેક્ષાએ નહીં. આપણ લોકોને (મનુષ્યોને) રૂપવાળી સઘળી વસ્તુઓ આલોકાપેક્ષપૂર્વક દષ્ટિગોચર થાય છે. માટે અમારો હેતુ વ્યભિચારી નથી પરંતુ યથાર્થ છે. જૈન :- નૈયાયિકની તે વાત પણ મનોહર નથી. કારણ કે જો કે કુવલયાદિ પદાર્થો આલોક વિના અમારાવડે દેખવાને માટે શક્ય નથી તથાપિ અંધકાર આલોકની અપેક્ષા વિના દેખી શકાશે. કારણ કે જગતુના ભાવો ચિત્ર-વિચિત્ર છે. કોઈ પદાર્થો આલોક વિના ન દેખાય, અને કોઈ પદાર્થ આલોક વિના પણ દેખી શકાય છે. જો એમ ન હોત અને આપણ લોકોને સર્વ પદાર્થો આલોકવડે જ દેખાય એવો આગ્રહ રાખીએ તો પીળા વર્ણવાલું સોનું અને (વાત) ઉજ્વળ વર્ણવાળું પાણીદાર મોતી વિગેરે પદાર્થો આલોકથી નિરપેક્ષપણે દૃષ્ટિગોચર થતા નથી, અર્થાત્ આલોક હોય તો જ દેખાય છે. તેથી પ્રદીપ-ચંદ્રાદિ પદાર્થો પણ પોતાનો પ્રતિભાસ કરાવવામાં અન્ય પ્રકાશની અપેક્ષા રાખનારા બનવા જોઈએ. પરંતુ તેમ નથી. સારાંશ કે જેમ સુવર્ણ અને મોતી વિગેરે આલોકની અપેક્ષાપૂર્વક દષ્ટિગોચર થાય છે છતાં પ્રદીપ-ચંદ્રાદિ પદાર્થો આલોકથી નિરપેક્ષ જ દષ્ટિગોચર થાય છે. કારણ કે પદાર્થો ચિત્ર-વિચિત્ર સ્વભાવવાળા છે. તેમ નીલકમળાદિ પદાર્થો આલોકની અપેક્ષાએ જ દેખાય છે. છતાં તિમિર આલોક નિરપેક્ષ પણે જે દેખી શકાય છે. તેથી સિદ્ધ થાય છે કે તમારું અવશ્ય રૂપવાનું જ છે. માટે અમારો જૈનોન wવત્ત્વ હેતુ પક્ષવૃત્તિ હોવાથી અસિધ્ધહેત્વાભાસ નથી. तथा तमो, रूपवत्, कार्यवत्त्वेन प्रतीयमानत्त्वात्, कुवलयवत्, इत्यतोऽपि तत्र रूपवत्त्वसिध्धिः । न खलु अत्यं कुम्भाभावादि कृष्णाद्याकारेण कदाचित् प्रतीयमानमालोकितम् - इति रूपवत्त्वसिद्धौ च सिद्धं स्पर्शवत्त्वम् । तथा च तामसपरमाणूनां कार्यदव्यारम्भप्रतिषेधोपन्यस्तमस्पर्शवत्त्वं स्वरूपासिद्धम्, परस्य तामसपरमाणूनामप्रसिद्धराश्रयासिद्धं चेति स्थितम् ॥ તથા વળી અંધકારમાં રૂપવત્ત્વની પ્રતીતિ કરવા માટે આવા પ્રકારનું અનુમાન પણ Page #438 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ થાય છે. અંધકાર (પક્ષ), રૂપવાનૢ છે (સાધ્ય), કાળાપ્રકારના વર્ણવાળા પણે પ્રતીતિ થતી હોવાથી (હેતુ), નીલકમળની જેમ (દૃષ્ટાન્ત), આ અનુમાનથી પણ તે અંધકારમાં રૂપવત્ત્વની પ્રતીતિ થાય છે. જો અંધકાર પ્રકાશના અભાવાત્મક જ હોય તો તેની કાળાકાળા રૂપવાળા પણે પ્રતીતિ થાય જ નહીં કારણ કે અભાવ એ કોઈ પદાર્થ જ નથી, તેથી તેમાં રૂપ હોય જ નહીં, તે તો રૂપરહિત જ હોય, જેમ રૂપરહિત એવા ઘટાભાવાદિ અભાવ કદાપિ કાળાવર્ણ રૂપે પ્રતીયમાન થતા કોઈવડે જોવાયા નથી. અને જોવાતા પણ નથી. તેવી રીતે અંધકાર પણ જો અભાવાત્મક જ હોત તો કૃષ્ણવર્ણવાળાપણે પ્રતીતિ થાત નહીં. પરંતુ કૃષ્ણવર્ણવાળાપણે પ્રતીતિ થાય છે. માટે અવશ્ય દ્રવ્યાત્મકપદાર્થ છે. પરંતુ અભાવરૂપ નથી. આ રીતે તમમાં રૂપવત્ત્વની સિધ્ધિ થઈ. તે હેતુ બરાબર સિધ્ધ થયે છતે “સ્પર્શવત્ત્વ” એવું અમારૂં સાધ્ય પણ યથાર્થપણે જ સિધ્ધ થાય છે. એટલે તમમાં રૂપવત્ત્વ હેતુ અને તેનાથી સિધ્ધ થનારૂં સ્પર્શવત્ત્વ સાધ્ય એમ બન્ને સિધ્ધ થાય છે. ૩૭૩ તે કારણથી તૈયાયિકોએ તમન્ના પરમાણુઓમાં કાર્યદ્રવ્યની આરંભકતાનો નિષેધ કરનારો મુકેલો “અસ્પર્શવત્ત્વ” હેતુ સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ બની જાય છે. કારણ કે હેતુનુ પક્ષમાં ન રહેવું એ જ સ્વરૂપાસિધ્ધનું લક્ષણ છે. જેમ શો, મુળ:, ચાક્ષુષત્વાત્, રૂપવત્ અહીં જેમ ચાક્ષુષત્વ હેતુ રાજ્ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિધ્ધ બને છે તે જ રીતે નૈયાયિકોએ મુકેલો અસ્પર્શવત્ત્વ હેતુ પણ તામસપરમાણુઓમાં અવૃત્તિ છે માટે અવશ્ય નૈયાયિકોનો હેતુ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે. તથા વળી અમે જૈનો તો તામસપરમાણુઓ પુદ્ગલદ્રવ્ય છે એમ માનીએ છીએ એટલે અમને તો કોઈ હેત્વાભાસ થતો નથી. પરંતુ નૈયાયિકો તામસપરમાણુઓને દ્રવ્ય માનતા નથી આલોકનો અભાવમાત્ર રૂપે જ માને છે. છતાં તેમાં અસ્પર્શવત્ત્વ સિધ્ધ કરવા માટે જ્યારે અનુમાન લગાવે છે ત્યારે તેની પક્ષ તરીકે સ્થાપના કરે છે. તેથી અમારાથી પર એવા નૈયાયિકોને તામસપરમાણુઓની અપ્રસિધ્ધિ હોવાથી આશ્રયાસિધ્ધહેત્વાભાસ પણ થાય છે. જેમ કે જ્ઞાનાવિન્દ્ર, સુરશ્મિ, અરવિન્દ્રાત્, સોનાવિન્દ્વવત્ આ અનુમાનની જેમ જ તામસા: પરમાળવ:, अस्पर्शवन्तः, સ્પર્શવાયંદ્રવ્યસ્ય ચિતવ્યનુપત્નમ્બ્રાત્ ઇત્યાદિ કન્દલીકાર એવા શ્રીધરજીએ જે અનુમાન કહ્યું હતું તે અનુમાનમાં રજુ કરાયેલો તામસા: પરમાળવઃ એ પક્ષ જ તેઓના મતે નાવિન્દ્ર ની જેમ સંસારમાં અસિધ્ધ હોવાથી તેઓને આશ્રયાસિધ્ધ હેત્વાભાસ પણ થશે જ. એમ સિધ્ધ થયું. Page #439 -------------------------------------------------------------------------- ________________ उ७४ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા (६) दव्यगुणकर्मातिरिक्तकार्यत्वमपि न हेतुः । द्रव्यातिरिक्तकार्यत्वस्य तस्मिन्नसिद्धत्वेनैकदेशासिद्धतापत्तेः । तत्प्रसिद्धिर्हि तस्याभावख्यतया, अन्यतो वा कुतोऽप्यभिधीयते ? नाद्यः पक्षः, परस्पराश्रयप्रसङ्गात्-अभावस्पतासिद्धौ हि तस्य द्रव्यातिरिक्तकार्यत्वसिद्धिः, ततोऽपि सेति । अन्यहेतुतस्तत्सिद्धौ तु स एवास्तु । किमनेन सिद्धोपस्थायिना कृतकभक्तिभृत्येनेव कर्तव्यम् ? અંધકારને અભાવાત્મક પદાર્થ સિધ્ધ કરવા માટે “દ્રવ્ય-ગુણ અને કર્મથી અતિરિક્ત એવું કાર્યત્વ” આ હેતુ જો તમે રજુ કરો તો તે હેતુ પણ સાધ્ય સાધવા માટે સમર્થ નથી. તમારૂં નૈયાયિકોનું કહેવું એવું છે કે ઘટ-પટાદિ જે કાર્ય છે તે દ્રવ્યાત્મકકાર્ય છે. ઘટપટાદિમાં નીલપીતાદિ જે ગુણો ઉત્પન્ન થાય છે તે ગુણાત્મક કાર્ય છે. અને ઘટ-પટાદિમાં જે ઉક્ષેપણાદિક્રિયા થાય છે તે કર્માત્મકકાર્ય છે અને આ ત્રણ જ પ્રકારના કાર્યો આ સંસારમાં ભાવાત્મક છે. બાકીના ત્રણ પદાર્થો સામાન્ય-વિશેષ અને સમવાય નિત્ય હોવાથી કાર્યાત્મક છે જ નહીં. એટલે જે જે દ્રવ્ય-ગુણથી અને કર્મથી ભિન્ન હોતે છતે કાર્યાત્મક હોય છે તેનો અભાવમાં જ સમાવેશ થાય છે. કારણ કે દ્રવ્યાદિ ત્રણથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિ ત્રણમાં તેનો સમાવેશ થઈ શકે નહીં, અને કાર્યાત્મક હોવાથી સામાન્યાદિ ત્રણમાં તેનો સમાવેશ થઈ શકે નહીં. માટે અભાવમાં જ અંતર્ભાવ થાય છે. અંધકાર પણ દ્રવ્યાદિ ત્રણથી અતિરિક્ત છે અને આલોકના વિરહમાં ઉત્પન્ન થતું હોવાથી કાર્યાત્મક છે માટે અંધકારનો સમાવેશ અભાવમાં જ થાય છે. આ પ્રમાણે નૈયાયિકોનું કહેવું છે. જૈન :- પરંતુ તૈયાયિકોની આ વાત યુક્તિસિદ્ધ નથી. કારણ કે હેતુમાં જે કાર્યત્વ એવું વિશેષ્ય છે તે અંધકારમાં સંભવે છે. પરંતુ તેનું જે વિશેષણ છે દ્રવ્ય-ગુણ-કર્મથી અતિરિક્તત્વ, આ વિશેષણ સંપૂર્ણતયા અંધકારમાં સંભવતું નથી. માત્ર ગુણ અને કર્મથી અતિરિક્ત સંભવે છે પરંતુ દ્રવ્યથી અતિરિક્તત્વ આટલો વિશેષણનો એકભાગ (એકદેશ) અંધકારમાં સંભવતો નથી. કારણ કે અંધકાર એ પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. તેથી હેતુનો વ્યનિરિવાર્યત્વ" આટલો એકદેશ તે અંધકારમાં અસિધ્ધ હોવાના કારણે હેતુમાં એકદેશની અસિધ્ધતાની આપત્તિ આવે છે. સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ બને છે. કારણ કે અંધકાર એ પણ પુગલોનો પિંડ હોવાથી, રૂપ અને સ્પર્શવાનું હોવાથી પુદ્ગલ દ્રવ્યાત્મક જ કાર્ય છે. પરંતુ દ્રવ્યથી ભિન્ન કાર્ય નથી. વળી પ્રકાશની જેમ તેમાં પણ અણુસમૂહ છે. ચક્ષુસંયોગથી ગ્રાહ્ય છે. ઈત્યાદિ હેતુઓથી તે દ્રવ્યાત્મક જ કાર્ય છે. છતાં હે નૈયાયિકો ! તમે તે અંધકારમાં “વ્યતિરિર્વત્વ” જે હેતુ બતાવો છો તે હેતુની પ્રસિધ્ધિ કોના આધારે કરો છો? (૧) શું તે અંધકાર અભાવાત્મક છે તેના વડે Page #440 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૭૫ તેને દ્રવ્યથી અતિરિક્ત કાર્ય કહો છો ? કે (૨) અન્ય કોઈ હેતુથી અંધકારને દ્રવ્યથી અતિરિક્ત કાર્યત્વ હેતુ જણાવો છો ? પહેલો પણ જો તમે કહો તો તે ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં તમને પરસ્પરાશ્રય (અન્યોન્યાશ્રય) દોષ આવશે. તે આ પ્રમાણે - તમે પ્રથમ અંધકારનું અભાવાત્મક સાધ્ય સાધવા માટે જ “દ્રવ્યાતિરિક્તકાર્યત્વ” હેતુ રજુ કર્યો છે. હવે જો આ હેતુની સિધ્ધિ અભાવાત્મક સાધ્યથી જ કરવાની હોય તો તે અભાવાત્મક સાધ્યની પ્રથમ સિધ્ધિ થશે પછી જ તે દ્રવ્યાતિરિક્તકાર્યત્વ હેતુની સિધ્ધિ થશે, અને તતડપ = તે દ્રવ્યાતિરિક્તકાર્યત્વની સિધ્ધિ થશે પછી જ તેનાથી જ ના રૂતિ = તે અંધકાર અભાવાત્મક છે એવા સાધ્યની સિધ્ધિ થશે. આ પ્રમાણે સાધ્ય સામાનદશાવાળું હોવાથી સિધ્ધ નથી, તેથી હેતુ સિધ્ધ થશે નહી, અને હેતુ સિધ્ધ થશે નહી ત્યાં સુધી સાધ્ય સિધ્ધ થશે નહી. એમ પરસ્પરાશ્રય દોષ આવશે. હવે જો અન્ય કોઈ બીજા હેતુથી તે વ્યાતિરિલાયંત્ર હેતુની સિધ્ધિ કરશો તો અંધકારને અભાવાત્મક સિધ્ધ કરવા માટે પ્રથમ “વ્યાતિરિર્યત્વ" હેતુ મુકવો અને પછી તે હેતુને સિધ્ધ કરવા માટે વળી અન્ય બીજો હેતુ મુકવો. તેના કરતાં તે અન્યતુ જ રજુ કરવો જોઈએ. વચ્ચેના આ હેતુવડે સર્યું. કારણ કે આ હેતુ નપુંસકતુલ્ય નિરર્થક જ છે. જેમ કાર્ય સિધ્ધ થયા પછી જ ઉપસ્થાયિ (હાજર) થનારા એવા કૃત્રિમ (બનાવટી) ભકિતવાળા સેવકવડે કંઈ પ્રયોજન નથી. તેમ જ અન્ય હેતુ લાવવો જ પડતો હોય તો તે અન્ય હેતુથી જ સાધ્યસિધ્ધિ કરવી જોઈએ આ હેતુ નિરર્થક જ થશે. માટે એકદેશ અસિધ્ધ હેત્વાભાસ હોવાથી હે તૈયાયિક ! તારો આ હેતુ પણ યથાર્થ નથી. (७)आलोकविरोधित्वमपि न साधीयः, न हि यो यविरोधी, स तदभावस्वभाव एव, वारि-वैश्वानरयोः परस्पराभावमात्रतापत्तेः । अथ सहानवस्थानलक्षणो विरोधस्तिमिरस्याऽभावस्वभावतासिद्धौ साधनत्वेनाभिप्रेतः न वध्यघातकभावः । स च भावाभावयोरेव सम्भवी, न पुनर्द्वयोरपि भावयोः । तदिहाऽऽलोकानवकाशे सत्येव समुज्जृम्भमाणस्यान्धकारस्याभावस्त्पता एव श्रेयसी, कुम्भाभाववदिति चेत् - तदपवित्रम्, अत्रापि वध्यघातकभावस्यैव भावात्, घनतरतिमिरपूरिते पथि प्रसर्पता प्रदीपप्रभाप्राग्भारेण तिमिरनिकुरम्बाडम्बरविडम्बनात् ॥ નૈયાયિક :- અંધકાર એ અભાવાત્મક છે એ વાત સિધ્ધ કરવામાં અમે “આલોકવિરોધિત્વ” એ હેતુ મુકીશું. અંધકાર એ આલોકનો (પ્રકાશનો) વિરોધી હોવાથી આલોકના અભાવ સ્વરૂપ છે. પરંતુ વાસ્તવિક કોઈ દ્રવ્ય નથી. એમ અમે કહીશું. Page #441 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા જૈન :- તમારો “આલોકવિરોધિત્વ” આ હેતુ પણ ઉચિત નથી. કારણ કે “જે પદાર્થ જેનો વિરોધી હોય તે પદાર્થ અભાવાત્મક હોય એવો નિયમ નથી. જો એવો નિયમ માનશો તો પાણી અને અગ્નિ આ બન્ને પરસ્પર વિરોધી હોવાથી બન્નેને અભાવતા માત્ર માનવાની આપત્તિ આવશે. પાણી એ અગ્નિનો વિરોધી હોવાથી પાણી એ કોઈ દ્રવ્ય નથી માત્ર અગ્નિનો અભાવ જ છે એમ માનવું પડશે અને અગ્નિ એ પાણીનો વિરોધી હોવાથી અગ્નિ એ પણ કોઈ દ્રવ્ય નથી. માત્ર પાણીના અભાવસ્વરૂપ છે એમ માનવું પડશે. આવી વાત સંસારમાં - પ્રત્યક્ષ અનુભવથી સર્વથા વિરૂદ્ધ છે. નૈયાયિક :- “વિરોધ” બે જાતનો હોય છે. (૧) સહાનવસ્થાન અને (૨) વધ્યઘાતકભાવ. બે વસ્તુઓનું સાથે ન જ રહેવું તે પ્રથમ સહાનવસ્થાનવિરોધ, અને એકનો નાશ કરીને જ બીજો આવે તે વધ્યઘાતકભાવવિરોધ. અમે મૈયાયિકોએ તિમિરની અભાવસ્વભાવતા સિધ્ધ કરવામાં હેતુ તરીકે જે “વિરોધ” કહ્યો છે તે સહાનવસ્થાનરૂપ વિરોધ કહ્યો છે. પરંતુ વધ્યઘાતકભાવવાળો વિરોધ કહ્યો નથી. કારણ કે સ = તે સહાનવસ્થાનવાળો વિરોધ, ભાવ અને અભાવ એમ બેની વચ્ચે હોય છે. પરંતુ ભાવાત્મક એવા બે પદાર્થોમાં આ સહાનવસ્થાનવિરોધ સંભવતો નથી. જેમ કે ઘટ અને ઘટાભાવ, પટ-પટાભાવ, તત્ત્વ-તત્વભાવ, આ કદાપિ સાથે રહેતા નથી. જ્યાં ઘટ હોય ત્યાં ઘટાભાવ ન જ હોય અને જ્યાં ઘટાભાવ હોય ત્યાં ઘટ ન જ હોય. એ જ રીતે પટ અને પટાભાવ તથા તતુ અને તત્ત્વભાવ પરસ્પર સહાનવસ્થાનરૂપ વિરોધવાળા છે. તેમાં ઘટ ભાવાત્મક છે અને ઘટાભાવ અભાવાત્મક છે. પરંતુ ઘટ-પટ આ બન્ને ભાવાત્મક હોવાથી સહાનવસ્થાનરૂપ વિરોધ ત્યાં નથી કારણ કે ઘટ અને પટ સાથે રહી શકે છે. તેની જેમ અહીં પણ આલોકનો જ્યાં જ્યાં અનવકાશ હોય ત્યાં જ રહેનારા અંધકારની અભાવ સ્વરૂપતા માનવી એ જ શ્રેયસ્કર છે. ઘટ ન હોય ત્યાં જ રહેનારા ઘટાભાવની જેમ અભાવસ્વભાવતા મનાય છે તેમ આલોક ન હોય ત્યાં જ રહેનારા અંધકારને પણ દ્રવ્ય ન માનતાં આલોકના અભાવસ્વરૂપ જ માનવો ઉચિત છે. જૈન :- નૈયાયિકની ઉપરની વાત અપવિત્ર (મિથ્યા) છે. કારણ કે અહીં આલોક અને અંધકારની વચ્ચે સહાનવસ્થાનરૂપ જ વિરોધ છે અને વધ્યઘાતકભાવરૂપ વિરોધ નથી આ વાત સત્ય નથી. ત્યાં પણ એટલે આલોક-અંધકાર વચ્ચે પણ વધ્યઘાતકભાવવાળો જ વિરોધ છે. જેમ પાણી અને અગ્નિ પરસ્પર વધ્યઘાતકભાવ વાળા હોવા છતાં બન્ને Page #442 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૭૭ દ્રવ્યો છે. પરંતુ અભાવસ્વરૂપ નથી. તેવી જ રીતે આલોક અને અંધકાર વચ્ચે પણ વધ્યઘાતકભાવવાળો વિરોધ હોવા છતાં પણ બન્ને દ્રવ્યો જ છે. એમ સિધ્ધ થાય છે. અતિશય ગાઢ અંધકારથી ભરપૂર ભરેલા રસ્તા ઉપર ચારે તરફ ફેલાતા દીપકની પ્રભાના તેજપુંજવડે અંધકારના સમૂહનો આડંબર વિનાશ પામતો દેખાતો હોવાથી. એટલે કે ચોતરફ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તે જ વખતે જો દીપક કરવામાં આવે તો પાણીથી જેમ અગ્નિ બુઝાય તેમ અંધકાર નાશ પામતો જગમાં દેખાય જ છે. માટે આલોક એ ઘાતક છે અને અંધકાર એ વધ્યું છે. તે બન્ને વચ્ચે વધ્યઘાતકભાવ છે જ. અને વધ્યઘાતકભાવ ભાવાત્મક બેની વચ્ચે હોય છે. ઉંદર-બીલાડીની જેમ, તેથી આ બન્ને દ્રવ્યો જ છે. (८) भावरूपताप्रसाधकप्रमाणाभावोऽप्यसिद्धः, तत्प्रसाधकानुमानसद्भावात् । तथाहि- भावख्यं तमः, घनतरनिकरलहरिप्रमुखशब्दैर्व्यपदिश्यमानत्वात्, आलोकवत् । न चासिद्धिः साधनस्य, तथाहि - रहःसंकेतस्थो घनतरतमःपुञ्जपिहिते, . वृथोन्मेषं चक्षुर्मुहुरुपदधानः पथि पथि । खटत्कारादल्पादपि निभृतसंप्राप्तरमणी, भ्रमभ्राम्यबाहुर्दमदमिकयोत्ताम्यति युवा ॥१॥ તથા હે નૈયાયિક ! અંધકારને અભાવાત્મક સાધવા માટે તમે “મવરૂપતિપ્રસTઘપ્રHISTમાવ” નામનો આઠમો હેતુ કદાચ કહો તો તે પણ તમારો હેતુ સ્વરૂપસિધ્ધ હેત્વાભાસ છે. તમારું કહેવું એમ છે કે અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય છે. એવા પ્રકારની તેની ભાવાત્મક સ્વરૂપતાને સાધી આપે એવાં કોઈ પ્રમાણો મળતાં નથી. તેથી અમે અંધકારને અભાવાત્મક દ્રવ્ય માનીએ છીએ. તો હે તૈયાયિક ! તમારી આ વાત તદ્દન અસિદ્ધ છે. કારણ કે તે અંધકારને ભાવાત્મક દ્રવ્ય તરીકે સાધી આપે તેવાં અનુમાનપ્રમાણો છે જ. તે અનુમાન પ્રમાણો આ પ્રમાણે છે - તમ. (પક્ષ), ભવિષે (સાધ્ય), નિતર, નિર, નદી-pપુરષ શબૈર્થપતિશ્યમાન–ાત્ (હેતુ), અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય છે. ઘનતર, નિકર અને લહરી વિગેરે શબ્દોવડે વ્યપદેશ કરાતો હોવાથી, આજે અંધારું ઘણું જ ઘનતર છે અર્થાત્ ગાઢ અંધારૂં છે. તથા અંધકારનો પુંજ છે. અંધકારની લહરીઓ શીતળ લાગે છે. ઈત્યાદિમાં આવા પ્રકારના શબ્દપ્રયોગો થાય છે. ઘનતર આદિ શબ્દોવડે જેનો જેનો વ્યવહાર કરાય છે. તે Page #443 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા નિયમા ભાવાત્મક દ્રવ્ય જ હોય છે, જેમ કે આલોક, અને જે જે ભાવાત્મક દ્રવ્યો હોતાં નથી તેમાં ઘનતર આદિ શબ્દોનો વ્યપદેશ હોતો નથી. જેમ કે ઘટાભાવાદિ, માટે અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય જ છે. ૩૭૮ અમે જૈનોએ રજુ કરેલું આ જે અનુમાન છે અને તેમાં અમે “ધનતનિતહરીપ્રમુદ્ઘશર્વ્યવ્યુંવિશ્યમાનત્વાત્” એવો જે હેતુ મુક્યો છે તે હેતુની અસિધ્ધિ છે એમ હે નૈયાયિક ! ન કહેવું. અર્થાત્ અમારો જૈનોનો હેતુ પક્ષમાં અવૃત્તિ થવા રૂપ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાવ થતો નથી. તે આ પ્રમાણે - સંકેત કરાયેલા એવા એકાન્ત સ્થાનમાં ગુપ્તપણે ઉભો રહેલો એવો, અતિશય ગાઢ અંધકારના પુંજથી ભરપુરપણે વ્યાપ્ત એવા માર્ગે માર્ગે (પ્રતિમાર્ગે) નિમેષ વિનાની નજરને વારંવાર ફોગટ નાખતો (એકીટસે પ્રતિમાર્ગે વારંવાર ફોગટ જોતો) એવો, અલ્પ એવા પણ સળવળાટથી અવશ્ય રમણી આવી પહોંચી છે એવા પ્રકારના ભ્રમથી બાથોડીયાં ભરતી બાહુ છે જેની એવો આ યુવાન્ પુરૂષ ઉત્સુકતાથી પીડાય છે. ॥૧॥ અહીં અંધકારને ઘનતર શબ્દથી વ્યપદિષ્ટ કરેલ છે. पर्यस्तो दिवसस्तटीमयमटत्यस्ताचलस्यांशुमान्, सम्प्रत्यङ्कुरिताऽन्धकारनिकरैर्लम्बाऽलका द्यौरभूत् । एह्यन्तर्विश वेश्मनः प्रियसखि ! द्वारस्थलीतोरणस्तम्भाऽऽलम्बितबाहुवल्लि ! रुदती किं त्वं पथः पश्यसि ? ॥२॥ દિવસ પૂર્ણ થયેલ છે. આ સૂર્ય અસ્તાચલપર્વતના ટોચે જઈ રહ્યો છે. હમણાં જ ચોતરફ ફેલાયેલા એવા અંધકારના સમૂહવડે આકાશરૂપી રમણી જાણે (કાળા કાળા ભમ્મર એવા) લાંબા વાળવાળી થઈ હોય એમ દેખાય છે. તેથી હે પ્રિયસખિ ! તું અહીં આવ, ઘરની અંદર પ્રવેશ કર, બારણાની ભૂમિ ઉપરના તોરણના થાંભલે ટેકવી છે બાહુવેલ જેણીએ એવી હે સખી ! રડતી રડતી તું માર્ગમાં શું જુએ છે ? અહીં નિ શબ્દથી અંધકારનો વ્યપદેશ કરેલ છે. ॥૨॥ तिमिरलहरी गुर्वीमुर्वी करोतु विकस्वरां, हरतु नितरां, निद्रामुदं क्षणाद् गुणिनां गणात् । તવપિ તરને ! તેન:પુન્નઃ, પ્રિયો ન મમ્મેષ તે, મિપિ તિયન, જ્યોતિશ્ચ સ્વપ્નાતિવિાનિતમ્ ॥રૂા હે સૂર્યદેવ ? તમે અંધકારની લહરીઓથી ભારે બનેલી આ પૃથ્વીને જો કે વિકસ્વર કરો છો, તથા ગુણવાન્ પુરૂષોના સમૂહમાંથી ક્ષણમાત્રમાં નિદ્રાની મુદ્રાને અતિશય હરો છો, તમારાં આ બે કાર્યો અતિશય ઘણાં સારાં છે. તથાપિ પોતાના જાતિભાઈ તરીકે Page #444 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૭૯ સુશોભિત એવા (ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા સ્વરૂપ શેષ) જ્યોતિશ્ચક્રને તમે કંઈક અંશે પણ નિસ્તેજ કરો છો તેથી તમારો આ તેજપુંજ મને પ્રિય લાગતો નથી. અહીં નદી શબ્દથી અંધકારનો વ્યપદેશ કર્યો છે. ૩l. આ પ્રમાણે નિતર, નિર અને નફરી આદિ શબ્દોવડે અંધકારનો વ્યપદેશ થતો હોવાથી અંધકાર એ અવશ્ય ભાવાત્મક દ્રવ્ય જ છે પરંતુ અભાવાત્મક નથી. औपचारिक एवायं तत्र तद्व्यपदेश इति चेत्-नैवम्-एतदभावरूपताप्रसिद्धि विना घनतरादिव्यपदेशस्य भावरूपमुख्यार्थबाधाविरहेण तस्यौपचारिकत्वाऽयोगात् । तथात्वेऽपि वा तस्य तमसो भावरूपतैव प्रसिद्ध्यति । न खलु कुम्भाद्यभावस्तथाप्रकारोपचारगोचरचारितामास्तिनुते, तत्र सादृश्याद्युपचारकारणाभावात् ॥ નૈયાયિક :- હે જૈન ! અંધકારમાં ઘનતર-નિકર અને લહરી આદિ શબ્દોનો જે વ્યપદેશ તમે ઉપર જણાવ્યો છે તે વ્યપદેશ તે અંધકારમાં જે થાય છે આ ઔપચારિક જ છે. અર્થાત્ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. તેથી અંધકાર ભાવાત્મક સિધ્ધ થતો નથી. જેન - હે તૈયાયિક ! આ પ્રમાણે તમારે કહેવું નહીં, કારણ કે આ અંધકારની અભાવાત્મકતા સિધ્ધ કર્યા વિના આ ઘનતરાદિનો વ્યપદેશ ભાવસ્વરૂપતારૂપ મુખ્ય અર્થ સ્વીકારવામાં કોઈ પણ જાતની બાધા (દોષ) ન હોવાથી તે વ્યવહાર ઔપચારિક છે એમ કહી શકાય નહીં. મુખ્ય અર્થ સ્વીકારવામાં જો કોઈ પણ જાતની બાધા આવતી હોય તો જ ઔપચારિકતા સ્વીકારાય. અહીં કોઈ બાધા નથી. માટે ઔપચારિકતા નથી. અથવા તથાāfi = માની લો કે આ વ્યપદેશ તેમ જ છે અર્થાતું ઔપચારિક જ છે તો પણ તે તમની ભાવાત્મકતા જ સિધ્ધ થશે. કારણ કે જે બે ભાવાત્મક પદાર્થો હોય છે ત્યાં જ એક ભાવાત્મક પદાર્થમાં કોઈ ધર્મથી સદેશતા હોવાના કારણે બીજા ભાવાત્મક પદાર્થનો ઉપચાર કરાય છે. જેમ કે “નિવાર્થ ભાવ:” આ માણસ અગ્નિ જ છે. અહીં અગ્નિમાં જેમ દાહાત્મકતા છે તેમ માણવકમાં ગુસ્સો છે. તેથી માણવકમાં અગ્નિનો ઉપચાર કરાય છે પરંતુ બન્ને ભાવાત્મક છે તો જ ઉપચાર કરાય છે. એવી જ રીતે “સિહોવું માઈવિ:” “ફાય પોષઃ તિ' ઇત્યાદિ માણવકમાં બળવત્તરતાથી સિંહનો ઉપચાર, ગંગાતટમાં શીતળતા અને પવિત્રતાથી ગંગાનો ઉપચાર કરાય છે. તેમ અહીં ઉપચાર માનશો તો પણ અંધકાર ભાવાત્મક દ્રવ્ય જ સિધ્ધ થશે. કારણ કે ભાવાત્મક દ્રવ્યમાં જ સાદૃશ્યતાથી ઈતરદ્રવ્યનો ઉપચાર થાય છે, પરંતુ કુંભાભાવાદિ જે જે અભાવાત્મક છે. તે તે તેવા પ્રકારના ઉપચારના વિષયની આચરણાને Page #445 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા પામતા નથી. કારણ કે તે પદાર્થો જ ન હોવાથી ઉપચાર કરવામાં કારણભૂત એવી સાર્દશ્યતાદિ હોતી નથી. જો કોઈ પદાર્થ હોય તો તેમાં સાઠેશ્યતા વિચારી શકાય, પરંતુ જો પદાર્થ જ નથી, અર્થાત્ ધર્મી જ નથી તો પછી તેમાં ઈતરદ્રવ્યની સાથેનો સાદૃશ્યધર્મ ક્યાંથી આવવાનો છે ? ધર્મ વિના ધર્મ હોઈ શકે નહીં. માટે આ વ્યપદેશ ઔપચારિક કહેશો તો પણ અંધકાર એ ભાવાત્મક જ દ્રવ્ય સિધ્ધ થાય છે. પરંતુ અભાવાત્મક સિધ્ધ થતું નથી જ. ३८० तथा नाभावरूपं तमः, प्रागभावाद्यस्वभावत्त्वात्, व्योमवत् । न चायमपि હેતુરસિદ્ધઃ । તાહિ - માતોસ્ય પ્રાગમાવઃ, પ્રધ્વંસામાવ:, કૃતોતામાવ:, અત્યન્તામાવો वा तमो भवेत् ? आद्ये एकस्य अनेकस्य वाऽयं तत् स्यात् ? न तावदेकस्यालोकस्य प्रागभावस्तमः, प्रदीपालोकेनेव प्रभाकरालोकेनापि तस्य निवर्त्यमानत्वात् । यस्य हि ય: પ્રાભાવ:, સ: તેનૈવ નિવર્ત્ય, યથા પટપ્રાગમાવ: ટેનૈવ, નાપ્યનેસ્ય, જેન निवर्त्यमानत्वात् पटप्रागभाववदेव । न च वाच्यम् - "प्रत्यालोकं स्वस्वनिवर्तनीयस्य तमसो भेदात् प्रदीपादिना निवर्तितेऽपि तमोविशेषे पूषादिनिवर्तनीयं तमोऽन्तरं तदा तदभावाद् न निवर्तते इत्येकेन निवर्त्यमानत्वादिति हेतुरसिद्धः" इति, प्रदीपादिनिवर्तिततमसि प्रदेशे - दिनकरादिनिवर्तनीयस्य तमोऽन्तरस्योपलब्धिलक्षणप्राप्तस्याऽनुपलब्धेः, संप्रतिपन्नवत् । यदि चेदं प्रागभावस्वभावं स्यात्, तदा प्रदीपप्रभाप्रबन्धप्रध्वंसेऽस्योत्पत्तिर्न स्यात् । अनादित्वात् प्रागभावस्य ।। તથા વળી હે નૈયાયિક ! અંધકાર એ અભાવાત્મક નથી પરંતુ ભાવાત્મક દ્રવ્ય છે તે માટે બીજું અનુમાન પણ આ પ્રમાણે છે અંધકાર એ (પક્ષ), અભાવાત્મક નથી (સાધ્ય), આલોકના પ્રાગભાવાદિ ચાર પ્રકારના અભાવોમાંથી કોઈ એક પણ અભાવસ્વરૂપતાનો સ્વભાવ ન ઘટતો હોવાથી (હેતુ), આકાશની જેમ (દૃષ્ટાન્ત), જ્યાં જ્યાં પ્રાગભાવાદિ ચાર પૈકી એક પણ પ્રકારની આલોકની અભાવસ્વભાવતા ઘટતી ન હોય ત્યાં ત્યાં અભાવસ્વરૂપતા હોતી નથી જેમ આકાશ, એ આલોકના અભાવાત્મક નથી તેમ અહીં અંધકારમાં પણ સમજવું. અમારો જૈનોનો આ હેતુ અસિધ્ધ છે એમ હે નૈયાયિક ! ન કહેવું. કારણ કે જો આ અંધકાર આલોકના અભાવસ્વભાવતાવાળો હોય તો કહો કે આ અંધકાર આલોકના શું પ્રાગભાવાત્મક છે ? શું પ્રધ્વંસાભાવાત્મક છે ? શું ઈતરેતરાભાવાત્મક (અન્યોન્યાભાવાત્મક) છે ? કે શું અત્યન્તાભાવાત્મક છે ? તમારા મતે અભાવ ચાર પ્રકારના છે. હવે હે નૈયાયિક ! કહો કે આ અંધકાર એ આલોકના કયા પ્રકારના અભાવસ્વરૂપ છે ? Page #446 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૮ ૧ જો આદ્ય પક્ષ કહો એટલે કે આ અંધકાર એ આલોકના પ્રાગભાવાત્મક છે એમ જો કહો તો અમે જૈનો તમને પુછીએ છીએ કે આ અંધકાર એ શું એક આલોકના પ્રાગભાવાત્મક છે? કે અનેક આલોકના પ્રાગભાવાત્મક છે ? હવે જો આ અંધકાર એક આલોકના પ્રાગભાવાત્મક છે એમ તમે કહેશો તો તે ઉચિત નથી. કારણ કે ધારો કે આ અંધકાર પ્રદીપના આલોકના અભાવાત્મક માનો તો પ્રદીપનો આલોક આવે ત્યારે જ નિવર્તમાન થવો જોઈએ, પરંતુ પ્રદીપના આલોકની જેમ જ ચંદ્ર-સૂર્ય વિગેરેના આલોકવડે પણ તે અંધકાર નિવર્તમાન થતો અનુભવાય જ છે. હકીકત તો આ સંસારમાં એવી હોય છે કે જે જેનો પ્રાગભાવ હોય તે તેનાવડે જ નિવર્તમાન થાય, જેમ કે પટનો પ્રાગભાવ પટ આવે ત્યારે જ નિવર્તમાન થાય છે. પરંતુ ઘટ આવવાથી તે પટપ્રાગભાવ નિવર્તન પામતો નથી. તેથી જો આ અંધકાર પ્રદીપાલોકનો પ્રાગભાવ હોત તો તેના વડે જ રિવર્તન પામત, પરંતુ અન્ય આલોકવડે નહીં, એવી જ રીતે આ અંધકાર જો ચંદ્રના આલોકનો પ્રાગભાવ હોત તો ચંદ્ર આવે ત્યારે જ નિવર્તન પામે, અન્યથા નહીં પરંતુ એમ બનતું નથી. તેથી આ અંધકાર કોઈ એક આલોકનો પ્રાગભાવ છે એમ તમે કહી શકશો નહીં. હવે હું તૈયાયિક ! તમે કદાચ એમ કહો કે - આ અંધકાર એ અનેક આલોકના અભાવાત્મક છે. તો તે પણ વ્યાજબી નથી. કારણ કે કોઈ પણ એક આલોક આવે તો પણ તે અંધકાર નિવર્તમાન થતો દેખાય છે. પટના પ્રાગભાવની જેમ જ. સારાંશ એ છે કે જો આ અંધકાર અનેક આલોકના અભાવાત્મક જ હોય તો અંધારી રાત્રિમાં માત્ર એક પ્રદીપ જ લાવવામાં આવે તો પણ અંધકાર નિવર્તમાન થતો જે દેખાય છે તે ન દેખાવો જોઈએ. કારણ કે જે જેનો અભાવ હોય તે આવે છતે જ તેનું નિવર્તન થાય જેમ પટનો પ્રાગભાવ પટ આવે તો જ નિવર્તન થાય, તેમ રાત્રિનું અંધારૂ જો અનેક આલોકના અભાવાત્મક જ હોય તો પ્રદીપ-ચંદ્ર-સૂર્યાદિ અનેક આલોક જ્યારે આવે ત્યારે જ નિવર્તમાન થવું જોઈએ, માત્ર એક પ્રદીપવડે નહીં, અને માત્ર એક પ્રદીપવડે અંધકાર નિવર્તમાન થાય તો છે જ. માટે આ પક્ષ પણ ઉચિત નથી. નૈયાયિક - હે જૈન ! તમે અમારો આશય બરાબર સમજ્યા નથી. કારણ કે અમે પ્રત્યેક પ્રકાશવાર પોત-પોતાનાવડે દૂર કરવા લાયક એવા અંધકારના (અનેક) ભેદો માનતા હોવાથી રાત્રિમાં ગાઢ અંધકારમાં અનેકવિધ અંધકાર છે. તેમાંથી પ્રદીપાદિ કોઈ એક પ્રકાશક આલોક આવે ત્યારે તે એક આલોકવડે તેના સંબંધી નિવર્તનને યોગ્ય એવું તમોવિશેષ નિવર્તન પામવા છતાં પણ સૂર્ય-ચંદ્ર-આદિવડે (પૂષન્ એટલે સૂર્ય) નિવર્તન કરવા યોગ્ય એવું બીજું તમસું ત્યાં છે જ. કારણ કે જ્યારે રાત્રિમાં પ્રદીપ લાવો છો તે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા કાળે ત્યાં તે (ચંદ્ર-સૂર્યાદિ) ન આવેલા હોવાથી તેનાથી નિવર્તનીય એવાં અન્યતમસુ નિવર્તન પામતાં નથી. માટે એક પ્રદીપાદિવડે જ અંધકાર નિવર્તન પામે છે એવો તમારો જૈનોનો હેતુ અસિધ્ધ છે. કારણ કે એક પ્રકાશક પ્રદીપાદિ આવવા છતાં ઈતરપ્રકાશકવડે જ નિવર્તનીય એવાં અનેક અંધકાર તે સમયે ત્યાં નિવર્તન પામતાં નથી. જૈન :- હે નૈયાયિક ! કૃતિ ર વાગ્યમ્ = આવું ન કહેવું. કારણ કે પ્રદીપાદિ કોઈ એક પ્રકાશકવડે દૂર કરાયો છે અંધકાર જ્યાં એવા પ્રદેશમાં સૂર્ય-ચંદ્રાદિ ઈતર પ્રકાશકવડે નિવર્તનને યોગ્ય એવા, ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવા (એટલે કે દેખાવાને યોગ્ય એવા) આ અંધકારની ઉપલબ્ધિ થતી નથી. વર્તમાન કાળની જેમ. સારાંશ એ છે કે જેમ દિવસે સૂર્ય માત્રવડે અંધકાર દૂર કરાયે છતે ઈતર એવા ચંદ્ર-પ્રદીપાદિવડે નિવર્તનીય એવા અંધકારો વર્તમાનકાળે એટલે દિવસે દેખાતા નથી. તેથી તે અંધકારો ત્યાં નથી. જો હોત તો તે અંધકારો ઉપલબ્ધિલક્ષણવાળા હોવાથી દેખાવા જોઈએ, પરંતુ દેખાતા નથી માટે છે જ નહીં, તે જ પ્રમાણે રાત્રિમાં પણ એક પ્રદીપ માત્રવડે અંધકાર નાશ કરાયે છતે જો ઈતરઈતર અંધકાર ભિન્ન ભિન્ન હોત તો તે ટાઈમે રાત્રિસમયે દેખાવા જ જોઈએ, પરંતુ પ્રદીપ આવે ત્યારે તે અંધકારો દેખાતા નથી. માટે અંધકારોમાં આવો પ્રતિનિવર્તિમાનરૂપ ભેદ નથી. વળી હે તૈયાયિક ! તમને બીજો પણ એક દોષ આવે છે. કે જો આ અંધકાર આલોકના પ્રાગભાવસ્વભાવવાળો હોય તો પ્રદીપની પ્રજાની ધારાનો જ્યારે વિનાશ થાય અર્થાત્ દીપક બુઝાઈ જાય ત્યારે ફરીથી આ અંધકારની જે ઉત્પત્તિ થાય છે તે થવી જોઈએ નહીં. કારણ કે તમારા મતે પ્રાગભાવ અનાદિ (આદિ રહિત) જ હોય છે. માટે પણ આ અંધકાર આલોકના પ્રાગભાવાત્મક નથી. नाप्यालोकस्य प्रध्वंसाभावस्तमः, निवर्त्यमानत्वात्, तस्यैव प्रागभाववत् । અંધકાર એ આલોકના પ્રધ્વસાભાવાત્મક પણ નથી. કારણ કે અંધકાર એ નિવર્તન પામતો હોવાથી, તે આલોકના જ પ્રાગભાવની જેમ, જે જે નિવર્તમાન (વિનાશ પામનાર અર્થાતુ વિનાશી) હોય છે. તે તે પ્રäસાભાવાત્મક હોતા નથી. જેમ આ જ આલોકનો પ્રાગભાવ. નૈયાયિકોના મતે પ્રાગભાવ અનાદિ સાત્ત છે. ત્યાં સાગત હોવાથી અતવાળો છે. અર્થાત્ વિનાશી છે. અને પ્રધ્વસાભાવ સાદિ અનંત છે એટલે કે જે જે પ્રäસાભાવાત્મક હોય છે તે અનંત હોવાથી વિનાશ હોઈ શકે નહીં. જ્યારે અંધકાર તો પ્રદીપ-ચંદ્ર-સૂર્ય આવે ત્યારે ત્યારે નિવર્તમાન હોવાથી અંત પામે છે. માટે અનંત કહેવાય નહીં. તેથી તે Page #448 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૮ ૩ અંધકાર પ્રધ્વસાભાવાત્મક કહી શકાય નહીં. અહીં ટીકાકારશ્રીએ “તે જ આલોકના પ્રાગભાવ”નું દૃષ્ટાન્ત આપ્યું છે. પરંતુ ઘટ-પટ આદિ કોઈ પણ પદાર્થના પ્રાગભાવનું દેખાત અહીં સંભવી શકે છે. કારણ કે જે કોઈ પ્રાગભાવ હોય તે અનાદિ-સાત્ત હોવાથી પ્રäસાભાવાત્મક બની શકે નહીં. તેમ અંધકાર પણ વિનાશી હોવાથી આલોકના પ્રäસાભાવાત્મક માની શકાય નહીં. नापीतरेतराभावः, तस्य प्रसृतेऽपि प्रचण्डे मार्तण्डीये तेजसि सद्भावेन तमिस्रायामिव वासरेऽपि तमः- प्रतीतिप्रसङ्गात् । વળી હે નૈયાયિક! આ અંધકાર આલોકના અન્યોન્યાભાવ સ્વરૂપ પણ નથી. કારણ કે જે જેના અન્યોન્યાભાવાત્મક હોય છે. તે બન્ને પદાર્થો સાથે ભાવાત્મકપણે દેખાય છે. જેમ ઘટ એ પટના અને પટ એ ઘટના અન્યોન્યાભાવાત્મક છે. તેથી ઘટ-પટ બન્ને સાથે રહી શકે છે. તેમ અહીં પણ જો અન્યોન્યાભાવ માનશો તો પ્રચંડ એવું સૂર્યસંબંધી તેજ આ જગતમાં જ્યારે વ્યાપ્ત થયું હોય ત્યારે દિવસે પણ તસ્ય = તે અંધકાર સભૂત હોવાના કારણે રાત્રિની જેમ દિવસે પણ) તેવું જ ગાઢ તે અંધારું દેખાવાપણાનો પ્રસંગ આવશે. ઘટ-પટ અરસપરસ અન્યોન્યાભાવાત્મક હોવા છતાં સાથે હોય છે તેમ દિવસે સૂર્યસંબંધી તેજ પ્રસૃત હોવા છતાં દિવસે જ રાત્રિની જેવું અંધારૂ તેજની સાથે જ રહેવું જોઈએ. પરંતુ રહેતું નથી. માટે અન્યોન્યાભાવ પણ નથી. नाप्यालोकस्यात्यन्ताभावस्तमः, तस्य स्वकारणकलापोपनिपातकाले समुत्पद्यमानत्वात् । इति पक्षाष्टकेनाप्यघटमानत्वाद् नानुमानिक्यपि तमसोऽभावरूपतास्वीकृतिः ॥ તથા વળી હે તૈયાયિક! આ અંધકાર આલોકના અત્યંતાભાવાત્મક પણ નથી. કારણ કે તે અંધકાર પોતાની ઉત્પત્તિનાં કારણોનો સમૂહ જ્યારે આવી મળે છે. ત્યારે ઉત્પન્ન થતું દેખાય છે. નિયાયિકોના મતે અત્યન્તાબાવ નિત્ય હોવાથી ઉત્પત્તિ-નાશ રહિત છે. હવે જો અંધકાર એ આલોકના અત્યંતાભાવાત્મક હોત તો આકાશ પુષ્પ-કે વંધ્યાપુત્રાદિની જેમ તેની ઉત્પત્તિ-વિનાશ થાય જ નહીં. પરંતુ અંધકારની ઉત્પત્તિનાં કારણો (પ્રદીપાદિનો વિરહ અને કૃષ્ણ શીતસ્પર્શવાળાં પુગલોની વિદ્યમાનતા આદિ રૂપ કારણો) મળે છતે ઉત્પત્તિ થતી દેખાય છે. તથા પ્રદીપાદિના સર્ભાવમાં અંધકાર નાશ પામતું પણ દેખાય છે. માટે ઉત્પત્તિ-વિનાશવાનું હોવાથી આ અંધકાર આલોકના અત્યતાભાવાત્મક પણ નથી. આ પ્રમાણે અંધકારનો તેજના પ્રાગભાવાદિ ચારમાંથી કોઈ એક પણ અભાવમાં અંતર્ભાવ થતો નથી. ઉપર જણાવેલા આઠ પક્ષોમાંના કોઈ પણ પક્ષવડે અંધકાર એ Page #449 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા અભાવાત્મક ઘટી શકતો ન હોવાથી અંધકારની અભાવસ્વરૂપે સ્વીકૃતિ કરવી તે અનુમાન પ્રમાણથી પણ સિધ્ધ થતી નથી. ૩૮૪ एतत् सकलमपि प्रायेण छायायामपि समानमिति यथासंभवं योज्यम् । विशेषतश्चैतद्द्रव्यताप्रसिद्धिः परिपाटिप्राप्तस्याद्वादरत्नाकारदवधारणीया । યત્યુનરવાષિ - ‘‘તમપ્તિ સØરત: પુંસ: પ્રતિવધ: ચાત્'', ફત્યાદ્રિ, તશ્વિનમાलोकेऽपि समानमिति स एव प्रतिविधास्यति । इति किमतिप्रयत्नेन तत्रास्माकम् ? इति सिद्धे तमश्छाये द्रव्ये ॥२१॥ અંધકારના પ્રસંગમાં કરવામાં આવેલી ઉપરોક્ત સઘળી પણ આ ચર્ચા ઘણું કરીને છાયામાં પણ સમાન જ છે. માટે અંધકારને બદલે છાયા શબ્દ ગોઠવીને સઘળી પ્રશ્નઉત્તર રૂપ ચર્ચા સ્વયં જોડી લેવી. છતાં વધારે વિશેષથી આ છાયાની દ્રવ્યતાની સિધ્ધિ પરંપરાથી (ગુરૂપરંપરાથી) પ્રાપ્ત થયેલા એવા “સ્યાદ્વાદરત્નાકર” નામના મહાગ્રન્થમાંથી જાણી લેવી. વળી તૈયાયિકોએ “અંધકાર અને છાયા એ દ્રવ્ય નથી' એમ સિધ્ધ કરવા માટે આ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું કે જો તમે જૈનો અંધકાર અને છાયાને દ્રવ્ય માનશો તો તે અંધકારમાં (અને છાયામાં) સંચરતા પુરૂષને ભીંતની જેમ અથડામણ થશે. ઇત્યાદિ જે કંઈ પૂર્વે કહ્યું હતું તે સઘળું “આલોકમાં” પણ સમાન જ છે. તેઓ આલોકને દ્રવ્ય માને છે. તો તેમાં પણ પ્રતિબંધ (અથડામણ) થવો જોઈએ. અને જો આલોકમાં પ્રતિબંધ ન થાય અને છતાં દ્રવ્ય કહી શકાય તો અંધકાર અને છાયામાં પણ પ્રતિબંધ ન હોય તો પણ તેમાં દ્રવ્યતા કેમ ન મનાય ? આનો સાચો અને સ્પષ્ટ ઉત્તર હવે તે જ આપશે. તે બાબતમાં હવે અમારે અધિક પ્રયત્ન કરવાની શું જરૂર ? આ પ્રમાણે તમસ્ અને છાયા આ બન્ને દ્રવ્ય છે એમ સિધ્ધ થયું. ॥૨૧॥ હવે મન:પર્યાયજ્ઞાન જણાવે છે. मनःपर्यायं प्ररूपयन्ति संयमविशुद्धिनिबन्धनाद् विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥२२॥ સૂત્રાર્થ :- ચારિત્રની વિશેષ શુધ્ધિના કારણને લીધે થયેલો જે વિશિષ્ટ આવરણનો વિચ્છેદ (ક્ષયોપશમ), તેનાથી ઉત્પન્ન થનારૂં, અને મનોવર્ગણાના દ્રવ્ય-પર્યાયને જાણવાવાળું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. Page #450 -------------------------------------------------------------------------- ________________ વિકલ અને સકલ પ્રત્યક્ષનાં લક્ષણો विशिष्टचारित्रवशेन योऽसौ मनः पर्यायज्ञानावरणक्षयोपशमः, तस्मादुद्भूतं मानुषक्षेत्रवर्तिसंज्ञिजीवगृहीत- मनोद्रव्यपर्यायसाक्षात्कारि यज्ज्ञानं तन्मन: पर्यायજ્ઞાનમિત્યર્થ: ારરા વિશિષ્ટ પ્રકારના ચારિત્રની પાલનાના વશથી ઉત્પશ થયેલો જે આ મન:પર્યાયજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, તેનાથી ઉત્પન્ન થયેલું, અઢી દ્વીપપ્રમાણ મનુષ્યક્ષેત્રવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોવડે ગ્રહણ કરાયેલાં જે મનોવર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યો તેને, તથા તેના પર્યાયોને જાણવાના વિષયવાળું સાક્ષાત્કાર કરવાના વિષયવાળું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. ૨૨॥ ૩૮૫ सकलप्रत्यक्षं लक्षयन्ति અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ બે પ્રકારનું વિકલપ્રત્યક્ષ સમજાવીને હવે કેવળજ્ઞાન નામનું સકલપ્રત્યક્ષ જણાવે છે - सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ॥२३॥ = સૂત્રાર્થ :- વિશિષ્ટ એવી સામગ્રીવિશેષ પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થયેલા એવા સમસ્ત આવરણીયકર્મના ક્ષયની અપેક્ષાવાળું, સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોને સાક્ષાત્કાર કરવાના સ્વરૂપવાળું એવું જે કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. ૨૩ सामग्री सम्यग्दर्शनादिलक्षणाऽन्तरङ्गा । बहिरङ्गा तु जिनकालिकमनुष्यभवादिलक्षणा । ततः सामग्री- विशेषात् प्रकर्षप्राप्तसामग्रीतः समुद्भूतो यः समस्तावरणक्षयः सकलघातिसंघातविघातस्तदपेक्षं, सकल-वस्तुप्रकाशस्वभावं केवलज्ञानं ज्ञातव्यम् ॥ સકલપ્રત્યક્ષ એટલે કેવલજ્ઞાન, (જ્યાં ફક્ત જ્ઞાન જ છે અર્થાત્ અજ્ઞાન અંશતઃ પણ નથી તે કેવલજ્ઞાન-પૂર્ણજ્ઞાન, સકલપ્રત્યક્ષ). તેની ઉત્પત્તિમાં અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારની સામગ્રી આવશ્યક છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયી એ અંતરંગ (આત્માના પરિણામરૂપ) સામગ્રી છે. તથા જિનેશ્વરપ્રભુની વિદ્યમાનતામાં પ્રાપ્ત થયેલ મનુષ્યભવ અને આદિ શબ્દથી પ્રથમસંઘયણ વિગેરે રૂપ ઔદિયકભાવની જે સામગ્રી તે બાહ્યસામગ્રી, આ બન્ને પ્રકારની સામગ્રીવિશેષ મળવાથી, એટલે કે અતિશય પ્રકર્ષને પામેલી એવી આ બાહ્ય-અત્યંતર સામગ્રી મળવાથી ઉત્પન્ન થયેલો એવો જે સમસ્ત આવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય અર્થાત્ ઘનઘાતી એવાં સર્વ ઘાતી કર્મોના સમૂહનો મૂળથી સંપૂર્ણ વિનાશ, તેની અપેક્ષાવાળું, તથા સર્વ દ્રવ્યો અને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા તેના ત્રિકાળવર્તી સર્વપર્યાયોને સાક્ષાત્કાર કરવાના સ્વભાવવાળું એવું જે કેવલજ્ઞાન તે જ સકલપ્રત્યક્ષ કહેવાય છે. એમ જાણવું. ___ यस्तु नैतदमस्त मीमांसकः, मीमांसनीया तन्मनीषा । तथाहि- बाधकभावात्, साधकाभावाद् वा सकलप्रत्यक्षप्रतिक्षेपः ख्याप्येत ? आद्यपक्षे प्रत्यक्षं, अप्रत्यक्षं वा बाधकमभिदध्याः ? प्रत्यक्षं चेत्- पारमार्थिकं सांव्यवहारिकं वा, पारमार्थिकमपि विकलं सकलं वा ? विकलमपि अवधिलक्षणं मनःपर्याययं वा ? नैतत्पक्षद्वयमपि क्षेमाय, द्वयस्यास्य क्रमेण रूपिदव्यमनोवर्गणागोचरत्वेन तद्बाधनविधावधीरत्वात् । सकलं चेत् - अहो शुचिविचारचातुरी, यत्केवलमेव केवलप्रत्यक्षस्यास्याभावं विभावयतीति वक्षि । वन्ध्याऽपि प्रसूयतामिदानीं स्तनन्धयान् । वान्ध्येयोऽपि विधत्तामुत्तंसान् ॥ મીમાંસક દર્શનકારો સર્વજ્ઞતાને માનતા નથી. તેઓનું કહેવું એવું છે કે જ્ઞાનીઓમાં વિશિષ્ટજ્ઞાન હોઈ શકે છે પરંતુ પૂર્ણજ્ઞાન કોઈ વ્યક્તિમાં હોતું નથી. તેઓની ચર્ચા હવે ટીકાકારશ્રી પ્રારંભે છે. પ્રારંભ કરાતી આ ચર્ચામાં આચાર્યશ્રી જે રીતે પક્ષો પાડે છે તે વધુ સ્પષ્ટ સમજી શકાય તે માટે અમે પક્ષોનું ચિત્ર રજુ કરેલ છે. બાધકપ્રમાણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ૧ ૨ પારમાર્થિક સાંવ્યવહારિક અનિન્દ્રિયોભૂત ઈન્દ્રિયોદ્ભુત વિકલ સકલ અવધિ મન:પર્યાય પ્રાતિભ પ્રાતિભાતિરિક્ત સ્વકીય इदानीमत्र च सर्वत्र सर्वदा પરકીય इदानीमत्र च सर्वत्र सर्वदा आकलय्य अनाकलय्य अनाकलय्य आकलय्य ૨૦ ११ Page #452 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૩૮૭ જે મીમાંસક આ સકલપ્રત્યક્ષને (અર્થાત્ કેવલજ્ઞાનને) માનતા નથી, તેઓની મનીષાની (બુધ્ધિની) મનીષા (ચર્ચા) કરવા જેવી છે. તે આ પ્રમાણે- તમે સકલપ્રત્યક્ષ એવા (કેવલજ્ઞાન) નો પ્રતિક્ષેપ અર્થાત્ નિષેધ જે કરો છો તે શું કેવલજ્ઞાન સ્વીકારવામાં કોઈ બાધકદોષ દેખાવાથી કે કેવલજ્ઞાનને સાધક કોઈ પ્રમાણ ન મળવાથી કરો છો ? હવે જો પહેલો પક્ષ કહો તો એટલે કે બાધક હોવાથી એ પક્ષ જો કહો તો કેવલજ્ઞાનને સ્વીકારવામાં શું પ્રત્યક્ષ પ્રમાણ બાધક છે? કે અપ્રત્યક્ષપ્રમાણ બાધક છે? જો પ્રત્યક્ષપ્રમાણ તમારી પાસે બાધક હોય તો તે પ્રત્યક્ષપ્રમાણ પારમાર્થિક છે? કે સાંવ્યવહારિક છે? હવે જો પારમાર્થિક હોય તો શું વિકલ છે? કે સકલ છે? અને જો વિકલ હોય તો પણ શું અવધિજ્ઞાનરૂપ છે ? કે મન:પર્યાયજ્ઞાનરૂપ છે ? આ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બન્નેમાંથી કોઈ પણ જ્ઞાન કેવલજ્ઞાનને સ્વીકારવામાં બાધકપ્રમાણ છે એમ જો કહેશો તો તે કલ્યાણ માટે નથી. કારણ કે આ બ શાનો અનુક્રમે રૂપીદ્રવ્ય અને મનોવર્ગણામાત્રનો જ વિષય હોવાથી તે કેવલજ્ઞાનની બાધા કરાવવામાં = બાધ જણાવવામાં અધીર (અસમર્થ છે. અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોને જ માત્ર જણાવે છે અને મન:પર્યાય જ્ઞાન મનોવર્ગણાનાં પુદ્ગલોને જ માત્ર જણાવે છે. જ્યારે કેવલજ્ઞાન અમૂર્તઅરૂપી ગુણ છે. તેને જણાવવામાં, કે તે નથી એમ જણાવવામાં અર્થાતુ કેવલજ્ઞાનનો નિષેધ જણાવવામાં આ બન્ને જ્ઞાનો અશક્તિમત્ત જ છે. હવે “સકલ” પ્રત્યક્ષ એ કેવલજ્ઞાનનું બાધક છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો અહો ! આશ્ચર્યની વાત છે. તમારી પવિત્ર વિચારોની ચતુરાઈ અહો આશ્ચર્યકારી છે કે કેવલજ્ઞાન જ (સકલપ્રત્યક્ષ જ) આ કેવલપ્રત્યક્ષના અભાવને જણાવે છે એમ તમે કહો છો. પૂર્વાપરવિરૂદ્ધ બોલતા હોવાથી તમારી વિચારોની પવિત્ર ચતુરાઈ કંઈક આશ્ચર્યકારી દેખાય છે. હવે તો વંધ્યા સ્ત્રી પણ પુત્રોને જન્મ આપશે, અને વધ્યાપુત્ર પણ ઉત્તમોને (કુંડળ-મુગટ આદિ અલંકારોને) ધારણ કરશે. સારાંશ એ છે કે વધ્યા સ્ત્રી હોય અને પુત્ર પ્રસવ કરે છે. એમ બોલવું, તથા વધ્યાપુત્ર અલંકારોથી સુશોભિત છે એમ બોલવું જેમ શોભા પામતું નથી તેમ મીમાંસકનું કેવલજ્ઞાનવડે જ કેવલજ્ઞાન નથી એમ કહેવું, તે પણ શોભા પામતું નથી. પૂર્વાપર વિરૂદ્ધ હોવાથી. सांव्यवहारिकमप्यनिन्द्रियोद्भवम्, इन्द्रियोद्भवं वा ? न तावत् प्रथमम्, अस्य प्रातिभातिरिक्तस्य स्वात्माऽविष्वग्भूतसुखादिमात्रगोचरत्वात् । प्रातिभं तु तद्बाधकं नानुभूयत एव । ऐन्द्रियं तु स्वकीयं परकीयं वा ? स्वकीयमपीदानीमत्र तद् बाधेत, सर्वत्र सर्वदा वा ? प्राचि पक्षे, पिष्टं पिनष्टि भवान्, तथा तदभावस्यास्माभिरप्यभीष्टेः । द्वितीये तु सर्वदेशकालानाकलय्येदं तदभावमुद्भावयेत् ? इतरथा वा ? आकलय्य Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા चेत्- आकालं नन्दताद् भवान् । भवत्येव सकलकालकलाकलापाशेषदेशविशेषवेदिनि वेदनस्य तादृशः प्रसिद्धः। अनाकलय्य चेत् - कथं सकलदेशकालाऽनाकलने सर्वत्र सर्वदा वेदनं तादृग् नास्तीति प्रतीतिसलसेत् । परकीयमपीदानीमत्र तद्भावं बाधेत, सर्वत्र सर्वदा वेत्यादिविकल्पजालजर्जरीभूतं न तद्बाधनधूरां धारयितुं धीरतां दधाति । कथं वा परगृहरहस्याभिज्ञो भवानेवमभूत् ? હવે જો કેવળજ્ઞાનનો બાધ કરનાર “સાંવ્યવહારિક પ્રત્યક્ષ” છે. આમ હે મીમાંસક! તમે કહેતા હો તો સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે (૧) અનિજિયોભવ (મનથી ઉત્પન્ન થનારું) અને (૨) ઈન્દ્રિયોભવ (ઈન્દ્રિયોથી ઉત્પન્ન થનારૂ) આ બેમાંથી કયા જ્ઞાનવડે તમે કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરો છો ? સાં વ્યવહારિક પ્રત્યક્ષમાં પણ શું અનિન્દ્રિયોદ્ભુતજ્ઞાન કેવલજ્ઞાનના બાપને જણાવે છે? કે ઈન્દ્રિયોદ્ભુતજ્ઞાન કેવલજ્ઞાનના બાધને જણાવે છે? ત્યાં પ્રથમ અનિન્દ્રયોભૂત (મનથી થનારું) જ્ઞાન તો કેવલજ્ઞાનના બાધને કહી શકશે નહીં. કારણ કે મનમાં થનારા એક પ્રતિભા જ્ઞાનને મુકીને બીજું કોઈ પણ પ્રકારનું અનિન્દ્રિયથી થનારૂં જ્ઞાન આત્માથી અભેદભાવે રહેલા સુખ-દુઃખ આદિના સંવેદન માત્રને જ જણાવનારૂં છે. અર્થાત્ માનસિક જ્ઞાન પોતાના આત્મામાં રહેલા સુખ-દુઃખાદિ ગુણોનો જ અનુભવ કરાવવામાં સમર્થ છે. આ જ્ઞાન કેવલજ્ઞાનના અસ્તિત્વ કે નાસ્તિત્વને જણાવામાં અસમર્થ છે. પ્રાતિજ્ઞાન (પ્રતિભા વિશેષથી થનારૂં જ્ઞાન) કેવળજ્ઞાનના બાધક તરીકે હાલ અનુભવાતું નથી. કારણ કે આવું પ્રાતિજ્ઞાન અત્યારે કોઈને હોય એવો અનુભવ થતો હાલ દેખાતો નથી. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને જો કેવલજ્ઞાનનું બાધક કહેતા હો તો અમે તમને પુછીએ કે શું સ્વકીય ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક છે? કે પરકીય ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવળજ્ઞાનનું બાધક છે ? જો સ્વકીય (પોતાની જ) ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક કહો તો તે જ્ઞાન આ કાલે, આ ભરતક્ષેત્રે જ કેવલજ્ઞાનનો બાધ કરે છે કે સર્વક્ષેત્રે અને સર્વકાલે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે? હવે જો તમે પ્રથમપક્ષ કહો તો એટલે રૂાની અને માત્ર અત્યારે આ કાળે અને આ ક્ષેત્રે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે એમ જ કહો તો તમે દળેલાને જ દળો છો. અર્થાત્ તમે પિષ્ટપેષણ જ કરો છો. કારણ કે તથા = વર્તમાનકાળે અને આ ભરતક્ષેત્રમાં તમાવી = તે કેવલજ્ઞાનનો અભાવ તો અમારા વડે પણ કહેવાય જ છે. (પરંતુ તેનાથી સર્વત્ર અને સર્વદા તેનો નિષેધ સિધ્ધ થતો નથી). Page #454 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૩૮૯ હવે જો બીજો પક્ષ કહો તો એટલે આપણે ઇન્દ્રિયજન્ય જ્ઞાન સર્વત્ર અને સર્વદા કેવલજ્ઞાનનું બાધક છે એમ જો કહો તો અમે તમને પુછીએ છીએ કે (૧) સકલદેશ અને સકલકાલનું અવલોકન કરીને પછી આ કેવળજ્ઞાનનો અભાવ તમે કહો છો ? કે (૨) અન્યથા = સકલ દેશ-કાલને જોયા વિના જ કહો છો? હવે જો આ બે પક્ષોમાંથી પ્રથમપક્ષ કહો તો એટલે “મનિધ્ય” = સર્વ દેશ-સર્વકાલ જોઈને પછી જો તમે કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરતા હો તો “તમે ઘણુ લાંબુ જીવો અને આનંદ પામો” એવી અમે તમને આશિષ આપીએ છીએ કારણ કે સર્વકાલોની (ત્રણે કાલોની) સર્વે ક્ષણોના સમૂહને, અને અશેષ (સર્વ) દેશવિશેષને જાણનારા એવા મત = આપના વિષે જ તેવા પ્રકારના વેદનની (જ્ઞાનની) આપોઆપ પ્રસિધ્ધિ થઈ જ જાય છે. તમે જેનો નિષેધ કરો છો તે જ કેવલજ્ઞાન તમારામાં સાબિત થાય છે. કારણ કે તમે જ સર્વ ક્ષેત્ર અને સર્વ કાલ જોનારા અને જાણનારા થયા. મવતિ પ્રયોગમાં મવદ્ શબ્દનું સપ્તમી એકવચન છે. તમારામાં જ કેવળજ્ઞાન સિધ્ધ થાય છે એવો અર્થ નીકળે છે. - હવે જો “મનીન" = સર્વ દેશ અને સર્વ કાળ જોયા જાણ્યા વિના જ જો તમે તે કેવલજ્ઞાનનો નિષેધ કહેતા હો તો સર્વ દેશ અને સર્વકાળને જાણ્યા વિના “સર્વત્ર અને સર્વદા તેવું કેવલજ્ઞાન નથી જ' એવા પ્રકારનો અનુભવ કેવી રીતે થાય ? કારણ કે જો આપણે સર્વત્ર અને સર્વદા જાણતા જ ન હોઈએ તો ત્યાં કેવલજ્ઞાનનો અભાવ આપણાથી યથાર્થપણે કેમ વર્ણવી શકાય? હવે જો પરકીય સાંવ્યવહારિક ઈન્દ્રિયોભૂતપ્રત્યક્ષજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક તમે કહેતા હો તો ત્યાં પણ રૂાન-મૂત્ર આ વર્તમાનકાલ અને આ જ ક્ષેત્રે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે? કે “સર્વત્ર સર્વ વા” સર્વક્ષેત્રે અને સર્વકાળે તે જ્ઞાન કેવળજ્ઞાનનો બાધ કરે છે ? ઇત્યાદિ વિકલ્પોની જાળથી જર્જરીભૂત બની ચુકેલું તે પરકીય ઈન્દ્રિયોભૂત જ્ઞાન તે કેવલજ્ઞાનની બાધા કરવાની ધુરાને ધારણ કરવા માટે શક્તિમત્તાને ધારણ કરતું નથી. કારણ કે ત્યાં પણ આ જ દોષો આવે છે કે જો આ કાલે અને આ ક્ષેત્રે નિષેધ કરતું હોય તો તેવો નિષેધ તો અમે પણ કરીએ જ છીએ એટલે પિષ્ટપેષણ જ થયું અને જો સર્વક્ષેત્રે અને સર્વકાલે નિષેધ કરતું હોય તો તે સર્વક્ષેત્ર અને સર્વકાળને જોઈને કહો તો તે જોનારા જ કેવલજ્ઞાનવાળા થયા, અને જોયા વિના નિષેધ કરો તો તે નિષેધ યથાર્થ હોઈ ન શકે. ઈત્યાદિ દોષજાળ આવશે જ. તથા વળી હે મીમાંસક! બીજાના ઘરની આવા પ્રકારની ગુપ્ત વાતને જાણનારા તમે કેવી રીતે બન્યા? અર્થાતુ પરકીય ઈન્દ્રિયોદ્દભૂત સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કેવળજ્ઞાનનો બાધ કરે છે આ વાત તમે કેવી રીતે જાણી ? Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯) દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા "तादृक्षप्रत्यक्षप्रतिक्षेपदक्षं प्रत्यक्षं प्रावर्तिष्ट मम" इति तेन कथनाच्चेत् - यदि कथिते प्रत्ययः, तर्हि "तादृक्षाध्यक्षप्रतिक्षेपि प्रत्यक्षं नास्त्येव" इत्युत्तम्भितहस्ता वयं व्याकुर्महे, इति किं न तथाऽनुमन्यसे ? अथ न यौष्माकीणः प्रमाणप्रवीणः समुल्लापः । परकीयः कथमिति वाच्यम् ? न खल्वयं स्वप्रत्यक्षं त्वत्प्रत्यक्षं कर्तुं शक्नोति, वचसा तु यथाऽसौ कथयति तथा वयमपि । अथ तदुपदर्शितेऽर्थे संवादात् तद्वचः प्रमाणम्, (इति चेत्) - ननु एवं प्रत्यक्षम्अप्रत्यक्षं वा संवादकं स्यात् ? इत्यादि पूर्वोक्ताऽऽवर्तनेनाऽनवस्थावल्लिस्लसन्ती कथं कर्तनीया ? किञ्च संविदामिन्द्रियागोचरत्वादैन्द्रियं अध्यक्षं सकलप्रत्यक्षस्य विधौ प्रतिषेधे वा मूकमेव वराकम् ? न च त्वन्मतेनाभावः प्रत्यक्षेण प्रेक्ष्यते, तथात्वे हि किमिदानीमपहृतसर्वस्वेन तपस्विनाऽभावप्रमाणेन कर्तव्यम् ? तन्न प्रत्यक्षं तद्बाधविधानसंविधानोद्धरम् ॥ મીમાંસક :- હે જૈન ! આવા પ્રકારના કેવલજ્ઞાનની પ્રતિષ ધ અમે પરકીય ઈન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાનથી કહીએ છીએ. તેનું કારણ એ છે કે - “તેવા પ્રકારના સકલપ્રત્યક્ષનો પ્રતિક્ષેપ અર્થાતુ નિષેધ કરવામાં દક્ષ એવું પ્રત્યક્ષજ્ઞાન મને થયેલું છે” એવું તે પરવ્યક્તિવડે (જૈમિનિ મુનિવડે) કહેવાયું છે. તેથી તે પરવ્યક્તિના (જૈમિનિ મુનિના) વચનવિશ્વાસથી અમે આ પ્રમાણે કહીએ છીએ. જૈન :- હે મીમાંસક ! જો આ પ્રમાણે તમે કહેતા હો, અને તમને પરવ્યક્તિના (જૈમિનિ મુનિના) કથનમાં જ વિશ્વાસ હોય તો ઉંચા ઉછાળ્યા છે હાથ જેઓએ એવા અમે (અર્થાત્ હાથ ઉંચા ઉંચા કરીને દરેક લોકો વધારે સાંભળે તે રીતે) કહીએ છીએ કે “તેવા પ્રકારના સકલપ્રત્યક્ષનું પ્રતિક્ષેપ કરવાવાળું કોઈ (પરકીય પણ) પ્રત્યક્ષ છે જ નહીં” આવું અમારું કથન તમે તે પરવ્યક્તિની જેમ કેમ સ્વીકારતા નથી? કથનમાત્ર તો બન્નેમાં સમાન જ છે. તો પરનું કથન (જૈમિનિ મુનિનું) માન્ય કરો અને અમારું કથન માન્ય ન કરો તેનું કારણ શું? મીમાંસક :- હે જૈન ! તમારો (જૈનોનો) ઉલ્લાપ પ્રમાણથી યુક્ત નથી. અર્થાત્ તમારૂ કથન યુક્તિયુક્ત નથી માટે અમે તમારું કથન માન્ય રાખતા નથી. જૈન :- તો પરકીય જે સમુલ્લાપ તે કેમ પ્રમાણ માનો છો ? જ વસ્તુ મયં = ખરેખર આ પરવ્યક્તિ પણ પોતાનું પ્રત્યક્ષજ્ઞાન તમને પ્રત્યક્ષ કરાવવાને (તેનું પ્રત્યક્ષજ્ઞાન તમને દેખાડવાને) સમર્થ નથી. કારણ કે જ્ઞાન અમૂર્તિ છે. તે દેખી શકાતું નથી અને દેખાડી પણ શકાતું નથી. માત્ર વચનવડે જ હૈયાના ભાવ સમજાવાય છે. તો વચનવડે તો Page #456 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા જેમ આ પરવ્યક્તિ તેના હૈયાના ભાવ તમને કહે છે. તે જ રીતે વચનવડે તો અમે પણ અમારા હૈયાના ભાવ તમને કહીએ જ છીએ. એકનું કથન માનવું અને બીજાનું કથન ન માનવું. એ ન્યાય નથી. : મીમાંસક ઃ- હે જૈન ! તે પરવ્યક્તિએ બતાવેલા અર્થમાં સંવાદન (યથાર્થતા- પૂર્વાપર અવિરૂધ્ધતા) હોવાથી અમે તે પરવ્યક્તિના વચનને પ્રમાણયુક્ત માનીએ છીએ. (તમારૂં જૈનોનું વચન તેના જેવું સંવાદક નથી. તેથી અમે તમારૂં વચન માન્ય રાખતા નથી.) ૩૯૧ જૈન :- હૈ મીમાંસક ! “તે પરવ્યક્તિનું કથન સંવાદક છે” એમ જણાવનારૂં તમારૂં આ સંવાદકશાન પાછું પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ છે ? પ્રત્યક્ષ છે તો પારમાર્થિક છે કે સાંવ્યવહારિક છે ? ઇત્યાદિ પૂર્વે કહેલા વિકલ્પોનું જ પુનરાવર્તન કરવાથી ઉત્પન્ન થતી “અનવસ્થાદોષ રૂપી વેલડી” ને તમે કેવી રીતે કાપી શકશો (અર્થાત્ અટકાવી શકશો) ? અનવસ્થાદોષ તમને આવશે જ. તથા વળી હે મીમાંસક ! આત્મામાં રહેલાં કોઈ પણ જ્ઞાનો ઇન્દ્રિયોનો અવિષય હોવાથી અમારૂં તમારૂં એમ સર્વેનું ઇન્દ્રિયો સંબંધી સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન સકલપ્રત્યક્ષ (કેવલજ્ઞાન)ના વિધાનમાં કે પ્રતિષેધમાં તે બીચારૂં મૂંગું જ છે. અસમર્થ જ છે. = તથા વળી હે મીમાંસક ! અમારા મતે તો ઘટાભાવાદિ અભાવ ભૂતલાદિના પ્રત્યક્ષવડે જણાય છે. પરંતુ તમારા મતે તો અભાવ પ્રત્યક્ષપ્રમાણવડે જણાતો જ નથી. કારણ કે ભૂતલાદિ ઉપર રહેલ ઘટાભાવ વિશેષણવિશેષ્ય નામના “સજ્ઞિકર્ષ પ્રમાણવડે' જણાય છે એમ તમે માનો છો. તો સકલપ્રત્યક્ષનો (કેવલજ્ઞાનનો) અભાવ પણ તમે સ્વકીય કે પરકીય, ઇન્દ્રિયજન્ય, કે અનિન્દ્રિયજન્ય, પારમાર્થિક કે સાંવ્યવહારિક એમ કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષવડે કેમ કહી શકશો ? તથાત્વે દિ અને જો તેમ કહેશો તો એટલે કે કેવલજ્ઞાનનો અભાવ પ્રત્યક્ષપ્રમાણવડે જણાય છે એમ કહેશો તો હરણ કરાઈ ગયું છે સર્વસ્વ જેનું એવા બીચારા આ અભાવપ્રમાણવડે હવે અત્યારે શું કરાશે ? કારણ કે અભાવપ્રમાણવડે જે શેય હતું તે જ શેય પ્રત્યક્ષપ્રમાણવડે સમજાવો છો તેથી તમારૂં જ માનેલું અભાવપ્રમાણ તો બીચારૂં તેના વડે જ્ઞાતવ્ય કોઈ ન હોવાથી નિરર્થક જ થઈ પડશે. તેથી પ્રત્યક્ષપ્રમાણ તે કેવલજ્ઞાનની બાધા વિધિ બતાવવામાં સમર્થ નથી એમ સિધ્ધ થયું. (અહીં સર્વત્ર પય શબ્દથી જૈમિનિ મુનિ સમજવા. કારણ કે મીમાંસકદર્શનના કર્તા જૈમિની મુનિ છે તેમના વચનથી તેમનો અનુયાયિવર્ગ ઉપર પ્રમાણે માને છે). अप्रत्यक्षमपि प्रत्यक्षाभावमात्रम्, अपरप्रमाणरूपं वा प्रणिगद्येत ? आद्यं चेत्, तर्हि निद्राणदशायामम्भस्स्तम्भकुम्भाम्भोरहाम्भोधरादिगोचरप्रत्यक्षाभावात् तेषामभावो Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા भवेत् । द्वितीयं चेत्, भावस्वभावं अभावस्वभावं वा ? भावस्वभावमप्यनुमानं, शाब्दं, अर्थापत्तिः, उपमानं वा ? अनुमानं चेत्, कस्तत्र धर्मी ? सकलप्रत्यक्षम्, पुरुषो वा कश्चित् ? सकलप्रत्यक्षं चेत्, तत्रोपादीयमानः समस्तो हेतुराश्रयसिद्धतामाश्रयेत्, भवतस्तस्याप्रसिद्धेः । पुरुषोऽपि सर्वज्ञः तदन्यो वा धर्मी वण्र्येत ? सर्वज्ञश्चेत्, किं सर्वज्ञत्वेन निर्णीतः, पराभ्युपगतो वा? निर्णीतश्चेत्, कथं तत्र तादृशप्रत्यक्षप्रतिक्षेपः प्रेक्षाकारिणः कर्तुमुचितः, तन्निर्णायकप्रमाणेनैव तद्बाधनात् ॥ જૈન :- હે મીમાંસક ! હવે તે કેવલજ્ઞાનનું પ્રતિષેધ કરનાર (ઉપરની ચર્ચા પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ ન સંભવતું હોવાથી) જો તમે “અપ્રત્યક્ષપ્રમાણ” કહેશો તો અમે તમને પુછીએ છીએ કે અપ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? શું પ્રત્યક્ષપ્રમાણનો અભાવમાત્ર તે અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષપ્રમાણથી ઈતર-ભિન્ન એવાં કોઈ અપર પ્રમાણોની વિદ્યમાનતા ? આ બેમાં તમારાવડે શું કહેવાય છે ? જો પ્રથમપક્ષ કહો, એટલે કે પ્રત્યક્ષ પ્રમાણનો અભાવમાત્ર છે માટે સકલપ્રત્યક્ષ નથી. કેવલજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી દેખાતું નથી. ત્યાં પ્રત્યક્ષપ્રમાણ પ્રવર્તતું નથી માટે કેવલજ્ઞાન નથી. એમ જો કહો તો એનો અર્થ એ થશે કે “જ્યાં જ્યાં પ્રત્યક્ષપ્રમાણ ન પ્રવર્તે ત્યાં ત્યાં તે પદાર્થ અભાવાત્મક જ હોય છે” એમ થવાથી નિદ્રાદશામાં પાણી, સ્તંભ, કુંભ, કમળ અને વાદળ આદિ પદાર્થોને જણાવનારૂં પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતું નથી, તેથી ત્યાં પ્રત્યક્ષપ્રમાણનો અભાવ હોવાથી તે સર્વે પદાર્થોનો પણ અભાવ થવો જોઈએ. હવે જો બીજો પક્ષ કહેશો કે “અપરપ્રમાણનું હોવું” તે અપ્રત્યક્ષ છે. તો અમે પુછીએ છીએ કે “અપરપ્રમાણમાં” પણ શું ભાવાત્મક પ્રમાણ કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરે છે ? કે અભાવાત્મકપ્રમાણ કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરે છે? જો ભાવાત્મકપ્રમાણ કહેતા હો તો તે પણ (૧) અનુમાનપ્રમાણ, (૨) આગમપ્રમાણ, (૩) અર્થાપત્તિપ્રમાણ, કે (૪) ઉપમાનપ્રમાણ આ ચાર પ્રમાણોમાંથી કયું પ્રમાણ કેવલજ્ઞાનનું પ્રતિષેધક તમે માનો છો? (મીમાંસકોના મતે કુલ ૬ પ્રમાણો છે પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ પૂર્વે ખંડિત કરી ચુક્યા છીએ, અને અંતિમ અભાવપ્રમાણ અભાવાત્મકમાં આવશે, એટલે શેષ ૪ પ્રમાણોના વિકલ્પો અહીં રજુ કર્યા છે). હવે જો “અનુમાન” પ્રમાણ કેવલજ્ઞાનનું પ્રતિષેધક કહો તો તે તમારા અનુમાનમાં “ધર્મી” અર્થાત્ પક્ષ શું છે? તે કહો. શું સકલપ્રત્યક્ષ એ જ પક્ષ છે? કે સકલપ્રત્યક્ષવાળો કોઈ પુરૂષ એ પક્ષ છે? સકલપ્રત્યક્ષ એ જ પક્ષ છે એમ જો કહેશો તો તે અનુમાનમાં Page #458 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૩૯૩ જણાવાતા સમસ્ત હેતુઓ આશ્રયાસિધ્ધતા નામના હેત્વાભાસને પામે છે. કારણ કે તમારા મતે તે ધર્મી તરીકે રજુ કરાયેલ પક્ષ અપ્રસિધ્ધ છે. સારાંશ કે જેમ જ્ઞાનાવિવું સુમિ અવિશ્વત્થાત્ સોનારવિશ્વવત્ આ અનુમાનમાં રજુ કરાયેલ “ગગનારવિન્દ” પક્ષ (આશ્રય) જ જગતમાં નથી તો હેતુ પક્ષમાં ક્યાંથી વર્તે ? તેથી આશ્રયાસિધ્ધ હેત્વાભાસ થાય છે તે જ પ્રમાણે “સનપ્રત્યક્ષ નાસ્તિ” આવું તમે જે અનુમાન રજુ કરશો. તેમાં રજુ કરાયેલ પક્ષ જ જો જગતમાં નથી તો હેતુ પક્ષમાં રહેનાર ક્યાંથી થશે ? માટે આશ્રયાસિધ્ધ હેત્વાભાસ થશે. હવે જો કોઈ પુરૂષવિશેષ” ધર્મી તરીકે રજુ કરશો તો તે પુરૂષ શું સર્વજ્ઞ એવો ધર્મી તરીકે બતાવાય છે કે તદન્ય અર્થાત્ અસર્વજ્ઞપુરૂષ ધર્મી તરીકે બતાવાય છે ? હવે જો ‘સર્વજ્ઞ એવો પુરૂષ” ધર્મી તરીકે કહેવાય તો તમારા પોતાનાવડે નિર્ણય કરાયેલા એવા સર્વજ્ઞને ધર્મી તરીકે કહો છો કે તમારાથી પર એવા અમારાવડે (જૈનોવડે) સ્વીકારાયેલા એવા મહાવીરાદિને સર્વજ્ઞપુરૂષ તરીકે ધર્મી કહો છો ? હવે તમારાવડે નિર્ણીત એવા (જૈમિનિમુનિ) આદિને જો ધર્મી તરીકે કહેતા હો તો તેવા પોતાના માનેલા સર્વજ્ઞમાં “તેવા પ્રકારના પ્રત્યક્ષનો' અર્થાત્ સકલપ્રત્યક્ષનો પ્રતિષેધ બુધ્ધિપૂર્વક કાર્ય કરનારા એવા તમારે કરવો કેમ ઉચિત કહેવાશે ? કારણ કે જૈમિનિ આદિ મુનિમાં તે સર્વજ્ઞતાનો નિર્ણય કરાવનારા એવા પ્રમાણની સાથે જ તે સકલપ્રત્યક્ષના પ્રતિષેધનો બાધ આવશે જ. સારાંશ એ છે કે - તમે મીમાંસકોએ જે જૈમિની આદિ મુનિને સર્વજ્ઞ તરીકે માન્યા છે, જેમનો સર્વજ્ઞ તરીકેનો નિર્ણય તમે કરી લીધો છે એવા આ જૈમિનિ આદિ મુનિઓનો પક્ષ કરીને તેમાં સકલપ્રત્યક્ષનો જો તમે નિષેધ કહેતા હો તો, એટલે અમારા મીમાંસકોના સર્વજ્ઞ તરીકે માનેલા જૈમિનિ આદિ મુનિઓ (પક્ષ), સર્વજ્ઞ નથી, એમ જો કહેતા હો તો તમે જે પ્રમાણથી પ્રથમ તેઓને સર્વજ્ઞ માન્યા છે તે સર્વજ્ઞ તરીકેના નિર્ણાયક એવા પ્રમાણની સાથે જ હવે આ સકલપ્રત્યક્ષના નિષેધવાળા અનુમાનનો બાધ થશે. કારણ કે આ અનુમાનમાં “નાસ્તિ” સાધ્ય કહો છો અને તેનાથી વિરૂદ્ધ “અસ્તિ” સાધ્ય પ્રથમ કોઈ પણ પ્રમાણવડે તમારા વડે સ્વીકારાયેલું તો છે જ. માટે બાધિત હેત્વાભાસ થશે. अथ सर्वज्ञत्वेन परैरभ्युपगतः पुमान् वर्धमानादिर्धर्मी, तर्हि किं तत्र साध्यम् ? नास्तित्वं असर्ववित्त्वं वा ? न तावद् नास्तित्वम्, तथाविधपुरुषमात्रसत्तायामुभयोरविवादात्, तथाव्यवहारपारमार्थिकापारमार्थिकत्व एव विप्रतिपत्तेः । અસર્વવિત્તું શ્વેત્ ? સ્તત્ર હેતુ:, ઉપલબ્ધિ: અનુપતધિવાં, પબ્ધિક્ષેત્, अविरुद्धोपलब्धिः विरुद्धोपलब्धिर्वा ? अविरुद्धोपलब्धिस्तावद् व्यभिचारिणी, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા नित्यत्वनिषेधाभिधीयमानप्रमेयत्ववत्, विरुद्धोपलब्धिस्तु किं स्वभावविरुद्धोपलब्धिः, विरुद्धव्याप्तोपलब्धिः विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणोपलब्धिः, विरुद्धसहचराद्युपलब्धिर्वा स्यात् ? नाद्या, सर्वज्ञत्वेन साक्षाद् विरुद्धस्य किञ्चिज्ज्ञत्वस्य तत्र प्रसाधकप्रमाणाभावात् । नागेतनविकल्पचतुष्टयमपि घटामटाट्यते । प्रतिषेध्यस्य हि सर्ववित्त्वस्य विरुद्धं किञ्चिज्ज्ञत्वं, तस्य च व्याप्यं कतिपयार्थसाक्षात्कारित्वम्, कार्य कतिपयार्थप्रज्ञापकत्वम्, कारणमावरणक्षयोपशमः, सहचरादि रागद्वेषादिकम् । न च विवादापेदाने पुंसि तेषामन्यतमस्यापि प्रसाधकं किञ्चित् प्रमाणं तवास्ति, यतस्तदुपलब्धीनां सिद्धिःस्यात् ? હવે તમારી અપેક્ષાએ પર એવા અમે જૈનો, તેઓવડે (પર એવા અમારાવડે = જેનોવડે) સર્વજ્ઞ તરીકે સ્વીકારાયેલા વર્ધમાનસ્વામી આદિ પુરૂષને ધર્મી તરીકે જો કહેતા હો તો, ત્યાં તમારું સાધ્ય શું છે? શું તે વર્ધમાનસ્વામી આદિ સર્વજ્ઞો થયા જ નથી એમ નાસ્તિત્વ સાધ્ય છે? કે થયા તો છે પરંતુ “અસર્વજ્ઞ” થયા છે એમ “અસર્વવિન્દ્ર” એ સાધ્ય છે ? તેમાં “નાસ્તિત્વ” અર્થાત્ વર્ધમાન સ્વામી આદિ થયા જ નથી એમ કહી શકશો નહીં કારણ કે તેવા પ્રકારના વર્ધમાનસ્વામી આદિ પુરૂષોની સત્તા માત્ર માનવામાં અમને-તમને, વાદી-પ્રતિવાદી, એમ બન્નેને પરસ્પર અવિવાદ છે. કારણ કે તે વર્ધમાનસ્વામીના હોવાપણામાં તમને પણ વિવાદ નથી પરંતુ અમારાવડે કરાતા સર્વજ્ઞપણાના વ્યવહારમાં તમને વિવાદ છે. એટલે કે “વર્ધમાનસ્વામી સર્વજ્ઞ છે” આવા પ્રકારનો અમારાવડે કરાતો તથાવ્યવહાર (તેવા પ્રકારનો સર્વજ્ઞપણાનો જે અમારા વડે કરાતો જે વ્યવહાર) એ પારમાર્થિક (સત્ય) છે કે અપારમાર્થિક (અસત્ય) છે એમાં જ બન્ને વચ્ચે વિવાદ છે. સારાંશ કે અમે તેઓને સર્વજ્ઞ કહીએ છીએ અને તમે તેઓને સર્વજ્ઞ નથી એમ કહો છો. તે બાબતમાં વિવાદ છે પરંતુ તેઓની સત્તામાત્ર (થયા જ છે) એમ માનવામાં કોઈને પણ વિવાદ નથી. તેથી “નાસ્તિ” સાધ્ય તો તમે કહી શકશો જ નહીં. હવે જો “સર્વવિક્ત” સાધ્ય કહો તો, એટલે અમારા વર્ધમાન સ્વામી આદિ થયા તો હતા જ, પરંતુ તેઓ “અસર્વજ્ઞ” હતા એમ જ કહેશો તો તેને તે વર્ધમાનસ્વામી આદિને અસર્વજ્ઞ સાધવા માટે ત્યાં હેતુ શું કહેશો ? ઉપલબ્ધિ (વિદ્યમાન સ્વરૂપ) હેતુ કહેશો કે અનુપલબ્ધિ (અવિદ્યમાન સ્વરૂપ) હેતુ કહેશો? જો ઉપલબ્ધિ (વિદ્યમાન સ્વરૂપ) હેતુ કહો તો પણ સાધ્યની સાથે અવિરૂદ્ધ એવી ઉપલબ્ધિરૂપ હેતુ કહેશો કે સાધ્યની સાથે વિરૂદ્ધ એવી ઉપલબ્ધિરૂપ હેતુ કહેશો? હવે જો સાધ્યની સાથે અવિરૂદ્ધ એવી ઉપલબ્ધિ (વિદ્યમાનતા સ્વરૂ૫) હેતુ કહેશો તો, જેમ કે “માં વર્ધમાનાદિ, મસર્વજ્ઞ, પુસ્મત્વાન્ વત્તાત્ વા, રેવદ્રત્તવ” આ Page #460 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૩૯૫ તમારો હેતુ વ્યભિચારી હેત્વાભાસ થશે. જેમ શબ્દઃ નિત્ય, પ્રયત્વીત, પદવત્ આ અનુમાનમાં શબ્દની અંદર નિત્યત્વનો નિષેધ કરનાર તરીકે કહેવાતો પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવ એવા આકાશમાં વિદ્યમાન હોવાથી જેમ વ્યભિચારી છે. તેમ તમારા ઉપરોક્ત બન્ને હેતુઓ પણ વ્યભિચારી થશે. કારણ કે સાધ્યાભાવ એવા સર્વજ્ઞમાં પણ પુરૂષત્વ અને વસ્તૃત્વધર્મ હોઈ શકે છે. સર્વજ્ઞત્વની સાથે પુરૂષત્વ અને વસ્તૃત્વ એ કંઈ વિરોધી ધર્મ નથી. માટે સાથે હોઈ શકે છે. હવે જો “વિરૂદ્ધોપલબ્ધિ” હેતુ કહેતા હો તો (૧) શું સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિ છે? કે (૨) શું વિરૂદ્ધવ્યાપલબ્ધિ છે ? કે (૩) શું વિરૂદ્ધકાપલબ્ધિ છે ? કે (૪) શું વિરૂદ્ધકારણોપલબ્ધિ છે? કે (૫) શું વિરૂદ્ધસહચરાદિ (સહચર-પૂર્વચર અને ઉત્તરચરાદિ) ની ઉપલબ્ધિ છે. સામાન્યથી એવો ન્યાય છે કે જે સાધ્ય સાધવું હોય તે સાધ્યથી વિરૂદ્ધ એવો સ્વભાવ દેખાતો હોય, સાધ્યથી વિરૂદ્ધ એવું વ્યાપ્ય દેખાતું હોય, સાધ્યથી વિરૂદ્ધ કાર્ય દેખાતું હોય, સાધ્યથી વિરૂદ્ધ કારણ દેખાતું હોય અને સાધ્યથી વિરૂદ્ધ સહચરાદિ હેતુઓ જો દેખાતા હોય તો સાધ્યનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી. પરંતુ સાધ્યનું નાસ્તિત્વ સિધ્ધ થાય છે. તમારે સર્વજ્ઞનું અસ્તિત્વ માન્ય નથી. એટલે નાસ્તિત્વ સાધવું છે. તો નાસ્તિત્વ સાધનારા ઉપરોક્ત હેતુઓમાંથી કહો, કયો અને કેવા પ્રકારનો હેતુ તમે માનશો ? નાદ્ય, = પહેલી સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ તમે કહી શકશો નહીં. મંત્ર નં નાપ્તિ તાદિનાત્ = અહીં સાથે જે જલ, તેનો સ્વભાવ શીતળતા, તેનાથી વિરૂદ્ધ જે દાહકતા, તે દેખાતી હોવાથી જલનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી પરંતુ જલનું નાસ્તિત્વ સિદ્ધ થાય છે. તેવી જ રીતે અહીં સાધ્ય જે સર્વજ્ઞત્વ, તેની સાથે સ્વભાવવિરૂધ્ધતા કિંચિદ્જ્ઞત્વસ્ય (અર્થાત્ અલ્પજ્ઞત્વ) તે અલ્પજ્ઞત્વ, જો વર્ધમાનસ્વામી આદિમાં ઉપલબ્ધ થતું હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ સિદ્ધ થઈ શકે. પરંતુ તત્ર = તે વર્ધમાન સ્વામી આદિમાં અલ્પજ્ઞત્વ” ને સાધનારૂં કોઈ જ પ્રમાણ નથી. જો જ્ઞાન ઉપર આવરણ હોય, રાગદ્વેષાદિ હોય, પૂર્વાપરવિરૂદ્ધભાસિત્વ હોય, અજ્ઞાનદશા હોય, આવા કોઈ હેતુઓ અલ્પજ્ઞત્વના સાધક ત્યાં હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ તમે સિધ્ધ કરી શકો છો. પરંતુ અલ્પજ્ઞત્વના સાધક એવાં આ કોઈ પણ પ્રમાણો ત્યાં વર્ધમાન સ્વામીમાં દેખાતાં નથી તેથી સર્વજ્ઞતાનું નાસ્તિત્વ સિધ્ધ થતું નથી. હવે વિરૂદ્ધવ્યાખોપલબ્ધિ આદિ આગળના ચાર વિકલ્પો પણ અહીં ઘટનાને પામતા નથી. સંગત થતા નથી. કારણ કે તમારે જેનો પ્રતિષેધ કરવો છે તે પ્રતિષેધ કરવા લાયક એવા સર્વજ્ઞત્વનું વિરૂધ્ધ જે અલ્પજ્ઞત્વ, તેનું વ્યાપ્ય જે કેટલાક જ પદાર્થોનું સાક્ષાત્કારિત્વ, Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા આ વર્ધમાનસ્વામીમાં જણાતું નથી. એવી જ રીતે પ્રતિષેધ્ય જે સર્વજ્ઞત્વ, તેનાથી વિરૂદ્ધ એવું કાર્ય કેટલાક જ અર્થોનું પ્રજ્ઞાપકપણું તથા વિરૂદ્ધ એવું કારણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, અને વિરૂદ્ધસહચરાદિ એવા રાગદ્વેષાદિ, આ હેતુઓ જો વર્ધમાનસ્વામીમાં હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ સિધ્ધ થઈ શકે. પરંતુ વિવાદાસ્પદ એવા (આપણી ચર્ચાનો વિષય જે છે તે) વર્ધમાનસ્વામી આદિ પુરૂષમાં તે ઉપરોક્ત વિરૂદ્ધસ્વભાવ, વિરૂદ્ધવ્યાપ્ય, વિરૂદ્ધકાર્ય, વિરૂદ્ધકારણ અને વિરૂદ્ધ સહચરાદિમાંથી કોઈ પણ એક હેતુ ત્યાં નથી. કારણ કે આ પાંચે હેતુઓમાંથી કોઈ એક હેતુ ત્યાં છે એમ સાધી આપે તેવું પ્રમાણ તમારી પાસે નથી. કે જેથી તે તે વિરૂદ્ધ ઉપલબ્ધિઓની સિધ્ધિ થાય. વિવાદાસ્પદીભૂત એવા વર્ધમાનસ્વામીમાં સર્વજ્ઞત્વથી વિરૂદ્ધ એવો સ્વભાવ અલ્પજ્ઞત્વ, તે પણ નથી, તથા વિરૂદ્ધ એવું વ્યાપ્ય અલ્પાર્થ સાક્ષાત્કારિત્વ તે પણ નથી, તથા વિરૂદ્ધ એવું કાર્ય અલ્પાર્થપ્રજ્ઞાપકત્વ, તે પણ નથી. તથા વિરૂદ્ધ એવું કારણ જે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, તે પણ નથી. તથા વિરૂદ્ધ એવું સહચરાદિ જે રાગદ્વેષાદિ, તે પણ નથી. માટે પાંચ પ્રકારની વિરૂદ્ધોપલબ્ધિની સિદ્ધિ થતી નથી. તેથી વિરૂદ્ધોપલબ્ધિ દ્વારા તમે સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ (સકલપ્રત્યક્ષનો પ્રતિષેધ) સિદ્ધ કરી શકશો નહીં. वक्तृत्वरूपा विरूद्धकार्योपलब्धिरस्त्येव तन्निषेधे साधनं साधिष्ठमिति चेत्- ननु कीदृग् वक्तृत्वमत्र विवक्षाञ्चक्रे, यत्सर्ववित्त्वविरुद्धस्य कार्यं स्यात् प्रमाणविरुद्धार्थवक्तृत्वम्, तदविरुद्धार्थवक्तृत्वम्, वक्तृत्वमात्रं वा ? आद्यभिदायाम्, असिद्धं साधनम्, वर्धमानादौ भगवति तथाभूतार्थवक्तृत्वाभावात् । द्वितीयभिदि तु नेयं विरुद्धकार्योपलब्धिः, किन्तु कार्योपलब्धिरेव तद्विधिसाधनी, धूमध्वजसिद्धिनिबन्धनोपन्यस्तधूमोपलब्धिवत् । तथा च विरुद्ध हेतुः । तृतीयभेदे त्वनेकान्तः, वक्तृत्वमात्रे सर्ववित्त्वकार्यत्वस्याविरोधात् । મીમાંસક :- હે જૈન ! સર્વજ્ઞત્વનો પ્રતિષેધ કરવા માટે અમારી પાસે “વત્ત્તત્વ' સ્વરૂપ વિરૂધ્ધકાર્યોપલબ્ધિ હેતુ છે. અર્થાત્ વિરૂદ્ધકાર્યોપલબ્ધિ સ્વરૂપ આ “વક્તૃત્વ” હેતુ તે સર્વજ્ઞત્વના પ્રતિષેધમાં (સાધિષ્ઠ) પ્રબળ એવું સાધન (હેતુ) અમારી પાસે છે. કારણ કે પ્રતિષેધ્ય એવું જે સર્વજ્ઞત્વ, તેનાથી વિરૂદ્ધ એવું કાર્ય વક્તૃત્વ, તે વર્ધમાનસ્વામીમાં છે તેથી તે સર્વજ્ઞ નથી. અર્થાત્ વક્તા હોવાથી તે વર્ધમાન સ્વામી સર્વજ્ઞ નથી. જૈન :- હું મીમાંસક ! “વત્વ” સ્વરૂપ તમે જે વિરૂદ્ધકાર્યોપલબ્ધિ કહો છો તે ‘વક્તૃત્વ” કેવું કહો છો ? કેવા પ્રકારના વક્તૃત્વની તમે વિવક્ષા કરો છો કે જે વક્તૃત્વ સર્વજ્ઞતાના વિરૂદ્ધનું કાર્ય બને ? (૧) શું વર્ધમાનસ્વામીમાં પ્રમાણવિરૂદ્ધ એવા અર્થનું વતૃત્વ છે ? કે (૨) શું વર્ધમાનસ્વામીમાં પ્રમાણથી અવિરૂદ્ધ એવા અર્થનું વક્તૃત્વ છે કે Page #462 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૩૯૭ (૩) શું વર્ધમાનસ્વામીમાં સામાન્યથી વøત્વ માત્ર જ છે? આ ત્રણ પ્રકારના વક્નત્વમાંથી કયા પ્રકારનું વકતૃત્વ કહો છો કે જે સર્વજ્ઞતાથી વિરૂદ્ધનું કાર્ય હોવાથી વર્ધમાન સ્વામીમાં સર્વજ્ઞતાનો પ્રતિષેધ તે કરી શકે? જો આઘભેદ કહેશો તો તમારો હેતુ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ છે. કારણ કે ભગવાનવર્ધમાનસ્વામી આદિમાં તેવા પ્રકારના (પ્રમાણથી વિરૂદ્ધ એવા) અર્થોનું વતૃત્વ જ નથી. ભગવાન વર્ધમાન સ્વામી પૂર્વાપર અવિરૂદ્ધ અર્થભાષી હોવાથી ઉપરોક્ત વિરૂદ્ધાર્થભાષિત્વ તમારો હેતુ ભગવાનું વર્ધમાનસ્વામીમાં ન હોવાથી અસિધ્ધ છે. જો બીજો ભેદ કહેશો તો એટલે ભગવાન વર્ધમાનસ્વામી અવિરૂદ્ધ અર્થના વક્તા છે માટે સર્વજ્ઞ નથી. એમ જો કહેશો તો આ હેતુ “વિરૂદ્ધકાપલબ્ધિ” કહેવાશે નહીં. પરંતુ કાપલબ્ધિ જ (અર્થાતુ અવિરૂદ્ધ કાર્યોપલબ્ધિ જ) કહેવાશે કે જે આ ઉપલબ્ધિ સર્વજ્ઞતાની વિધિને જ (અસ્તિત્વને જ) સાધી શકે છે. જો વિરૂદ્ધ એવું કાર્ય દેખાતું હોય તો જ નાસ્તિ સિદ્ધ થાય, જેમ કે રૂટ્ય સ્ત્રી, બ્રહ્મચારિઓ, પુત્રવેન્દ્રીત્ જેમ પુત્રવત્ત્વ એ બ્રહ્મચર્યથી વિરૂદ્ધ કાર્ય છે. તેથી તે બ્રહ્મચારિત્વનો નિષેધ જ જણાવે. પરંતુ અવિરૂદ્ધ અર્થનું વકતૃત્વ એ સર્વજ્ઞતાનું વિરૂદ્ધ કાર્ય નથી. માટે સર્વજ્ઞતાનું નાસ્તિત્વ જણાવે નહીં. પરંતુ વિધિ જ (અસ્તિત્વ જ) જણાવી શકે છે. જેમ ધૂમધ્વજ (અગ્નિ)ની સિદ્ધિમાં કારણભૂત મુકાયેલા ધૂમાત્મક કાર્યની ઉપલબ્ધિ અગ્નિની વિધિ જ બતાવે. પરંતુ નિષેધ બતાવે નહીં. અને તમારૂં સાધ્ય તો નાસ્તિ હતું. જ્યારે આ હેતુ “અસ્તિ” માં વર્તે છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તવાથી વિરૂદ્ધ હેત્વાભાસ થશે. હવે જો ત્રીજો ભેદ કહેશો તો એટલે કે સામાન્યવકતૃત્વમાત્ર હોવાથી “સર્વજ્ઞતા નાસ્તિ” એમ જ કહેશો તો આ હેતુ સર્વવિજ્યમાં અને અસર્વવિન્દ્રમાં એમ બન્નેમાં વર્તી શકે છે. એટલે સાધ્યમાં અને સાધ્યાભાવમાં એમ બન્નેમાં વર્તે છે. તેથી અનૈકાન્તિક હેત્વાભાસ થશે. કારણ કે સામાન્ય વસ્તૃત્ત્વ માત્રમાં સર્વવિત્ત્વનું કાર્યત્વ માનવામાં કોઈ પણ જાતનો વિરોધ નથી. અર્થાત્ સર્વવિહુ પણ હોય અને વક્તા પણ હોય, એમાં કંઈ વિરોધ નથી. ____अनुपलब्धिरपि विरुद्धानुपलब्धिः, अविरुद्धानुपलब्धिर्वा ? विरुद्धानुपलब्धिस्तावद् विधिसिद्धौ एव साधीयस्तां दधाति । अनेकान्तात्मकं वस्तु एकान्तस्वरूपानुपलब्धेः, इत्यादिवत् । अविरुद्धानुपलब्धिरपि स्वभावानुपलब्धिः, व्यापकानुपलब्धिः, कार्यानुपलब्धिः, कारणानुपलब्धिः, सहचराद्यनुपलब्धिर्वाऽभिधीयेत? स्वभावानुपलब्धिरपि सामान्येन उपलब्धिलक्षणप्राप्तत्वविशेषणा वा व्याक्रियेत ? Page #463 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા पौरस्या तावत् निशाचरादिना व्यभिचारिणी, द्वितीया पुनरसिद्धा, सर्ववित्त्वस्य स्वभावविप्रकृष्टत्वात् । व्यापकानुपलब्धिप्रभृतयोऽपि विकल्पा अल्पीयांसः, યતઃ सर्ववित्त्वस्य व्यापकं सकलार्थसाक्षात्कारित्वम्, कार्यमतीन्द्रियवस्तूपदेशः, कारणमखिलावरणविलयः, सहचरादि क्षायिकचारित्रादिकम् । न च तत्र तदनुपलब्धीनां सिद्धौ साधनं किञ्चित् तेऽस्ति इत्यसिद्धा एवामूः । ૩૯૮ अथ सर्वज्ञादन्यः कश्चिद् धर्मी, तर्हि तस्यासर्ववित्त्वे साध्ये, सिद्धसाध्यता, तद् नानुमानं तद्बाधकम् । સાધ્યને સાધવા માટે હેતુ બે પ્રકારનો હોય છે. એક ઉપલબ્ધિરૂપ (વિદ્યમાન સ્વરૂપ), અને બીજો અનુપલબ્ધિસ્વરૂપ (અવિદ્યમાન સ્વરૂપ) જેમ કે “પર્વતો દ્વિમાન્ ધૂમ'' આ ઉપલબ્ધિરૂપ હેતુ છે. અને સિદ્ધા:, અનંતસુવિન:, જર્મરહિતત્વાત્ આ અનુપલબ્ધિરૂપ હેતુ છે. ઉપલબ્ધિરૂપ હેતુનું ખંડન પૂર્વે કરી લીધું છે. હવે અનુપલબ્ધિ હેતુનુ ખંડન ટીકાકારશ્રી જણાવે છે. ભગવાન્ મહાવીર સ્વામી આદિમાં “સર્વજ્ઞત્વનો નિષેધ” કહેવામાં તમે જો “અનુપલબ્ધિ” સ્વરૂપ હેતુ કહેતા હો તો અનુપલબ્ધિ સ્વરૂપ હેતુમાં પણ વિરૂદ્ધાનુપલબ્ધિ કહો છો કે અવિરૂદ્ધાનુપલબ્ધિ કહો છો ? જો વિરૂદ્ધાનુપલબ્ધિ કહો તો (એટલે કે જે સાધ્યથી વિરૂદ્ધ એવા ધર્મનું ન દેખાવું તે,) આવા પ્રકારની વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ તો નિયમા સાધ્યની સિદ્ધિ જણાવવામાં જ શ્રેષ્ઠતાને ધારણ કરે છે. જેમ કે વસ્તુ (પા), અનેાત્તાત્મજ છે (સાધ્ય), કારણ કે નિસ્વરૂપની અનુપધ્ધિ હોવાથી ઇત્યાદિ દ્રષ્ટાન્તોની જેમ, કારણ કે સાધ્યથી વિરૂદ્ધધર્મ જો અનુપલબ્ધ હોય તો સાધ્ય છે જ, એમ જ નિર્ણય કરી શકાય છે. માટે વિરૂદ્ધાનુપલબ્ધિ તો સાધ્યની (સર્વજ્ઞત્વની) સિદ્ધિ જ કરશે. સર્વજ્ઞ પણાનો નિષેધ નહી કરે. હવે જો અવિરૂદ્ધાનુપલબ્ધિ કહો તો પણ (૧) સ્વભાવાનુપલબ્ધિ કહો છો ? કે (૨) વ્યાપકાનુપલબ્ધિ કહો છો ? કે (૩) કાર્યાનુપલબ્ધિ કહો છો ? (૪) કે કારણાનુપલબ્ધિ કહો છો ? કે (૫) સહચરાદિની અનુપલબ્ધિ કહો છો ? હવે જો સ્વભાવાનુપલબ્ધિ કહેતા હો તો તે પણ બે પ્રકારની છે. સામાન્યથી સ્વભાવાનુપલબ્ધિ અથવા ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્તત્વવિશેષણવાળી એવી સ્વભાવાનુપલબ્ધિ, આ બેમાંથી કઈ કહેવાય છે ? જો (પૌરસ્થા) પહેલી સામાન્યસ્વભાવાનુપલબ્ધિ કહેતા હો તો આ અનુપલબ્ધિરૂપ હેતુ નિશાચર આદિની સાથે વ્યભિચારવાળો છે. કારણ કે સામાન્યથી ન દેખાવાનો સ્વભાવ હોવાથી સર્વજ્ઞત્વ નથી એમ જો કહો તો નિશાચર (રાક્ષસ-ભૂત) આદિ પદાર્થો પણ ન Page #464 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા દેખાવાના સ્વભાવવાળા છે. છતાં નથી એમ નહી, પરંતુ છે. તેવી જ રીતે સર્વજ્ઞત્વ પણ સામાન્યથી ન દેખાય તેવા સ્વભાવવાળું હોવા છતાં “સર્વજ્ઞ નથી” એમ કહી શકાય નહીં. નિશાચરની જેમ, આ પ્રમાણે હેતુ સાધ્યાભાવમાં (નિશાચરના અસ્તિત્વમાં) વર્તતો હોવાથી આ અનુપલબ્ધિ વ્યભિચાર દોષવાળી થાય છે. અને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તત્વના વિશેષણવાળી એવી અનુપલબ્ધિ રૂપ બીજા પક્ષવાળી સ્વભાવાનુપલબ્ધિ જો કહેવામાં આવે તો “અસિધ્ધ” હેત્વાભાસ દોષ આવશે. કારણ કે “સર્વવિત્ત્વ” એ આકાશ પરમાણુ, હૃયણુક, આદિની જેમ સ્વભાવથી જ અદૃશ્ય છે. એટલે દેખાતાં નથી, પરંતુ નથી એટલે નથી દેખાતાં એમ નહીં, પરંતુ છે જ. તેવી રીતે સર્વજ્ઞત્વ પણ અમૂર્તસ્વરૂપ હોવાથી અનુપલબ્ધિરૂપ છે. પરંતુ ઉપલબ્ધિ સ્વરૂપ હોય અને અનુપલબ્ધ હોય તેવું નથી. અર્થાત્ દેશ્ય હોય અને ન દેખાતું હોય તેમ નથી. માટે હેતુ જ પક્ષમાં વર્તતો નથી અર્થાત્ અવૃત્તિ છે. ૩૯૯ હવે વ્યાપકાનુપલબ્ધિ વિગેરે બાકીના ચારમાંનો કોઈ પણ વિકલ્પ જો કહેવામાં આવે તો તે વિકલ્પો તુચ્છ છે. કારણ કે તમારે જે “સર્વવિત્ત્વ” નો નિષેધ કરવો છે. તેનું વ્યાપક છે સકલ પદાર્થોનું સાક્ષાત્કારિત્વ, કારણ કે જ્યાં જ્યાં સર્વવિત્ત્વ હોય ત્યાં ત્યાં સર્વત્ર વ્યાપક પણે સકલપદાર્થનું સાક્ષાત્કારિત્વ હોય છે. માટે આ વ્યાપક છે. સર્વવિત્ત્વનું કાર્ય છે અતીન્દ્રિય એવી નરક-નિગોદાદિ પદાર્થોનો પણ ઉપદેશ આપવો તે. સર્વવિત્ત્વનું કારણ છે સકલજ્ઞાનાવરણીય કર્મનો વિનાશ. અને સર્વવિત્ત્વનું સહચરાદિ છે ક્ષાયિક ચારિત્રાદિ (ક્ષાયિક યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક કેવલદર્શન, ક્ષાયિક અનંતવીર્યાદિ). = ભગવાન્ મહાવીર સ્વામી આદિ આત્માઓમાં “સર્વવિત્ત્વ” નો નિષેધ કરવા માટે ઉપરોક્ત વ્યાપકની, કાર્યની, કારણની અને સહચરની અનુપલબ્ધિ હોવી જરૂરી છે. જો તે તે વ્યાપકાદિની અનુપલબ્ધિ (અવિદ્યમાનતા) હોય તો વ્યાપ્યનો પણ અવશ્ય નિષેધ થાય છે. પરંતુ તંત્ર તે મહાવીરસ્વામી આદિ મહાત્મા પુરૂષોમાં તદ્દનુપલબ્ધીનાં તે તે વ્યાપક એવા સકલાર્થસાક્ષાત્કારિત્વની, કાર્ય એવા અતીન્દ્રિયવસ્તુના ઉપદેશની, કારણ એવા જ્ઞાનાવરણીય કર્મના સર્વથા વિલયની અને સહચર એવા યથાખ્યાતાદિક્ષાયિકચારિત્રાદિની અનુપલબ્ધિ (અવિધમાનતા)ની સિધ્ધિ કરવામાં તમારી પાસે કોઈ હેતુ નથી. કારણ કે તમારી પાસે એવા કોઈ પ્રબળ નિર્દોષ હેતુઓ નથી કે જે હેતુઓવડે ઉપરોક્ત વ્યાપકાદિ ચારમાંની કોઈ એકની પણ અનુપલબ્ધિ સિદ્ધ થાય. અને અનુપલબ્ધિ વિના સર્વવિત્ત્વનો નિષેધ કેમ થાય ? માટે આ ચારે વિકલ્પો અસિદ્ધ છે. તુચ્છ છે. હવે જો સર્વજ્ઞ એવા મહાવીરસ્વામી આદિ મહાપુરૂષોથી અન્ય એવા અમારા-તમારા જેવા, અર્થાત્ દેવદત્તાદિ અન્યને જો પક્ષ બનાવવામાં આવે અને એવા કોઈ ધર્મીમાં Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા સર્વવિસ્વનો નિષેધ સાધવામાં આવે તો અમને સિદ્ધસાધ્યતા છે. કારણ કે અમે પણ સર્વપુરૂષોમાં સર્વવિક્ત કહેતા નથી. અમે એટલું જ કહીએ છીએ કે આ સંસારમાં સર્વજ્ઞતા” નથી જ હોતી એમ નહીં. જ્યાં સર્વપદાર્થ સાક્ષાત્કારિત્વ આદિ હેતુઓ છે ત્યાં સર્વવિસ્વ હોઈ શકે છે. તેથી અનુમાન પ્રમાણ પણ તે સર્વવિત્ત્વનું બાધક થઈ શકતું નથી. _. नापि शाब्दम्, यतस्तदपौरुषेयं, पौरुषेयं वा स्यात् ? न तावदपौरुषेयम्, अपौरुषेयत्वस्य वचस्सु सम्भवाभावात् । पौरुषेयमपि केवलालोकाकलितपुरुषप्रणीतम्, तदितरपुरुषप्रणीतं वा ? आद्यं कथं बाधकम् ? विरोधात्, द्वितीये त्वसौ पुरुषः केवलालोकविकलाः सकलाः पुरुषपर्षदः प्रेक्षते न वा ? प्राच्यपक्षे, कथं तत्प्रतिषेधः, तस्यैव तदाकलितत्वात् ? । द्वितीयेऽपि कथन्तराम्, तत्प्रणीतशब्दस्य पांशुलपादकोपदिष्टशब्दस्येव प्रमाणत्वासम्भवात् । नाप्यर्थापत्तिस्तद्बाधिका, तदभावमन्तरेणानुपपद्यमानस्य प्रमाणषट्कनिष्ठङ्गितस्यार्थस्य कस्यचिदसत्त्वात् । नाप्यमानम्, तस्य सादृश्यमात्रगोचरत्वात्, तन्न भावस्पं प्रमाणं तद्बाधबद्धकक्षम् । ભગવાનમાં રહેલી સર્વજ્ઞતાનો નિષેધ કરનાર હવે કદાચ તમે શાબ્દપ્રમાણ (એટલે આગમપ્રમાણ) જણાવો, તો તે પણ ઉચિત નથી. કારણ કે સર્વજ્ઞતાના નિષેધને જણાવનારું તે આગમપ્રમાણ પણ શું અપૌરુષેય છે ? (કોઈ પણ પુરૂષવડે નહી કરાયેલું સહજ સિધ્ધ અનાદિનું છે?) કે પૌરૂષય છે? (કોઈ પુરૂષવડે કરાયેલું છે ?) ત્યાં “અપૌરૂષેય” તો તમે કહી શકશો નહીં. કારણ કે શાબ્દપ્રમાણ (આગમશાસ્ત્રો) વચનાત્મક હોય છે. અને વચન પુરૂષની ઉચ્ચારણ ક્રિયાજન્ય હોય છે. તેથી વચનાત્મક એવા શાસ્ત્રોમાં અપૌરૂષયત્વનો તો સંભવ જ નથી. અપરૂષય હોય તે વચનો ન હોય, અને વચનો હોય તે અપૌરુષેય ન હોય. હવે જો સર્વજ્ઞતાનો નિષેધ કરનાર શાબ્દપ્રમાણ પૌરુષેય કહો તો પણ તે સર્વજ્ઞતાનું નિષેધક એવું જે શાબ્દપ્રમાણ (શાસ્ત્ર) શું કેવલજ્ઞાનરૂપ પ્રકાશવડે જોયું છે સર્વજગતું જેણે એવા પુરૂષવડે પ્રણીત છે ? કે તેનાથી ઈતર એવા છઘસ્થપુરૂષોવડે પ્રણીત ? હવે જો આદ્યપક્ષ કહો તો તે સર્વજ્ઞતાનું બાધક કેમ થશે ? કારણ કે સર્વજ્ઞતાનો નિષેધ કરનાર એવા શાસ્ત્રના પ્રણેતા તો સર્વજ્ઞ કહો છો. પૂર્વાપર વિરોધ આવશે. કારણ કે જો કોઈ આ સંસારમાં સર્વજ્ઞ જ નથી તો નિષેધકશાસ્ત્રના પ્રણયિતા સર્વશ ક્યાંથી હોય ? અને નિષેધકશાસ્ત્રના પ્રણયિતા સર્વજ્ઞ છે તો “જગતમાં કોઈ સર્વજ્ઞ જ નથી” એમ કેમ કહી શકાય? માટે પૂર્વાપર વિરોધ હોવાથી આવું શાસ્ત્ર બાધક થશે નહીં. Page #466 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા ૪ 0 1 હવે જો બીજો પક્ષ કહો તો “આ સંસારમાં ક્યાંય સર્વજ્ઞ નથી” એવું કહેનારો આ પુરૂષ કેવલજ્ઞાનવિનાના એવા સર્વ સંસારી જીવોની પર્ષદાને (અર્થાત્ સમસ્ત જીવોને) જુએ છે? અને પછી કહે છે કે કોઈ કેવલી નથી? કે સર્વપુરૂષોને જોયા વિના જ કહે છે કે કોઈ કેવલી નથી ? જો પ્રાશ્યપક્ષ (પ્રથમ પક્ષ) કહો તો તે પુરૂષ તે સર્વજ્ઞતાનો પ્રતિષેધ કેમ કરી શકે? કારણ કે તચૈવ = તે પુરૂષને જ, તાત્મિતત્વીત્ = “સર્વ પુરૂષો કેવલજ્ઞાન વિનાના છે” એવા પ્રકારનું સર્વસંસારનું જ્ઞાન થયેલું હોવાથી, અર્થાત્ જો તેણે સર્વસંસારના પુરૂષોને (કેવલજ્ઞાન રહિતપણે) જોયેલા જ છે અને પછી નિષેધ કરે છે તો તે જ સર્વજ્ઞ થયા. તેથી સર્વજ્ઞતાનો નિષેધ તે કેમ કરી શકે ? અને હવે એમ કહો કે સર્વજ્ઞતાનો નિષેધ કરનારા આ પુરૂષે સંસારી સર્વજીવોને (કેવલજ્ઞાન સહિત છે કે કેવલજ્ઞાન રહિત છે એમ) જોયેલા જ નથી. આવા પ્રકારનો બીજો પક્ષ જો કહો તો “સર્વજ્ઞતાનો નિષેધ” કોઈ પણ રીતે થઈ શકે નહીં. કારણ કે તેવા પ્રકારના અલ્પજ્ઞ પુરૂષવડે કહેવાયેલા શાસ્ત્રવચનને, રસ્તે ચાલતા ગમાર (બુદ્ધિહીન) પુરૂષના કુત્સિત વચનોની જેમ પ્રમાણ સ્વરૂપ કહી શકાય જ નહીં. જો આ કહેનાર સર્વજ્ઞ નથી તો તેમના વચનમાં વિશ્વાસ કેમ કરાય? અને જો આ કહેનાર સર્વજ્ઞ જ છે તો તે “સર્વનો નિષેધ” કેમ કરી શકે ? હવે “અર્થોપત્તિ” નામનું પ્રમાણ પણ તે સર્વજ્ઞત્વનું બાધક નથી. કારણ કે “સર્વજ્ઞતાનો” અભાવ માન્યા વિના સિધ્ધ ન જ થઈ શકે તેવો કોઈ પણ પદાર્થ, (અથવા કોઈ પણ ગુણધર્મ) છ પ્રમાણથી સિધ્ધ થતો દેખાતો નથી. જેમ રાત્રિભોજન માન્યા વિના દેવદત્તમાં દિવસે અભોજન હોતે છતે દેખાતું ભૂલત્વ સંભવી શકતું નથી. તેથી અર્થોપત્તિથી રાત્રિભોજન કલ્પવું જ પડે છે. તેવી રીતે અહીં “સર્વજ્ઞતાનો અભાવ” ન માનીએ તો કોઈ પદાર્થ અથવા કોઈ ગુણધર્મ જે દેખાતો હોય તે ઘટી શકે નહીં એવું થતું હોય તો સર્વજ્ઞતાના અભાવની સિધ્ધિ અર્થોપત્તિથી અવશ્ય થાય જ. પરંતુ એવું અહીં કોઈ દેખાતું નથી. ઉપમાન નામનું પ્રમાણ પણ “સર્વજ્ઞતાનું બાધક” થઈ શકતું નથી. કારણ કે તે તો સાદેશ્યતાને જ માત્ર બતાવવાના વિષયવાળું છે. તેથી તે નિષેધક બનતું નથી. આ પ્રમાણે (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) શાબ્દ, (૪) અથપત્તિ, અને (૫) ઉપમાન, એમ તમારાં માનેલાં ભાવાત્મક પાંચ પ્રમાણોમાંથી કોઈ પણ એક પ્રમાણ સર્વજ્ઞતાની બાધા બતાવવામાં બધ્ધકક્ષ (સમર્થ) નથી. __ नाप्यभावरूपम्, तस्य सत्तापरामर्शिप्रमाणपञ्चकाप्रवृत्तौ सत्यां भावात् । न चासौ समस्ति, "विवादास्पदं कस्यचित् प्रत्यक्षम्, प्रमेयत्वात्, पटवत्" इति तद्ग्राहकानुमानस्य Page #467 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૪ प्रवृत्तेः । तन्न बाधकभावात् सकलप्रत्यक्षाभावः । नापि साधकाभावात्, अनुमानस्यैव तत्साधकस्येदानीमेव निवेदनात् । इति सिद्धं करतलकलितनिस्तलस्थूलमुक्ताफलायमानाकलितसकलवस्तुविस्तारं केवलनामधेयं संवेदनम् इति सिद्धमेवं केवलज्ञानम् ॥२३॥ ૪૦૨ હવે “સર્વજ્ઞતાનો નિષેધ કરનાર” જો અભાવપ્રમાણ કહેશો તો તે અભાવપ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક સિધ્ધ થતું નથી. કારણ કે કોઈ પણ વસ્તુની સત્તાને (અસ્તિત્વને) જણાવનારાં એવાં પ્રત્યક્ષ-અનુમાન-શાબ્દ-અર્થાપત્તિ અને ઉપમાન આ પાંચ ભાવાત્મક પ્રમાણોની અપ્રવૃત્તિ હોય, અર્થાત્ અસ્તિત્વને જણાવનારાં આ પાંચમાંનું કોઈ પણ પ્રમાણ પ્રવર્તતું ન જ હોય ત્યારે જ તે અભાવપ્રમાણ પ્રવર્તે છે. જેમ કે ભૂતલ ઉપર ઘટના અસ્તિત્વને જણાવનારાં પ્રત્યક્ષાદિ પાંચમાંથી કોઈ પણ પ્રમાણ સિધ્ધ થતાં ન હોય તો જ અભાવ પ્રમાણ પ્રવર્તે છે અને ઘટના “નાસ્તિત્વ” ને સાધે છે. પરંતુ અહીં પાંચ પ્રમાણમાંના કોઈ પણ પ્રમાણની અસૌ આ અપ્રવૃત્તિ નથી, પરંતુ પ્રવૃત્તિ છે. અનુમાન પ્રમાણ પ્રવર્તે છે. તે આ પ્રમાણે - વિવાદાસ્પદ એવું આ પ્રત્યક્ષ (અર્થાત્ કેવલજ્ઞાન) કોઈક વર્ધમાનાદિ જેવા મહાત્માને પ્રત્યક્ષ છે જ, પ્રમેય હોવાથી, ઘટ-પટ આદિની જેમ, આવા પ્રકારનું તે કેવલજ્ઞાનને જણાવનારૂં અનુમાન પ્રવર્તે છે. તેથી અભાવપ્રમાણ અહીં પ્રવર્તતું જ નથી તો કેવી રીતે કેવલજ્ઞાનનો નિષેધ જણાવે ? આ પ્રમાણે કેવલજ્ઞાનના અસ્તિત્વને સ્વીકારવામાં “બાધક પ્રમાણ હોવાથી સકલપ્રત્યક્ષનો (કેવલજ્ઞાનનો) અભાવ છે” આ તમારી મીમાંસકોની વાત સિધ્ધ થતી નથી. = તથા કેવલજ્ઞાનના અસ્તિત્વને સાધી આપે એવું કોઈ પણ સાધકપ્રમાણ ન હોવાથી સકલપ્રત્યક્ષનો અભાવ છે આવા પ્રકારની પણ તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે તે કેવલજ્ઞાનના અસ્તિત્વનું સાધક એવું અનુમાનપ્રમાણ હમણાં જ (ઉપર) જણાવ્યું છે. આ પ્રમાણે હથેળીમાં રહેલા અનુપમ ગોળ આકારવાલા એવા મોટા મોતીની જેમ સકલ વસ્તુઓના વિસ્તારને જેણે જાણ્યો છે એવું કેવલજ્ઞાન છે નામ જેનું એવું જ્ઞાન (કેવલજ્ઞાન) સિધ્ધ થયું અને આ જ સકલપ્રત્યક્ષ એ જ કેવલજ્ઞાન કહેવાય છે. આ વાત આ રીતે સિધ્ધ થઈ. (અહીં નિવ્રુત શબ્દનો કે નિસ્તત્વ શબ્દનો અર્થ ગોળ-વર્તુલ કરવો. (જુઓ પંજિકા). ॥૨॥ રત્નાકરાવતારિકા किन्तु कतरं पुरुषमेतदास्पदीकरोतीत्यत्राहु પરંતુ આવું કેવલજ્ઞાન કયા પુરૂષનો આશ્રય કરે છે તે સમજાવે છેतद्वान् अर्हन् निर्दोषत्वात् ॥२४॥ : Page #468 -------------------------------------------------------------------------- ________________ અરિહંતભગવંતો જ નિર્દોષ હોવાથી સર્વજ્ઞ છે ૪૦ ૩ સૂત્રાર્થ :- તે સકલપ્રત્યક્ષજ્ઞાન (કેવલજ્ઞાન) વાળા અરિહંત જ હોય છે. કારણ કે તે જ (રાગાદિ) દોષ રહિત હોવાથી. ૨૪ तत् केवलं नित्यमस्यास्तीति नित्ययोगे मतुप्, निष्क्रान्तो दोषेभ्यो रागद्वेषाज्ञानलक्षणेभ्यो निर्दोषस्तद्भावस्तत्त्वं, तस्मात् । प्रयोगः अर्हन् सर्वज्ञः, निर्दोषत्वात्, यस्तु नैवं, स नैवं, यथा रथ्यापुरुषः, तथा વાઈ, તમાÇ સર્વજ્ઞ રૂતિ ારકા અહીં “તવાન” શબ્દમાં ત૬ = તે કેવલજ્ઞાન છે નિત્ય જેને એવા અર્થમાં “નિત્ય સદા તે વાળા” એવા અર્થમાં માત્ર પ્રત્યય તત્ શબ્દથી થયેલ છે. એક વખત કેવલજ્ઞાન થયા પછી તે સદા રહે જ છે. કદાપિ જતું નથી. આના ઉપરથી મોક્ષે ગયેલા જીવો ફરીથી સંસારી કે છઘસ્થ કદાપિ થતા નથી. દોષોમાંથી જેઓ નિકળી ચુક્યા છે. તે નિર્દોષ કહેવાય છે. દોષોમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ મુખ્ય દોષો છે. આ ત્રણે દોષો જે આત્મામાંથી ચાલ્યા ગયા છે. તે નિર્દોષ કહેવાય છે. તેવા નિર્દોષવાળા પણું તે નિર્દોષત્વ, તે નિર્દોષત્વ હોવાથી અરિહંતો સર્વજ્ઞ હોય છે. તેનો “અનુમાનપ્રયોગ” આ પ્રમાણે છે - અરિહંતો (પક્ષ), સર્વજ્ઞ છે. કેવલજ્ઞાનવાળા છે (સાધ્ય), નિર્દોષ હોવાથી (હેતુ), અહીં “અહંન્” શબ્દનો અર્થ વર્ધમાનસ્વામી આદિ તીર્થંકરભગવતો કે જેઓ ચોત્રીસ અતિશયોની સમૃધ્ધિને મર્દ = યોગ્ય છે તે તો વ્યુત્પત્તિ અર્થથી સમજવા જ, પરંતુ ભાવશત્રુઓનો નાશ કરનારા સર્વે, સયોગી કેવલી આદિ ગુણસ્થાનકોમાં વર્તનારા. સામાન્ય કેવલી આદિ પણ નિર્યુતિમિશ્રિત અર્થથી સમજી લેવા. આ અનુમાન પ્રયોગમાં જો કે અન્વયવ્યાપ્તિ થાય છે. જે જે નિર્દોષ હોય છે તે તે સર્વજ્ઞ હોય છે. જેમ કે ઋષભદેવાદિ. પરંતુ ટીકાકારશ્રીએ આ અન્વયવ્યાપ્તિ જણાવી નથી. કારણ કે દષ્ટાનતા તરીકે જે આપીએ તે સામેના પ્રતિવાદીને કેવલજ્ઞાન માન્ય ન હોવાથી દષ્ટાન્ત તરીકે માન્ય બને નહીં, તેથી અન્વય દૃષ્ટાનત ન આપતાં વ્યતિરેક દૃષ્ટાન્ત અને વ્યતિરેક વ્યાપ્તિ સમજાવે છે - જે આવા નિર્દોષ નથી તે તેવા અર્થાત્ સર્વજ્ઞ નથી. જેમ કે શેરીઓમાં ફરતો રખડતો પુરૂષ. અને અરિહંતો તથા = તેવા છે. એટલે નિર્દોષ છે. માટે અવશ્ય સર્વજ્ઞ જ છે. આવા પ્રકારના અનુમાનપ્રયોગથી સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાન પણ છે અને તે કેવલજ્ઞાનવાળા અરિહંતો પણ છે. અને તે અરિહંતો રાગાદિ દોષોથી રહિત છે. માટે નિર્દોષ છે. રા. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४०४ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા निर्दोषत्वमस्य प्रसाधयन्ति - આ અરિહંતો રાગાદિદોષોથી રહિત છે. અર્થાત્ નિર્દોષ જ છે. તે સિધ્ધ કરે છે. निर्दोषोऽसौ, प्रमाणाविरोधिवाक्त्वात् ॥२५॥ સૂત્રાર્થ :- આ અરિહંતો નિયમા નિર્દોષ જ છે. કારણ કે પ્રમાણની સાથે અવિરોધી વાણીવાળા હોવાથી. ૨પ प्रयोग :- अर्हन्, निर्दोषः, प्रमाणाविरोधिवाक्त्वात्, यस्तु न निर्दोषः स न तथा, यथा रथ्यापुरुषः । प्रमाणाविरोधिवाक् चाहन्, ततो निर्दोष इति ॥२५॥ અરિહંત પરમાત્માઓ (તીર્થકર ભગવતો અથવા સામાન્ય કેવલજ્ઞાની ભગવતો એમ સર્વે) નિર્દોષ જ છે. પ્રમાણની સાથે અવિરૂદ્ધ વાણીના ઉચ્ચારણવાળા હોવાથી, અહીં પણ ઉપરોક્ત કારણથી જ અન્વયવ્યાપ્તિ ન લખતાં માત્ર વ્યતિરેકવ્યાપ્તિ જ લખે છે. જે આવા પ્રમાણથી અવિરોધિ વાણીવાળા નથી, તે નિર્દોષ પણ નથી જ, જેમ કે રચ્યાપુરૂષ, આ અરિહંતો તે રચ્યાપુરૂષ જેવા નથી. પરંતુ પ્રમાણાવિરોધીવાણીવાળા જ છે. તેથી નિયમો નિર્દોષ જ છે. આ અનુમાનથી અરિહંતો નિર્દોષ છે એમ સિધ્ધ થાય છે. અને તેથી સર્વજ્ઞ જ છે તે ઉપરોક્ત અનુમાનથી સિદ્ધ થાય છે. મેરપી प्रमाणाविरोधिवाक्त्वमेवार्हतः प्रसाधयन्ति - અરિહંત પરમાત્માઓનું “પ્રમાણ અવિરોધી વાણીવાળાપણું” જ હોય છે તે સિધ્ધ કરે છે - तदिष्टस्य प्रमाणेनाऽबाध्यत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः ॥२६॥ સૂત્રાર્થ :- અરિહંતોને ઈષ્ટ (અર્થાતુ માન્ય) એવા સ્યાદ્વાદાદિ અને જીવાજીવાદિ તત્ત્વો પ્રમાણથી અબાધિત છે. તેથી કરીને તેમની વાણીમાં અવિરોધની સિધ્ધિ થાય છે. /૨૬lી. तस्याहत इष्टस्य प्रतिपाद्यतया सम्मतस्याऽनेकान्ततत्त्वस्य, तद्वाच इत्यर्हद्वाचः । अर्हन् सर्वत्र प्रमाणाविरोधिवाक्, तत्र प्रमाणाबाध्यमानाभिमततत्त्वत्त्वात् । यस्याभिमतं तत्त्वं, यत्र प्रमाणेन न बाध्यते, स तत्र प्रमाणाविरोधिवाक् । यथा रोगादौ भिषग्वरः । न बाध्यते च प्रमाणेनाहतोऽभिमतमनेकान्तादितत्त्वम् । तस्मात् तत्रासौ प्रमाणाविरोधिवाक् इति सिद्धमर्हन्नेव सर्वज्ञ इति । - “તદિષ્ટ” શબ્દનો અર્થ ટીકાકારશ્રી કરે છે કે તે અરિહંત પરમાત્માને ઈષ્ટ એટલે માન્ય, અર્થાત્ પ્રતિપાદન કરવા લાયક તરીકે સમ્મત એવું જે અનેકાન્તવાદાદિ સ્વરૂપ તત્ત્વ. Page #470 -------------------------------------------------------------------------- ________________ અરિહંતભગવંતો જ નિર્દોષ હોવાથી સર્વજ્ઞ છે ૪૦૫ “તવીર:” શબ્દનો અર્થ તે અરિહંત પરમાત્માની વાણી. આ પ્રમાણે સંક્ષિપ્ત શબ્દાર્થ જણાવીને હવે અનુમાનપ્રયોગ કરે છે. - અરિહંત પરમાત્મા (પા), નિયમા સર્વજ્ઞ જ છે (સાધ્ય), કારણ કે તેઓ પ્રમાણની સાથે અવિરોધી વાણીવાળા જ હોય છે. અરિહંત પરમાત્માઓ પ્રમાણથી અવિરોધીવાણીવાળા જ હોય છે. તેમાં શું પ્રમાણ? એમ કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપે છે કે તત્ર = તે પ્રમાણથી અવિરોધીવાણીવાળા છે. તે બાબતમાં પ્રમાણથી અબાધિત એવું ઈષ્ટતત્ત્વ (માન્યતત્ત્વ) હોવાથી આ હેતુ સમજવો. તેની વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે - જેને માન્ય જે તત્ત્વ હોય છે. તે તત્ત્વ જો પ્રમાણથી બાધા ન પામતું હોય તો તેમની તે સંબંધી વાણી પણ પ્રમાણથી અવિરોધી જ હોય છે. જેમ રોગાદિને વિષે ઉત્તમવૈદ્ય. ઉત્તમવેદ્ય રોગના પૂર્ણ જાણકાર હોવાથી તેમની વાણી પ્રમાણથી અવિરૂધ્ધ જ હોય છે. તેમ અરિહંતો પણ નિર્દોષ અને સર્વજ્ઞ હોવાથી તેમની વાણી પણ પ્રમાણથી નિયમા અવિરોધિ જ હોય છે. અરિહંત પરમાત્માને માન્ય એવા અનેકાન્તવાદ આદિ તત્ત્વો પ્રમાણથી બાધા પામતાં નથી, તેથી ત્યાં તે અનેકાન્તવાદાદિની બાબતમાં આ અરિહંત પરમાત્મા પ્રમાણથી અવિરોધિવાણીવાળા જ હોય છે. આ પ્રમાણેની ચર્ચાથી સિદ્ધ થયું કે અરિહંત પરમાત્મા જ સર્વજ્ઞ છે. અહીં જૈનોની સામે મૈયાયિકો ચર્ચા શરૂ કરે છે કે જેનોને માન્ય વર્ધમાનસ્વામી આદિ અરિહંતોમાં સર્વજ્ઞતા નથી. પરંતુ અમને માન્ય શિવ (મહાદેવ) આદિમાં સર્વજ્ઞતા છે કારણ કે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ આદિએ આ જગત બનાવ્યું છે. જેણે બનાવ્યું હોય તેને તેનું પૂર્ણ જ્ઞાન હોય છે. માટે શિવ જગત્કર્તા છે અને સર્વજ્ઞ છે. અને જૈનોના વર્ધમાનસ્વામી આદિ જગત્કર્તા પણ નથી અને સર્વજ્ઞ પણ નથી. તેનો જૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે. આવી ચર્ચા હવે પછીથી શરૂ થાય છે. પરંતુ આ ચર્ચા લખનારા ટીકાકારશ્રી જાણે વાદીની સામે વાગ્યુધ્ધમાં કેલિ કરતા હોય તેમ આ ચર્ચા લખે છે તેમાં નીચે મુજબની મહત્તા છે. (૧) અહીંથી શરૂ થતી આ ચર્ચામાં આ સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં ક્રિયાપદનાં જે જે રૂપો વપરાયાં છે તેમાં તિ અને તે એમ બે જ પ્રત્યયોવાળા પ્રયોગો કરાયા છે. (૨) નામની સાતવિભક્તિ અને ત્રણ વચનો એમ ૭ x ૩ = ૨૧ પ્રયોગો થાય છે. તેમાંથી ફક્ત , ટા, ડમ્ પ્રથમા, તૃતીયા અને ષષ્ઠી એકવચન એમ ત્રણ જ પ્રયોગોથી આ ચર્ચા કરી છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા (૩) દશ પાનાં જેટલી આ ચર્ચામાં માત્ર ૧૩ જ વ્યંજનોનો પ્રયોગ કર્યો છે. તથધન, પત્રમમ, યરત્નવ આ ૧૩ વિના શેષ એક પણ વ્યંજનનો પ્રયોગ આવવા દીધો નથી. (સ્વરો ચૌદ હોઈ શકે છે) ૪૦૬ જેમ હરિભદ્રસૂરિજીએ સંસારદાવાની રચનામાં જોડાક્ષરો ન આવે તેનો, તથા સંસ્કૃત-પ્રાકૃત સમાનશબ્દો આવે તેવા જ શબ્દોનો પ્રયોગ કર્યો છે તે જ રીતે આ ટીકાકારશ્રીએ આ ચર્ચામાં ઉપરોક્ત ત્રણ નિયમો સાચવીને આ ચર્ચા લખી છે. આ ચર્ચા પૂર્ણ થાય છે ત્યાં આ જ સૂત્રમાં અંતે આ વાત એક શ્લોકથી તેઓશ્રીએ જણાવી છે. આ જ છવીસમા સૂત્રના અંતે તે શ્લોક આ પ્રમાણે છે - त्यादिवचनद्वयेन स्याद्येकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविद्वंसः । ચાલો- હવે આપણે આ શિવસિધ્ધિધ્વંસની ચર્ચા ચાલુ કરીએ. नन्वियं त्रिभुवनभवनान्तर्वर्तमानान्तरितानन्तरितपदार्थप्रथा त्वत्तीर्थनाथवृत्तिर्न भवति, यतो भूभूधरप्रभृति-पदार्थप्रबन्धविधानद्वारा प्रमथपतेरेवेयमुपपद्यते, यदेतदनुमानमत्र प्ररूप्यते न्यायतात्पर्यावबोधप्रधानमनोवृत्तिविद्वद्वृन्देन विवादपदभूतं भूभूधरादि बुद्धिमद् विधेयम्, यतो निमित्ताधीनात्मलाभम् । यद् निमित्ताधीनात्मलाभं, तद् बुद्धिमद् વિધેયમ્, યથા મન્દિરમ્, તથા પુનરેતત્ । તેન તથા ।। न तावद् निमित्ताधीनात्मलाभत्वं वादिनः, प्रतिवादिनो वाऽप्रतीतम्, यतो भूभूधरादेरात्मीयात्मीयनिमित्तव्रातनिर्वर्तनीयता, भुवनभाविभवभृत्प्रतीतैव । नापि दोलायमानवेदननिमित्तम्, मतिमन्निर्वर्तनीयेतराम्बरादिपदार्थतोऽत्यन्तव्यावृत्तत्वेन । नापि विरूद्धतावरोधदुर्धरम्, अम्बरादितोऽत्यन्तव्यावृत्तत्वेनैव । नापि तुरीयव्याप्याभताप्रतिबद्धम्, इन्द्रियवेदनेन, अनुमाननाम्ना, राद्धान्ताभिधानेन वा मानेनाबाधिताभिप्रेतधर्मधर्म्यनन्तरप्रतिपादितत्वेन । नापि प्रत्यनुमानापमानतानिबन्धनम्, एतत्परिपन्थिधर्मोपपादनप्रत्यलानुमानाभावेन । નૈયાયિક :- હે જૈનો ! ત્રણે ભુવનરૂપી ભવનની અંદર વર્તતા એવા અન્તરિત (એટલે વ્યવહિત દૂર દૂર રહેલા) સ્વર્ગ-નરક મેરૂ પર્વત વિગેરે, અને અનન્તરિત (એટલે અવ્યવહિત-નજીક રહેલા ઘટ-પટાદિ સમસ્ત પદાર્થોની આ પ્રથા (આ સંપૂર્ણજ્ઞાન), તમારા માનેલા તીર્થંકરો શ્રી વર્ધમાનસ્વામી આદિમાં પ્રવૃત્તિવાળું હોઈ શકતું નથી. કારણ કે પૃથ્વી-પર્વત વિગેરે પદાર્થોની રચના કરવા દ્વારા થમ્ = આ પ્રથા (આ જ્ઞાન) પ્રમથપતિને (ઈશ્વરને - શિવને) જ ઘટી શકે છે. આ બાબતની સિધ્ધિ કરનારૂં આ અનુમાન અહીં Page #472 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન ન્યાયશાસ્ત્રોના પરમાર્થને જાણવામાં પ્રધાન મનોવૃત્તિવાળા વિદ્વાન વૃન્દવડે જણાવાય છે. સારાંશ કે ન્યાયશાસ્ત્રના વિદ્વાન પંડિતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે જણાવે છે. વિવાદના આધારભૂત એવા પૃથ્વી-પર્વત આદિ સમસ્ત પદાર્થો બુધ્ધિમાન્ આત્માઓવડે કર્તવ્ય છે. અર્થાત્ બુધ્ધિમાન્ આત્માઓનું કાર્ય છે. જેમ કે મંદિર. કારણ કે આ પૃથ્વી-પર્વત આદિ પદાર્થોની ઉત્પત્તિ નિમિત્તને આધીન છે. જે જે પદાર્થો નિમિત્તને આધીન આત્મલાભ (ઉત્પત્તિ) વાળા હોય છે. તે તે પદાર્થો બુધ્ધિમાવડે (સર્વજ્ઞવડે) કરાયેલા છે. કારણ કે તે તે કાર્યના તે તે કારણોનું જ્ઞાન તે સર્વજ્ઞને જ હોય છે. જેમ મન્દિર એ નિમિત્તને આધીન ઉત્પત્તિવાળું છે માટે કોઈ વિશિષ્ટ બુધ્ધિમાન્વડે જ કરાય છે. તેની જેમ આ પર્વત-પૃથ્વી આદિ પદાર્થો પણ નિમિત્તને આધીન આત્મલાભવાળા છે. તેથી તેવા છે. અર્થાત્ બુધ્ધિમાવડે જ કરવા લાયક છે. “નિમિત્તને આધીન ઉત્પત્તિ'' આ હેતુ વાદી કે પ્રતિવાદી કોઈને પણ અપ્રતીત (અમાન્ય) નથી. કારણ કે પૃથ્વી અને પર્વત આદિ પદાર્થો પોત-પોતાના નિમિત્તોના સમૂહ વડે કરવા લાયક છે. આ પદાર્થોની ઉત્પત્તિ પોતપોતાના નિમિત્તસમૂહથી થાય છે. આ વાત ત્રણે ભુવનમાં થનારા સર્વપ્રાણિઓમાં પ્રસિધ્ધ જ છે. માટે અમારો હેતુ અસિધ્ધ નથી. (મવમૃત્ પ્રાણી). ૪૦૭ = તથા અમારો “નિમિત્તને આધીન ઉત્પત્તિ” આ હેતુ દોલાયમાન (એટલે અનૈકાન્તિક-વ્યભિચારિહેત્વાભાસ) ના જ્ઞાનનું નિમિત્ત નથી. અર્થાત્ અમારો આ હેતુ અનૈકાન્તિક નથી. કારણ કે મિતમાન્ પુરૂષોવડે નિર્વર્તનીય (કરવા લાયક) એવા ઘટપટ-મંદિર આદિથી જે ઈતરપદાર્થો અંબરાદિ છે. (નિત્ય એવાં આકાશ આદિ છે) તેમાંથી આ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. જો હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોય તો વ્યભિચારિ થાય. પરંતુ અમારો આ હેતુ સાધ્યવૃત્તિ જ છે. સાધ્યાભાવવાળા નિત્ય એવા આકાશાદિમાં વર્તતો જ નથી. માટે વ્યભિચારી નથી. તથા અંબરાદિ વિપક્ષમાંથી અત્યન્ત વ્યાવૃત્ત હોવાથી, ક્યાંય પણ વિપક્ષમાં આ હેતુ ન વર્તતો હોવાથી વિરૂધ્ધતા નામના અવરોધથી (દોષથી) દુષિત પણ નથી, જો હેતુ સાધ્યાભાવમાત્રમાં જ વર્તે તો વિરૂદ્ધ કહેવાય. પરંતુ સાધ્યાભાવમાં ક્યાંય આ હેતુ છે જ નહીં તેથી વિરૂદ્ધની વાત રહેતી જ નથી. માટે અમારો હેતુ વિરૂદ્ધ પણ નથી. તથા અમારો હેતુ “નિમિત્તાધીનાત્મલાભત્વ” જે છે. તે ચોથી હેત્વાભાસતાથી પણ યુક્ત નથી. (તુરીય = ચોથી, વ્યાપ્ય = હેતુ, વ્યાપ્યામતા હેત્વાભાસતાથી પ્રતિવૃદ્ધ યુક્ત) પ્રથમ અસિદ્ધહેત્વાભાસ, બીજો વ્યભિચારી હેત્વાભાસ અને ત્રીજો વિરૂદ્ધ હેત્વાભાસ = Page #473 -------------------------------------------------------------------------- ________________ ४०८ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા નથી એમ પૂર્વે કહી ગયા છીએ આની પછી સત્પતિપક્ષ નથી એમ આવવાનું છે. એટલે બાકી રહેલ “બાધિતહેવાભાસ” આ તુરીય શબ્દથી સમજી લેવો. અનુમાનમાં રજુ કરાયેલા સાધ્યનો અભાવ જો પ્રમાણાન્તરથી (પ્રત્યક્ષથી અનુમાનથી કે આગમથી) સિધ્ધ થતો હોય તો તે હેતુ બાધિત કહેવાય છે. અથવા કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે. જેમ કે વહ્નિ, શત:, દ્રવ્યત્વોત્ નવત્ અહીં શીતળતાનો અભાવ ઈન્દ્રિયસંવેદનથી અનુભવાય છે, તેવા હેતુને બાધિત કહેવાય છે. પરંતુ અમારા અનુમાનમાં રજુ કરાયેલો આ હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ થતો નથી. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ વડે (ઈન્દ્રિયસંવેદનવડે), અનુમાનનામના પ્રમાણવડે, અથવા રાધ્ધાન્ત (સિધ્ધાન્ત-આગમ) શાસ્ત્ર-શબ્દ નામના પ્રમાણવડે અલ્પ પણ બાધા ન આવે એવા અબાધિતપણે અભિપ્રેત (ઈસ્ટ) ધર્મ-ધર્મીનું = પક્ષ-સાધ્ય-હેતુનું અમે હમણાં પ્રતિપાદન કરેલું છે તેથી બાધિત પણ નથી. તથા પ્રતિસ્પર્ધી એવા અનુમાનવડે અપમાનતા (પરાભવ) પામવામાં કારણ બને એવો પણ આ હેતુ નથી. અનુમાનમાં મુકાયેલા સાધ્યના અભાવને સાધી આપે એવું પ્રતિસ્પર્ધી અનુમાન જ્યાં મળે, અને તે પ્રતિસ્પર્ધી અનુમાનવડે પ્રથમનું અનુમાન જો પરાભવ પામે તો પ્રથમના અનુમાનનો હેતુ “સમ્પ્રતિપક્ષ” હેત્વાભાસ કહેવાય છે. જેમ કે શબ્દો નિત્ય:, શ્રાવUત્રિી, બ્રવૈવ, તેની સામે શબ્દો નિત્ય, વાર્યત્વી, ઘટવત્, તેવું અહીં બનતું નથી. માટે અમારો આ “નિમિત્તાધીનાત્મલાભત્વ” હેતુ સપ્રતિપક્ષ પણ નથી. કારણ કે આ અનુમાનમાં મુકાયેલા સાધ્યથી પરિપબ્ધિધર્મને એટલે વિરોધી ધર્મને અર્થાત્ સાધ્યાભાવને સાધવામાં સમર્થ એવું પ્રતિસ્પર્ધી કોઈ બીજું અનુમાન જ નથી. આ પ્રમાણે ઉપરોક્ત અમારા અનુમાનના હેતુમાં અસિધ્ધ, વ્યભિચાર, વિરૂદ્ધ, કાલાત્યયાપદિષ્ટ અને સત્પતિપક્ષ એમ એક પણ હેત્વાભાસ લાગતા નથી. માટે અમારો હેતુ નિર્દોષ જ છે. તેથી અમારા માનેલા ઈશ્વરમાં જગત્કતૃત્વ અને સર્વજ્ઞત્વ છે જ. ___ ननु भवतीदं तावदनुमानं परिपन्थिधर्मोपपादनप्रत्यलम्, यथा - भूताधिभूः, भूभूधरादिविधाता न भवति, वपुर्वन्ध्यत्वेन, निर्वृतात्मवत् । तदनवदातम्, यतोऽत्र त्रिनेत्ररूपो धर्मी धीधनेन प्रतिपन्न: अप्रतिपन्नो वा प्ररूपितः ? न तावदप्रतिपन्नः, यदेवमाधारद्वारा प्रतीतत्वोपद्रवो वपुर्वन्ध्यताव्याप्योपनिपातीभवन् न निरोद्धं तीर्यते । यदि पुनः प्रतिपन्नोऽयं धर्मी, तदा येन मानेन प्रतिपत्तिर्मन्मथप्रत्यर्थिनोऽभिधीयते, तेन तन्वादिविधानव्युत्पन्नमतेरेवेयमिति तत्रोपादीयमाना वपुर्वन्ध्यता बाधितवत्Éव, इति न नाम प्रवर्तितुं पर्याप्नोति । तदेवं निमित्ताधीनात्मलाभताव्याप्यमत्यन्तपूतरूपं पर्वतादे(मद्धेतुताप्रतिपादनावदातमेवेति । Page #474 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તુત્વનું ખંડન ૪૦૯ જૈન :- તમારા અનુમાનમાં “સત્પતિપક્ષ” નામનો હેત્વાભાસ થાય છે. હે નિયાયિકો! તમે ઉપરોક્ત ચર્ચામાં તમારા ઈશ્વર પૃથ્વી-પર્વતાદિના કર્તા છે એ અનુમાનમાં અસિધ્ધાદિ પાંચમાંથી કોઈ હેત્વાભાસ લાગતા નથી એવું જે કહ્યું તે ઉચિત નથી. કારણ કે તેમાં સત્યતિપક્ષ નામનો હેત્વાભાસ ઘટે છે. કારણ કે તમારા અનુમાનમાં ઈશ્વર વિધાતા છે એવું જે સાધ્ય છે. એનાથી પરિપબ્ધિ ધર્મનું (વિરોધી ધર્મનું - અર્થાત્ વિધાતા નથી એવા ધર્મનું) ઉપપાદન કરવામાં સમર્થ એવું નીચે પ્રમાણે અનુમાન થઈ શકે છે. સાધ્યાભાવને સાધનારૂં એવું પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે. (મૂતfધમૂ ) પ્રાણીઓના સ્વામી અર્થાત્ ઈશ્વર, પૃથ્વી-પર્વતાદિના વિધાતા નથી, શરીર રહિત હોવાથી, મોક્ષગત આત્માની જેમ, આવું અમે જૈનો અનુમાન આપીશું. આ અનુમાન તમારા અનુમાનનું પરિપથી ધર્મનું કથન કરશે. તેથી તમારો હેતુ સત્પતિપક્ષ થશે. નૈયાયિક :- હે જેન! તમારી તે વાત સ્વચ્છ (નિર્દોષ) નથી. કારણ કે તમે જૈનો જે અનુમાન અમારી સામે ખંડન માટે મૂકો છો તે અનુમાનમાં ત્રિનેત્રધારી ઈશ્વરરૂપ જે ધર્મી (પક્ષ), બુધ્ધિશાળી એવા તમારા વડે મુકાયો છે તે ઈશ્વરરૂપ પક્ષ શું તમને માન્ય છે ? અને કહેવાયો છે કે અમાન્ય છે ? અને કહેવાયો છે. અપ્રતિપન્ન” અર્થાત્ તમને અમાન્ય એવા ઈશ્વર તો ધર્મી તરીકે તમે કહી શકશો જ નહીં. કારણ કે જો એમ કહેશો તો ઈશ્વરરૂપ ધર્મી જ જો જગતમાં તમને અમાન્ય છે. એટલે નથી જ. તો આધારભૂત એવો પક્ષ જ જગતમાં ન હોવાથી “નાવિન્દ્ર, સુખ, અરવિન્દ્રત્વ, સરોના વિદ્વત્' આ અનુમાનની જેમ આશ્રય દ્વારા અસિધ્ધપણાનો ઉપદ્રવ (એટલે કે આશ્રયાસિદ્ધ નામનો હેત્વાભાસ) વપુર્વધ્યત્વ નામના હેતુની પાસે આવી પડતો, કોઈવડે રોકી શકાશે નહીં. અર્થાત્ હે જૈનો ! તમારો હેતુ આશ્રયાસિધ્ધ નામનો હેત્વાભાસ થશે. હવે જો તમોને આ ઈશ્વરરૂપ ધર્મ પ્રતિપન્ન હોય (માન્ય હોય) અને પક્ષ તરીકે મુક્યો હોય તો જે પ્રમાણ વડે મન્મથપ્રત્યાર્થિની = (એટલે કે કામદેવના શત્રુ એવા) શિવની પ્રતિપત્તિ (સ્વીકૃતિ) તમારાવડે કહેવાય છે. તે જ પ્રમાણ વડે શરીરાદિની રચના કરવામાં દક્ષબુદ્ધિવાળા એવા જ ઈશ્વરની આ સ્વીકૃતિ સિદ્ધ થશે જ, અર્થાત્ તે જ પ્રમાણ વડે આ ઈશ્વર સશરીરી છે એમ પણ સિધ્ધ થશે જ. માટે તે ઈશ્વરમાં કહેવાતી “વપુર્વધ્યતા” બાધિત માર્ગરૂપ બનશે. તેથી તે વપુર્વધ્યત્વ હેતુ ઈશ્વરમાં વિધાતૃત્વનો નિષેધ કરવામાં પ્રવર્તવા સમર્થ થશે નહીં. Page #475 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા તે આ પ્રમાણે ‘નિમિત્તાથીનાત્મત્તામતા' એ નામવાળો અમારાવડે એટલે કે નૈયાયિકો વડે કહેવાયેલો હેતુ, અત્યન્ત પવિત્રસ્વરૂપ છે અર્થાત્ નિર્દોષ છે. માટે પર્વત-પૃથ્વી આદિ પદાર્થોની ‘ધીમહેતુતા' = એટલે બુધ્ધિમત્કર્તૃકત્વ પ્રતિપાદન કરવામાં આ હેતુ નિર્દોષ જ છે. સમર્થ જ છે. અમારૂં નૈયાયિકોનું અનુમાન સંપૂર્ણ સત્ય છે. ૪૧૦ तत्राभिधीयते यदिदं तावत् " निमित्ताधीनात्मलाभत्वं व्याप्यमालपितं, तद् द्रव्यद्वारा पर्यायद्वारा वा ? इति भेदोभयी । यद्याद्यः पन्थाः प्रथ्यते, तदानीमप्रतीतिर्नाम व्याप्योपतापः, यतो द्रव्यस्यतया पृथ्वी - पर्वतादेर्नित्यत्वमेव प्रतिवादिनाऽभ्युपेयते । ननु भूभूधराद्यमुत्पादवत्, अवयवित्वेन यदेवं तदेवं यथेन्दीवरम्, अवयविस्पं पुनरिदम्, तदुत्पादवदेव, इत्यनुमानेन तन्नित्यता निर्मूलोन्मूलितैवेति । नैतद्धीमद्वृत्तिविधानप्रधानम्, यतो भूभूधरादेरवयवित्वमव-यवारभ्यत्वेन, यद्वाऽवयवव्रातवर्तमानतया मन्यते ? न प्रथमविधा विबुधावधानधाम, यतो न नामैतत्पृथ्वी - पृथ्वीधरप्रभृतिद्रव्यमभूतपूर्वमवयववृन्देन निर्वर्तितमिति प्रतिवादिनः प्रतीतिर्विद्यते । यदि पुनरवयववृत्तिभेदोऽभिधीयते तदानीमवयवत्वेन दोलायमानताऽत्र, यतो "अवयवोऽयम्, अवयवोऽयम्" इतीत्थं बुद्धिवेद्य-मवयवत्वमवयववितानवृत्ति भवति, न पुनरुत्पादपराधीनम्, नित्यत्वेन ॥ જૈન :- નૈયાયિકોએ પૃથ્વી-પર્વતાદિ ઈશ્વરકર્તૃક છે અને તેથી ઈશ્વર સર્વજ્ઞ જ છે. એમ પોતાનો પક્ષ સિધ્ધ કર્યો. તેની સામે હવે જૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે કે તમે નૈયાયિકોએ ઉપરોકત તમારૂં જે અનુમાન કહ્યું છે તેમાં “નિમિત્તાધીનાત્મલાભત્વ” આવા પ્રકારનો જે હેતુ કહ્યો છે. ત્યાં પૃથ્વી-પર્વતાદિની નિમિત્તને આધીન જે ઉત્પત્તિ તમે કહો છો તે શું દ્રવ્યદ્વારા ઉત્પત્તિ છે કે પર્યાય દ્વારા ઉત્પત્તિ છે ? એટલે કે આ પૃથ્વી-પર્વતાદિ પદાર્થો શું દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે ? કે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે બે પક્ષો છે. કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ? - જો આદ્ય (પહેલો) માર્ગ સ્વીકારાય તો એટલે પૃથ્વી-પર્વત આદિ પદાર્થો દ્રવ્યસ્વરૂપે હતા જ નહીં, અને નિમિત્તને આધીન થઈને નવી જ ઉત્પત્તિ થાય છે. એમ જો કહેવાય તો “અપ્રતીત” એટલે અસિધ્ધ નામનો વ્યાપ્યોપતાપ એટલે હેત્વાભાસ થાય છે. હેતુની પક્ષમાં વૃત્તિની અપ્રતીતિ અર્થાત્ પક્ષમાં હેતુનુ ન હોવું એ પ્રકારનો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે. કારણ કે પૃથ્વી-પર્વતાદિ સઘળાય પદાર્થોનું દ્રવ્યસ્વરૂપે પ્રતિવાદી એવા અમારા (જૈનો) વડે નિત્યપણું જ સ્વીકારાય છે. એટલે પ્રતિવાદીની અપેક્ષાએ નિમિત્તાધીનાત્મલાભરૂપ આ હેતુ દ્રવ્ય અપેક્ષાએ પૃથ્વી-પર્વતાદિ પક્ષમાં છે જ નહીં. તેથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન નૈયાયિક :- હે જૈન ! પૃથ્વી-પર્વતાદિમાં તમે જૈનોએ માનેલી આ નિત્યતા અમારા વડે જણાવાતા આવા પ્રકારના અનુમાનવડે હવામાં જ ઉડી જાય છે. ઘટતી જ નથી. પછી સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ થવાની વાત જ કેમ ઘટે ? તે અનુમાન આ પ્રમાણે છે - પૃથ્વીપર્વતાદિ (પક્ષ), ઉત્પત્તિવાળાં છે (સાધ્ય), અવયવી હોવાથી (હેતુ), જે જે આવું છે (અવયવી છે) તે તે એવું જ છે (અર્થાત્ ઉત્પત્તિવાળું જ છે) જેમ કે ઈન્દીવર (કમળ), આ પૃથ્વી પર્વતાદિ પણ અવયવીસ્વરૂપ છે. તેથી તે નિયમા ઉત્પત્તિવાળાં જ છે. આવા પ્રકારના અનુમાનવડે તે પૃથ્વી-પર્વતાદિની તમારી માનેલી નિત્યતા નિર્મૂલપણે ઉડાડાયેલી જ છે. નિત્યતા કોઈ પણ રીતે ઘટતી નથી. જૈન :- હે નૈયાયિક ! તમારૂં આ કથન ચતુર પુરૂષોની આચરણાને જણાવવામાં પ્રધાન દેખાતું નથી. બુધ્ધિશાળીઓને શોભે તેવું તમારૂં આ કથન નથી. કારણ કે તમે પૃથ્વી-પર્વતાદિનું જે અવયવીપણું માનો છો તે અવયવિત્વ શું અવયવોવડે જન્યતા (ઉત્પત્તિ) વાળું છે ? કે અવયવોના સમૂહમાં માત્ર વર્તવા સ્વરૂપે છે ? ૪૧૧ જો પ્રથમવિદ્યા પહેલો પક્ષ કહો તો તે વિદ્વાન્ પુરૂષોને ધ્યાનમાં લેવાનું સ્થાન નથી. વિદ્વાન્ પુરૂષોને માન્ય નથી. કારણ કે આ પૃથ્વી-પર્વતાદિ દ્રવ્યો અભૂતપૂર્વ, (પહેલાં આ સંસારમાં બીલકુલ હતાં જ નહીં અને અપૂર્વ નવાં જ થયાં હોય તેવાં) તેના અવયવોના વૃન્દવડે કરાયાં હોય એવી પ્રતિવાદી એવા અમને જૈનોને પ્રતીતિ થતી નથી. સારાંશ કે આ પર્વત-પૃથ્વી આદિ પદાર્થોમાં વર્તતું પુદ્ગલ દ્રવ્ય અનાદિકાળથી કોઈને કોઈ સ્વરૂપે છે જ. બીલકુલ ન જ હતું અને થયું હોય એવી પ્રતીતિ (માન્યતા) અમને નથી. કારણ કે જે બીલકુલ અસત્ હોય તે વન્ધ્યાપુત્ર-આકાશપુષ્પાદિની જેમ ઉત્પન્ન થતું જ નથી. તેથી દ્રવ્ય અપેક્ષાએ આ હેતુ અમારી દૃષ્ટિએ પક્ષમાં નથી જ. પર્વતાદિ પદાર્થો દ્રવ્યરૂપે ઉત્પન્ન થતા જ નથી. અનાદિકાળથી છે જ. = હવે ‘‘અવયવવૃત્તિ’’ = અવયવોમાં રહેવા સ્વરૂપ બીજો ભેદ જો કહેવાય તો, એટલે કે પર્વત-પૃથ્વી આદિ પદાર્થો અવયવોમાં વર્તે છે માટે અવયવી છે એમ જો કહેવાય તો ‘“અવયવત્ત્વ” નામની જાતિની (સામાન્યની) સાથે આ અનુમાનમાં અનૈકાન્તિક (સવ્યભિચાર) હેત્વાભાસ નામનો દોષ આવશે. કારણ કે આ ઘટ છે. આ ઘટ છે. આ પટ છે. આ પટ છે. એમ અનેકવ્યક્તિવૃત્તિવાળી, એકાકારરૂપ પ્રતીતિને ઘટત્વ-પટત્વરૂપ સામાન્ય જેમ કહેવાય છે. તેમ આ અવયવ છે આ અવયવ છે. આ પ્રમાણે અનેક વ્યક્તિઓમાં રહેવારૂપે અને એકાકારપણે બુધ્ધિથી સમજી શકાય તેવું ‘અવયવત્વ’ નામનું સામાન્ય પણ અનેક અવયવોના સમૂહમાં વર્તનારૂં છે. પરંતુ તે સામાન્ય ઉત્પત્તિને આધીન Page #477 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા નથી. કારણ કે તમે સામાન્ય-વિશેષ અને સમવાયને નિત્ય માનો જ છો. એટલે સામાન્ય એવું અવયવત્વ ઉત્પત્તિવાળું નથી છતાં અનેકાવયવવૃત્તિ છે. માટે આ અનેકઅવયવવૃત્તિરૂપ નિમિત્તાધીનાત્મલાભત્વ હેતુ ઉત્પત્તિ ન હોય એવા સાધ્યાભાવમાં પણ ગયો. તેથી હેતુ સાધ્યાભાવમાં વૃત્તિવાળો બનવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ પ્રમાણે અવયવોવડે ઉત્પત્તિરૂપ પ્રથમપ્રકાર કહો તો સ્વરૂપાસિધ્ધ, અને અનેક અવયવોમાં વૃત્તિ (રહેવા) રૂપ બીજો પ્રકાર કહો તો અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. ૪૧૨ ननु नार्थोऽनेन दुर्भेदप्रबन्धप्रतिपादनेन, प्रतीतोऽयमवयवी ताववादिविततेरविवादेन पद्मपत्रपात्रदात्रादिरिति । न नाम न प्रतीतः । अपि त्वात्माऽपि तथा नियमेन प्रतीतो वर्तते न पुनरुत्पादवानित्यनुमेयतत्तुल्यतद्विरुद्धवृत्तितोपद्रवः । यदि तु पर्यायद्वारा निमित्ताधीनात्मलाभत्वं भूभूधरादेरभिधीयते, तदा नरामरादि-पर्यायद्वारोत्पद्यमानात्मनोऽपि बुद्धिमदुत्पाद्यत्वमापद्यते ॥ નૈયાયિક :- હે જૈન ! દુર્ભેદ = દુ:ખે સમજાય તેવી આવા પ્રકારની વિકલ્પોની (પક્ષોની) જાળની રચનાના પ્રતિપાદન વડે કંઈ અર્થ (પ્રયોજન) નથી. નિરર્થક બુધ્ધિનો ભેદ કરવા બરાબર છે. કારણ કે વાદિવૃન્દને કોઈ પણ જાતના વિવાદ વિના પદ્મ, પત્ર, પાત્ર અને દાત્ર (દાતરડુ) વિગેરે આ પદાર્થો અવયવી છે. એ વાત પ્રતીત (પ્રસિધ્ધ) જ છે. આવી બાબતમાં “અપ્રતીત” કહીને તમે જે અમારા હેતુને “સ્વરૂપાસિધ્ધ” કરો છો. તે યથાર્થ નથી. કારણ કે અવયવીપણું સર્વજનસાધારણ પ્રતીત જ છે. જૈન :- હે નૈયાયિક ! પદ્મ, પત્રાદિ સર્વ પદાર્થોમાં “અવયવીપણું” પ્રતીત નથી એમ નહીં. અવશ્ય પ્રતીત છે. પરંતુ આ પ્રમાણે તો આત્મા પણ તથા = તેવો અવયવી છે એવું નિયમા વર્તે છે. આત્મા પણ અવયવી તરીકે નિયમા પ્રતીત છે. પરંતુ તમે જ આત્માને નિત્ય માનતા હોવાથી ઉત્પત્તિમાનૢ થશે નહી. તેથી “અવયવસમૂહમાં રહેવાપણું” એ સ્વરૂપ તમારો હેતુ પક્ષ-સપક્ષ-વિપક્ષ એમ ત્રણેમાં વર્તતો હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થશે જ. કારણ કે અનુમેચ = એટલે પક્ષીભૂત એવા પૃથ્વીપર્વતાદિમાં, તત્તુલ્ય પક્ષની તુલ્ય જે સપક્ષ એવા ઉત્પત્તિવાળા ઘટપટાદિમાં, તથાતવિરુદ્ધ = તથા વળી પક્ષથી વિરૂદ્ધ = વિપક્ષીભૂત અર્થાત્ ઉત્પત્તિ વિનાના એવા આત્મા આદિ પદાર્થોમાં, તથા “અવયવત્વ” નામના સામાન્યમાં, તમારો હેતુ વર્તતો હોવાથી સવ્યભિચારી એટલે કે અનૈકાન્તિકતાનો ઉપદ્રવ (દોષ) પામશે જ. = હવે પર્યાયની અપેક્ષાએ નિમિત્તાધીનાત્મલાભત્વ જો પૃથ્વી-પર્વતાદિનું તમારાવડે કહેવાતું હોય તો મનુષ્યાવસ્થા અને દેવાવસ્થા આદિ પર્યાયો દ્વારા ઉત્પન્ન થતા એવા Page #478 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન આત્મામાં પણ બુધ્ધિમત્કર્તૃકત્વ (ઈશ્વરકર્તૃકત્વ) તમારે સ્વીકારવું પડશે. (ત્યાં પણ અનૈકાન્તિક હેત્વાભાસ થશે કારણ કે આત્મા તમારા મતે નિત્ય છે. ઉત્પત્તિમાનું નથી. છતાં ત્યાં પર્યાય દ્વારા ઉત્પદ્યમાનતા સંભવે છે. એટલે સાધ્ય વિના હેતુ હોવાથી સવ્યભિચાર થશે). ननु नरामराद्युत्पादनप्रत्यलधर्माधर्मोत्पाद्यानुभवायतनभूता तथाविधा तनुरेवोत्पद्यते, न पुनरात्मा लवमात्रतोऽपि, अनादिनिधनत्वेन । यदि पुनरात्माऽप्युत्पत्तिविपत्तिधर्मा भवति, तदानीं भूतमात्रतत्त्ववादिमतापत्तिः, आत्मनः पूर्वोत्तरभवानुयायिनोऽभेदिनोऽनम्युपेतत्वेनेति । तद् न बन्धुरम्, यतो यद्यात्मनोऽभिन्नरूपतैवावेद्यते, तदाऽन्यतरनरामरादिभववर्त्येवाऽयमपरिमेयात्मीयानुभवनीयतत्तद्भवपर्यायप्रबन्धानुभवनेन द्वितीयादिभवानुभववान् न भवितुमुपपद्यते । वेद्यते त्वनेनेयं भवपर्यायपरम्परा । इति तद्रूपतया - यमुत्पत्तिमानिति नियम्यते । नाप्येवं भूतमात्रतत्त्ववादितापत्तिः । आत्मनो द्रव्यरूपतया नित्यताभ्युपायेन पूर्वोत्तरभवप्रतीतितः । तन्मतेन तु न नाम द्रव्यता नित्यं वेदनं वर्तते, यतो भूतधर्मतया अनेन प्रतिपादितमेतत् । तथैतदनुमानधर्मीन्द्रियोद्भूतबोधेनाऽर्धेन बाध्यते । रूपं ध्वनिरपि नयनोत्थप्रथाप्रत्येयमित्यादिवत् । यतोऽत्र दोलायमान- विधानतत्परनरव्यापारः पृथ्वीपृथ्वीधराभ्रतस्पुरन्धरधनुरादिर्भावव्रातो धर्मी प्ररूपितः । तत्र त्वभ्रतरुविद्युदादेरिदानीमप्युत्पद्यमानतया वेद्यमानतनोर्विधाता नोपलभ्यते ॥ ૪૧૩ નૈયાયિક :- મનુષ્યાવસ્થા અને દેવાવસ્થા આદિ અવસ્થાને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા પુણ્ય અને પાપવડે ઉત્પન્ન કરવા લાયક એવું, તથા તમારા અનુભવના આશ્રયભૂત એવું, તેવા પ્રકારનું શરીર જ ઉત્પન્ન કરાય છે. આત્મા તો બિન્દુમાત્ર પણ કરાતો નથી. કારણ કે આત્મા અનાદિ અનંત હોવાના કારણે નિત્ય છે. તમને જે નર-અમરાદિ અવસ્થારૂપે ઉત્પત્તિ દેખાય છે તે શરીરની જ ઉત્પત્તિ છે કારણ કે તે જ પુણ્ય-પાપ વડે ઉત્પાદ્ય છે. શરીર અને આત્મા એકમેક હોવાથી તમને આ ઉત્પત્તિનો અનુભવ આત્મામાં ભ્રમથી થયો છે. ખરેખર તમને જે ઉત્પત્તિ દેખાય છે તે શરીરની જ છે. આત્માની નથી. જો આ આત્મા ઉત્પત્તિ અને વિનાશ ધર્મવાળો હોય તો પાંચભૂતોનો સમૂહ એ જ આત્મા છે, એવું માનનારા અર્થાત્ ભૂતમાત્રોને (આત્મા) તત્ત્વ માનનારા ચાર્વાકદર્શનના મતને માનવાની સિઘ્ધિ થાય. કારણ કે જો આત્મા ઉત્પત્તિ-વિનાશ વાળો હોય તો પૂર્વભવ અને આગામિભવમાં (જન્મોની પરંપરામાં) અનુયાયી (અનુસરનારો) એવો અભેદ (ધ્રુવ) એવો આત્મા ન સ્વીકારવાના કારણે આ જ (ચાર્વાક) મતની જ સિધ્ધિ થશે. જન્મોજન્મમાં એકધ્રુવ આત્મા રહેશે નહીં. અને એમ માનવાથી કર્મના સિદ્ધાન્તને સ્વીકારવામાં પણ ઘણા દોષો આવશે, માટે શરીરની જ ઉત્પત્તિ છે. આત્મા એકાન્તનિત્ય છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા જેન :- હે તૈયાયિક ! તમારી તે વાત મનોહર નથી. કારણ કે જો આત્માની એકાતે અભિન્નરૂપતા જ (એકરૂપતા જ = ધ્રુવતા જ) સ્વીકારાય તો નર અથવા અમર આદિ કોઈ પણ એક ભવમાં વર્તનારો જ આ આત્મા થશે, જે મનુષ્ય હશે તે સદા મનુષ્ય જ રહેશે, અને જે દેવ હશે તે સદા દેવ જ રહેશે, પરંતુ અપરિમિત (અનંત) એવી, પોતાને ભોગવવા યોગ્ય એવી, તે તે ભવોની પરંપરાના સમૂહને વારાફરતી ભોગવવાવડે બીજા, ત્રીજા, ચોથા આદિ ભવોના અનુભવવાળો આ આત્મા થવાને યોગ્ય રહેશે નહીં અને આ આત્મા વડે આ ભવોની પરંપરા અનુભવાય તો છે જ. એક ભવમાં મૃત્યુ પામીને આ જ આત્મા બીજા ભવમાં પર્યાયને અનુભવે જ છે. માટે તે પર્યાયરૂપ અવસ્થાને આશ્રય આ આત્મા ઉત્પત્તિમાનું પણ છે જ. એવો અવશ્ય નિયમ કરાય છે. તથા આમ પર્યાયરૂપે આત્માને ઉત્પત્તિમાનું માનવા માત્રથી ભૂતમા એ જ આત્મતત્ત્વ છે એવા મતવાળા ચાર્વાકદર્શનને માનવાની આપત્તિ આવશે એ પણ તમારી વાત વ્યાજબી નથી. કારણ કે આ જ આત્મા (કે જે પર્યાય આશ્રયી ઉત્પત્તિમાનું છે તે જ આત્મા) ની દ્રવ્યની અપેક્ષાએ અમે નિત્યતા સ્વીકારેલી હોવાથી પૂર્વભવ વર્તમાનભવ અને ઉત્તરભવમાં દ્રવ્યરૂપે આ જ આત્મા ધ્રુવ હોવાથી પૂર્વોત્તર ભવોની પ્રતીતિ થઈ શકે છે. ભવોની પરંપરામાં અનુભવનાર તરીકે એક જ આત્માની પ્રતીતિ થાય છે. તે ચાર્વાકદર્શના મતાનુસારે તો દ્રવ્યસ્વરૂપે પણ વેદન નિત્ય મનાયું નથી. કારણ કે આ વેદન (જ્ઞાન) ભૂતો માત્રનો જ ધર્મ છે એમ આ ચાર્વાકવડે પ્રતિપાદન કરાયું છે. સારાંશ કે ચાર્વાક દ્રવ્ય-પર્યાય એમ ઉભયરૂપે જ્ઞાનને ભૂતધર્મ માનતા હોવાથી ઉત્પત્તિમાનું માને છે. જ્યારે અમે જૈનો જ્ઞાનને દ્રવ્યરૂપે નિત્ય અને માત્ર પર્યાયરૂપે જ (ઉપયોગ આશ્રયી જ) ઉત્પત્તિમાનું કહીએ છીએ. માટે ચાર્વાકનો મત માનવાની આપત્તિ આવતી નથી. તથા હે નૈયાયિક ! તમારા અનુમાનમાં અંશથી બાધિત દોષ પણ આવે છે. કારણ કે તમારા આ અનુમાનમાં જે ધર્મી (પક્ષ) કહેવામાં આવ્યો છે. તેમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે અર્ધબાધકતા આવે છે. એટલે કે પક્ષના અર્ધભાગમાં “બુધ્ધિમવિધેયમ્” આવા પ્રકારના તમારા સાધ્યનો અભાવ ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જણાય છે. જે અનુમાનમાં સાધ્યાભાવ પ્રમાણાન્તર (પ્રત્યક્ષાદિ) વડે જણાય તેને બાધિત હેત્વાભાસ કહેવાય છે. તે તમારા અનુમાનમાં લાગુ પડે છે. જેમ કે “રૂપ અને શબ્દ એમ બન્ને પણ (પક્ષ), ચક્ષુથી જન્ય એવા જ્ઞાનવડે ગમ્ય છે. અર્થાત્ ચક્ષુર્ગોચર છે. (સાધ્ય), ઈત્યાદિ અનુમાનમાં જેમ પક્ષ “રૂપ-શબ્દ” ઉભય છે. તેમાં માત્ર અર્ધભાગ એવા રૂપમાં ચક્ષુર્ગોચર સાધ્ય સંભવે છે. પરંતુ અર્ધભાગ એવા શબ્દમાં ચક્ષુર્ગોચર એવા સાધ્યનો અભાવ પ્રત્યક્ષ દેખાય છે. તેથી Page #480 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન અર્ધબાધકતા આવે છે. તેની જેમ તમારા અનુમાનમાં પણ છે. કારણ કે આ તમારા अनुमानमांथी पृथ्वी, पर्वत, अत्र (वाहन), त३ (वृक्ष), ५२-६२धनुष (न्द्रधनुष्य ) हि સંસારવર્તી સમસ્ત પદાર્થોનો સમૂહ ધર્મી તરીકે કહેવામાં આવ્યો છે. તે પદાર્થસમૂહ કેવો છે ? અંશથી સંદિગ્ધ છે ઉત્પત્તિમાં તત્પર એવો નરવ્યાપાર જેમાં એવો છે. એટલે કે કેટલાક પદાર્થોની ઉત્પત્તિમાં નરવ્યાપાર દેખાય છે. જેમ કે ઘટપટ, અને કેટલાક પદાર્થોની ઉત્પત્તિમાં નરવ્યાપાર સંદેહાત્મક જ છે. જેમ કે મેઘ-તરૂ-ઈન્દ્રધનુષ્ય, આ કારણોથી તમારા પક્ષનો અર્ધભાગ બાધિત છે. તમારા તે અનુમાનમાં પૃથ્વી-પર્વતાદિ તો ઘણા જુના હોવાથી કોણે બનાવ્યા ? ક્યારે બનાવ્યા ? એ કોઈને ખબર નથી તેથી ઈશ્વરકર્તૃક છે એમ તમે કહો તો હજુ ચાલે. અર્થાત્ લોકો માની લે. પરંતુ તે અનુમાનમાં અભ્ર-તરૂ અને વિદ્યુદાદિ જે પદાર્થો છે તે તો અત્યારે જ ઉત્પદ્યમાન છે. એમ ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે પ્રત્યક્ષ દેખાય છે. અને તેઓ વિદ્યમાન શરીરવાળો વિધાતા (કર્તા) કોઈ જણાતો નથી. માટે સાધ્યાભાવ અંશમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે પ્રત્યક્ષ હોવાથી બાધિત છે. ननु भवत्येव बाधेयं यद्येतद्द्द्विधानावधानप्रधानः पुमान् इन्द्रियप्रभवप्रभाऽऽलम्बनी भूतोऽभ्युपेतो भवति यावता अतीन्द्रियोऽयम् इति नायमुपद्रवः प्रभवति । तदनभिधानीयम्, यतो व्याप्तिप्रतिपादनप्रत्यलं मानमत्रेन्द्रियद्वारोद्भूतं वेदनं तवाभिमतम्, धूमानुमानवत् । धूमानुमानेऽपि न पारावारोद्भवौदर्यतनूनपात्तदितरतनूनपात्तुल्यत्वेन व्याप्तिः प्रतीता इतीन्द्रियोद्भववेदनवेद्यभावाऽऽलम्बनेनैवानेनानुमानेन भवितव्यम् । अन्यथा तु तेन व्याप्तिप्रतीतिर्दुस्पपादैव । ततोऽपि तत्र व्याप्त्यनालम्बनीभूतेन तेन बुद्धिमन्निमित्तेनानुमेयताऽपि नाद्रियते तथात्वेन प्रतिपादितं त्वेतदत्रेन्द्रियबोधावबोध्यतया नियमेनाभ्युपेतव्यम् । यदि तु तथाऽभ्युपेयते, तदा नैतद् निमित्तं तरुविद्युदादेरुपलभ्यते, ततोऽनेन वेदनेनाऽत्र बाधो भवत्येव । ૪૧૫ ननु धूमानुमानप्रत्याय्यतनूनपातोऽप्येवमनेन वेदनेन बाधो भवति, यतो न तत्रापि विधीयमानानुमानेन प्रमात्रा तनूनपादिन्द्रियवेदनेन वेद्यते । तदमनोरमम्, यतोऽत्रानुमातुर्व्यवधिर्विद्यते, व्यवधिमान् पुनः पदार्थो नेन्द्रियाऽऽलम्बनीभवति, इति तदनालम्बनीभूतः पर्वततनूनपाद् न तेन बाधितुं पार्यते । यदा पुनः प्रमाता तत्र प्रवृत्तो भवति, तदानीमव्यवधानवानयं तनूनपात् तेनोपलभ्यते । तरुविद्युल्लताऽभ्रादि बुद्धिमन्निमित्तं तु तत्र प्रवर्तमानेनाऽपि नितरामवधानवताऽपि नोपलभ्यते । ततो भवति तत्रेन्द्रियोद्भवबोधबाधेति । ततोऽपि तथाविध-धर्म्यनन्तरनिमित्ताधीनात्मलाभत्वरूपव्याप्यप्रतिपादनेन त्वन्मतेन तुरीयव्याप्याभत्वोपनिपातः । मन्मतेन त्वन्तर्व्याप्तेरभावेनानियतप्रतिपत्तिनिमित्तताऽत्र व्याप्यपराभूतिः । Page #481 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા નૈયાયિક :- હે જૈન ! તમારા વડે અમને અપાયેલી આ બાધા (અંશથી બાધિત થવાપણાનો દોષ) તો જ આવે છે કે જો પૃથ્વી પર્વતાદિ પદાર્થોની રચના કરવામાં અતિશય સાવધાન એવો પુરૂષ (જગત્કર્તા) ઈન્દ્રિયજન્ય એવા જ્ઞાનના આલંબનભૂત અમે સ્વીકારેલો હોય તો. પરંતુ આ કર્તા તો અમે અતીન્દ્રિય માનેલો છે. એટલે અમ્ર-તરૂ અને વિદ્યુદાદિ જે પદાર્થોં હાલ ઉત્પશ થાય છે. ત્યાં પણ અતીન્દ્રિયજ્ઞાનથી ગમ્ય એવો અતીન્દ્રિયશરીરવાળો વિધાતા છે જ. તેથી તમારો આપેલો અંશથી બાધા આવવાનો આ ઉપદ્રવ (દોષ) અમને લાગતો જ નથી. ૪૧૬ જૈન :- હે નૈયાયિક ! આવું ન કહેવું. કારણ કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય જ છે. જેમ કે મહાનસ પર્વત-ચત્ત્તર ઇત્યાદિ. આવા પ્રકારના ધૂમથી થતા અગ્નિના અનુમાનની જેમ વ્યાપ્તિનું પ્રતિપાદન કરવામાં સમર્થ એવું પ્રમાણ તો અહીં તમારા અનુમાનમાં પણ ઈન્દ્રિય દ્વારા ઉત્પન્ન થનારા જ્ઞાન વડે જ તમને માન્ય છે. = – ધૂમ દ્વારા પર્વતમાં જ્યારે અગ્નિનું અનુમાન કરાય છે ત્યારે પણ (પારાવારોદ્ભવ સમુદ્રમાં ઉત્પન્ન થનાર) વડવાનલ, (ૌર્ય ઉદરમાં ઉત્પન્ન થનાર એવી તનૂનપાત્ અગ્નિ) જઠરાગ્નિ, તથા તવિતર તે બન્નેથી ભિન્ન એવી તનૂનપાત્ = અગ્નિ જે) પર્વતચત્વર અને મહાનસીયાદિ અગ્નિ, આ સર્વે અગ્નિઓ અગ્નિત્વ ધર્મવડે તુલ્ય હોવા છતાં પણ સર્વની સાથે સમાનરૂપે વ્યાપ્તિ પ્રસિદ્ધ નથી. સારાંશ કે જ્યારે જ્યારે ન્યાયશાસ્ત્રોમાં ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં આવે છે અને વ્યાપ્તિ જણાવવામાં આવે છે ત્યારે વડવાનલ અને જઠરાગ્નિનો અગ્નિ ઈતર અગ્નિની સાથે અગ્નિપણે સમાન હોવા છતાં પણ વ્યાપ્તિમાં દૃષ્ટાન્તરૂપે ક્યાંય પણ તે અતીન્દ્રિય અગ્નિ લેવાતો નથી. પરંતુ તે બન્ને અગ્નિને મુકીને પર્વતીયાદિ ઈતર અગ્નિ જ લેવાય છે. અને આવા ઈન્દ્રિયગમ્ય જ અગ્નિનું જ્ઞાન કરાય છે. પરંતુ ક્યાંય પણ ક્યારે પણ અતીન્દ્રિય એવા વડવાનલ કે જઠરાગ્નિનું શાન કરાતું નથી. = માટે તમારૂં આ અનુમાન પણ ઈન્દ્રિયોથી જ ઉત્પન્ન થનારા જ્ઞાનથી જાણી શકાય એવા જ પદાર્થોના આલંબનવાળું હોવું જોઈએ. એટલે બુદ્ધિમવિધેય એવું સાધ્ય પણ ઈન્દ્રિયજન્યજ્ઞાનનો જ વિષય હોવો જોઈએ. અન્યથા એટલે જો એમ નહી માનો તો ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવડે વ્યાપ્તિની પ્રતીતિ દુર્બોધ થઈ જશે. એટલે કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વિહ્ન હોય છે જેમ કે એમ કહીને જે પર્વત ચત્વર-મહાનસ આદિનાં ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષનાં દૃષ્ટાન્તો આપી વ્યાપ્તિ સમજાવીએ છીએ તે દુર્બોધ થશે. કારણ કે અતીન્દ્રિયનાં દૃષ્ટાન્તો કોઈ આપતું નથી. અને જો આપે તો પણ તે દૃષ્ટાન્તો અતીન્દ્રિય હોવાથી લોકભોગ્ય ન બનતાં વ્યાપ્તિને સમજાવનારાં બનશે નહીં. Page #482 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન છે તે કારણથી તમારા તે અનુમાનમાં વ્યાપ્તિના આધારભૂત ન બનેલા એવા (અતીન્દ્રિય) તે બુદ્ધિમત્કર્તૃકનિમિત્ત વડે સાધ્યતા પણ સ્વીકારાતી નથી. એટલે કે ‘‘બુદ્ધિમવિધેયક્’” એવું જે તમે સાધ્ય કહ્યું છે તે અતીન્દ્રિયબુદ્ધિમાન્ કર્તાવાળું સ્વીકારી શકાય જ નહીં. જો સ્વીકારશો તો વ્યાપ્તિ થશે નહીં જેમ કે “જ્યાં જયાં નિમિત્તાધીનાત્મલાભત્વ હોય ત્યાં ત્યાં અતીન્દ્રિયબુદ્ધિમાન્ કર્તા હોય'' જેમ કે એમ કહીને દૃષ્ટાન્ત તમે કોનું આપશો ? કોઈ દૃષ્ટાન્ત આપી શકશો નહીં. અને જો કોઈ અતીન્દ્રિયકર્તાવાળું દૃષ્ટાન્ત આપશો તો, લોકો ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જ હોવાથી લોકભોગ્ય ન બનવાથી વ્યાપ્તિ થશે નહીં. તેથી અવશ્ય અદશ્યબુદ્ધિમાન્ કર્તા લેવો જોઈએ નહીં. વ્યાપ્તિના આલંબનભૂત એવું જ અર્થાત્ દશ્યકર્તૃક જ, તમારાવડે પ્રતિપવિતમ્ = કહેવાયેલું હોવું જોઈએ, માટે અન્ન = આ તમારા અનુમાનમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જ ગોચરતાવાળું જ સાધ્ય નિયમા સ્વીકારવું જોઈએ. તેથી તત્ = આ બુદ્ધિમત્કર્તૃકત્વ તથાત્વન = હવે જો તેવું ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જ ગોચરતાવાળું જ સાધ્ય સ્વીકારાય તો તરૂવિદ્યુત્ અને અભ્ર આદિની ઉત્પત્તિમાં તત્ = આવું ઈન્દ્રિયગોચર કર્તૃત્વવાળું નિમિત્ત દેખાતું નથી. કારણ કે તરૂ આદિની ઉત્પત્તિકાલે સશરી૨ી ઈન્દ્રિયગોચર ઈશ્વર કર્તા દેખાતા નથી. માટે પૂર્વોક્ત તમારા અનુમાનમાં ધર્મીમાં અંશથી આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન ગોચરતાવડે અવશ્ય બાધા આવે જ છે. ૪૧૭ નૈયાયિક ઃ- હે જૈન ! અનુમાનમાં જે પક્ષ સ્થપાય તેમાં તથા વ્યાપ્તિમાં જે જે ઉદાહરણ અપાય, તેમાં સાધ્ય ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષવડે ગોચર જ હોવું જોઈએ અન્યથા બાધ દોષ આવે જ એમ જો માનીશું તો “પર્વતો, વૃદ્ઘિમાન્, ધૂમાત્, મટ્ઠાનસવત્ આવા પ્રકારના પ્રસિદ્ધ અનુમાનમાં પણ ધૂમ હેતુથી જાણવા લાયક એવા વહ્નિને પણ આ પ્રકારે આ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનવડે બાધિત દોષવાળું માનવું પડશે. અર્થાત્ જે આ ધૂમદ્વારા થતું વિહ્નનું અનુમાન સર્વદર્શનકારોને નિર્દોષ તરીકે માન્ય છે. તેને પણ બાધા દોષ તમારા (જૈનોના) મતે આવશે. કારણ કે જેમ અમારા (નૈયાયિકોના) અનુમાનમાં તરૂવિધુત્ અને અભ્ર ઉત્પન્ન થતાં હોય ત્યારે ત્યાં “બુદ્ધિમર્ વિધેય' એવું સાધ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષવડે દેખાતું નથી તેથી સાધ્યાભાવ માનીને તમે અમને બાધ દોષ આપો છો. તેજ પ્રકારે ઉપરોક્ત પ્રસિદ્ધ નિર્દોષ અનુમાનમાં પણ વિધાન કરાતા એવા તે અનુમાનવડે પ્રમાતા દ્વારા પર્વત પક્ષમાં રહેલો વિંત ઈન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાનવડે સંવેદન કરાતો નથી. તેથી સાધ્યાભાવ માનીને બાધ દોષ આવશે જ. Page #483 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા જૈન ઃ- હે નૈયાયિક ! તમારૂં ઉપરોક્ત વચન મનોરમ (સત્ય) નથી. કારણ કે આ અનુમાનમાં અનુમાન કરનારા પુરૂષને વિષે સાથે પત્થરોની ભેખડોનું વ્યવધાન છે. તેથી ઈન્દ્રિયપ્રત્યક્ષવડે વવિદ્દ દેખાતો નથી. કારણ કે છદ્મસ્થ આત્માઓને વ્યવધાનવાળો પદાર્થ ઈન્દ્રિયસંબંધી જ્ઞાનનું આલંબન બનતો નથી. તે કારણથી પર્વતોની ભેખડોના વ્યવધાનવાળો એવો પર્વતીય તિ તે ઈન્દ્રિયપ્રત્યક્ષનું અનાલંબન બનતો છતો તેન = તે ઈન્દ્રિયપ્રત્યક્ષ વડે બાધ દોષ આપવાને સમર્થ થતો નથી. કારણ કે જ્યારે વળી પ્રમાતા પર્વતોની ભેખડોને ઓળંગીને ત્યાં (કે જ્યાં અગ્નિ છે ત્યાં) પ્રવર્તેલો થાય છે. ત્યારે વ્યવધાન વિનાનો એવો આ વહિ, તેન = તે પ્રમાતાવડે દેખાય છે. એટલે કે સાધ્ય એવો વહ્નિ ઈન્દ્રિયગોચર થાય જ છે. વ્યવધાનના કારણે દેખી શકાતો ન હતો, તમારા અનુમાનમાં આવું નથી. કારણ કે તમારા અનુમાનમાં જે તરૂ, વિદ્યુલ્લતા, અને અભ્રાદિ રૂપ (પક્ષનો) એક અંશ બુદ્ધિમાન્ એવા કર્તાના નિમિત્તવાળો હોય, એવું ત્યાં વૃક્ષાદિપાસે જઈને પ્રવર્તેલા એવા પણ પ્રમાતા વડે, તથા અતિશય સાવધાનીથી ચારે બાજુ જોવા છતાં પણ દેખાતું નથી. જેમ પર્વતની ખીણમાં પાસે જઈને જોવાથી વહ્નિ ચક્ષુર્ગોચર થાય છે. તેમ વૃક્ષાદિની પાસે જવા છતાં, ધારી ધારીને સાવધાનીથી જોવા છતાં પણ ત્યાં કોઈ કર્તા ઈન્દ્રિયગોચર થતો નથી. તેથી તમારા તે અનુમાનમાં ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની અપેક્ષાએ બાધા અવશ્ય આવે જ છે. અમે તમને જે અંશતઃ બાધાનો દોષ આપ્યો છે તે બરાબર યુક્તિ સિદ્ધ જ છે. અલ્પ પણ તેમાં મિથ્યા નથી. ૪૧૮ તતોપ = તેથી, ઉપરોક્ત ચર્ચાના આધારે તમારો પક્ષ તેવા પ્રકારના બાધ દોષવાળો છે. પક્ષમાં અવશ્ય સાધ્યાભાવ ઈન્દ્રિયપ્રત્યક્ષથી જણાય છે. તેવા પ્રકારના ધર્મીનું પ્રતિપાદન કરીને અનન્તરપણે નિમિત્તાથીનાત્મભામત્વ' સ્વરૂપ જે હેતુ તમે કહ્યો છે. તે કહેવાથી તમારા મતે આ હેતુ ચોથો હેત્વાભાસ (અર્થાત્ કાલાત્યયાપદિષ્ટ હેત્વાભાસ) અવશ્ય થયો જ. કારણ કે જે હેતુના સાધ્યનો અભાવ ઈતર પ્રમાણોથી જણાતો હોય તે હેતુ વહ્નિ, અનુા: વૅવ્યાત્ આ હેતુની જેમ બાધિત (અર્થાત્ કાલાત્યયાપદિષ્ટ) હેત્વાભાસ કહેવાય જ છે. તથા અમારા (જૈનોના) મતે તમારા અનુમાનનો એ “નિમિત્તથીનાત્મભામત્વ' હેતુ અનૈકાન્તિક પણ થાય છે. કારણ કે જે જે વસ્તુ નિમિત્તાધીનાત્મલાભવાળી હોય છે તે તે અવશ્ય બુદ્ધિમત્કર્તૃક જ હોય એવો નિયમ નથી. કારણ કે ઘટપટાદિ તેવા હોતે છતે બુદ્ધિમત્કર્તૃક છે અને તરૂ-વિઘુલ્લતા-અભ્રાદિ તેવા હોવા છતાં બુદ્ધિમત્કર્તૃક નથી. માટે અન્તર્યામિ (પક્ષના અંદર જ વ્યાપ્તિ) બરાબર ન હોવાથી અન્ન = આ અનુમાનમાં હેતુની સાધ્યની સાથે નિશ્ચિતપ્રતિપત્તિનો (અવ્યભિચારિપણાનો) અભાવ, એ જ તમારા હેતુનો Page #484 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તુત્વનું ખંડન ૪ ૧૯ પરાભવ કરવામાં નિમિત્તતા છે. સારાંશ કે પક્ષની અંદરના જ કેટલાક ભાગમાં હેતુનો સાધ્યની સાથે આવ્યભિચાર (અનાર્થાપ્તિ) ન મળવાથી તમારો હેતુ અનૈકાન્તિક થાય છે. અને તેવો પરાભવ થવામાં કારણ અવ્યભિચારિતાનો અભાવ બને છે. માટે તમારો હેતુ તમારી અપેક્ષાએ બાધિત છે અને અમારી અપેક્ષાએ અનૈકાતિક છે એમ બન્ને રીતે તમારો હેતુ દોષિત છે. तथेदं निमित्ताधीनात्मलाभत्वं यदि तन्मात्रमेव व्याप्यत्वेन प्रतिपाद्यते, तदा नाभिप्रेतपदार्थप्रतीतिनिर्वर्तनपर्याप्तमनुपलब्धपूर्वोत्पत्तिव्यापारेन्द्रमूर्नो मर्त्यपूर्वत्वंप्रतीत्यर्थोपात्तमृन्मयत्ववत्, न नाम निपेन्द्रमुर्नो मृन्मयत्वेकिमपि भिद्यते । ननु यद्यपि मृन्मयत्वं तुल्यमेवोभयत्रापि, तथापि नेन्द्रमूर्धाऽन्यो मानवपूर्वत्वेन प्रतीतो विद्यते । ततो विवादपदापन्नोऽप्ययं तत्तुल्यत्वेन न मर्त्य निर्वत्यो भवति, तद् नावदातम्, यतोऽत्रापि न भूभूधरभूवनादिप्रायः पदार्थोऽन्यो बुद्धिमन्निमित्तोपेतः परिभावितो वर्तते । ततो विवादपद्धतिप्रतिबद्धोऽप्ययं न तथा भवितुं लभते । ननु निपादिविद्यते बुद्धिमन्निमित्तोपेतः परिभावितः । अतो विवादापन्नोऽपि तथाऽनुमातुमनुख्यः । तदवद्यम्, यतोऽन्यत्रापि निपादिरेव मानवनिर्वयो विभावितो विद्यते । ततः पुरन्दरमूर्धाऽपि तन्निवर्येन नितरां भवितव्यम् । ननु नरनिर्मितनिपादितः पुरन्दरमू? वैय्यमुपलभ्यते, ततो न तत्र मर्त्यनिर्वत्यतानुमानमुपपन्नम् । यद्येवम्, तदानीमेतद् वैस्वयं निपादितो भूभूधरभूवनादेरपि परिभाव्यते, यतो निपादिनाऽनुपलब्धबुद्धिमद् व्यापारात्मनाऽप्युपलब्धेन नियमतो निर्ववर्तितोऽयं मतिमतेति बुद्धिरुत्पाद्यते, न पुनर्भुवनादिना । ततो न निमित्ताधीनात्मलाभत्वमात्रं बुद्धिमधेतुत्वप्रतीतिविधानबन्धुरम् । यदा तु धरित्रीधरित्रीधरत्रिभुवनादिविधानं न प्रतीतम् । तदानीं त्रिनयनो भुवनभवनान्तर्भाविभाववात-प्रद्योतनप्रबलवेदनप्रदीपवान्, इति निर्धनदानमनोरथप्रथैवेयमिति ॥ તથા વળી હે તૈયાયિક ! તમે જે આ “નિમિત્તાધનાત્મલાભત્વ” હેતુ કહ્યો છે. તે હેતુ આગળ-પાછળ કોઈ પણ જાતના વિશેષણ વિના જો તેટલો જ માત્ર વ્યાપ્યત્વેનો હેતુ તરીકે કહેવાતો હોય તો તમારા ઈષ્ટ પદાર્થની (ભૂ-ભૂધરાદિ બુદ્ધિમત્કર્તક છે એવી ઈષ્ટની) सिद्धि ७२वामा समर्थ (उतु) बनतो नथी.. उनी त्यत्तिनो व्यापार पूर्व महापियो नथी वो (इन्द्रमूर्ध्नः) २॥37 (४२ અને સર્પના દર) મનુષ્યથી જન્ય છે. આવા પ્રકારના (મનુષ્યપૂર્વકત્વ) સાધ્યની પ્રતીતિ માટે મુકાયેલા ઉન્મત્વ હેતુની જેમ તમારો હેતુ તમારા સાધ્યને સાધવા માટે સમર્થ थतो नथी. सारांश अयं इन्दमूर्धा, मनुष्यजन्यः, मृन्मयत्वात्, घटवत्, म घ2 भृन्मय Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬ રત્નાકરાવતારિકા (માટીનો બનેલો) હોવાથી મનુષ્યથી જન્ય છે. તેમા આ રાફડો પણ મૃન્મય હોવાથી મનુષ્યથી જન્ય છે. (નિપ) ઘડામાં અને (રૂપૂર્ણઃ) રાફડામાં મૃત્મયત્વ પણ એકસરખું સમાન છે કંઈ પણ ભેદ નથી. છતાં મૃત્મયત્વથી ઘટાદિ મનુષ્યજન્ય સિધ્ધ થાય છે. પરંતુ આવો રાફડો મૃત્મય હોવા છતાં કદાપિ મનુષ્યજન્ય સિધ્ધ થતો નથી. કારણ કે તે કદાપિ જોયેલું નથી. તેમ ઘટ-પટાદિનું નિમિત્તાધીનાત્મલાભત્વ બુદ્ધિમત્કકત્વને સિધ્ધ કરશે કારણ કે તે જોયેલું છે. પરંતુ પૃથ્વી-પર્વતાદિનું નિમિત્તાધનાત્મલાભત્વ બુદ્ધિમત્કર્તકત્વને સિધ્ધ કરશે નહીં કારણ કે તે ક્યારેય પણ કોઈએ પણ ક્યાંય જોયેલું નથી. જેમ મૃન્મયત્વ ઘટ અને રાફડામાં સરખું હોવા છતાં એક સ્થાને દષ્ટપૂર્વ હોવાથી સાધ્યસિદ્ધિ થાય છે અને બીજા સ્થાને દૃષ્ટપૂર્વ ન હોવાથી સાધ્યસિદ્ધિ થતી નથી. તેવી જ રીતે ઘટ-પટાદિમાં રહેલું નિમિત્તાધનાત્મલાભત્વ દૃષ્ટપૂર્વક હોવાથી બુદ્ધિમત્કકત્વને સિદ્ધ કરે છે. પરંતુ પૃથ્વીપર્વતાદિમાં દષ્ટપૂર્વકત્વ ન હોવાથી આ જ હેતુ આ સાધ્યને સિદ્ધ કરવામાં અસમર્થ છે. નૈયાયિક :- જો કે ઘડામાં અને રાફડામાં એમ ઉભયમાં પણ “મૈત્વ" સરખું જ છે. તો પણ આ સંસારમાં આવો બીજો કોઈ રાફડો “માનવજન્ય” હોય એવી પ્રતીતિ નથી. અન્ય રાફડાનું આવું ઉદાહરણ પ્રતીત નથી. તેથી અન્ય રાફડાનું ઉદાહરણ ન મળવાથી વિવાદાસ્પદ એવો આ રાફડો પણ (તgન્યત્વેન = ) તે ઈતર રાફડાની તુલ્ય જ હોવાથી “મર્યનિર્વચૈત્વ” ની સિદ્ધિ થતી નથી. જો કે ઘટ અને રાફડામાં મૃન્મયત્વ હેતુ સમાનપણે જ વર્તે છે. તથાપિ અન્ય રાફડામાં મર્યજન્યત્વ ક્યાંય જોયેલું ન હોવાથી વિવક્ષિત રાફડામાં પણ “મર્ચન ત્વ' સિદ્ધ થતું નથી. તો પણ પર્વત-પૃથ્વી આદિમાં અદૃષ્ટપૂર્વક હોવા છતાં પણ બુદ્ધિમત્કર્તકતાની સિદ્ધિ થશે. જૈન :- હે મૈયાયિક ! તમારું આ કથન બરાબર નથી કે રાફડામાં અન્ય રાફડાનું ઉદાહરણ જોયેલું ન હોવાથી “મનુષ્યજન્યત્વ” સિદ્ધ ન થાય અને પૃથ્વી-પર્વતાદિમાં અન્ય પૃથ્વી-પર્વતાદિમાં આવું બુદ્ધિમત્કર્ટૂકત્વ ન જોયેલું હોવા છતાં પણ તે સિદ્ધ થાય. આ તમારું કથન નિર્દોષ નથી. કારણ કે અહીં તમારા અનુમાનમાં પણ ઘટ-પટાદિ પદાર્થો નિમિત્તાધનાત્મલાભત્વ હોતે છતે બુદ્ધિમત્કર્તક જોયેલા છે. માટે ત્યાં ભલે બુદ્ધિમત્કર્તકત્વ સિદ્ધ થાઓ. પરંતુ પૃથ્વી પર્વત અને ભુવન વિગેરે પદાર્થો પણ બુદ્ધિમત્કકતાથી યુક્ત હોય એવા ઉદાહરણ રૂપે અન્ય જોવાયેલા નથી કે તેનાથી (તેના ઉદાહરણથી) તમે વિવાદાસ્પદ પદ્ધતિથી યુક્ત એવા આ વિવક્ષિત પૃથ્વી-પર્વત-ભુવન પણ તેવા હોય (બુદ્ધિમત્કર્તક હોય) તેમ કહી શકો, અર્થાત્ રાફડાની જેમ પૃથ્વીપર્વતાદિની ઉત્પત્તિ પણ Page #486 -------------------------------------------------------------------------- ________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કતૃત્વનું ખંડન ૪ ૨ ૧ પૂર્વે જોયેલી ન હોવાથી આ પૃથ્વીપર્વતાદિ પદાર્થો પણ તેવા (બુદ્ધિમત્કકતાવાળા) થવાને શક્ય નથી. માટે ઘટાદિના દષ્ટાન્તમાત્રથી પૃથ્વી-પર્વતાદિને બુદ્ધિમત્કર્તક કહી શકાય નહીં. નિયાયિક :- નનુ નિપાદ્રિ = નિપાદિ (ઘટ-પટ આદિ) પદાર્થો બુદ્ધિમાનું કર્તાના નિમિત્તથી યુક્ત જોવાયેલા જ છે. આ કારણથી ઘટ-પટ આદિના દાત્તથી વિવાદાપન્ન એવા પૃથ્વી-પર્વતાદિ પદાર્થો પણ તથા = તેવા જ હોવા જોઈએ, બુદ્ધિમાનું કર્તાના નિમિત્તવાળા જ હોવા જોઈએ, આવા પ્રકારનું અનુમાન કરવું એ અનુકુળ જ છે. માટે પૃથ્વી-પર્વતાદિને પણ ઘટ-પટાદિની જેમ બુદ્ધિમત્કર્તક કલ્પી શકાય છે. જૈન :- તત્વદમ્ = હે નૈયાયિક ! તારી આ વાત મિથ્યા છે. કારણ કે જો આ પ્રમાણે પૃથ્વી-પર્વતાદિ પદાર્થો પૂર્વે બુદ્ધિમત્કક તરીકે ન જોયેલા હોવા છતાં પણ માત્ર ઘટ-પટના દૃષ્ટાન્તથી “નિમિત્તાધનાત્મલાભત્વ” હેતુ દેખવા માત્રથી બુદ્ધિમત્કર્તક કહેશો તો અન્યત્ર પણ આ વાત સમાન જ થશે કે રાફડો માનવનિર્વર્ય તરીકે જોયેલો ન હોવા છતાં પણ ઘટ-પટાદિ કેટલાક પદાર્થો જે માનવનિર્વર્ય તરીકે જોયેલા છે. તેનાથી રાફડા આદિ અદૃષ્ટપૂર્વ પદાર્થો પણ માનવ નિર્વર્ય તરીકે જ હો. એમ સારી રીતે સિધ્ધ થશે જ. ન્યાય તો ઉભયત્ર સમાન છે. નૈયાયિક :- નરનિતિ = માનવસર્જિત એવા ઘટ-પટાદિ પદાર્થો કરતાં રાફડામાં વિલક્ષણતા દેખાય છે. (અર્થાત્ ઘટ-પટાદિ પદાર્થો વ્યવસ્થિત આકારવાળા કરાયા છે. બુદ્ધિપૂર્વક કરાયા છે. જેટલું જલાદિ ભરવું હોય તેને અનુસાર કરાયા છે. માટે માનવસર્જિત છે, પરંતુ રાફડો આવો વ્યવસ્થિત, બુદ્ધિપૂર્વક કરાયેલો નથી. તેથી ઘટપટાદિ પદાર્થોથી વિલક્ષણ છે. માટે ત્યાં રાફડા આદિ વિલક્ષણ પદાર્થોમાં ઘટપટાદિના દૃષ્ટાન્તમાત્રથી મર્યનિર્વસ્વૈતાનું અનુમાન થઈ શકતું નથી. જૈન :- યવમ્ = હે નૈયાયિક ! જો આમ કહો છો તો ઘટપટાદિ પદાર્થોથી પૃથ્વીપર્વતાદિનું આવા પ્રકારનું જ વેલક્ષ્યપણું દેખાય જ છે. કારણ કે જે ઘટ-પટાદિની ઉત્પત્તિમાં પૂર્વે બુદ્ધિમાન એવા કર્તાના વ્યાપારાત્મકપણું ન જોયેલું હોય તો પણ તેવા ઘટને જોતાંની જ સાથે “અવશ્ય આ ઘટ કોઈ ઉત્તમબુદ્ધિમાને જ બનાવ્યો છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય જ છે. પરંતુ પૃથ્વી-પર્વતાદિમાં વારંવાર જોવા છતાં પણ આવી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. તેથી આખી વાતનો સારાંશ એ છે કે “નિમિત્તાધનાત્મલાભ માત્ર” બુદ્ધિમાનું કર્તુત્વની પ્રતીતિ કરાવવામાં સમર્થ નથી. ઉપરોક્ત ચર્ચાના અનુસાર જો પૃથ્વી-પર્વત અને ત્રણ ભુવન આદિ પદાર્થોની ઉત્પત્તિ જ જો સિદ્ધ થતી નથી. તો પછી આ ત્રિનેત્રધારી (મહાદેવ-શંકર) સમસ્ત ત્રણે ભુવન Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા રૂપી ભવનમાં રહેલા એવા પદાર્થસમૂહને પ્રકાશિત કરવામાં પ્રબળ (સર્વોત્તમ) એવા જ્ઞાન રૂપી દીપકવાળા છે. અર્થાત્ સર્વજ્ઞ છે આ કહેવું તે નિર્ધન માણસને દાન આપવાના મનોરથો થાય તેના જેવું જ છે. અર્થાત્ નિરર્થક જ છે. त्यादिवचनद्वयेन स्यायेकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥१॥२६॥ (તિ, તે fસ, ટા, ડમ્પ તથધન, પવનમ, રત્નવ ) શિવ” અર્થાતુ મહાદેવ જગત્કર્તા છે અને સર્વશ છે. ઇત્યાદિ તૈયાયિકની માન્યતાનો નીચેની ત્રણ મહત્તાઓવડે આ વિધ્વંસ કર્યો. (૧) ત્યાદિવિભક્તિના ફક્ત તિ અને તે એમ બે જ વચન પ્રયોગો કરવા દ્વારા, (૨) સ્વાદિસંબંધી સિ, ટા, ડમ્ એમ ત્રણ જ પ્રત્યયોનો પ્રયોગ કરવાવડે, તથા (૩) ત્રણથી અધિક એવા દશ અર્થાત્ ૧૩ જ વ્યંજનવર્ણોનો પ્રયોગ કરવાવડે શિવસિદ્ધિનો આ વિધ્વંસ લખાયો છે. (“જગત્કર્તા ઈશ્વર છે” આ માન્યતાનું ખંડન કરવામાં આ ત્રણ બાબતોનો ટીકાકારશ્રીએ પુરેપુરો ખ્યાલ રાખ્યો છે.) કેરી केवलिनः कवलाहारवत्त्वे सर्ववित्त्वं विरुध्यत इतीष्टवतो नग्नाटान् विघटयितुमाह = કેવલી ભગવાનને કવલાહારી જો માનીએ તો તેમનું “સર્વજ્ઞપણું” વિરોધ પામે આવું માનનારા (નાના) દિગંબરોના મતનું ખંડન કરવા માટે હવે જણાવે છે કે - न च कवलाहारवत्त्वेन तस्याऽसर्वज्ञत्वम्, कवलाहार सर्वज्ञत्वयोरविरोधात् ॥२७॥ સૂત્રાર્થ :- કેવલી ભગવાન્ કવલાહારી હોવાથી અસર્વજ્ઞ છે. એમ ન વિચારવું, કારણ કે કવલાહાર પણાને અને સર્વજ્ઞપણાને સાથે રહેવામાં કોઈ પણ જાતનો વિરોધ સંભવતો નથી. રશી तथाहि- अनयोः साक्षात्-परम्परया वा विरोधमभिदधीरनहीका: ? तत्र यदि साक्षात्पक्षोपक्षेपदीक्षा दक्षा विवक्षेयुः क्षपणकाः, तत् झूणम् । न हि सति सार्वइये केवली कवलान् न प्राप्नोति, प्राप्तानपि नाहर्तुं शक्रोति, शक्तोऽपि वा विमलकेवलालोकपलायनशङ्कया नाहरतीत्यस्ति सम्भवः, अन्तरायकेवलावरणकर्मणोः समूलकाषક્ષાત્ | કોઈ પણ આત્મા ક્ષપકશ્રેણી પ્રારંભીને જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યાર પછીથી તે Page #488 -------------------------------------------------------------------------- ________________ સર્વશમાં કવલાહારના વિરોધનો પરિહાર ૪ ૨ ૩ આત્માને કવલાહાર હોતો નથી. એમ દિગંબર જૈનો માને છે. તેનું ખંડન હવે શ્વેતાંબર જૈનાચાર્યશ્રી શરૂ કરે છે. તે આ પ્રમાણે - કવલાહારનો અને સર્વજ્ઞતાનો તમે જે વિરોધ કહો છો તે શું તમે સાક્ષાત્ વિરોધ કહો છો? કે પરંપરાએ વિરોધ કહો છો? મી = લજ્જા વિનાના એવા હે દિગંબરો ! તમે ઉપરોક્ત બે પ્રકારના વિરોધમાંથી કયો વિરોધ કહો છો ? તે બે પક્ષોમાં દક્ષ એવા હે ક્ષપણકો ! (દિગંબરો) જો તમે સાક્ષાત્ વિરોધવાળા પક્ષની (૩પપ =) રજુઆત કરવામાં જ દીક્ષિત (ઓતપ્રોત) હો તો તે કથન તન્ન તુચ્છ છે અર્થાત્ નિરર્થક છે. કારણ કે સર્વજ્ઞતા હોતે છતે કેવલીભગવાન્ કવલાહારને પામી ન શકે અર્થાત્ મેળવી ન શકે આ વાત યુક્તિસિદ્ધ નથી ૧, તથા પ્રાપ્ત થયેલા એવા પણ કવલાહારને ગ્રહણ કરી ન શકે આ વાત પણ યુક્તિસિંદ્ધ નથી રે, અથવા આહાર ગ્રહણ કરવાને સમર્થ હોવા છતાં પણ નિર્મળ એવું પ્રાપ્ત થયેલું કેવલજ્ઞાન પલાયન થઈ જશે એવા ભયની શંકાથી આહાર કરતા નથી આ વાત પણ યુક્તિસિદ્ધ સંભવતી નથી ૩, કારણ કે આ ભગવાને અત્તરાયકર્મ અને કેવલજ્ઞાનાવરણીયકર્મ મૂલ સહિત સંપૂર્ણપણે દૂર કરેલાં છે. આહારની પ્રાપ્તિ ન થાય એ પહેલી વાત લાભાારાયકર્મ ક્ષીણ કરેલું હોવાથી મિથ્યા છે. ભોગાન્તરાય અને વીર્યાન્તરાયકર્મ ક્ષીણ કરેલું હોવાથી આહાર લઈ ન શકે તે બીજી વાત પણ મિથ્યા છે. અને કેવલજ્ઞાનાવરણીય કર્મ ક્ષીણ કરેલું હોવાથી કેવલજ્ઞાન પલાયન થઈ જશે આ ત્રીજી વાત પણ મિથ્યા છે. માટે સર્વજ્ઞતાને કવલાહારી સાથે સાક્ષાવિરોધ તો કોઈ પણ રીતે સંભવતો જ નથી अथ परम्पराकल्पकल्पनास्वल्पतल्पगा जल्पेयुः, तदप्यल्पीयः, यतः किमेवं सति कवलाहारस्य व्यापकम्, कारणम्, कार्यम्, सहचरादि वा सार्वइयेन विरोधमधिवसेत् ? अशेषमपि चैतत् परस्परपरिहारेण सहानवस्थानेन वा विरुध्येत ? प्राचीनेन चेत् - तदानीं तावकज्ञानेनापि साकं कवलाहारव्यापकादेः परस्परपरिहारस्वरूपविरोधसभावाद् भवतोऽपि कवलाहाराभावः स्यात् - इत्यहो ! पुरुषकारः, यत् स्वस्यैव प्रभवितासि । द्वितीयेन तु न तावद् व्यापकं व्याहन्यते । कवलाहारस्य हि व्यापकं शक्तिविशेषवशादुदरकन्दराकोणे क्षेपः । स च सति सार्वइये सुतरां सम्भाव्यते, वीर्यान्तरायकर्मनिर्मूलोन्मूलनात् तत्र तत्क्षेपहेतोः शक्तिविशेषस्य सम्भवात् ।। હવે દિગંબરો જો પરંપરા વિરોધવાળા પક્ષની કલ્પના કરવારૂપી તુચ્છ શય્યામાં પોઢેલા એવા તમે તે પક્ષને કહો તો, અર્થાત્ કવલાહાર અને સર્વજ્ઞતાની વચ્ચે પરંપરાએ વિરોધ છે એમ જો દિગંબરો કહે તો તે વાત પણ તુચ્છ છે. કારણ કે જો એમ પરંપરાએ વિરોધ હોય તો (૧) શું કવલાહારનું જે વ્યાપક છે (શક્તિવિશેષથી ઉદરમાં આહાર Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા પ્રક્ષેપ કરવો) તે સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે? કે (૨) કવલાહારનું જ કારણ છે (બાહ્યકારણ આહાર અને પાત્રાદિ, અભ્યત્તર કારણ શરીર અને કર્માદિ) તે સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે? કે (૩) કવલાહારનું જે કાર્ય છે (રસનેન્દ્રિયજન્ય જ્ઞાનાદિ) તે શું સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે કે (૪) કવલાહારનું જે સહચરાદિ છે (છદ્મસ્થતા કે કરવગ્નાદિનું ચાલન) તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? આ ચાર પક્ષોમાંથી કહો કવલાહારની સાથેનો કયો ધર્મ સર્વજ્ઞતાની સાથે વિરોધી બને છે કે જેથી તમારે કવલાહાર સર્વશને ન હોય એમ માનવું પડે છે ? તથા વળી આ સઘળા ચારે પક્ષો પણ શું પરસ્પર પરિહારરૂપે વિરોધ પામે છે? કે સહાનવસ્થાનરૂપે વિરોધ પામે છે? હવે જો પ્રાચીનપક્ષ કહેતા હો તો “એટલે પરસ્પરપરિહારરૂપ વિરોધ” કહેતા હો તો એટલે કે જ્યાં પ્રકાશ હોય ત્યાં તમન્ ન હોય અને જ્યાં તમન્ હોય ત્યાં પ્રકાશ ન હોય, એક બીજા એકબીજાના પરિહારમાં જ વર્તે છે તેમ “જ્યાં જ્ઞાન હોય ત્યાં કવલાહાર ન હોય અને જ્યાં કવલાહાર હોય ત્યાં જ્ઞાન ન હોય” આવો પરસ્પર પરિહારરૂપ વિરોધ જો માનો તો તમારા જ્ઞાનની સાથે પણ કવલાહારના વ્યાપકાદિનો (વ્યાપક-કારણ-કાર્ય અને સહચરાદિનો) પરસ્પરપરિહાર સ્વરૂપ વિરોધ થવાથી તમને પણ કવલાહારના અભાવની આપત્તિ આવશે, કારણ કે તમે જ્ઞાન-કવલાહારનાં વ્યાપકાદિનો પરસ્પરવિરોધ માનો છો. તેથી સર્વજ્ઞમાં જ્ઞાન હોવાથી જેમ કવલાહાર ન સંભવે તેમ તમારામાં પણ જ્ઞાન હોવાથી કવલાહાર ન હોઈ શકે, તેથી અહો! આશ્ચર્યની વાત છે કે તમારી મહેનત (ચર્ચા કરવાની રીત) કેવી છે કે જે પોતાનો જ પરાભવ કરે છે. પોતાના જ પગમાં કુહાડો લગાડે છે. હવે હે દિગંબરો ! જો તમે “સહાનવસ્થાન” રૂપ વિરોધ કહો તો, એટલે કે કવલાહારનાં વ્યાપકાદિનો (વ્યાપકનો, કારણનો, કાર્યનો અને સહચરાદિનો) સર્વજ્ઞતાની સાથે નહીં રહેવારૂપે વિરોધ કહો તો સૌથી પ્રથમ કવલાહારનું જે વ્યાપક છે તે તો સર્વજ્ઞતાની સાથે વિરોધ પામતું નથી. કારણ કે કવલાહારનું વ્યાપક છે વિશિષ્ટશક્તિના વશથી ઉદર રૂપી કન્દરાના ખુણામાં આહાર નાખવો તે, અર્થાત્ જ્યાં જ્યાં કવલાહાર હોય ત્યાં ત્યાં હાથ અને મુખની વિશિષ્ટ શક્તિદ્વારા ઉદરમાં આહારપ્રક્ષેપ કરવો તે જ વ્યાપક છે. પરંતુ સર્વજ્ઞભગવતોમાં સર્વજ્ઞતા હોતે છતે પણ ઉદરમાં આહારપ્રક્ષેપ કરવા સ્વરૂપ વ્યાપક તો સારી રીતે સંભવી શકે છે. કારણ કે આ સર્વજ્ઞભગવન્તોએ તો વીર્યાનારાય કર્મનું તો મૂલથી જ ઉમૂલન કરેલું છે. તેથી અનંતશક્તિ આવિર્ભત થયેલી છે. માટે ઉદરમાં આહારપ્રક્ષેપ કરવામાં કારણભૂત એવી શકિતવિશેષ તો તેઓશ્રીમાં વધારે સારી રીતે સંભવી શકે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ સર્વશમાં કવલાહારના વિરોધનો પરિહાર ૪ ૨૫ કવલાહારનું વ્યાપક જે શક્તિવિશેષથી ઉદરમાં આહારપ્રક્ષેપ કરવો તે, સર્વજ્ઞતાની સાથે રહેવા રૂપે વિરોધ પામશે એમ ન કહેવું કારણ કે અત્તરાયકર્મ ક્ષીણ હોવાથી અનંતશક્તિના આવિર્ભાવના કારણે આહારપ્રક્ષેપના હેતુભૂત શક્તિ તેઓમાં સર્વજ્ઞતાની સાથે જ વર્તે છે. માટે વ્યાપક તો સર્વજ્ઞતાનું વિરોધી નથી. कारणमपि बाह्यम्, आभ्यन्तरं वा विरोधमधिरोहेत् ? बाह्यमपि कवलनीयं वस्तु, तदुपहारहेतुपात्रादिकम्, औदारिकशरीरं वा ? न प्रथमम्, यतो यदि सर्ववेदिसंवेदनं कवलीयपुद्गलैर्विरोधधुरां धारयेत्, तदानीमस्मदादिसंवेदनमपि तथा स्यात् । न खलु तरुणतरतरणिकिरणनिकरेणान्धकारनिकुरम्बं विरुद्ध प्रदीपालोकेनापि न तथा भवति । तथा च करतलतुलिताहारगोचरज्ञानोत्पादे अस्मदादीनामपि तदभावो भवेत् - इत्यहो ? किमपि नूतनतत्त्वालोककौशलम्, यदात्मन्यपि नाऽऽहारापेक्षा । अस्मदादौ तयोविरोधावबोध एव हि तत्र तत्प्रतिपत्तावुपायः, तस्यास्मदादीनामगोचरत्वात् । यथाऽस्मदादौ ज्ञानतारतम्यावबोधस्तस्य निःशेषविषयत्वस्य प्रतिपत्ताविति । पात्रादिपक्षोऽपि नाऽक्षुण्णः । भगवतामर्हतां पाणिपात्रत्वात् । इतरेषामपि केवलिनां स्वरूपमात्रेण तत् तद्विरोधदुर्धरं स्यात्, ममकारकारणतया वा ? तत्रादिमः समनन्तरपक्षप्रहारेणैवोपक्षीणः । द्वितीयोऽपि नास्ति, निर्मोहत्वेन तेषां तत्र ममकारविरहात् । न च पात्रादिभावे भवितव्यमेवानेनेत्यवश्यम्भावोऽस्ति, शरीरभावेऽपि तद्भावप्रसङ्गात् । इतरजनेषूभयभावेऽपि तद्दर्शनात् । औदारिकशरीरमपि न तेन विरोधमध्यूषिवत्, केवलोत्पत्तिसमनन्तरमेव तदभावापत्तेः ॥ હવે હે દિગંબરો ! જો તમે કવલાહારનું જ કારણ છે તે કારણને સર્વજ્ઞતાની સાથે સહાનવસ્થાનરૂપે વિરોધી કહેતા હો તો અમે તમને પુછીએ છીએ કવલાહારનું બાહ્યકારણ સર્વશતાની સાથે વિરોધને ધારણ કરે છે કે કવલાહારનું અભ્યારકારણ સર્વજ્ઞતાની સાથે વિરોધને ધારણ કરે છે ? જો પ્રથમપક્ષ કહો તો, એટલે કવલાહારનું જે બાહ્યકારણ છે કે જો સર્વજ્ઞતાનું વિરોધી હોય તો કયું બાહ્યકારણ સર્વજ્ઞતાનું વિરોધી છે ? (૧) શું કવલનીય એવી વસ્તુ (ભોગ્ય એવો આહાર), કે (૨) તે આહાર લાવવામાં હેતુભૂત એવાં પાત્રાદિ, કે (૩) ઔદારિકશરીર. આ ત્રણમાંથી કઈ બાહ્યવસ્તુ સર્વજ્ઞતાની વિરોધી લાગે છે? જો કવલીય એવો જે આહાર છે. એ જ સર્વજ્ઞતાનો વિરોધી છે. એમ જો કહેશો તો તે પ્રથમ પક્ષ ઉચિત નથી. સારાંશ કે કવલીય એવા આહારનાં પુગલોની સાથે સર્વવેદીનું જ્ઞાન જો વિરોધની ધુરાને ધારણ કરતું હોય તો અમારું અને તમારું એટલે કે) આપણું સર્વેનું Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા જ્ઞાન પણ તેવું થશે અર્થાત્ કવલાહારની સાથે વિરોધી થશે. કારણ કે તરૂણતર એવા (એટલે કે મધ્યાહ્નકાળના) સૂર્યનાં કિરણોના સમૂહની સાથે જે અંધકારસમૂહ વિરોધવાળો હોય છે. તે જ અંધકારસમૂહ પ્રદીપના પ્રકાશની સાથે પણ તેમ જ હોય છે. એટલે કે વિરોધ વાળો જ હોય છે. તેથી (વિરૂદ્ધ) નથી એમ નહીં, પરંતુ વિરૂદ્ધ જ હોય છે. સારાંશ કે જે વસ્તુ મહાતેજની સાથે વિરોધી હોય તે જ વસ્તુ અલ્પ તેજની સાથે પણ વિરોધી જ હોય છે. તેવી જ રીતે જે કવલનીય આહાર સર્વજ્ઞતાની સાથે વિરોધી છે તે જ કવલનીય આહાર અલ્પજ્ઞાનની સાથે પણ વિરોધી જ બને છે. તેથી હથેળીમાં રહેલા આહાર સંબંધી અલ્પ પણ જ્ઞાનની ઉત્પત્તિ થયે છતે આપણને સર્વેને પણ તેનો (એટલે આહારનો) અભાવ જ થશે. તે કારણથી હે દિગંબરો ! અહો ! આશ્ચર્યની વાત છે કે તમારી તત્ત્વ વિચારવાની આ કોઈ અલૌકિક કુશળતા છે કે આપણામાં પણ આહારની અપેક્ષા હવે રહેશે નહીં. કારણ કે પ્રદીપાલોક અને અંધકારમાં જે સાક્ષાવિરોધ અનુભવાય છે. તેનાથી જ સૂર્યપ્રકાશ અને અંધકારમાં પણ વિરોધ સ્વીકારાય છે. આમ સ્વીકારવામાં તે જ ઉપાયરૂપ બને છે. તેવી જ રીતે આપણા લોકોમાં તો: = તે જ્ઞાન અને કવલાહારના વિરોધનો જો બોધ થતો હોય તો જ તે બોધ તત્ર = તે સર્વજ્ઞમાં તપ્રતિપત્ત = જ્ઞાન અને આહારનો તે વિરોધ સ્વીકારવામાં ઉપાયભૂત થાય, અર્થાત્ અલ્પવિષયમાં વિરોધ દેખાતો હોય તો મહાવિષયમાં પણ વિરોધ સ્વીકારી શકાય, કારણ કે કેવલજ્ઞાનીમાં રહેલો તે વિરોધ સાક્ષાત્ તો આપણાથી અગોચર જ છે. પ્રથમ તો કેવલી જ અગોચર છે અને કદાચ કેવલી દેખાય તો પણ તેનામાં રહેલું જ્ઞાન અમૂર્ત હોવાથી અગોચર છે. હવે જો જ્ઞાન અગોચર છે. તો જ્ઞાન અને આહારનો તે વિરોધ તો, વિરોધી એવા તે બન્ને પદાર્થોની અગોચરતાથી જ અગોચર બને છે. તેથી જેમ આપણા લોકોમાં જ્ઞાનની તરતમતા જણાય છે. તેના ઉપરથી તે તરતમતાનો ક્યાંક અંત હોવો જોઈએ. એમ અનુમાન કરીને કેવલજ્ઞાનીમાં રહેલી તે સર્વવિષયસંબંધી સર્વજ્ઞતા કલ્પીએ છીએ. તેવી જ રીતે જો આપણા લોકોમાં તરતમતાવાળા જ્ઞાનની સાથે કવલાહારના વિરોધનો અનુભવ થાય, તો જ તે અનુભવ કેવલજ્ઞાનીમાં પણ જ્ઞાન અને કવલાહારના વિરોધનું અનુમાન અવશ્ય કરાવે. પરંતુ ખરેખર આપણા લોકોમાં વિરોધ નથી માટે કેવલીમાં પણ વિરોધ ન હોય. હવે કવલાહારનું બીજું બાહ્યકારણ જે પાત્રાદિ છે. તે સર્વજ્ઞતાની સાથે વિરોધધુરાને ધારણ કરે છે એમ જો કહો તો તે પક્ષ પણ નિર્દોષ નથી. કારણ કે જે તીર્થકર ભગવન્તો છે તે તો નિયમા પાણિપાત્ર જ હોય છે. એટલે કે કરપાત્રી જ હોય છે. અન્યપાત્રો જ Page #492 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર હોતાં નથી તો શું વિરોધ પામે ? હવે જો ઈતર એવા સામાન્ય કેવલજ્ઞાનીઓમાં તે પાત્રનો સર્વજ્ઞતાની સાથે વિરોધ કહો તો અમે તમને પુછીએ છીએ કે શું તે પાત્રો સ્વરૂપમાત્રથી જ તે સર્વજ્ઞતાના વિરોધને ધારણ કરે છે ? કે પાત્રો ઉપરની મમતાના કારણે પાત્રો સર્વજ્ઞતાના વિરોધને ધારણ કરે છે ? જો આદિમ (પહેલો) પક્ષ કહો તો, એટલે કે સ્વરૂપમાત્રથી જ પાત્રો સર્વજ્ઞતાનાં વિરોધી છે એમ જો કહો તો આ તમારો પક્ષ હમણાં જ કહેલા પક્ષના ખંડનવડે જ ક્ષીણ થઈ જાય છે. અર્થાત્ આપણા લોકોમાં જ્ઞાનની સાથે પાત્રોનો વિરોધ નથી તો કેવલીમાં રહેલા મહાજ્ઞાનની સાથે પણ પાત્રોનો વિરોધ ન જ હોય, અને જો કેવલીમાં જ્ઞાનની સાથે (મહાજ્ઞાનની સાથે) પાત્રો વિરોધ પામે તો અમારા તમારા જ્ઞાનની સાથે પણ (અલ્પજ્ઞાનની સાથે પણ) પાત્રો વિરોધ પામે જ. જેમ અંધકાર સૂર્યની સાથે જો વિરોધ પામે તો પ્રદીપાલોક સાથે પણ વિરોધ પામે જ. એમ ઉપર જણાવેલ આહારના ખંડનની જેમ જ સમજવું. ૪ ૨૭ જો બીજો પક્ષ કહો તો તે ઉચિત નથી. તે કેવલીઓ નિર્મોહી હોવાથી તેવા પ્રકારના પાત્રોને વિષે મમકાર હોતો નથી. તથા પાગાદિ (પૌદ્ગલિક) વસ્તુઓ હોતે છતે આ મમકાર પણ અવશ્ય હોય જ એવો નિયમ પણ નથી. કારણ કે જો આવો નિયમ કરીએ તો કેવલીમાં શરીર (પૌદ્ગલિક) છે. માટે તે શરીર હોતે છતે પણ તે મમકાર સ્વીકારવો જ પડશે. કારણ કે ઈતર લોકોમાં (છદ્મસ્થ લોકોમાં) પાત્રાદિ અને શરીર, આ બન્ને વસ્તુઓ હોતે છતે બન્ને ઉપર મમકાર હોય છે. તેથી જો ઈતર લોકોની જેમ પાત્ર રાખીશું તો મમતા આવશે એવા ભયથી પાત્ર ન સ્વીકારાય તો ઈતરલોકોની જેમ શરીર રાખીશું તો તેમાં પણ મમતા આવશે જ. કારણ કે આમ જનતામાં મમતા ઉભયમાં પણ દેખાય છે. તેથી કેવલીએ શરીર પણ ત્યજી દેવું જોઈએ. હવે જો એમ કહો કે આ ભગવાન્ કેવલી-સર્વજ્ઞ અને નિર્મોહી હોવાથી શરીર હોવા છતાં આમજનતાની જેમ તેઓને શરીરની મમતા નથી, તો એ જ ન્યાયે આ ભગવાનને પાત્રો હોવા છતાં પણ નિર્મોહી હોવાથી આમજનતાની જેમ મમતા હોતી નથી એમ માનવામાં શું દોષ આવે છે ? હવે ત્રીજો પક્ષ ઔદારિક શરીર પણ તે સર્વજ્ઞતાની સાથે વિરોધને ભજતું નથી. કારણ કે જો શરીર સર્વશતાની સાથે વિરોધવાળું હોય તો કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાંની સાથે જ આ ઔદારિક શરીરનો અભાવ થવો જોઈએ, પરંતુ થતો નથી. તેરમા ગુણઠાણે કેવલી ભગવાન્ સશરીરીપણે દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. શરીર નામકર્માદિનો ઉદય પણ છે.માટે બાહ્ય કવલાહારનું કોઈ કારણ સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું નથી. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા आभ्यन्तरमपि तत्कारणं शरीरं कर्म वा ? न तावत् प्रथमं विरुध्यते, भुक्तिहेतोस्तैजसशरीरस्य सार्वज्येन सार्धं त्वयाऽपि सत्त्वस्वीकारात् । कर्माऽपि घाति, अघाति वा? घात्यपि मोहरूनं इतरद् वा ? इतरदपि ज्ञानदर्शनावरणे अन्तरायो वा ? नाद्यः तयोर्ज्ञानदर्शनावरणमात्रचरितार्थत्वेन तत्कारणत्वानुपपत्तेः । नाऽपि द्वितीयः, अन्तरायविलयस्यैव तत्कारणत्वात् । तस्य च साकल्येन केवलिनस्त्वयापि स्वीकारात् । मोहोऽपि बुभुक्षालक्षणस्तत्कारणम्, सामान्येन वा ? प्रथमप्रकारे सर्वत्रापीयं तत्कारणम् अस्मदादावेव वा ? प्राच्यः प्रमाणमुद्रादरिद्रः । __ अथ या चेतनक्रिया सेच्छापूर्विकैव, यथा संप्रतिपन्ना,तथा च भुजिक्रिया-इत्यस्ति प्रमाणम्, तथाहि - प्रथमं प्रमाता प्रमिणोति, तत इच्छति, अनन्तरं यतते, ततोऽपि करोतीति । नैवम्, सुप्तमत्तमूर्छितादिक्रियाभिर्व्यभिचारात् । स्ववशचेतनक्रियेति सविशेषणहेतूपादानेऽपि केवलिगतगतिस्थितिनिषद्यादिक्रियाभिर्व्यभिचारात् । द्वितीये तु सिद्धसाध्याः स्मः, केवलिनि वेदनीयादिकारणिकाया भुक्तेः सिद्धत्वात् । न सामान्येनापि मोहस्तत्कारणम्, एवं हि गतिस्थितिनिषद्यादीनामपि स एव कारणं स्यात्, तथा च केवलिनि मोहाभावात् तासामप्यभावो भवेदिति, कुतस्तीर्थप्रवृत्तिः स्यात् ? । હે દિગંબરો ! હવે તમે જો “સર્વજ્ઞતાનો કવલાહારના અત્યંતરકારણની સાથે વિરોધ કહેતા હો તો કહો કે અત્યંતર કારણ એવું તે શું છે? કે જેનો સર્વજ્ઞતાની સાથે વિરોધ તમને દેખાય છે. (૧) શું અભ્યતર એવું (તૈજસ) શરીર છે ? કે કર્મકારણ છે ? પહેલું જે તૈજસ શરીર કહ્યું તે તો સર્વજ્ઞતાની સાથે વિરોધ પામશે નહીં, કારણ કે ભોજનક્રિયા દ્વારા ગૃહીત આહારને પચાવવામાં કારણભૂત એવું તૈજસ શરીરનું અસ્તિત્વ સર્વજ્ઞતાની સાથે તમારાવડે પણ સ્વીકારાયું જ છે. તૈજસકાર્પણ-શરીરનામકર્મનો ઉદય અને સત્તા તેરમા ગુણઠાણાના ચરમસમયસુધી તમે પણ માનેલી જ છે. હવે જો “કર્મ” કારણને સર્વજ્ઞતાનું વિરોધી માનતા હો તો કહો જોઈએ કયું કર્મ સર્વજ્ઞતાનું વિરોધી છે? શું ઘાતિકર્મ વિરોધી છે? કે અઘાતિકર્મ વિરોધી છે ? હવે જો ઘાતિકર્મરૂપ આહારનું કારણ સર્વજ્ઞતાનું વિરોધી હોય તો પણ મોહનીયકર્મરૂપ જે ઘાતિકર્મ છે તે વિરોધી છે કે મોહનીયકર્મથી જે ઈતરક છે, તે વિરોધી છે? જો ઈતરક વિરોધી હોય તો પણ શું જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયકર્મ વિરોધી છે કે અત્તરાયકર્મ સર્વજ્ઞતાનું વિરોધી છે ? જો પહેલો પક્ષ કહો તો એટલે કે જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ એ કવલાહારનું કારણ છે અને સર્વજ્ઞતાની સાથે વિરોધી છે એમ જો કહો તો તે બરાબર Page #494 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિવાર ૪ ૨૯ નથી. કારણ કે તો: = તે બે કર્મો તો માત્ર જ્ઞાનનું અને દર્શનનું આચ્છાદન કરવામાં જ ચરિતાર્થ છે. અર્થાત્ તે બે કર્મોનું જ્ઞાન-દર્શનનું આચ્છાદન કરવું એ જ માત્ર કાર્ય છે બીજુ કોઈ પણ કાર્ય તેનું નથી. તેથી કવલાહારની કારણતા જ આ બે કર્મોમાં સંભવતી નથી. હવે ઈતરકમમાં કહેલો બીજો પક્ષ એટલે અંતરાયકર્મ એ કવલાહારનું કારણ કહો, અને તે કવલાહારના કારણભૂત એવું આ અંતરાયકર્મ જ સર્વજ્ઞતાની સાથે વિરોધી છે. એમ જો કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે “અંતરાય કર્મનો વિલય” એ કવલાહારની પ્રાપ્તિનું કારણ છે. પરંતુ અંતરાય કર્મ નહીં, કારણ કે અંતરાય કર્મ તો ઉલટુ ભોગ-ઉપભોગની પ્રાપ્તિમાં વિન કરનારું છે. માટે અંતરાયકર્મનો ઉદય નહીં પરંતુ અંતરાયકર્મનો વિનાશ (ક્ષયોપશમરૂપ કે ક્ષાયિકરૂપ પરંતુ અંતરાયનો વિનાશ) જ ભોગઉપભોગ-લાભ અને વીર્યની પ્રાપ્તિનું કારણ છે અને તમારા વડે પણ કેવલીપરમાત્માને તસ્ય = તે અંતરાયકર્મનો વિલય સંપૂર્ણપણે સ્વીકારાયો જ છે. એટલે કવલાહારનું યથાર્થ જે કારણ છે. તે અંતરાયકર્મવિલય સર્વજ્ઞને હોય છે. તમે પણ માનેલો જ છે. પછી તે કારણ સર્વજ્ઞતાનું વિરોધી કેમ બને? ઉલટુ પ્રાપ્તિનું કારણ બને. હવે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મ કારણપણે ઘટતાં ન હોવાથી જો મોહનીયકર્મ કવલાહારનું કારણ કહો તો અમે તમને પુછીએ છીએ કે બુભક્ષા (આહાર લેવાની ઈચ્છા) એ રૂપ મોહ એ કવલાહારનું કારણ છે કે સામાન્યથી કોઈ પણ પ્રવૃત્તિરૂપ મોહ કવલાહારનું કારણ છે ? હવે જો બુભક્ષા (આહાર ખાવાની ઈચ્છા) એ રૂપ જે મોહ છે તે જો કવલાહારનું કારણ માનો તો તેમાં પણ અમે તમને પુછીએ છીએ કે સર્વ વ્યક્તિઓમાં (આપણામાં અને સર્વજ્ઞમાં એમ બન્નેમાં) આ બુમુક્ષા કવલાહારનું કારણ છે કે માત્ર આપણામાં જ આ બુભક્ષા કવલાહારનું કારણ છે? હવે જો પ્રાચ્યપ્રકાર (પહેલો પક્ષ) કહો તો એટલે કે આ બુમુક્ષારૂપ મોહ સર્વત્ર (આપણામાં અને સર્વજ્ઞમાં) એમ બન્નેમાં કવલાહારનું કારણ છે. તો તમારી આ વાત પ્રમાણમુદ્રાથી રહિત છે. અપ્રમાણિક છે. એટલે કે સર્વત્ર બુમુક્ષારૂપ મોહ કારણ હોય એ વાતને સમર્થન કરી આપે એવું પ્રત્યક્ષ-અનુમાન-અપમાન-શાબ્દ કે અર્થોપત્તિ આદિ કોઈ પ્રમાણો નથી. તેથી આ વાત ખોટી છે. | દિગંબર :- હે શ્વેતાંબરો ! કવલાહારનું કારણ બુમુક્ષારૂપ મોહ સર્વત્ર હોય છે અમારી આ વાતમાં કોઈ જ પ્રમાણ નથી” એમ તમે કેમ કહો છો?' આ વાતની સિદ્ધિ માટે અમારી પાસે અનુમાન પ્રમાણ છે. તેથી અમારી વાત “સપ્રમાણ છે” પરંતુ “અપ્રમાણ” નથી. તે અનુમાનપ્રમાણનો પ્રયોગ આ પ્રમાણે છે. મુનિશિયા (પક્ષ), રૂછાપૂર્વિલ પર્વ (સાધ્ય), ચેતનક્રિયાત્વીત્ (હેતુ), સંપ્રતિપન્નાયાવત્ (ઉદાહરણ). Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા ચેતનની ક્રિયા હોય છે તે તે ક્રિયા ઈચ્છાપૂર્વક જ હોય છે. જેમ કે વર્તમાનકાલની આપણી સઘળી ક્રિયાઓ. આ અન્વયવ્યાપ્તિ તથા અન્વય ઉદાહરણ (ટીકામાં આપેલ છે). ભોજન ક્રિયા પણ તથા = તેવી છે અર્થાત્ ચેતનની ક્રિયા છે. આ ઉપનય છે. અને તેથી તે ક્રિયા પણ નિયામાં ઈચ્છાપૂર્વક જ છે. આ નિગમન છે. તે આ પ્રમાણે - કોઈ પણ પ્રમાતા પ્રથમ તો પદાર્થને જાણે છે. ત્યારપછી પદાર્થને ઈચ્છે છે. ત્યાર પછી તેને ગ્રહણ કરવા પ્રયત્ન વિશેષ કરે છે અને અત્તે તે કાર્ય પૂર્ણ કરે છે. તેમ અહીં ભોજનક્રિયા પણ ઈચ્છાપૂર્વક જ હોય છે. કેવલી નિર્મોહી હોવાથી ઈચ્છારહિત છે. માટે કવલાહારનું ઈચ્છારૂપ કારણ સર્વજ્ઞતાની સાથે વિરોધી છે. તેથી કેવલી ભગવાનને કવલાહાર હોતો નથી. શ્વેતાંબર :- આ પ્રમાણે કહેવું નહી. તમારો “ચેતનયત્વિનું” આ હેતુ સુખ (સુતેલા), મત્ત (મદોન્મત્ત), અને મૂછિત (બેહોશ બનેલા) આદિ પુરૂષોની ક્રિયાની સાથે વ્યભિચારી છે. કારણ કે સુત-મત્ત અને મૂછિતાદિની ક્રિયાઓ ઈચ્છાપૂર્વક નથી છતાં ચેતનની જ ક્રિયાઓ છે. એટલે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક થાય છે. દિગંબર :- અમે હેતુમાં “વવ” આટલું વિશેષણ ઉમેરીને હેતુ કહીશું. એટલે કે “વાવેતશ્ચિયાત્વત્' આવો હેતુ કહીશું. સ્વાધીન છે ચેતના જેની એવા ચેતનની ક્રિયા સદા ઈચ્છાપૂર્વક જ હોય છે. હવે અમને વ્યભિચાર દોષ આવશે નહીં, કારણ કે સુતાદિની ચેતના નિદ્રા-મદ અને મૂચ્છના કારણે સ્વાધીન નથી. તેથી તેમની ક્રિયા ઈચ્છા પૂર્વક નથી. આ સુમાદિમાં જેમ સાધ્યાભાવ છે તેમ હવે હેતુનો પણ અભાવ જ છે. હેતુની “સાધ્યાભાવવવૃત્તિ” થતી નથી. શ્વેતાંબર :- આ પ્રમાણે સુતાદિમાં વ્યભિચાર વારવા માટે જો સ્વવીત્વ એવું વિશેષણ ઉમેરીને સવિશેષ હેતુનું કથન કરશો તો પણ કેવલીમાં રહેલી ગતિ, સ્થિતિ અને નિષદ્યા આદિ ક્રિયાઓની સાથે વ્યભિચાર આવશે. સુત-મત્ત અને મૂઈિતની ક્રિયા સ્વાધીન ચેતનાવાળી ભલે નથી. પરંતુ કેવલીની તો સર્વે ક્રિયાઓ સ્વાધીન ચેતનાવાળી જ છે. તેથી કેવલીની ગમનાગમનની ગતિક્રિયા, સ્થાન ઉપર સ્થિર રહેવાની સ્થિતિક્રિયા, અને ભૂમિ ઉપર કરાતી નિષદ્યાક્રિયા, અને આદિ શબ્દથી કરાતી વચનોચ્ચાર-શ્વાસોશ્વાસ, અને નિસગદિની સઘળી ક્રિયાઓ સ્વાધીન ચેતનાવાળી હોવાથી ઈચ્છાપૂર્વકની જ થશે, અને કેવલીને ઈચ્છા ન હોવાથી આ ક્રિયાઓનો કેવલીમાં અભાવ થશે. જે જે સ્વાધીનચેતનાની ક્રિયા હોય તે તે સઘળી જો ઈચ્છા પૂર્વક જ હોય તો કેવલી નિર્મોહી Page #496 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર હોવાથી ઈચ્છારહિત છે તેથી ઉપરોક્ત સકલક્રિયાઓનો અભાવ કેવલીમાં થશે. માટે કેવલીમાં કાં તો ભોજનક્રિયાની જેમ ગતિ આદિ ક્રિયાઓનો અભાવ સ્વીકારો, કાં તો ગતિ આદિક્રિયાઓની જેમ ભોજનક્રિયાનો સદ્ભાવ સ્વીકારો. આ પ્રમાણે બુભુક્ષા (ઈચ્છા) રૂપ કારણ સર્વત્ર કવલાહારનું કારણ સિદ્ધ થતું નથી. હવે જો તમે ‘‘અસ્મવાવ વેવ'' આપણામાં જ ઈચ્છા એ કવલાહારનું કારણ છે પરંતુ સર્વત્ર નહીં એમ જો બીજો પક્ષ કહો તો અમે સિદ્ધ સાધ્યવાલા છીએ. અર્થાત્ અમને પણ આ વાત સિધ્ધ છે. કારણ કે ખાવાની ઈચ્છા થવા રૂપ મોહનીયકર્મ આપણામાં કવલાહારનું કારણ બને છે. એ સાધ્ય (એ તમારી વાત) અમને પણ માન્ય છે. પરંતુ કેવલીમાં તો વેદનીયકર્મ અને આહારપર્યાપ્તિનામકર્મ આદિના કારણે કવલાહાર છે. હવે ‘‘સામાન્યેન” સામાન્યથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઈચ્છારૂપ સામાન્યમોહ કવલાહારનું કારણ છે એ પક્ષ જો કહેતા હો તો તે પણ કવલાહારનું કારણ ઘટતું નથી. જો સામાન્યથી મોહજ પ્રવૃત્તિમાત્રનું કારણ માનશો તો ગતિ-સ્થિતિ અને નિષદ્યા આદિ ક્રિયાઓનું પણ તે જ મોહ કારણ માનવું પડશે, અને જો તેમ હોય તો કેવલીમાં મોહનો અભાવ હોવાથી તે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓનો પણ અભાવ જ થશે. અને તેમ જ માનીએ તો તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ પણ કેમ થશે ? માટે સર્વક્રિયાઓમાં સામાન્યથી મોહ એ કારણ નથી તેથી જ ગતિસ્થિતિ આદિ ક્રિયાની જેમ કેવલીમાં ભોજનક્રિયા પણ હોઈ શકે છે. अथ गत्यादिकर्मैव तत्कारणम्, न मोहः । तर्हि वेदनीयादिकर्मैव कवलाहारकारणम्, न मोह इत्यपि प्रतिपद्यताम् । अथाघातिकर्म तत्कारणम् किमाहार-पर्याप्ति: नामकर्मभेदः, वेदनीयं वा ? न द्वयमप्येतत् प्रत्येकं तथा युक्तं, तथाविधाहारपर्याप्तिनामकर्मोदये वेदनीयोदयप्रबलप्रज्वलदौदर्यज्वलनोपतप्यमानो हि पुमानाहारमाहारयति, एवं च समुदितं पुनरेतद् भवति तत्कारणम्, किंतु न सार्वज्ञ्येन विरुध्यते, सर्वज्ञे त्वयाऽपि तदुपगमात् । ૪૩૧ - દિગંબર :- હે શ્વેતાંબરો ! તમારી વાત બરાબર નથી. કારણ કે ગતિ-સ્થિતિ-અને નિષદ્યા-આદિ ક્રિયાઓનું કારણ ગતિનામકર્મ વિગેરે છે. પરંતુ તે ક્રિયાઓમાં મોહ કારણ નથી. કેવલી ભગવાનને ગતિનામકર્મ હોય છે. તેથી ગતિ-સ્થિતિ-નિષદ્યા ક્રિયા ઘટી શકે છે. કારણ કે આ ક્રિયાઓ મોહજન્ય નથી. પણ ગતિનામ કર્મજન્ય છે. શ્વેતાંબર :- જો આટલું સમજો છો કે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓમાં ગતિનામકર્મ કારણ છે પરંતુ મોહ કારણ નથી. તો કવલાહારમાં પણ વેદનીયકર્મ જ કારણ છે. પરંતુ મોહકારણ નથી. આ પણ માની લેવું જોઈએ. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા તથા વળી તત્ત્વાર્થસૂત્રમાં “પ્રવેશ નિને' વેની શેષા: અધ્યાય ૯, સૂત્ર ૧૧/૧૬ માં ક્ષુધા પિપાસા આદિ પરિષદો વેદનીયકર્મના ઉદયથી કહ્યા છે અને કેવલીને આ અગ્યાર પરિષહો હોય છે. એમ પણ કહ્યું છે, તે ઉપરથી પણ સુધા-પિપાસામાં વેદનીય કર્મ જ કારણ છે. પરંતુ મોહનીયકર્મ કારણ નથી એમ માની લેવું જોઈએ. હે દિગંબરો ! હવે જો તમે અઘાતિકર્મ એ કવલાહારનું કારણ કહો તો આહારપર્યાપ્તિરૂપ નામકર્મનો જે ભેદ છે તે આહારનું કારણ છે ? કે વેદનીયકર્મ કારણ છે. નામકર્મના ૪ર૬૯૩૧૦૩ ભેદોમાં ત્રસદશક છે. તેમાં પર્યાપ્ત નામકર્મ આવે છે. પર્યાપ્તિઓ છ હોવાથી તે તે પર્યાતિને આશ્રયી આ પર્યાપ્ત નામકર્મ પણ છ પ્રકારનું બને છે. તેમાં પ્રથમ નંબરની જે પર્યાપ્તિ, તેના સંબંધી જે નામકર્મ તે આહારપર્યામિનામકર્મ, કહો હવે આ બેમાં કવલાહારનું કારણ કોણ છે ? આ બન્ને પણ એકેક (જુદાં જુદાં) કવલાહારનું કારણ છે એમ માનવું તે યુક્તિયુકત નથી. કારણ કે આહારપર્યામિનામકર્મ વિના એકલું વેદનીયકર્મ, અને વેદનીયકર્મ વિના એકલું આહારપર્યાપ્તિનામકર્મ ક્યારે ય પણ, કોઈને પણ ઉદયમાં હોતાં નથી. સદા ચારે અઘાતિકર્મો સાથે જ ઉદયમાં હોય છે. તેથી જ તેવા પ્રકારના આહારપર્યાપ્તિનામકર્મનો જ્યારે ઉદય ચાલતો હોય છે. ત્યારે જ વેદનીય કર્મના ઉદયથી પ્રબળરૂપે પ્રજ્વલિત થયેલી જઠરાગ્નિથી પીડાતો પુરૂષ આહાર ગ્રહણ કરે છે. આ પ્રમાણે આહાર પર્યાતિનામકર્મ અને વેદનીયકર્મ એમ સમુદિત થયેલાં એવાં આ બન્ને કર્મો કવલાહારનું કારણ બને છે. આમ માનવું જોઈએ. અને કેવલીભગવાનને હજુ ચારે અઘાતિકર્મોનો ઉદય ચાલુ જ હોય છે. એટલે આ આહારપર્યાપ્તિનામકર્મ અને વેદનીયકર્મનો ઉદય કેવલીમાં હોય જ છે. તેથી કવલાહારના કારણભૂત આ બે કર્મોનો ઉદય સર્વજ્ઞતાની સાથે વિરોધ પામતો નથી. તમારાવડે પણ તે બે કર્મોનો ઉદય સર્વજ્ઞમાં સ્વીકારાયેલો જ છે. તેથી આ બે કર્મના સમુચ્ચયરૂપે ઉદયથી જન્ય કવલાહાર પણ કેવલીમાં અવિરૂદ્ધ જ છે. अथ मोहसहकृतं तत् कारणम् । तदसङ्गतम्, गत्यादिकर्मणामिवास्यापि मोहसाहायकरहितस्यैव तत्र तत्कारित्वाविरोधात् । अथाशुभप्रकृतय एवास्य साहायकमपेक्षन्ते, नान्या गत्यादयः, अशुभप्रकृतिश्चयमसातवेदनीयरूपेति चेत् । तत्किमियं परिभाषा ? अस्मदादौ तथादर्शनादेवं कल्प्यत इति चेत् । ननु शुभप्रकृतयोऽप्यस्मदादौ मोहसहकृता एव स्वकार्यकारणकौशलमवलम्बमाना विलोकयाञ्चक्रिरे, ततस्ता अपि तथा स्युः, ततो नैतद्वयस्य मोहापेक्षस्य तत्कारणत्वम्, किन्तु स्वतन्त्रस्य । तच्च केवलिन्यविकलमस्त्येव । तन्न कारणं केवलित्वेन विरुध्यते । Page #498 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર ૪૩ ૩ દિગંબર :- આહાર પર્યાપ્તિ નામકર્મ અને વેદનીયકર્મ બંને જ્યારે મોહનીયકર્મની સાથે હોય ત્યારે જ કવલાહારના કારણરૂપ બને છે... તેના વિના નહી.. મોહ તો સર્વજ્ઞમાં છે નહી તેથી તેના કાર્યરૂપ કવલાહાર કેવલીમાં ઘટશે નહી. શ્વેતાંબર :- આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે તો પછી ગતિ વિગેરે ક્રિયા પણ મોહ સહકૃત માનવાની આપત્તિ આવશે... ગતિ વિગેરે ક્રિયા તમારા મતે જેમ મોહની સહાય વિના જ થાય છે તેમ આહાર ક્રિયા પણ મોહ રહિત જ થાય તેમાં કોઈ પણ જાતનો વિરોધ નથી. દિગંબર :- અશુભ પ્રવૃતિઓ જ મોહનીય કર્મની સહાયની અપેક્ષા રાખે છે.. શુભ પ્રકૃતિઓ નહી... ગતિ વિગેરે શુભ પ્રકૃતિઓ છે માટે મોહની અપેક્ષા રાખતી નથી.. જ્યારે કવલાહાર અસાતા વેદનીયરૂપ હોઈ (દુઃખ જનક હોઈ) અશુભ પ્રકૃતિ છે માટે તેને મોહની અપેક્ષા જરૂર રહેશે જ. શ્વેતાંબર :- આવી પરિભાષા (સિદ્ધાંત) તમે શેના આધારે કહો છો? દિગંબર :- આપણામાં અશુભ પ્રકૃતિ મોહની અપેક્ષા રાખે છે તેવુ સાક્ષાત્ દેખાય છે. માટે ત્યાં (કેવલીના કવલાહારમાં) પણ અવશ્ય અપેક્ષા રાખશે. શ્વેતાંબર :- આપણામાં તો શુભ પ્રકૃતિઓ પણ મોહનીયથી સહકૃત થઈને જ (મોહની સહાયથી જ) પોતાના કાર્યમાં કારણરૂપ બનતી જોવાય છે. તો કેવલીની ગત્યાદિ શુભ પ્રકૃતિઓ પણ તેવી મોહસહકૃત થશે. (અર્થાત્ કેવલીમાં પણ ગત્યાદિના કારણરૂપ મોહને માનવાની આપત્તિ તમને આવશે). તેથી સિદ્ધ થાય છે કે આહારપર્યાપ્તિ નામકર્મ અને વેદનીયકર્મ આ બન્ને મોહની સહાય વિના જ આહારનું કારણ બને છે. અને તે બંને કેવલીમાં હોવાથી તેમને પણ કવલાહાર માનવામાં કોઈ બાધ નથી. આમ સર્વજ્ઞત્વની સાથે કવલાહારના કારણોનો પણ સહાનવસ્થાનરૂપ વિરોધ નથી માટે કેવલીને કવલાહાર છે એમ સિદ્ધ થયું. कार्यं तु यदि विरुद्धम्, तदा तत् तत्र मोत्पादि, अविकलकारणस्तु तत्रोत्पद्यमानः कवलाहारोऽनिवार्य एव । किञ्च, किं नामाहारकार्य सार्वज्येन व्याहन्यते ? (૨) રસનેન્દ્રિયવં તિજ્ઞાનમ્ ? (૨) ધ્યાનવિનઃ? (રૂ) પરોપારરક્તરાય? (૪) વિસૂરિદ્ધિ વ્યાધિ, (૨) રૂપથ, (૬) પુરીષાદ્વિગુણિતં વર્ષ, (૭) ધાતૂપતિના રિસા (૮) નિલા વા ? Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા ___ नाद्यः पक्षः । तावन्मात्रेण रसनेन्द्रियज्ञानासम्भवात् अन्यथा अमरनिकरनिरन्तरनिर्मुक्तकुसुमपरिमला-दिसम्बन्धाद् घ्राणेन्द्रियज्ञानमपि भवेत् । न द्वितीयः । केवलिनः शैलेशीप्रारम्भात् प्राग् ध्यानानभ्युपगमात् तत्र च कवलाहारस्वीकारात्, तद्ध्यानस्य च शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद् विघ्नः स्यात् ? न तृतीयः, तृतीययाममुहूर्तमात्र एव भगवतां भुक्तेः, शेषमशेषकालमुपकाराવપરાત્ | न चतुर्थः, परिज्ञाय हितमिताहाराभ्यवहारात् । न पञ्चमः, गमनादिनाऽपीर्यापथप्रसङ्गात् । न षष्ठः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपद्येत अन्येषां वा ? न तावत् तस्यैव भगवतः, निर्मोहत्वेन जुगुप्साया असम्भवात्, अथान्येषाम्, तत् किं मनुजदनुज-अमरेन्द्र-तद्रमणीसहस्त्रसङ्कलायां सभायामनंशुके भगवत्यासीने सा तेषां न जायते ? अथ भगवतः सातिशयत्वाद् न तन्नाग्न्यं तेषां तद्धेतुः । तर्हि तत एव तन्नीहारस्य मांसचक्षुषामदृश्यत्वाद् न दोषः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणाद् दोषाभावः । नापि सप्तमाष्टमौ, रिरंसानिद्रयोर्मोहनीयकार्यत्वात्, भगवति तु तदभावात् । तन्न कार्यमपि तस्य तेन विरुध्यते । હવે હે દિગંબરો ! કવલાહારનું જે કાર્ય છે તે કાર્ય સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે એમ જો તમે કહેશો તો તે પણ ઉચિત નથી. કારણ કે કવલાહારનું જે કાર્ય હોય છે. તે કાર્ય ભલે કેવલિમાં ઉત્પન્ન ન થાઓ, પરંતુ અવિકલ (પરિપૂર્ણ) કારણ સામગ્રીથી ત્યાં કેવલીમાં સંભવતો કવલાહાર તો અનિવાર્ય જ સંભવે છે. સારાંશ કે જગતમાં જે કોઈ પદાર્થો ઉત્પન્ન થાય છે તે અવિકલકારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે. પરંતુ ફળની (એટલે કાર્યની) અપેક્ષાએ ઉત્પન્ન થતાં નથી. જેમ કે સમુદ્રમાં વરસતો વરસાદ, તેનું ફળ (કાય) કંઈ જ નથી, નિરર્થક જ વરસે છે. તો પણ વાદળ-શીતળતા અને સાનુકુળ વાતાવરણ ઇત્યાદિ અવિકલ કારણસામગ્રીથી વરસાદ વરસે છે. તથા ચોમાસામાં થતી સૂક્ષ્મ જીવાત, જેનું કોઈ પ્રયોજન નથી જે મૃત્યુને જ શરણ થવાની છે તો પણ તેવા પ્રકારના શીતળ અને દુર્ગન્ધમય વાતાવરણરૂપ અવિકલકારણની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ પદાર્થની ઉત્પત્તિ અવિકલકારણને આધીન છે. પરંતુ ફળને આધીન નથી. માટે કેવલીમાં પણ કવલાહારનું જે કાર્ય (ફળ), જો સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું હોય તો તે કાર્ય (સંતોષઆનંદ, હર્ષ, રસાસ્વાદ, તૃપ્તિ) ઇત્યાદિ ભલે કેવલીમાં ન હો, એમાં અમને શ્વેતાંબરોને Page #500 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર કંઈ વાંધો નથી. પરંતુ આહારપર્યાસિનામકર્મનો અને વેદનીયકર્મનો ઉદય, એ રૂપ અવિકલકારણસામગ્રી જન્ય કવલાહાર સ્વીકારવામાં શું દોષ ? માટે તે કેવલીમાં હર્ષઆનંદાદિ કાર્ય ભલે ન હો, પરંતુ અવિકલકારણથી ઉત્પન્ન થતો આહાર તો અનિવાર્યપણે સ્વીકારવો જ જોઈએ. તથા વળી કવલાહારનું એવું તે કયું કાર્ય છે કે જે સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું દેખાય છે ? ૪૩૫ (૧) શું આહાર કરવાથી રસનેન્દ્રિયજન્ય જે મતિજ્ઞાન થાય છે. તે વિરોધી છે ? (૨) શું આહાર કરવાથી તેમની ધ્યાનદશામાં કોઈ સ્ખલના થાય છે ? (૩) શું આહાર કરવાથી જેટલો સમય આહારમાં જાય, તેટલો સમય પરોપકાર કરવામાં અંતરાય થાય ? (૪) શું આહાર કરવાથી પેટમાં શૂલ, અજીર્ણ, અપચો ઇત્યાદિ રોગો જે થાય તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૫) શું આહાર કરવાથી કાયયોગ હોવાના કારણે ઈર્યાપથિક આશ્રવ થાય છે તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૬) શું આહાર કરવાથી મળ-મૂત્ર કરવાં પડે તે જુગુપ્સિતક્રિયા છે તે વિરોધી છે ? (૭) શું આહાર કરવાથી શરીર લષ્ટપુષ્ટ બને, શારીરિક રૂધિરાદિ ધાતુઓનો ઉપચય થાય તેથી સ્ત્રી આદિની સાથે કામભોગની વાસના થવા રૂપ રિહંસા થાય, તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૮) શું આહાર કરવાથી નિદ્રા-આળસ આવે તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે / ઉપરોક્ત કવલાહારનાં આઠ કાર્યો પૈકી કયું કાર્ય તમને સર્વજ્ઞતાની સાથે વિરોધી લાગ્યું કે જેના કારણે સર્વજ્ઞતાની સાથે કવલાહાર તમે નથી સ્વીકારતા ? (૧) પહેલો પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણ કે રસનેન્દ્રિય અને આહારમાત્રના સંયોગથી રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનો અસંભવ છે. નદુમ્મિદ્ છાઙમસ્થિત્ નાળે આવું શાસ્ત્રવચન હોવાથી કેવલીને છાજ્ઞસ્થિક મતિજ્ઞાનાદિ હોતાં નથી. મતિજ્ઞાનાદિ ક્ષયોપશમભાવનાં છે અને કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. માટે કેવલીભગવાનને ઇન્દ્રિયની સાથે વિષયનો સંયોગ હોય, પરંતુ તે સંયોગમાત્રથી મતિજ્ઞાન સંભવે નહીં. અન્યથા = જો ઇન્દ્રિય અને વિષયના સંયોગમાત્રથી જ મતિજ્ઞાન સ્વીકારવામાં આવે તો ભગવાનના Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા સમવસરણમાં દેવોના સમૂહ વડે નિરંતર વરસાવાતા પુષ્પોની સુગંધ આદિના સંબંધમાત્રથી ધ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાન પણ માનવું પડશે. તેવી જ રીતે સભાના લોકોવડે પુછાતા પ્રશ્નો (અને શબ્દો) કાનવડે સાંભળવા દ્વારા શ્રોત્રેન્દ્રિયસંબંધી મતિજ્ઞાન પણ સ્વીકારવું પડશે, સભાના લોકોને ઉપદેશ આપતાં દૃષ્ટિવડે જોતાં ચાક્ષુષમતિજ્ઞાન પણ સ્વીકારવું પડશે, અને ત્રણગઢ-સિંહાસન તથા ભૂમિઆદિનો સ્પર્શનેન્દ્રિયથી સંયોગ કરતાં સ્પાર્શન મતિજ્ઞાન પણ માનવું પડશે, પરંતુ આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગમાત્ર જ હોય છે. તજ્જન્ય મતિજ્ઞાન સંભવતું નથી. કારણ કે તેઓને કેવલજ્ઞાન છે. તેવી જ રીતે રસનેન્દ્રિય અને આહારની બાબતમાં પણ સમજવું. (૨) બીજો પક્ષ “ધ્યાનવિદન” કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે કેવલી ભગવાન જ્યારે કેવલજ્ઞાન પામે છે. ત્યારથી આરંભીને શેલેષી અવસ્થાનો આરંભ (૧૪મા ગુણસ્થાનકનો આરંભ) કરે તે પહેલાં કોઈ પણ પ્રકારનું ધ્યાન સ્વીકારાયું જ નથી કે જેથી તેમાં વિદન થાય. કેવલી ભગવાનમાં ધ્યાનાન્સરિકા દશા હોય છે. કારણ કે શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધર છદ્મસ્થને હોય છે અને પાછળના બે પાયા અનુક્રમે યોગનિરોધકાલે અને અયોગી અવસ્થામાં હોય છે. વચ્ચેના કાળમાં ધ્યાનનો જ વિરહ છે તો વિદન થવાની સંભાવના જ ક્યાંથી થશે? અને જ્યારે યોગનિરોધ કે શૈલેષીઅવસ્થામાં આવે અને શુકલધ્યાનના પાછળના બે પાયા ઉપર આરોહિત થાય ત્યારે અમે પણ કવલાહાર સ્વીકારતા નથી કે જેથી ત્યાં વિદનભૂત બને. તથા વળી આ શુક્લધ્યાન શૈલેષીઅવસ્થામાં પ્રગટ થયું છતું શાશ્વત હોવાથી મોક્ષમાં પણ અનંતકાળ સુધી વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતી અવસ્થા જ રહે છે. શાશ્વત હોવાથી આવેલું આ ધ્યાન કદાપિ જતું નથી. ૩૨થા = જો એમ ન સમજીએ અને શૈલેષી અવસ્થા ભાવિ વ્યશ્ચિત્રક્રિયા અપ્રતિપાતી ધ્યાન અશાશ્વત માનીએ અને પૂર્વે સયોગી કેવલી અવસ્થામાં આવ્યું છતું ભોજનક્રિયાના વિદનથી ચાલ્યું જાય, ફરીથી આવે, ફરીથી ભોજનક્રિયાકાળે ચાલ્યું જાય એમ જો અશાશ્વત હોય તો, અને ભોજનક્રિયા તે ધ્યાનમાં વિષ્ણભૂત બનતી હોય તો, ગામાનુગામ વિહાર કરતા એવા તે ભગવાનને આ ગતિક્રિયા પણ વિદનભૂત કેમ નહીં બને ? સારાંશ કે સૌથી પહેલી વાત તો એ છે કે કેવીલને ધ્યાન જ નથી પરંતુ ધ્યાનાન્સરિકા દશા છે એટલે વિદન થતું જ નથી. અને બીજી વાત એ છે કે ભોજનની ક્રિયા જો વિદનભૂત માનશો તો ગતિ-સ્થિતિ-નિષદ્યાદિ ક્રિયાઓ પણ ક્રિયાઓ જ હોવાથી વિદનભૂત માનવી પડશે. માટે ધ્યાનવિદન નામનો બીજો પક્ષ પણ વ્યાજબી નથી. Page #502 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર (૩) હવે જો ત્રીજો પક્ષ કહો કે જેટલો સમય આહારગ્રહણ કરે તેટલો સમય પરોપકારમાં વિઘ્ન થાય તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે ચોવીસ કલાકના અહોરાતમાં ફક્ત ત્રીજા પ્રહરના મુહૂર્ત માત્રમાં જ કેવલીઓ આહાર ગ્રહણ કરે છે અર્થાત્ ત્રીજા પ્રહરના મુહૂર્ત માત્ર જેટલા અલ્પકાળમાં ભગવન્તોને ભોજનક્રિયા હોય છે. શેષ સકલ કાળમાં તેઓ પરોપકાર પરાયણ જ હોય છે. આટલા માત્ર કાળની ક્રિયાને જો પરોપકારમાં વિઘ્નભૂત માનીએ તો વિહારાદિ ક્રિયા પણ તેવી થશે. માટે આ પક્ષ પણ ઉચિત નથી. (૪) આહાર કરવાથી પેટમાં શૂલ-અજીર્ણ-અપચો ઇત્યાદિ વિષૅચિકા (રોગો) થશે માટે કેવલીને કવલાહાર ન હોય આ પક્ષ પણ યુક્તિસંગત નથી કારણ કે આ કેવલીભગવન્તો હિતકારી અને પરિમિત આહાર સ્વીકારનારા હોય છે. સામાન્ય મુનિઓમાં પણ હિયાારા મિયાહારા પાઠ છે અને તે મુનિઓ પણ તેવો જ આહાર કરે છે તો કેવલી ભગવાનનું તો પૂછવું જ શું ? ૪૩૭ (૫) ભોજનક્રિયાથી ઈર્યાપથિકી ક્રિયાનો આશ્રવ થશે એ પાંચમો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે કેવલી ભગવન્તોમાં સયોગિકેવલી (૧૩ મા) ગુણસ્થાનકે ઈર્યાપથિક આશ્રવ હોય જ છે. સર્વથા અનાશ્રવ દશા (એટલે સર્વસંવરભાવ) તો ચૌદમે ગુણસ્થાનકે જ આવે છે. અહીં કદાચ તમે એમ પ્રશ્ન કરો કે શ્વાસોચ્છવાસ કે રૂધિરાદિના ભ્રમણ રૂપ અસ્વાધીન એવી શારીરિક ક્રિયાઓથી ઈર્યાપથિક આશ્રવ કેવલીમાં ભલે હો. પરંતુ સ્વાધીન એવી અને જાણી બુઝીને કરાતી એવી આ ભોજનક્રિયાવડે ઈર્યાપથિક આશ્રવ કેવલી શા માટે આચરે ? જો આમ પુછો તો ગમન-આગમન-ઉઠવું-બેસવું-ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા પણ સ્વાધીન ઈર્યાપથિક આશ્રવ કેમ આચરે ? માટે આ શરીરસ્થિતિ છે. ગમનાદિની જેમ કેવલિમાં હોય જ છે. (૬) મળ-મૂત્રાદિ કરવા રૂપ જુગુપ્સિત ક્રિયા કરવી પડે માટે ભગવાનને આહાર ન હોય આ છઠ્ઠો પક્ષ પણ યુક્તિસિધ્ધ નથી. કારણ કે કવલાહાર કર્યા પછી કાળાન્તરે કરાતી તે મળ-મૂત્રના નિસર્ગની ક્રિયાવડે તેઓને પોતાને જ જુગુપ્સા થાય છે ? કે તેઓની આ ક્રિયા જોઈને કોઈ અન્યને જુગુપ્સા થાય છે ? તે ભગવાનને જ આ ક્રિયા કરતી વખતે જુગુપ્સા થાય છે એમ કહો તો તે સત્ય નથી કારણ કે કેવલી અવસ્થામાં વર્તતા આ ભગવાન્ નિર્મોહી હોવાથી તેઓમાં જુગુપ્સા જ સંભવતી નથી. હવે તેઓની આ ક્રિયા જોઈને અન્યને જુગુપ્સા થાય એમ બીજો પક્ષ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જ્યારે મનુષ્યો-દાનવો, દેવો, તેઓના ઈન્દ્રો, હજારોની સંખ્યામાં તેઓની રમણીઓ, ઇત્યાદિ જીવોથી ભરપૂર ભરેલી સભામાં Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા (અનં) વસ્ત્રવિનાના ભગવાનું બીરાજતે છતે તે જીવોને તે જુગુપ્સા શું ન થાય ? મળ-મૂત્રની નિસર્ગ ક્રિયા કરે ત્યારે તો સામાન્યથી સૌ નગ્ન જ હોય એટલે તે વખતની ક્રિયા જોઈને એટલી જુગુપ્તા સંભવિત નથી કે મળ-મૂત્રના નિસર્ગાદિના પ્રયોજન વિના પણ જ્યારે નગ્ન ફરે -ચાલે-કે બેસે ત્યારે તેમના શરીરની જુગુપ્સનીયતા લાગે. સામાન્યલોકો પણ નિસર્ગક્રિયા કરતા નગ્નને એવા નથી તિરસ્કારતા કે વિના પ્રયોજને નગ્ન ફરતાને જેવા તિરસ્કારે છે. માટે ભરસભામાં ભગવાનને નગ્ન જોઈને લોકોને જુગુપ્સા કેમ થતી નથી ? હવે જો એવો ઉત્તર આપો કે ભગવાન અતિશયવાળા હોવાથી (નગ્ન હોવા છતાં અનગ્ન દેખાતા હોવાથી એટલે કે ભોગકાળે જ ઇન્દ્રિય શરીરની બહાર દ્રષ્ટિને યોગ્ય બનતી હોવાથી, શેષકાલે પશુની જેમ ઇન્દ્રિય શરીરની અંદર ગુપ્ત જ રહેતી હોવાથી) તે ભગવન્તોની નગ્નતા તે સભાના જીવોને માટે જુગુપ્સાનો હેતુ બનતી નથી. તો હે મિત્ર ! તે જ કારણથી તે કેવલીઓનો નીહાર પણ અતિશયના પ્રભાવથી જ ચર્મચક્ષુવાળા જીવોને અદશ્ય હોવાથી જુગુપ્સા થવાનો દોષ આવતો નથી. હવે કદાચ તમે એમ પ્રશ્ન કરો કે તીર્થંકરભગવત્તો સાતિશય હોવાથી તેઓની નિસર્ગક્રિયા ચર્મચક્ષુવાળા જીવોને અદેશ્ય બને એટલે જુગુપ્સાનો હેતુ ન બને, પરંતુ સામાન્ય કેવલજ્ઞાની ભગવન્તો તો એવા પ્રકારના સાતિશય ન હોવાથી તેઓની નિસર્ગક્રિયા તો જુગુપ્સાનો હેતુ બને જ. માટે નિસર્ગક્રિયા કરવી જ ન પડે એટલા સારૂં કવલાહાર ન માનવો એ જ ઉચિત છે. આમ જો કહો તો તે પ્રશ્ન પણ ઉચિત નથી. કારણ કે સામાન્યકેવલિઓવડે નિર્જનદેશભાગમાં (વર્તમમાનમુનિઓની જેમ) તે નિસર્ગક્રિયા કરાતી હોવાથી જુગુપ્સા થવાનો દોષ આવતો નથી. (૭-૮) આહારગ્રહણથી શરીરની ધાતુઓનો ઉપચય થશે અને તેનાથી ભોગની વાસના થવા રૂપ રિસા, અને નિદ્રા આળશ ઇત્યાદિ થશે માટે કવલાહાર માનવો ઉચિત નથી. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે રિસા અને નિદ્રા એ અનુક્રમે મોહનીય કર્મનું કાર્ય છે અને દર્શનાવરણીય કર્મનું કાર્ય છે. ભગવાનમાં તે મોહનીય અને દર્શનાવરણીય કર્મનો અભાવ છે. તેથી શરીર પુષ્ટ થવા છતાં રિશંસા-નિદ્રા કે આળસ કેવલીમાં સંભવતાં નથી. તથા વળી હિતકારી અને પરિમિત આહારવાળા હોવાથી શરીર પણ નિરોગી અને પરિમિતપ્રમાણવાળું જ રહે છે. આ રીતે ત = તે કવલાહારનું કોઈ કાર્ય પણ તેન = તે સર્વજ્ઞની સાથે કોઈ પણ જાતનો વિરોધ પામતું નથી. नापि सहचरादि, यतस्तत्सहचरं छद्मस्थत्वम्, अन्यद् वा निगदेत, न तावदाद्यम्, Page #504 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર उभयवाद्यविवादास्पदत्वेनासिद्धेः, अस्मदादौ तथादर्शनात् तत्साहचर्यनियमोपगमे गमनादेरपि तत् सहचरं स्यात् । अन्यत्तु करवक्त्रचालनादि भवति तत्सहचरम्, न तु केवलित्वेन विरुद्धम्, एवमुत्तरचरादिकमपि न केवलित्वेन विरुध्यते । इति स्थितं कवलाहारसर्वज्ञत्वयोरविरोधादिति हेतुः सिद्धिवधूसम्बन्धबन्धुर इति ॥२७॥ ૪૩૯ હવે કવલાહારના સહચરાદિ ભાવ પણ સર્વજ્ઞત્વનો વિરોધી નથી અર્થાત્ કવલાહારનો સહચર, પૂર્વચર કે ઉત્તરચર પદાર્થ પણ કેવલજ્ઞાનની સાથે વિરોધી જણાતો નથી. કારણ કે કવલાહારનો સહચર તમે શું માનશો ? કવલાહાર હોય ત્યારે સાથે જ હોય તે સહચર. એવી કોઈ વસ્તુ કહેશો કે જે કવલાહારની સાથે હોય અને તેથી જ સર્વજ્ઞતા સાથે વિરોધ પામતી હોય ? શું છદ્મસ્થપણું સહચર કહેશો કે અન્ય બીજું કંઈ કહેશો ? પહેલું તો (એટલે છદ્મસ્થપણું તો) તમે કહી શકશો નહીં. કારણ કે વાદી-પ્રતિવાદી એમ ઉભયવાદીઓને આ છદ્મસ્થપણું અવિવાદાસ્પદ તરીકે માન્ય નથી. કારણ કે છદ્મસ્થપણું બાર ગુણસ્થાનક સુધી હોય છે જ્યારે કવલાહાર દિગંબરોની અપેક્ષાએ બાર ગુણઠાણા સુધી હોય છે અને શ્વેતાંબરોની અપેક્ષાએ તેર ગુણસ્થાનક સુધી હોય છે એટલે વાદી-પ્રતિવાદી એમ બન્નેને છદ્મસ્થપણું કવલાહારની સાથે સહચર તરીકે માન્ય નથી જે ઉભયને માન્ય હોય તેને જ સહચર તરીકે બતાવી શકાય. કદાચ હવે અહીં દિગંબરસંપ્રદાય જો એમ કહે કે અસ્ત્રવાવો = આપણા લોકોમાં ‘‘છદ્મસ્થતા-કવલાહાર” આ બન્નેનું તથાવર્શનાત્ = તેવા પ્રકારનું સાહચર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી તે બન્નેનું નિયમા સાહચર્ય હોય છે એવો નિયમ સ્વીકારી લેવામાં જો આવે, અને તેના કારણે છદ્મસ્થતાની નિવૃત્તિ થાય ત્યારે કવલાહારની પણ નિવૃત્તિ થાય એમ જો માની લેવામાં આવે, અને તેથી કેવલીમાં કવલાહાર ન હોય એમ જો સમજવાસમજાવવામાં આવે તો ગમન-આગમન સ્થિતિ-નિષદ્યાદિ ક્રિયાઓમાં પણ તે છદ્મસ્થતાનું સાહચર્ય સિધ્ધ થશે જ. કારણ કે આપણા લોકોમાં છદ્મસ્થતા ગતિ-સ્થિત્યાદિ ક્રિયા’ સાથે જ હોય છે. તેથી તે બન્નેનું સાહચર્ય આપણામાં દેખાવામાત્રથી સાહચર્યનો નિયમ જો માની લેવામાં આવે તો કેવલીમાં છદ્મસ્થતા દૂર થયે છતે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓ પણ વિરામ પામશે. જેથી કેવલીમાં તે ગતિ-સ્થિતિ નિષદ્યા આદિ ક્રિયાઓ પણ સંભવશે નહીં. હવે ‘‘અન્યત્’ છદ્મસ્થતા વિના બીજું કંઈ અન્ય “હાથ-મુખનું ચલાવવું” વિગેરે જો કવલાહારનું સહચર માનવામાં આવે, અર્થાત્ જ્યાં જ્યાં કવલાહાર હોય ત્યાં ત્યાં કર- વત્રાદિ ચાલન હોય જ છે. એમ સાહચર્ય સ્વીકારવામાં આવે તો ભલે સ્વીકારો, Page #505 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા એમાં અમે પણ સંમત છીએ, કરવત્રાદિચાલન એ કવલાહારનું સાહચર્ય હોય જ છે. પરંતુ તે કરવકત્રાદિચાલન કેવલીપણાની સાથે વિરૂદ્ધ નથી. કેવલીપણુ આવે છતે પણ સયોગિકેવલી હોવાથી કરવસ્ત્રાદિ ચાલન હોઈ શકે છે અને જો કરવસ્ત્રાદિચાલન હોય તો કવલાહાર પણ હોઈ શકે છે. ૪૪૦ આ પ્રમાણે ઉત્તરચરાદિ (ઉત્તરચર અને પૂર્વચર) વિગેરે હેતુઓ પણ કેવલિપણાની સાથે વિરૂદ્ધ નથી તે સ્વયં સમજી લેવું. જેમ કે કવલાહારનું પૂર્વચર (૧) ક્ષુધા, (૨) પિપાસા, (૩) આહારની પ્રાપ્તિ, વિગેરે હોય છે. પરંતુ ઉપરોક્ત ત્રણે પૂર્વચરો કેવલીપણાની સાથે વિરૂદ્ધ નથી, કારણ કે વેદનીયકર્મનો ઉદય કેવલીને પણ હોવાથી કવલાહારની પૂર્વાવસ્થામાં ક્ષુધા-પિપાસા હોઈ શકે છે. તેવી જ રીતે અંતરાયકર્મનો ક્ષય હોવાથી કેવલીને કવલાહારની પૂર્વાવસ્થામાં આહારપ્રાપ્તિ હોઈ શકે છે. માટે કવલાહારનું પૂર્વચર પણ કેવલિત્વની સાથે વિરૂદ્ધ નથી. એવી જ રીતે કવલાહારનું ઉત્તરચર (૧) હસ્તવકત્રપ્રક્ષાલન, (૨) આહારનું પચન, અને (૩) મળ-મૂત્રનિસર્ગાદિ ક્રિયા છે. પરંતુ આ ત્રણે હેતુઓ કેવલીપણામાં હોઈ શકે છે. (૧) પાણીનો સંયોગ (૨) તૈજસ શરીર, (૩) નામકર્મના ઉદયથી કાયયોગ વિગેરે કેવલીને પણ હોવાથી કવલાહારનો ઉત્તરચર હેતુ પણ કેવલીપણાની સાથે અવિરૂદ્ધ જ છે. આ પ્રમાણે ‘“વસ્તાહાર-સર્વજ્ઞત્વયોવિરોધાત્' એવો મૂળસૂત્રમાં અમે કહેલો હેતુ સંપૂર્ણપણે નિર્દોષ જ છે. એવા પ્રકારની સિદ્ધિરૂપી વધૂના સંબંધથી સુશોભિત થયો. અર્થાત્ સંપૂર્ણ નિર્દોષ તરીકે સિદ્ધ થયો. इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां · रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रत्यक्षस्वरूपनिर्णयो नाम द्वितीयः परिच्छेदः આ પ્રમાણે “પ્રમાણનયતત્ત્વાલોક” નામના ગ્રંથની શ્રીરત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ સમજાવતો આ બીજો પરિચ્છેદ સમાપ્ત થયો. તેની સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ સમાપ્તિને પામ્યો. Page #506 -------------------------------------------------------------------------- ________________ સ્યાશાદ સ્યાજ્ઞાાદ એટલે અનેક Angle થી વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ કરી છે Sii ||////// સ્યાસ્વાદ એટલે એકાંતિક પક્કડ કદાગ્રહનો અભાવ સ્યાસ્વાદ એટલે ‘જ' કારનો નહી, પણ સર્વત્ર પણ’ નો ઉપયોગ કરવો. સ્યાદ્વાદ એટલે ગમે તેવા કિલષ્ટ સંઘર્ષોનું સમાધાન કરી આપનાર Master Key ) Ilile/ જયા સંઘર્ષ છે મતભેદ છે મનભેદ છે ત્યાં એકાંતવાદ છે. અનેક દ્રષ્ટિમાં સંઘર્ષને સ્થાન નથી. &ામાં પદાર્થની કસોટી સમયે ‘ચ્ચાáાદ’ કસોટીના પથરનું કામ કરી સોના જેવા સત્યનો અને પિત્તળ જેવા સત્યભાસનો પર્દાફાસ કરે છે. રોપDu/Pછે જ્યાં એકાંતવાહ ત્યાં સંઘર્ષ ક્યાં અનેકાંતવાદ (વાંસમાધાન. ભરત ગ્રાફીક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : 2 2 134176, 2 2 1 24723 www.jainelibrary