SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા = કિરણોના સમૂહના, સમ્પર્વતઃ સંયોગથી, અર્થાત્ આલોકના સહકારથી, તત્ર ોને તે ચક્ષુમાં, ભૂતા ઉદ્ભૂત એવાં, અર્થાત્ દેખી શકાય તેવાં, અને રોન્નમાનાઃ દેદીપ્યમાન એવાં, સ્વયઃ = કિરણોનો સમૂહ, સપવિ = જલ્દી જલ્દી, ત્વદ્યત્તે ઉત્પશ થાય છે, પરંતુ યત્ ન વૃદ્ઘો તે કિરણો જે દેખાતાં નથી, તસ્મિન્ = તેમાં, તપન = સૂર્યના, આલોજ પ્રકાશની, સંપન્ = સંપત્તિનો, પ્રતાનઃ = વિસ્તાર-સમૂહ, જીતુ हेतुर्भवति = કારણ છે. જેમ વિવા = દિવસે, દ્વીપમાલામ્ = દીવાના કિરણોનો, અમાપ્ત: = ભાસ થતો નથી તેમ. જ = = = Jain Education International = હે નૈયાયિક ! હવે જો તમે એમ કહેશો કે ચક્ષુમાં આલોકની સહાયથી રશ્મિચક્ર તો ઉત્પન્ન થાય જ છે. અર્થાત્ સૂર્યના પ્રકાશની શ્રેણીના સંપર્કમાત્રથી ઉદ્ભૂત એવાં એટલે કે દેખી શકાય તેવાં જાજ્વલ્યમાન રશ્મિચક્ર ઉત્પન્ન તો થાય જ છે. પરંતુ જાજ્વલ્યમાન અને ઉદ્દ્ભૂત રશ્મિચક્ર હોવા છતાં પણ તે કિરણો જે દેખાતાં નથી. તેમાં સૂર્યના કિરણોના સમૂહનો પ્રતાપ જ કારણ છે. જેમ દિવસે દીપકનાં કિરણો ઉદ્ભૂત હોવા છતાં સૂર્યના પ્રકાશથી પરાભૂત થવાના કારણે દેખી શકાતાં નથી. તે જ રીતે નેત્રરશ્મિ પણ સૂર્યથી પરાભૂત થવાના કારણે હોવા છતાં પણ દેખાતાં નથી. (એમ અમે નૈયાયિકો કહીશું.) 112911 मुष्टिग्राह्ये कुवलयदलश्यामलिम्नाऽवलिप्ते, स्फीते ध्वान्ते स्फुरति चरतो घूककाकोदरादेः । किं लक्ष्यन्ते क्षणमपि रुचो लोचने नैव यस्मा, दालोकस्य प्रसरणकथा काचिदप्यत्र नास्ति ॥ २८ ॥ = જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકના ઉપરોક્ત બચાવવાળી યુક્તિનો પ્રતિકાર આ પ્રમાણે છે - કમળની પાંખડી જેવા, શ્યામ = કાળા કાળા, ત્તિના = – मुष्टिग्राह्ये અતિશય ગાઢ એવું, વનયત્ન વિશાળ તેજ વડે, અભિને અવલિપ્ત કરાયેલું, અને ત એવું ક્વાન્ત = અંધારૂં રતિ = ચારે બાજુ ફેલાતે છતે, તો = તેમાં ફ૨નારા એવા, નેત્રોમાં, ક્ષાપિ घूक સર્પ વિગેરેના, તોષન ઘુવડ અને જાજોલાવે એકક્ષણવાર પણ, વિં = શા માટે, નૈવ તક્ષ્યને =દેખાતાં નથી ? અર્થાત્ દેખાવાં જોઈએ, यस्माद् = કારણ કે, અન્ન = આ ગાઢઅંધારી રાત્રિમાં નેત્રકિરણોનો પ્રતિબંધ કરે તેવા, કંઈ પણ, વિસ્તારની કથા, ાત્રિપિ આલોસ્ય = સૂર્યના પ્રકાશના પ્રસરણ = = = થા नास्ति નથી. = = - For Private & Personal Use Only ૨૭૭ = = = – www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy