SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણના ભેદોનું નિરૂપણ અને પ્રત્યક્ષની વ્યાખ્યા ૨ ૩ ૫ કદાચ ગ્રન્થકારશ્રી એવો ઉત્તર આપે કે જો કિ શબ્દ લઈને અવ્યયીભાવ સમાસ કરીએ તો અવ્યયભાવ સમાસ સદા નપુંસકલિંગ જ હોવાથી “પ્રત્યક્ષઃ પ્રેક્ષક્ષUT:” જ્ઞાનચેતનાનો ક્ષણ અનુભવ સિધ્ધ પ્રત્યક્ષ છે. તથા “પ્રત્યક્ષ ક્ષ્મિનાક્ષી” = કોમળ આંખવાળી તે સ્ત્રી પ્રત્યક્ષ દેખાય છે, ઇત્યાદિ કાવ્યવાક્યોમાં આવતા પુલિંગ અને સ્ત્રીલિંગ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ આ પ્રયોગો કેમ ઘટે? કારણ કે જો અવ્યયીભાવ સમાસ કરીએ તો તે સમાસ તો સદા નપુંસકલિંગ જ હોય છે. અને ઉપરના કાવ્યપ્રયોગોમાં અન્ય લિંગો આવે છે તે માટે અમે ગ્રહ શબ્દ અને અવ્યયીભાવ સમાસ ન લેતાં મક્ષ શબ્દ અને તપુરૂષ સમાસ કર્યો છે. (જથી ત્રણે લિંગવાળાં આવા પ્રકારનાં કાવ્યવાક્યો સુસંગત થાય.) નૈવમ્ = આ પ્રમાણે તમારો ઉત્તર બરાબર નથી. કારણ કે એક વખત ક્ષ શબ્દ લઈને અવ્યયીભાવ સમાસ બનાવો, પછી માત્ર તેને પુલિંગ-સ્ત્રીલિંગ જ્યારે જ્યારે કરવું હોય ત્યારે ત્યારે પ્રત્યક્ષ અતિ મી” એવા પ્રકારનો અતુમ્ પ્રત્યયવાળો અર્થ કરીને મતુમ્ અર્થમાં “ મા”િ હોવાથી; આ પાણિનીનું સૂત્ર છે. સિદ્ધહેમ પ્રમાણે શ્રાઃિ સૂત્ર ૭-૨-૪૬ થી 4 પ્રત્યય અન્ને લગાડવાથી ૭-૪-૬૮થી પૂર્વના એ નો લોપ કરવાથી ત્રણે લિંગ થઈ શકશે. માટે પુલિંગ-સ્ત્રીલિંગ નહી બની શકે તેના ભય માત્રથી મા શબ્દ અને અવ્યવીભાવ સમાસનો ત્યાગ કરવો વ્યાજબી નથી. કf વાળા સૂત્રથી એક્ત થવાથી તે ત્રિલિંગાણાની સિદ્ધિ થઈ શકે છે. अत्रोच्यते - एवमपि "प्रत्यक्षो बोधः, प्रत्यक्षा बुद्धिः" इत्यत्र पौस्नं स्त्रैणं च न प्राप्नोति । न ह्यत्र मत्वर्थीयार्थो घटते, प्रत्यक्षस्वख्यस्यैव वेदनस्य बोधबुद्धिशब्दाभ्यामभिधानात् । ઉત્તર :- ઉપરોક્ત પ્રશ્નોનો ઉત્તર હવે અહીં ગ્રન્થકારશ્રી આપે છે કે - જ્યાં જ્યાં મામ્ અર્થ (ગુજરાતીમાં વાળો અર્થ) ઘટી શકતો હશે ત્યાં ત્યાં તો “ભવિષ્ય ” એ સૂત્રથી ગત્ પ્રત્યય લગાડીને પ્રત્યક્ષ શબ્દને અવ્યવીભાવ સમાસ કરવા છતાં અને ક્ષ શબ્દ લેવા છતાં ત્રિલિંગતા ઘટી શકશે, એમાં તો કોઈ દોષ આવશે નહીં. પરંતુ જ્યાં જ્યાં તુન્ અર્થ (વાળો અર્થ) થતો ન હોય અને છતાં ત્રિલિંગતા થતી હોય ત્યાં ત્યાં મત, અર્થ ન હોવાથી પ્રત્ પ્રત્યય થશે નહીં, અને તેના વિના ત્રિલિંગતા બનશે નહીં, ૧. પ્રત્યક્ષ પ્રેક્ષાક્ષ અને પ્રત્યક્ષ ઇક્ષ્મનાક્ષી આ બન્ને દેખાતોમાં પહેલું પુલિંગ અને બીજું સ્ત્રીલિંગ દિષ્ટાન છે અને પાછળ સ્ત્રીપુમાવઃ એ પદમાં પહેલું સ્ત્રીલિંગ અને પછી પુલિંગ છે. ત્યાં દન્દ્રસમાસ હોવાથી પૂજ્યતાના કારણે અને અલ્પસ્વરના કારણે “ત્ર' શબ્દનો પૂર્વનિપાત થયો છે. પરંતુ અર્થપ્રસંગે પહેલું પુલિંગ અને બીજું સ્ત્રીલિંગ એમ સમજવું. (સિ.લે. ૩-૧-૧૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy