SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા (३) बहिर्देशे स्थायित्वं શરીરના બહારના ભાગમાં રહેવા પણું. એવો અર્થ છે. આ ત્રણ અર્થોમાંથી ‘“વાઘેન્દ્રિયતા” શબ્દનો અર્થ હે નૈયાયિકો ! તમે શું કરો છો ? 113911 = ઉપરોક્ત ત્રણ અર્થમાંથી જે અર્થ કરશો તે અર્થમાં તમારો હેતુ હેત્વાભાસ બને છે. માટે તમારૂં અનુમાન મિથ્યા છે. તે આ પ્રમાણે - तत्रादिमायां भिदि चेतसा, स्यादेतस्य हेतोर्व्यभिचारचिह्नम् । अप्राप्यकारी प्रकरोति यस्माद् मन्दाकिनीमन्दरबुद्धिमेतत् ॥३८॥ તવ = દેતોઃ તે ત્રણ પક્ષોમાંથી જો, આતિમાં મિવિ પહેલો પક્ષ કહેશો તો, તસ્ય = આ તમારા હેતુને, શ્વેતા મનની સાથે, મિવારચિહ્નમ્ વ્યભિચારલક્ષણવાળો દોષ, સ્વાર્ આવશે. યસ્માર્ = કારણ કે તત્ પણ, અપ્રાપ્યાતિ = હોતે છતે પણ, મન્દ્રાનિી = ગંગાનદી અને, મન્ત્ર = મેરૂપર્વતની, બુદ્ધિમ્ = બુદ્ધિને પ્રતિ ઉત્પન્ન કરે જ છે. = આ મન - = Jain Education International == = = હે નૈયાયિક ! તમારા અનુમાનમાં કહેલો “બાહ્યેન્દ્રિયત્વ” એવો જે હેતુ છે, તેનો અર્થ ઉપરોક્ત ત્રણ પક્ષોમાંથી જો આદિમપક્ષ કહો તો તમારો હેતુ મનની સાથે વ્યભિચાર નામના દોષને પામવાવાળો છે. કારણ કે મન અપ્રાપ્યકારી હોવા છતાં પણ દૂર દૂર રહેલી ગંગાનદી અને મેરૂપર્વત આદિ પદાર્થોનું ચિંતન કરાવવા દ્વારા બોધ કરાવે જ છે. दोषः स एवोत्तरकल्पनायां यदात्मनः पुद्गल एष बाह्यः । चेतश्च तस्मादुपजायमानमेतद् बहिष्कारणजन्यताभृत् ॥३९॥ ૨૮૫ તમારા અનુમાનનું સાધ્ય “પ્રાપ્યકારિ” છે. તેનો અભાવ એટલે “અપ્રાપ્યકારિ’ એ સાધ્યાભાવ છે. તેવા પ્રકારના સાધ્યાભાવવાળા (અર્થાત્ અપ્રાપ્યકારિ) એવા મનમાં “બાઘેન્દ્રિયત્વ” હેતુ પ્રથમ અર્થવાળો વર્તે છે. કારણ કે મન પણ દૂર દૂરના ગંગાનદીમેરૂ પર્વતાદિને જણાવે જ છે. આ રીતે ‘માધ્યામાવવવૃત્તિ’” થવાથી હેતુ વ્યભિચારી, અનૈકાન્તિકદોષવાળો થયો. ।।૩૮।। " = = उत्तरकल्पनायां બીજો પક્ષ સ્વીકારશો તો પણ, સઃ વ રોષઃ તે જ વ્યભિચારદોષ આવશે. યજ્ કારણ કે, આત્મનઃ = આત્માથી, પુાન ૫૧: = આ પુદ્ગલદ્રવ્ય, વાહ્ય: = બાહ્ય છે. અને નેતશ્ર તે મન, તસ્માત્ = બાહ્ય એવા તે પુદ્ગલદ્રવ્યોમાંથી જ, ૩પનાયમાનમ્ = ઉત્પન્ન થતું છતું, પતર્ = આ મન પણ, વાિરનન્યતામૃત્ બાહ્યકારણોથી જન્યતાને ધારણ કરનારૂં જ છે. = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy