SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩ ૧૫ ૩ના વ્યર્વાધમર્ સર્વ પ્રેક્ષ્યન્ત = જે આ ચક્ષુવડે વ્યવધાનવાળા પણ સર્વ પદાર્થો જોઈ શકાય છે. તત્ = તેથી, અવધિ તથાપિ માવી = વ્યવધાનવાળા એવા પણ પદાર્થનું, સીદ્દ નેત્રવુદ્ધિઃ સિદ્ધ = સારી રીતે નેત્ર દ્વારા થનારું ચાક્ષુષજ્ઞાન સિધ્ધ થયું. વેદ્ = હવે જો એમ પુછવામાં આવે કે ફ્લાવર્ણવ્યવૃદ્ધિ: ભીંતના વ્યવધાનવાળામાં ચાક્ષુષજ્ઞાન, મ્િ ૩ = = કેમ થતું નથી? તો, અર્થ = ચક્ષની, રૃદ્રશ યોતા = આવી યોગ્યતા નથી. જો એમ ન માનીએ તો પ્રાપ્ત સ્થાપિ પ્રવાશે = પ્રાપ્યકારી માનવામાં પણ, નોરનાદ્ અન્ય બુદ્ધિ સાથે જ પ્રમવતિ = ચક્ષુથી ગધબુધ્ધિ કેમ થતી નથી ? ઉપરની વિશાળ ચર્ચાથી જુની શીશી ફુટે છે અને નવી શીશી બની જાય છે આ વાત ઉચિત નથી માટે તે આ કાચની શીશીમાં નિત્યતા સ્થિર થઈ. (સિધ્ધ થઈ). તથા આ ચક્ષુવડે (કાચાદિના) વ્યવધાનવાળા સર્વે પદાર્થો જોઈ શકાય છે. તેથી વ્યવધાનવાલા પદાર્થોનું પણ સંયોગ વિના સારી રીતે ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એમ સિધ્ધ થયું. હવે જો નૈયાયિક એમ પુછે કે ચક્ષુ અપ્રાપ્યકારિ હોય, અને વસ્તુ પાસે ગયા વિના જ વ્યવહિત પદાર્થોને જાણતી હોય તો ભીંતાદિથી વ્યવહિત પદાર્થોને કેમ જાણતી નથી? તો તેનો અમે જૈનો ઉત્તર આપીએ છીએ કે “ચક્ષુની તેવા પ્રકારની યોગ્યતા” જ કારણ છે. કાચાદિથી વ્યવહિત પદાર્થને જાણે, પરંતુ ભીંતાદિથી વ્યવહિત પદાર્થને ચક્ષુ ન જાણે. કારણ કે તેમાં તેવી જ યોગ્યતા છે. જો યોગ્યતાને નહી માનો તો પ્રાપ્યકારી માનવામાં પણ ચક્ષુ આમ્રાદિની સાથે જ્યારે સંયુક્ત થઈ ત્યારે તે આગ્રાદિના રૂપને જેમ જાણે છે તેમ તે ચક્ષુથી ગધનું જ્ઞાન કેમ થતું નથી ? એટલે ગધને ન જાણવામાં પણ છેવટે “યોગ્યતા” જ શરણ છે. તેમ અહીં પણ યોગ્યતા જ કારણ છે. II૭પા किं वा न प्रतिभासते शशधरे कर्माऽपि तद्रूपवद्, दूराच्चेद् विलसत् तदस्य हृदये लक्ष्येत् किं लाञ्छनम् ?। तस्माच्चक्षुषि योग्यतैव शरणं साक्षी च नः प्रत्यय, स्तत् तर्कप्रगुण ! प्रतीहि नयनेष्वप्राप्य धीकर्तृताम् ॥७६।। વી = અથવા (જો યોગ્યતા ન માનો તો) પાથરે = ચંદ્રમાં, તનૂપવત્ = તેનું રૂપ જેમ દેખાય છે. તેમ, પિ = ચંદ્રની ગતિક્રિયા પણ, વિલ પ્રતિમા = કેમ દેખાતી નથી ? ચેક્ = જો, તૂરાન્ = ચંદ્ર દૂર હોવાથી ગતિ દેખાતી નથી, એવો ઉત્તર, મધ્ય હૃથે વિત્નસત્ = આ નૈયાયિકના હૈયામાં ઉઠે, તદ્ = તો, નીચ્છને લિંક નસ્યતે = દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy