SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ज्वलनकलिकावत् किन्त्वस्मिन् निरन्तरताभ्रमः, प्रभवति वदन्नित्थं शाक्यः कथं प्रतिहन्यते ? ॥७४।। વર્નશ = ઘટ, યુન્નિશ = વજ, પ્રરિદ્ધિ, કિલ્લો વિગેરે, વિBC = ત્રણ જગતની, દ્રી = ગુફા રૂપી, દર = કુવામાં, વનિત = રહેલી, જીવ વસ્તુ = સમસ્ત વસ્તુઓ, વર્તનક્કત્રિવત્ = દીવાની જ્યોતની જેમ, પ્રતિક્ષામામ્ = પ્રત્યેક ક્ષણે ક્ષણ વિનાશી જ છે. હિન્દુ = પરંતુ, મિન્ = આ ઘટાદિમાં, નિરન્તરતભ્રમ: = નિરતરતાનો, = નિત્યતાનો ભ્રમ માત્ર જ, પ્રમવતિ = થાય છે. રૂલ્ય વન = આવું બોલતો એવો આ શીવચ: = બૌધ્ધ, (શીશીને ક્ષણે ક્ષણે વિનાશી માનતા એવા તૈયાયિકવડે), થં પ્રતિદીને = કેમ જીતી શકાશે ? અર્થાત્ બૌધ્ધના મતમાં જ ભળી જશે. દર્શનશાસ્ત્રોમાં, નિયાયિક અને વૈશેષિક મુખ્યત્વે સર્વે વસ્તુઓને નિત્ય માને છે. અને બૌધ્ધ સર્વે વસ્તુઓને પ્રતિક્ષણે વિનાશી માને છે. બન્ને દર્શનકારો પરસ્પર વિરોધી છે. કોઈ પણ એકદર્શનકાર બીજાદર્શનકારનો સદા પરાભવ (ખંડન) જ કરે છે. પરંતુ ૭૨/૭૩ આ શ્લોકમાં કહ્યું તેમ ચક્ષુના કિરણોથી જો શીશી પ્રતિસમયે ભેદાતી હોય અને પાણી ન નીકળી જાય એટલે નવી નવી જ બની જતી હોય, તો આ પ્રમાણે કહેનાર આ નૈયાયિક પણ સર્વ વસ્તુને ક્ષણભંગુર જ માનનારા થયા. - હવે બૌધ્ધ જે માને છે તે જ જો નૈયાયિક માની લે. તો તૈયાયિક વડે બૌધ્ધનો પરાભવ શક્ય કેમ બને ? ઘટ-વજ અને પ્રાકારાદિ ત્રણે જગતની ગુફારૂપી કુવામાં રહેલી સમસ્ત વસ્તુને દીપકની જ્યોતની જેમ પ્રતિક્ષણે ક્ષણભંગુર માત્ર છે. એમાં નિરતરતા જે દેખાય છે. “આ એ જ છે. આ એ જ છે” તે ભ્રમમાત્ર જ છે. આવું માનતો આ બૌધ્ધ.(નૈયાયિક પણ એવું જ માનનારો થયો એટલે હવે) આ તૈયાયિકવડે પરાભવ કેમ કરાશે. નૈયાયિકે ચર્ચા કરતાં કરતાં પોતાનો પક્ષ છોડી પક્ષાતર સ્વીકાર કર્યાનો પણ આ તૈયાયિકને દોષ આવશે. I૭૪ો तस्थौ स्थेमा तदस्मिन् व्यवधिमदमुना प्रेक्ष्यते येन सर्वं, तत् सिद्धा नेत्रबुद्धिर्व्यवधिपरिगतस्यापि भावस्य सम्यक् । कुड्यावष्टब्धबुद्धिर्भवति किमु न चेद् नेदृशी योग्यताऽस्य, प्राप्तस्यापि प्रकाशे प्रभवति न कथं लोचनाद् गन्धबुद्धिः ॥७५॥ તમિન સ્થમાં તલ્થ = તેથી આ શીશીમાં સ્થિરતા = નિત્યતા સિધ્ધ થઈ. ચેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy