SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા = હવે હે નૈયાયિક ! જો બીજો પક્ષ કહેશો તો, એટલે કે બાહ્યેન્દ્રિયતાનો અર્થ બાહ્ય પદાર્થોથી ઉત્પત્તિવાળા પણું એવો કરશો તો, સ વ ોષઃ તે જ વ્યભિચારહેત્વાભાસ નામનો દોષ તમને આવશે. કારણ કે આ પુદ્ગલદ્રવ્ય અજીવ હોવાથી જીવથી બાહ્ય છે. અને તે મન તે પુગ્લેદ્રવ્યમાંથી જ બનેલું છે. મનોવર્ગણાનાં પુદ્ગલો જ મન રૂપે બને છે. માટે આત્માથી બાહ્ય એવા પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણાને ધારણ કરવાવાળું જ આ મન છે. તેથી સાધ્ય પ્રાપ્યકાર, સાધ્યાભાવ અપ્રાપ્યકારિ, એવું મન, તેમાં પણ બહિષ્કારણજન્યતા અર્થવાળો બાહ્યેન્દ્રિયત્વહેતુ વર્તે છે તેથી સાધ્યાભાવવવૃત્તિ થવાથી આ હેતુ પૂર્વની જેમ વ્યભિચારી થશે. I૩૯ના ૨૮૬ चेतः सनातनतया कलितस्वरूपं, सर्वापकृष्टपरिमाणपवित्रितं च । प्रायः प्रियः प्रणयिनीप्रणयातिरेका, देतत् करोति हृदये न तु तर्कतज्ज्ञाः ॥४०॥ શ્વેતઃ ચિત્ત અર્થાત્ મન, સનાતનતથા નિત્ય હોવાથી, ભિતસ્વરૂં = મનોહર સ્વરૂપવાળું છે. = = અને, સર્વાપવૃષ્ટિ = સર્વ ઈતરપદાર્થો કરતાં અપકૃષ્ટ અર્થાત્ નાના, परिमाणपवित्रितं પરિમાણથી પવિત્ર છે. અર્થાત્ સર્વપદાર્થો કરતાં અણુપરિમાણવાળું છે. તત્ = 21 ald, fire: = કામાન્ય પુરૂષ, પ્રયિની = પોતાની પત્નીના, પ્રય = સ્નેહના, અતિરાત્ = આધિક્યથી પ્રાયઃ હૃદયમાં ભલે સ્વીકારી લે, તુ = પરંતુ, તતજ્ઞા: ઘણુ કરીને યે રોતુ તર્કથી તેને જાણવાવાળા, ૬ = નથી. = Jain Education International = = - = = જૈનાચાર્યશ્રીએ પુદ્ગલના બનેલા મનની સાથે હેતુનો વ્યભિચારદોષ ઉપરના શ્લોકમાં આપ્યો છે. તેથી તેમાંથી છુટવા માટે નૈયાયિક આ શ્લોકમાં બચાવ કરે છે કે “મન પૌદ્ગલિક છે જ નહીં” પરંતુ મન તો અનાદિકાળથી નિત્ય છે. અને નિત્ય હોવાથી ઉત્પત્તિ વિનાશ વિનાના સ્વરૂપથી કલિત (યુક્ત) એવું સદા એકસ્વરૂપવાળું છે તથા વળી ઈતર સર્વ પદાર્થો કરતાં નાનામાં નાના પરિમાણવાળું છે એટલે કે “અણુપરિમાણવાળું છે” એટલે મન પૌલિક જ નથી તો પછી વ્યભિચારદોષ આવવાની વાત જ રહેતી નથી. તર્કસંગ્રહમાં કહ્યું છે કે તત્ત્વ પ્રત્યાત્મનિયતત્વાનાં પરમાણુાં નિત્યં ચ માટે અમને વ્યભિચાર દોષ આવશે નહીં. For Private & Personal Use Only આ વાત સ્વીકારતા www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy