Page #1
--------------------------------------------------------------------------
________________
અનેક પૂર્વાચાર્યવિરચિત શ્રી પ્રકરણ ૨ત્નસંગ્રહ
અર્થ સહિત
પ્રસિદ્ધ કર્તા – - શા. કુંવરજી આણુ દજી
| મા વેનગ ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
અનેક પૂર્વાચાર્યો વિરચિત
- શ્રી પ્રકરણરત્નસંગ્રહ જો (ગાથાના પ્રતિક સાથે અનુવાદયુક્ત)
S
શ્રી સમ્યકત્વપંચવિંશતિ, કાયસ્થિતિ, કાળસપ્રતિકા
વિગેરે ૧૬ પ્રકરણને સંગ્રહ
Ines
ગુણીજી લાભશ્રીજીની પ્રેરણાથી, પ્રયાસથી અને આર્થિક સહાય મેળવવાથી બનતા પ્રયાસે શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવી
પ્રસિદ્ધ કરનાર: શા. કુંવરજી આણંદજી
ભાવ ને ગર
વીર સંવત ૨૪૬૩ ]
»
??
[ વિક્રમ સંવત ૧૯૯૩
પ્રથમવૃત્તિ
મૂલ્ય રૂ. ૧-૪-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણું:
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર.
.........00000000 700000000
=
પૂજ્ય ઉપકારી શાસનપ્રભાવક ગુરુમહારાજનું ખાસ સ્મરણ અને અણુ
000000000000000000000000000
0000000000000... 8.
શુદ્ધ મુનિમા પ્રવર્ત્તક મુનિરાજશ્રી મુદ્રેરાયજી ( બુદ્ધિવિજયજી ) મહારાજના મુખ્ય શિષ્ય મુનિરાજશ્રી મૂળચંદજી ( મુક્તિવિજયજી ) ગણિ, તચ્છિષ્ય ત્યાગમૂર્ત્તિ મુનિરાજશ્રી ભક્તિવિજયજી, ગુરુબ શાંતમૂર્તિ પરમ ઉપકારી મુનિરાજશ્રી વૃચિદ્રજી ( વૃદ્ધિવિજયજી ) મહારાજ તચ્છિષ્ય પન્યાસજી શ્રી ગભીરવિજયજી ગણિનુ આ ગ્રંથ પ્રકાશનરૂપ શુભ પ્રસંગે ખાસ સ્મરણ કરી, આ જ્ઞાન– પ્રસાદી તેમના કરકમલમાં અર્પણ કરું છું.
લઘુકિ કરી લાભશ્રી
20000
મુદ્રકઃ— શા, ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાક્રય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભાવનગરના શ્રાવિકાવના પરમ ઉપકારી ગુરુીજી લાભશ્રીજીની ઈચ્છા બહુ દિવસથી ૧૦-૧૫ પ્રકરા ગાયાના પ્રતિક સાથે અ લખવાની અને તેવી રીતે છપાવીને પ્રગટ કરવાની હોવાથી તે સાહેબ જાતે તેમજ શાસ્ત્રીજી જેઠાલાલ હિરભાઇ પાસે અને અન્ય શ્રાવિકા પાસે તેવી રીતે પ્રકરણા તૈયાર કરાવતા હતા; તેમજ તે કા` પરત્વે જે શ્રાવિકાઓને સહાય કરવાની ઇચ્છા થાય તે રકમ મેળવી શ્રી જૈન ધર્માં પ્રસારક સભામાં તેને સંચય કરાવી રહ્યા હતા. તેમની ઇચ્છાને ફળવતી કરવાની મને પ્રેરણા કરતાં મને પણ તે કા` ઉપયોગી જણાયું તેથી ઘણે ભાગે સમજવા મુશ્કેલ એવા પ્રકરણા તેમણે તૈયાર કરાવેલા તે મારી નજરતળે કાઢી, બનતી શુદ્ધિ કરીને તેમજ શાસ્ત્રી જેઠાલાલ પાસે શુદ્ધ કરાવીને આ પ્રકરણરત્નસંગ્રહ છપાવી બહાર પાડેલ છે.
આ સંગ્રહમાં ૧૬ પ્રકરાને સમાવેશ કરવામાં આવેલ છે તેમાં એક છેલ્લું જ સંસ્કૃત લેાકબદ્ધ છે, બાકી બધા માગધી ગાથાબદ્ધ છે. તેમાં માત્ર એ પ્રકરણા નાના એટલે કે નવ ને એ ગાથાના છે; ખીજા બધા વિસ્તૃત છે. નિગેાદષત્રિશિકા અને લેાકનાળિકા જેવા પ્રકરણમાં તેમજ છેવટે હૃદયપ્રદીપષત્રિંશિકામાં અર્થવિસ્તાર વિશેષ કર્યાં છે અને ભાવપ્રકરણમાં ને સિદ્ધડિકામાં નાના નાના યંત્રો પણ મૂકયા છે. લેાકનાળિકા પ્રકરણને અંગે ત્રણ યંત્રા મોટા મૂકયા છે. તેમાંના એ તેા ખાસ આ પેપર ઉપર છપાવીને મૂકયા છે.
આ સંગ્રહમાં આવેલા ૧૬ પ્રકરણેાના કર્તાનું નામ ને ગાથાપ્રમાણ અનુક્રમણિકામાં આપેલ છે, પરંતુ તેમાં માત્ર ૯ પ્રકરણમાં જ કર્તાના નામ મળ્યા છે. ૭ પ્રકરણમાં મળ્યા નથી. પ્રથમ પ્રકરણમાં ગુરુનું નામ છે પરંતુ પેાતાનું નથી. એ પ્રકરણ ( ભાવપ્રકરણ તે વિચારપંચાશિકા ) શ્રી વિજયવિમળગણ ઉર્ફે વાનરર્ષના રચેલા છે. એ શ્રી દેવેદ્રસૂરિ– વિરચિત છે; ખીજા અન્યાન્ય મહાપુરુષાવિરચિત છે.
૧ સમ્યક્ત્વસ્તવ. તેનું બીજું નામ સમ્યક્ત્વપચવિંશતિકા પ્રકરણ છે. તેમાં જીવ સમકિત ક્રમ પામે ? તેને અંગે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપ્યું છે. પ્રાસંગિક ગાથાઓ ( પર )જુદા જુદા ગ્રંથામાંથી લઇને દાખલ કરી છે, અર્થમાં પણ ધણા વિસ્તાર કર્યાં છે. સમકિતની પ્રાપ્તિનું સ્વરૂપ કા પછી સમકિતના એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ્રકાર બતાવ્યા છે. એકવિધ તા જિનેાક્તતત્ત્વરુચિરૂપ સમ્યગ્ શ્રદ્ધાન કહેલ છે. દ્વિવિધ ત્રણ પ્રકારે કહેલ છે: દ્રવ્ય-ભાવ નિશ્ચયવ્યવહાર ને નિસ`–અધિગમ. ત્રણ પ્રકાર એ રીતે કહેલ છે–ઉપશમ, ક્ષાયેાપશમ ને ક્ષાયિક, તેમ જ કારક, રાચક તે દીપક. ચાર પ્રકારમાં પ્રથમના ત્રણમાં સાસ્વાદન ઉમેરેલ છે તે
Page #5
--------------------------------------------------------------------------
________________
૪
પાંચ પ્રકારમાં વેદક ઉમેરેલ છે. આ બધા પ્રકાર વિસ્તારથી બતાવેલ છે. ત્યારબાદ દશ પ્રકારમાં દશ પ્રકારની રુચિરૂપ સમકિત કર્યું છે. તે દશ પ્રકાર પણ જુદી જુદી ગાથાઓથી બતાવેલ છે. પ્રાંતે સમકિતના ૬૭ ખેલ પણ આપેલ છે. એકંદર સમકિતનું સ્વરૂપ એવું સ્પષ્ટ કરેલુ છે કે જેને માટે અન્ય સ્થળ જોવાની જરૂર રહે નહીં.
૨ બીજી કાળસકૃતિકા નામનું પ્રકરણ શ્રી ધર્માંધાષસૂરવિરચિત ૭૫ ગાથાપ્રમાણ છે. તેના પ્રારંભમાં ત્રણે પ્રકારના પક્ષેાપમ તે સાગરાપમનું સ્વરૂપ આપ્યુ' છે. ત્યારપછી અવસર્પિણી ને ઉત્સર્પિણીના બાર આરાનું પ્રમાણ, તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય ને તિ ચેાના આયુષ્ય, ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે તથા આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થંકરાના પૂર્વભવ વિગેરેનું સ્વરૂપ, ભાવી ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે એક ંદર એક કાળચક્રના ખાર આરાનું સ્વરૂપ ઘણું વિસ્તારથી આપ્યુ` છે. અર્થાંમાં વિસ્તાર સારા કર્યા છે.
૩ ત્રીજી કાયસ્થિતિ પ્રકરણ શ્રીકુળમ`ડનસૂરિવિરચિત ૨૪ ગાથાપ્રમાણ આપેલું છે. તેમાં પ્રથમ પોતપાતાની કાયમાં-જાતિમાં જીવ વધારેમાં વધારે કેટલાક કાળ સુધી ઉપજે તેનું પ્રમાણ આપ્યું છે અને પછી ઉત્તરામાં આ ભવ તે પરભવના જન્ય ને ઉત્કૃષ્ટ આયુરૂપ ચાર ભંગી સાથે ભવસવેધ આપેલા છે. આ વિષય ખાસ લક્ષપૂર્વક વાંચવા સમજવા લાયક છે. અમાં સમજણુ સારી આપી છે.
૪ ચેાથું શ્રીભાવપ્રકરણ શ્રી વિજયવિમળિિવરચિત સ્વાપન અવસૂરીના અ સાથે આપેલ છે. તેની ગાથાએ ૩૦ છે. તેમાં ઉપશમ, ક્ષાયે પશમ, ક્ષાયિક, ઔયિક ને પારિણામિક એ પાંચે ભાવના ભેદો કહેવાના પ્રારંભમાં એ ભાવે જે આઠ દ્વારા પર ઉતારવાના છે તેના નામ તે વર્ણન આપેલ છે. પછી પાંચ ભાવના, સાન્નિપાતિક ( સંયેાગી ) ભાવના ૨૬ ભેદ બતાવ્યા છે. કાળને અંગે થતી ચાભંગીનું યંત્ર આપ્યું છે. પાંચે ભાવેાના ઉત્તરભેદે બતાવ્યા છે. આઠ પ્રકારના કર્મોમાં કયા કયા ભાવ લાખે તે બતાવેલ છે. ચૌદ ગુણઠાણે દરેક ભાવના ઉત્તરભેદ કેટલા કેટલા લાભે તે પણ બતાવેલ છે. પછી એકદર પાંચે ભાવાના ઉત્તરભેદ ૧૪ ગુણઠાણે ગણાવ્યા છે. ગુણઠાણાનું ટૂંકું વર્ણન આપ્યુ છે અને સ્પષ્ટ સમજુતી માટે ૪ યંત્ર પણ આપ્યા છે. શ્રી લાકપ્રકાશમાં આવેલા ભાવલેાકપ્રકાશને પ્રાયે સર્વ ભાવ આ પ્રકરણમાં સમાવેલેા છે. વિશેષ લણવા માટે ભાવલાપ્રકાશ વાંચવાની જરૂર છે. શ્રી જૈન ધમ` પ્રસારક સભાએ તેનુ ભાષાંતર જુદું છપાવ્યું છે.
૫ પાંચમું શ્રી મહેદ્રસૂરિવિરચિત વિચારસઋતિકા પ્રકરણ આપેલ છે. તેની ગાથા ૮૧ છે. વધારાની ૧૧ ગાથા પ્રક્ષેપ હાવા સંભવ છે. આ પ્રકરણમાં ૧ શાશ્વતી પ્રતિમાની સંખ્યા, ૨ ઇર્ષ્યાપથિકીના મિથ્યાદુષ્કૃતની સંખ્યા, ૩ કાટિશિલાને વિચાર, ૪ શાશ્વતા ચૈત્યોની સંખ્યા, ૫ દેવાના વિમાતાના-પ્રાસાદના આકારને વિચાર, ૬ છએ દિશામાં સૂર્યના કિરણાના પ્રસારના જમૂદ્દીપ શ્રી વિચાર, ૭ પર્યાપ્તિ સંબંધી ત્રણે શરીરને અંગે વિચાર, ૮ પાંચમા દેવલાકમાં આવેલી કૃષ્ણરાજીને વિચાર, ૯ વલયાકાર ૩ પતાના વિચાર, ૧૦ નદીશ્વરદ્વીપનું સ્વરૂપ, ૧૧ શ્રાવકાને કરવાના ધર્મકાર્યાના વિચાર
Page #6
--------------------------------------------------------------------------
________________
ને ૧૨ ચૌદ ગુણઠાણાનો વિચાર-એમ કુલ બાર વિચારો આપેલા છે. તેમાં શાશ્વત પ્રતિમા ને ચેત્યોની સંખ્યામાં જે ભેદ છે તેના કારણે નોટમાં બતાવ્યા છે. શાશ્વતી પ્રતિમાઓના પ્રસંગે અશાશ્વત પ્રતિમાઓનો વિચાર પણ આપેલો છે. ઇરિયાવહીના મિચ્છાદુક્કડ કહેવાના પ્રસંગે જીવના પ૬૩ ભેદો ગણાવ્યા છે. શાશ્વતી પ્રતિમાના વિચારમાં તિવ્હલેકના ચિત્યોના
સ્થાનનું વિવરણ અને તે ચિત્યનું જુદું જુદું પ્રમાણ બતાવ્યું છે. સૂર્યકિરણના પ્રસ્તાવની વિશેષ હકીકત જાણવા માટે મંડળ પ્રકરણ વાંચવાની ભલામણ કરી છે. કૃષ્ણરાજીના વિચારમાં નવ લેકાંતિકનું સ્વરૂપ આપ્યું છે. ચક નામના વલય પર્વતને અંગે દિશાકુમારિકાઓના સ્થાન બતાવ્યા છે. ગૃહસ્થને કરવાના ધર્મકાર્યો મન્નત જિણાણું આણુની પાંચ ગાથાવડે બતાવ્યા છે પણ તેમાં પાછલી બે ગાથામાં અન્યાન્ય કૃત્ય કહેલા છે. ચૌદ ગુણસ્થાનક સંબંધી વિચારમાં તેના કાળનું પ્રમાણ વિગેરે ચાર દ્વારા આપેલા છે. એકંદર આખું પ્રકરણ વાંચવા, વિચારવા તેમજ સમજવા યોગ્ય છે.
૬ ૭ શ્રી આનંદવિમળસૂરિ શિષ્ય વાનરષિવિરચિત વિચારપંચાશિકા પ્રકરણ આપેલ છે. કર્તાનું બીજું નામ વિજયવિમળ છે. આ પ્રકરણની ગાથા ૫૧ છે. તેમાં ૧ પાંચ શરીર સંબંધી વિચાર, ૨ ગર્ભસ્થિતિ વિચાર, ૩ પુદ્ગલી અપુદગલી વિચાર, ૪ સંમૂર્ણિમમનુષ્ય વિચાર, ૫ પર્યાપ્તિ વિચાર, ૬ જીવાદિકનું અલ્પબદુત્વ, ૭ પ્રદેશ અપ્રદેશ પુદગલ વિચાર, ૮ કડજુમ્માદિ વિચાર અને ૯ પૃથ્વી આદિનું પરિમાણ–આ નવ વિચાર આપ્યા છે. પ્રથમ શરીર સંબંધી વિચાર નવ ધારવડે કહેલ છે. તે ખાસ સમજવા જેવો છે. ગર્ભસ્થિતિના વિચારમાં અપ્રસિદ્ધ હકીકત જણાવેલ છે. અ૯૫બહુત વિચાર જુદી જુદી રીતે બતાવેલ છે, તે સંબંધી વિશેષ જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ વાંચવા યોગ્ય છે. કડજુમ્માના વિચારમાં કઈ વસ્તુ કયા જુમ્માએ છે તે બતાવ્યું છે. તેમાં ૫૦ મી ગાથા તો ખાસ ધ્યાન ખેંચનારી છે. તેમાં એકેક અક્ષરથી ૨૧ જીવ ભેદ અને દશ બીજી વસ્તુઓ બતાવી છે. આ પ્રકરણ પણ ખાસ વાંચવા લાયક છે.
૭ સાતમું શ્રીદેવેંદ્રસૂરિવિરચિત સિદ્ધદંડિકાસ્તવ નામનું પ્રકરણ આપેલું છે. તેની ગાથા ૧૩ જ છે. તેમાં સગર ચક્રવર્તીના પુત્રો ને સુબુદ્ધિ મંત્રીએ ભરતચક્રીના વંશના રાજાઓ શત્રુંજય ઉપર કેટલા સિદ્ધિપદને પામ્યા તેની સંખ્યાનું અષ્ટાપદ પર કરેલું વિવરણ છે. તેમાં ૧ અનુલમસિદ્ધદંડિકા, ૨ પ્રતિમસિદ્ધદંડિકા, ૩ સમસંખ્યસિદ્ધદંડિકા, ૪ એકત્તરા સિદ્ધદંડિકા, ૫ ધિકત્તરાસિદ્ધદંડિકા, ૬ ત્રિકોત્તરાસિદ્ધદંડિકા, ૭ પ્રથમાવિષમોત્તરાસિદ્ધાંડિકા
અને ૮ દ્વિતીયાવિષમોત્તરાસિદ્ધાંડિકા યંત્રો સાથે આપેલ છે અને પછી એ પ્રમાણે વિષમોરસિદ્ધદંડિકા યાવત શ્રી અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુ થયા ત્યાંસુધી અસંખ્યાતી સમજવી એમ કહ્યું છે. આ પ્રકરણ પણ ખાસ સમજવા લાયક છે.
૮ આઠમું સિદ્ધપંચાશિકા નામનું પ્રકરણ પણ શ્રીદેવેંદ્રસૂરિનું રચેલું જ છે. તેની ગાથા ૫૦ છે. એ પ્રકરણમાં સંતપદાદિક આઠ દ્વારેવડે (છતાવદની પ્રરૂપણુ, દ્રવ્ય પ્રમાણે, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અ૯૫બહુવડે ) અનંતરસિદ્ધનું અને સન્નિકર્ષયુક્ત
Page #7
--------------------------------------------------------------------------
________________
નવ ઠારો વડે પરંપરસિદ્ધનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ દરેક દ્વાર સમજવા માટે ૧૫ પિટાદ્વાર કહ્યા છે. તેમાં પણ અમુક સ્થાને સિદ્ધ થવાના સંબંધમાં ક્ષેત્રદ્વારમાં ઘણો વિરતાર કર્યો છે. એકંદર સિદ્ધના સંબંધની અનેક હકીકતોને આ પ્રકરણમાં સમાવેશ કર્યો છે.
૯ નવમું પંચનિર્ચથી પ્રકરણ શ્રીઅભયદેવસૂરિવિરચિત આપ્યું છે. તે શ્રીભગવતીસૂત્રના પચવીશમા શતકમાંથી ઉદ્ભરેલું છે. તેની ગાથાઓ ૧૦૬ છે. તેમાં પુલાક, બકુશ, કુશલ ( પ્રતિસેવા ને કષાય ), નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિગ્રંથ ઉપર પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકર્ષ, યોગ, ઉપયોગ, કષાય, લેસ્યા, પરિણામ, બંધ, વેદન, ઉદીરણું, ઉપસં૫જહન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ, અંતર, સમુદ્દઘાત, ક્ષેત્ર, સ્પર્શન, ભાવ, પરિમાણ, ને અલ્પબહુ––એ ૩૬ દ્વારો ઉતાર્યા છે. તેમાં પ્રથમ કારમાં ને બીજા પણ કેટલાક દ્વારમાં તો બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ પ્રકરણ ઘણુંબધ આપે તેવું છે.
૧૦ દશમું શ્રી પૂર્વાચાર્ય પ્રણીત નિગોદષત્રિશિકા પ્રકરણ આપેલું છે. તે શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકમાંથી ઉદ્ધરેલું છે. ગાથા ૩૬ છે. એમાં નિગોદનું સ્વરૂપ બહુ બારીકીથી બતાવ્યું છે. ખાસ સૂમ બોધ આપે તેવું છે. ગુજરાતી ભાષામાં અર્થ આપેલ છે છતાં ગુગમથી જ વાંચવા લાયક છે. પ્રાયે બીજા બધા પ્રકરણો કરતાં આ પ્રકરણ વિશેષ કઠિન છે. અર્થ લખવામાં બનતા પ્રયાસ કર્યો છે છતાં સંતોષકારક લખાયો છે એમ ચેકસ કરી શકાતું નથી.
- ૧૧ અગ્યારમું શ્રીસમવસરણ પ્રકરણ અથવા સ્તવ પૂર્વાચાર્યપ્રણીત આપેલું છે. ગાથા ૨૪ છે. આ પ્રકરણનો વિષય ઘણે પરિચિત છે, છતાં તેને અર્થ લખતાં કેટલાક જરૂરી ખુલાસા બતાવવામાં આવેલ છે. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેના મહિમા તરીકે ચારે નિકાયના દેવ તરફથી મળીને કરાતી આ અપૂર્વ કૃતિ છે.
૧૨ બારમું ક્ષમા કુલક ૨૫ ગાથા પ્રમાણ પૂર્વાચાર્યવિરચિત આપવામાં આવ્યું છે. તેની અંદર ક્રોધ કષાયના ત્યાગ માટે ઘણો સચોટ અને અસરકારક ઉપદેશ આપેલો છે. જે લક્ષપૂર્વક વાંચવામાં આવે તે જરૂર તે પ્રાણીને ક્રોધકષાય મંદ પડે તેમ છે. બીજા તેની કુલકમાં આ કુલક શ્રેષતા ધરાવે છે.
૧૩ તેરમું ઇંદ્રિયવિકારનિરોધ કુલક માત્ર નવ ગાથાનું જ આપેલું છે. તેમાં પાંચે ઈદ્રિયોના વિષયોથી–તેમાં આસક્ત થવાથી પ્રાણનો નાશ મેળવનારા જીવની હકીકત આપી છે. ઉપરાંત ચારે કષાયના નિરોધ માટે પણ સારો ઉપદેશ આપે છે. કુલક નાનું છતાં અભ્યાસ કરવા યોગ્ય છે. તેની છેલ્લી ગાથા રહસ્યપૂર્ણ છે–
जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ॥ ९ ॥
Page #8
--------------------------------------------------------------------------
________________
જે ધમાં વિષયથી વિરાગ છે, કષાયને ત્યાગ છે તે ગુણનેા અનુરાગ છે તેમજ ક્રિયામાં અપ્રમાદ છે તે જ ધર્મી મેાક્ષસુખના ઉપાયભૂત છે. ''
આ એક ગાથા પણ વારંવાર સંભારવામાં આવે તેા કલ્યાણ કરે તેવી છે.
૧૪ ચૌદમુ લેાકનાલિકાદ્વાત્રિ શિક પ્રકરણ આપવામાં આવ્યું છે. તે પ્રકરણમાં કર્તાનુ નામ નથી. ગાથા નામ પ્રમાણે ૩૨ જ છે. એમાં લેાકનાળિકાનુ સ્વરૂપ, એના ખ ુ, સૂચીરજ્જુ, પ્રતરરજ્જુ, ધનરજ્જુ વિગેરેનું ઊર્ધ્વ, અધે! ને તિર્થ્યલાક આશ્રી બહુ ચોક્કસ પ્રકારે વર્ણન આપેલું છે. એનુ ચિત્ર ખડુની સંખ્યા સાથે તેમ જ મધ્યની ત્રસનાડીના ૧૪ રજીમાં શું શું આવેલ છે તે અમે ખાસ જુદા આ પેપર ઉપર છપાવીને યંત્રરૂપે આપેલ છે. પ્રાંતે ખડું વિગેરેની સંખ્યાનું યંત્ર પણ આપેલ છે. લાકસ્વરૂપ સમજવા માટે આ પ્રકરણ ખાસ ઉપયેાગી છે; તેમજ તેમાં ગણિતાનુયાગને પણ સમાવેશ છે.
૧૫ પંદરમું માત્ર બે ગાયાનું લઘુઅલ્પમહુત્વ પ્રકરણ આપ્યુ છે. તેમાં ચારે દિશાને આશ્રયીને જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તેદ્રિય, ચૌરંદ્રિય, અસંજ્ઞી પંચે દ્રિય તે સનિ પંચેન્દ્રિય એ સાતે પ્રકારના જીવાનુ અલ્પબહુત્વ સકારણ બતાવેલું છે. પ્રકરણ નાનુ છતાં એક પ્રકારની ખાસ સમજણ આપનારું છે.
૧૬ સેાળમું હૃદયપ્રદીપષત્રિશિકા નામનું ૩૬ સંસ્કૃત શ્લાક પ્રમાણુ પ્રકરણ આપેલું છે. આને પ્રકરણ ન કહેતાં ખીજું નામ આપીએ તે પણ આપી શકાય તેમ છે. એના છત્રોશે શ્લાક બહુ ઊંચા પ્રકારના ઉપદેશ આપનારા છે અને તે બધા લેાક અ સાથે વિચારતાં જરૂર હુયરૂપ મંદિરમાં દીપક તુલ્ય પ્રકાશ થાય તેમ છે. કર્તાએ નામ આપેલુ નથી પરંતુ કાઈ અધ્યાત્મરસિક અનુભવી મહાત્માની કૃતિ જણાય છે. આ ષત્રિશિકા પ્રથમ શ્રી જૈનધર્મી પ્રસારક સભાએ તેની સંસ્કૃત ટીકા કરાવીને અ સાથે પ્રગટ કરેલી છે. તે અત્યારે અલભ્ય હાવાથી અને અપૂર્વાં ઉપદેશ આપનાર હેાવાથી અમે આ પ્રકરણાની બુકમાં સાધ્વીજી લાભશ્રીજીની ખાસ ઇચ્છાથી દાખલ કરેલ છે.
ઉપર પ્રમાણે આ બુકની અંદર આપવામાં આવેલા ૧૬ પ્રકરણાનું ટૂંકું સ્વરૂપ છે. બાકી તેને વાસ્તવિક એધ તા તે પ્રકરણા અર્થ સાથે લક્ષપૂર્વક સાદ્યંત વાંચવાથી જ થઈ શકે તેમ છે. આ તા માત્ર દિગ્દર્શન કરાવવા માટે જ પ્રયાસ કર્યાં છે.
આ બધા પ્રકરણેા પ્રાયે અર્થ સાથે છપાયેલા છે. કેટલાક તા એકથી વધારે વાર પણ છપાયા હશે, પરંતુ અમે આ સંગ્રહમાં એક જ વિશિષ્ટતા વાપરી છે કે ગાથા ઉપરથી અર્થ સમજવાની ઇચ્છાવાળા માટે ગાયાના પ્રતિક અન્વયથી કૌંસમાં મૂકીને તેના અર્થ લખ્યા છે. તેમ જ અર્થવિસ્તાર પણ કર્યાં છે. આવી રીતે પ્રાયે કાઇક જ પ્રકરણ સંગ્રહ છપાયેલ છે.
આમાં ૧૬ પ્રકરણા પૈકી પ્રથમ પ્રકરણની અને એ કુલકની ટીકા કે અવચૂરી લભ્ય
Page #9
--------------------------------------------------------------------------
________________
થઈ નથી. બાકીના ૧૨ પ્રકરણ અવચૂરિ સાથે શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર તરફથી મુનિરાજ શ્રી ચતુરવિજયજીના પ્રયાસથી છપાયેલા છે. તે અમને અર્થ લખવામાં અત્યંત ઉપયોગી થઈ પડેલ છે તેથી અમે તેના આભારી છીએ. છેલ્લા પ્રકરણની ટીકા માટે તે ઉપર જણાવેલું છે.
એકંદર બધા પ્રકરણે અપૂર્વ બોધ આપનાર છે. દ્રવ્યાનુયોગને બેધ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ સાધન છે. * મૂળ ગાથાઓની શુદ્ધિ માટે તેમજ અર્થ યથાર્થ થવા માટે બનતા પ્રયાસ કર્યો છે, શાસ્ત્રી જેઠાલાલ હરિભાઇની સહાય લીધી છે, છતાં અલ્પજ્ઞપણાને લઈને ખલના રહેવાનો સંભવ છે, તેથી સુજ્ઞ વિદ્વાનોએ આ પ્રકરણે વાંચીને તેમાં થયેલી ક્ષતિ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિનો અવસર પ્રાપ્ત થાય ત્યારે અથવા તેની અગાઉ પણ તેને ઉપયોગ કરી શકાય. એવો પ્રયાસ કરનાર મહાશયન અમે અંતઃકરણથી આભાર માનશું. આશા છે કે આ વિજ્ઞપ્તિનો અવશ્ય સુજ્ઞ મુનિરાજે ને વિદ્વાનો સ્વીકાર કરશે.
- પ્રાંતે આવા પ્રગટ ને અપ્રગટ બીજા અનેક પ્રકરણનો લાભ જૈન સમુદાયને આપવાના પ્રયાસ કરવાની વિઠઠગને પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે.
સં. ૧૯૯૩ માર્ગશીર્ષ શુકલા ૯
અ૯૫ણ કુંવરજી આણંદજી
છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
<3 વર્ષમળવા દે?OVOOOO
૫૦
અંક નામ
ગાથા : ૧ સમ્યકત્વસ્તવ પ્રકરણ
( શ્રી જ્ઞાનસાગરગુરુ શિષ્ય ) ૨૫ ૨ કાળસપ્તતિકા પ્રકરણ
(શ્રી ધર્મઘોષસૂરિ) ૭૪ ૩ કાયસ્થિતિ પ્રકરણ
(શ્રી કુળમંડનસૂરિ) ૨૪ ૪ ભાવપ્રકરણ
(શ્રી વિજયવિમળગણિ) ૩૦ ૫ વિચારસતિકા
(શ્રી મહેંદ્રસૂરિ) ૬ વિચારપંચાશિકા
(શ્રી વિજયવિમળસૂરિ) ૫૧ ૭ સિદ્ધદંડિકા સ્તવ
(શ્રી દેવેંદ્રસૂરિ ) ૮ સિદ્ધપંચાશિકા -
(શ્રી દેવેંદ્રસૂરિ)
૧૪૫ ૯ પંચનિગ્રંથી પ્રકરણ
( શ્રી અભયદેવસૂરિ) ૧૦૬ ૧૭૨ ૧૦ નિગોદષáિશિકા
(પૂર્વાચાર્યપ્રણીત)
૨૧૧ ૧૧ સમવસરણ પ્રકરણ
(પૂર્વાચાર્યપ્રણત). ૨૪ ૨૨૯ ૧૨ ક્ષમા કુલક
(પૂર્વાચાર્યપ્રણીત ) ૨૫ ૨૩૯ ૧૩ ઇંદ્રિયવિકાર (વિષયકષાય ) નિરોધકુલક (પૂર્વાચાર્યપ્રણત) ૯ ૨૪૬ ૧૪ લેકનાલિકાઠાત્રિશિકા
(પૂર્વાચાર્યપ્રણીત)
૨૪૯ ૧૫ લઘુઅલvબહુવપ્રકરણ
(પૂર્વાચાર્યપ્રણીત)
૨૬૭ ૧૬ હદયપ્રદીપષત્રિંશિકા
- (સંસ્કૃત) લેક ૩૬ ૨૭૦
યંત્રો. ૧ લોકનાળિકાનું ખંડુના અંક સાથે સપ્રમાણુ યંત્ર ૨ લોકનાળિકાંતર્ગત ત્રસનાડીમાં ૧૪ રાજમાં શું શું છે? ૩ લેકનાળિકાંતર્ગત ખંડ, સુચિરજજુ, પ્રતરરજજુ, ઘનરજજુ યંત્ર ૪ ભાવ પ્રકરણમાં આપેલા નાના નાના ૪ યંત્ર ૫ સિદ્ધદંડિકા પ્રકરણમાં અનુલેમસિદ્ધદંડિકા વિગેરેના ૮ યંત્રો
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુરુણીજી લાભશ્રીજીના જાતિપ્રયાસથી, પ્રેરણાથી અને આર્થિક સહાય પ્રાપ્ત કરવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા મારફત બહાર પાડેલા સૂત્રો, ગ્રંથ
વિગેરેનું લીસ્ટ.
૪૧ યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર (અત્યંત ઉપયોગી) ૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. વિભાગ છે. મૂળ અર્થ વિવેચન યુક્ત. (પ્રતાકાર)
૩ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર-વિભાગ બે X૪ શ્રી વિપાકસૂત્ર-બંને શ્રુતસ્કંધ ૫ શ્રી અંતકૃદશાંગ ને અનુત્તરપપાતિક સૂત્ર
( આઠમું ને નવમું અંગ) ૬ શ્રી નિરયાવળી સૂત્ર (૮ થી ૧૨ પાંચ ઉપાંગ) , ૪૭ શ્રી લઘુક્ષેત્રસમાસ. મૂળ અર્થ સહિત , ૮ શ્રી વૃહતસંગ્રહણિ પ્રકરણ મૂળ અર્થ સહિત ,
૯ શ્રી પ્રકરણરત્નસંગ્રહ. (૧૬ પ્રકરણે સાથ) , ૪૧૦ શ્રી ઉપદેશમાળા. મૂળ, અર્થ, કથાઓ સહિત ૧૧ પ્રકરણદિ વિચારગર્ભિત સ્તવન સંગ્રહ ૧૨ પર્વતિથિ ચૈત્યવંદનાદિ સંગ્રહ ૧૩ શ્રી ઉપદેશસતતિકા ભાષાંતર ૪૧૪ સંવેગમાળા મૂળ. ૪૧૫ આત્મનિંદાદ્વાત્રિશિકા. અનુવાદ યુક્ત ૪૧૬ સંવેગમાળા, આત્મનિંદાઢાત્રિશિકા વિગેરે ૪ ૧૭ ચતુર્વિશતિ જિન છેદ સ્તવનાદિ સંગ્રહ X૧૮ શ્રી પંચસૂત્ર ભાષાંતર ૪ ૧૯ શિયલ વિષે સક્ઝાય વિગેરેનો સંગ્રહ ૪૨૦ સઝાય તથા સ્તવનેને ટૂંક સંગ્રહ
૨૧ શ્રી ગૌતમકુલક બાળાવબોધ યુક્ત ૪૨૨ હદયપ્રદીપષત્રિશિકા. ટીકા અર્થ યુક્ત
૨૩ ક્ષમાકુલકાદિ સંગ્રહ સાથે ૪૨૪ મન એકાદશી દેવવંદન ગુણુણાદિ સંગ્રહ X૨૫ ચઉસરણાદિ ચાર પન્ના-મૂળ. ૪૨૬ લઘુદેવવંદન માળા (ચાર દેવવંદન)
– F૦– X આવી નિશાનીવાળી બુકે સીલકમાં નથી, થઈ રહેલ છે. સહાયક મળે તે આવૃત્તિ કરવા ધારણ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આ બુક છપાવવાના સમધમાં આર્થિક સહાયકાના નામ
૫૫) શ્રી ભાવનગર શ્રાવિકા સમુદાય તરફથી
ભાવનગર
૪૦) વારા સાકરચંદ ખુશાલની પુત્રી બહેન ઉજમ
૩૦) શા. ભાગીલાલ લલ્લુભાઇ પટણી
૩૦) એન હરકાર તે શા. માણેકચંદ વેલચંદની વિધવા
૨૬) શા. ભાગીલાલ ન્યાલચંદ
૨૫) ખાઈ લાડકી તે શા. સાંકળચંદ મહાસુખની વિધવા ૨૫) સાધ્વી ઉત્તમશ્રીના ઉપદેશથી એક શ્રાવિકા.
૨૫) બાઇ ચંપા શા. અમૃતલાલ ચાંપશીની ધર્મ પત્ની ૨૫) ખાઈ દીવાળી આનંદીવાળા
૨૫) એન ચંચળ શા. ગગલભાઈ હાથીભાષ્ઠની પુત્રી ૨૫) મ્હેન ગુણીવારા ભાનુચંદ અમરચંદની સ`પત્ની ૨૫) શા. હીરાચંદ માતીચંદ
૨૫) શા. મૂળજીભાઈ હંસરાજ
૨૦) શા. હરિચંદ મીઠાભાઈ તથા ઠાકરશી મીઠાભાઇ
૨૦) શા. વાડીલાલ મહેાકમચંદ
૧૫) બાઇ મેણી શા. મણિલાલ સાંકળચંદની વિધવા ૧૫) એન ચંદન શા. વનમાળી દેવચંદની વિધવા ૧૫) શા. કાલાભાઇ રામજી
૧૫) ખાઇ વજુ શા. માણેકચંદ જેચની માતુશ્રી ૧૧) એન વસંત શેઠ નરેાત્તમદાસ ભાણુજીની પુત્રી ૧૧) સાધ્વી પ્રમેાદશ્રીના સ્મરણાર્થે એક શ્રાવિકા ૧૦) સાધ્વી કમળશ્રીના ઉપદેશથી
૧૦) ખાઇ લાડકી તે શા. ગાવિંદજી નારણની વિધવા ૧૦) બાઇ સુરજ
૧૦) મ્હેન સાંકળી ડીશ ગ
૯) બાઇ હરકેાર શા. કુંતેચંદ ઝવેરચંદની ધર્મપત્ની ૯) સાધ્વી જ ખૂશ્રીના ઉપદેશથી વડવાની શ્રાવિકા ૭) શેઠ હરજીવન દીપદની પુત્રી મ્હેન મનહર ૭) શા. મણિલાલ દુલભની ધપત્ની વ્હેન મનહર ૫) બાબુ ગણુપત
૫) બાઇ સમરત શા. જમનાદાસ શામજીની ધર્મપત્ની
૫) બહેન ચંચળ મગનલાલ
૫) બાઇ ધેાળી શા. હેમચંદ
ભીમની વિધવા
૫) બાઇ અંબા શા. માવજી હરજીવનની વિધવા ૫) બાઇ હરી શા. દીઆળ ગેાખરની વિધવા
""
29
"
અમદાવાદ
"9
પુના
""
આકાલા
* પુના
ભાવનગર
*
અમદાવાદ
カラ
ભાવનગર
""
1.
સાણંદ ભાવનગર
શીહાર
ભાવનગર
"?
નવાજલિંગાવાળા
ભાવનગર
22
""
"
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
ભાવનગર
૫) શા. અનંતરાય તિલકભાઈ ૫) બહેન સેંધી અમૃતલાલ
બાઈ લખમી શા. જાદવજી દામજીની ધર્મપત્ની ૫) બાઈ દીવાળી વેરા દાદર હરખચંદની વિધવા ૫) શા. હરગોવન લખમીચંદની માતુશ્રી બાઈ હેમકેર ૫) બહેન કુસુમ મણિલાલ. ૫) વોરા ચંદ્રકાન્ત છોટાલાલ ૫) બાઈ હરખ વોરા છગન દેવચંદની વિધવા ૫) હેન ધીરૂ નરોત્તમ. ૫) બહેન ચંપા મૂળચંદ ૫) બાઈ અચરત શા. ભાઈચંદ મગનની વિધવા ૫) બહેન પ્રભાવતી. વોરા. ગોરધન હરખચંદની પુત્રી ૫) બાઈ જમનાતે શા. જીવણ જેચંદની ધર્મપત્ની ૫) બાઈ ચંપા શા. નથુ ગુલાબચંદની વિધવા ૫) બાઈ લહેરીતે શા. કુલચંદ ગોપાળજીની માતુશ્રી ૫) બાઈ હરકેટર શા. મુળચંદ કરશનની ધર્મપત્ની
બાઈ સમરત શા. હરજીવન કરશનની વિધવા
બહેન મોંધી શ. પરભુદાસ મોતીચંદની પુત્રો ૫) બાઈ મણી શા. નાનાલાલ હરીચંદની ધર્મપત્ની ૫) બહેન સમરત આણંદજી. ૫) વ્હેન રંભા પનાલાલ ૫) બાઈ વિજયા શા. મનસુખલાલ મેઘજીની વિધવા ૫) બાઈ રૂપાળી શા.વિઠ્ઠલદાસ મૂળચંદની ધર્મપત્ની ૫) શા. બટુકભાઈ મેઘજી ૫) બાઇ વીજી શા. જાદવજી ઝવેરભાઈની ધર્મપત્ની ૫) બાઈ હેમકોર શેઠ અનોપચંદ નરશીદાસની ધર્મપત્ની ૫) બાઈ જાનકી શાં. સાકરચંદ બાલુશાની વિધવા ૫) બાઈ જાસુદ ગાંધી પરશોતમ સેમચંદની ધર્મપત્ની ૫) બાઈ ચંપા વકીલ ભીખાભાઈ રતનચંદની વિધવા ૫) બાઈ ગંગા શા. સારાભાઈ મહાસુખની ધર્મપત્ની ૫) બહેન વિમળા શા. ભોગીલાલ સાંકળચંદની પુત્રી ૫) બહેન જાસુદ મણિલાલ ૫) બહેન માણેક શા. લાલભાઈ મણિલાલની ધર્મપત્ની ૫) બાઈ ગંગા ઝવેરી ભેગીલાલ મોહનલાલની વિધવા ૫) બાઈ જડી કપાશી ખીમચંદ છવણની ધર્મપત્ની ૫) બાઈ મોતી શા. નતમ હાઉની વિધવા ૫) બાઈ ચંપા શા. કાનજી આણંદજીની ધર્મપત્ની
એવલા પુના અમદાવાદ
Page #14
--------------------------------------------------------------------------
________________
प्रकरणसंग्रह
( अर्थ सहित)
सम्यक्त्व स्तव प्रकरण ( बालावबोध युक्त)
noश्रीमद्वीरजिनं नत्वा, गुरुश्रीज्ञानसागरम् । श्रीसम्यक्त्वस्तवस्यार्थो, लिखामि लोकभाषया ॥ गुरूपदेशतः सम्यक्, किश्चिच्छास्त्रानुसारतः । वृद्धपरंपराज्ज्ञात्वा, क्रियते बोधिसंग्रहः ॥
અર્થ શ્રી વીરજિનેશ્વરને નમીને તથા શ્રી જ્ઞાનસાગર નામના ગુરુને નમસ્કાર કરીને હું શ્રી સમ્યત્વ સ્તવને અર્થ લોકભાષાએ લખું છું. સમ્યફ પ્રકારે ગુરુના ઉપદેશથી તથા શાસ્ત્રના અનુસરવાથી અને વૃદ્ધપરંપરાથી કાંઈક જાણુને હું બધિ (સમકિત) નો સંગ્રહ કરું છું એટલે સમકિતની પ્રાપ્તિ કેમ थाय ? ते दुछु
પ્રથમ સૂત્રકારની ગાથા– मूळ-जह सम्मत्तसरूवं, परूवियं वीरजिणवरिंदेण । ___तह कित्तणेण तमहं, थुणामि सम्मत्तसुद्धिकए ॥१॥
Page #15
--------------------------------------------------------------------------
________________
૨
પ્રકરણસંગ્રહ
અર્થ(વદ) જેમ (મરવવં) ઉપશમ, ક્ષાયિક અને ક્ષપશમાદિ સભ્યત્વનું સ્વરૂપ (વીનિવળિ ) શ્રી વીર જિનવરંદ્ર (પવિદ્ય) પ્રરૂપ્યું છે. (ત૬) તેમ (પિત્તળ ) કીર્તન કરવાવડે કરીને એટલે જેવી રીતે શ્રી વીર જિનેશ્વરે સમ્યકત્વપ્રાપ્તિની પ્રણાલિકા ઉપદેશી છે (૪) તે વીર પરમાત્માને તે જ રીતે ( કુંવ૨) સમ્યત્વની શુદ્ધિ થવાને માટે એટલે ક્ષાયિકભાવે સમ્યક્ત્વ થવા માટે (કદં) હું (શુorfમ) સ્તુતિ કરું છું. (૧)
આગમને વિષે કહ્યું છે કે –“ થવઘુમંત મં!િ જિં ? જો મા! नाणदसणचारित्तबोहिलाभं जणइ । ” ।
અર્થ_તમસ્વામીએ પૂછયું કે-(મતિ ) હે ભગવન્! (થ) સ્તવન અને (યુ) સ્તુતિરૂપ ( મં૦િ ) મંગળ કરવાવડે જીવ (વિં ગUા) શું પ્રાપ્ત કરે ? (જયમા) હે ગતમ! (નાન ) જ્ઞાન, (હંસા) દર્શન, (ત્તિ) ચારિત્ર અને (યોહામ ) સમ્યક્ત્વના લાભને (૬) પ્રાપ્ત કરે.
હવે સમ્યક્ત્વપ્રાપ્તિની અગાઉ જેવી જીવની અવસ્થા હોય તે વ્યતિકરગર્ભિત બીજી ગાથા કહે છે – मू०-सामि ! अणाइअणंते, चउगइसंसारघोरकांतारे।
मोहाइ कम्मगुरुठिइ, विवागवसओ भमइ जीवो ॥२॥ અર્થ—(સામ!) હે સ્વામી ! (અજગરે ) જેની આદિઅંત નથી એવી (૨૩૬) ચાર ગતિરૂપ ( સંશાવતાર ) સંસારરૂપ મહાભયંકર અટવીને વિષે (મહા મજુહરિ ) મોહનીય આદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના (વિવાવાળો) વિપાક ઉદયના પરવશપણાથકી (કવો) જીવ (મમ) ભ્રમણ કરે છે. ૨.
આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– “નાદે વોલાવશોરી, સત્તર વીનં ૨ નામોથi. - તીસાયરાળ વડvછું, તિત્તીસચરાડુ ગાડર્સ ”
(મોળે ટોરી સત્તર) મોહનીય કર્મની સીતેર કોડાકડિ સાગરોપમની સ્થિતિ છે, ( વસં નામોથા) નામકર્મ અને ગોત્રકની વીશ કેડાકેડિ સાગરોપમની સ્થિતિ છે, (તીજાયાળિ વડvé) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ત્રીશ કેડાર્કડિ સાગરોપમની સ્થિતિ છે, તથા (
તિરાડુ ગાડ) આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.”
Page #16
--------------------------------------------------------------------------
________________
સકૃત્વ સ્તવ પ્રકરણ હવે સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય બતાવે છે. मू०-पल्लोवमाइ अहा-पवित्तिकरणेण को वि जइ कुणइ ।
पलियअसंखभागूण-कोडकोडि अयरठिइ सेसं ॥ ३ ॥
અર્થ સમ્યક્ત્વ પામવાના ત્રણ કરણ છે. ૧ યથાપ્રવૃત્તિકરણ, ૨ અપૂર્વકરણ અને ૩ અનિવૃત્તિકરણ ( વમાં ) પાલા વિગેરેના દષ્ટાંતવડે ( અઢાપવિત્તિવ ) યથાપ્રવૃત્તિકરણે કરીને ( વિ ક૬) જે કઈ જીવ (રૂઢિગતમાળ) આયુકર્મ વજીને બાકીના સાતે કર્મની એટલે એક એક કર્મની પપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન ( હિલિ અરિ રે ) એક એક કડાકોડિ સાગરોપમની શેષ સ્થિતિને ( GUા ) કરે-રાખે. ૩.
સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હતી તે ઘટાડે અને ઉપર પ્રમાણે રાખે ત્યાંસુધી યથાપ્રવૃત્તિ-કરણ કહીએ.
યથાપ્રવૃત્તિકરણ કરતાં બે દ્રષ્ટાંત લાભ. તે દષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા– " पल्लयगिरिसरिउवला-पिविलियापुरिसंपहजरगहिया । " વગઢવસ્થા , સામારૂઢામઢિંતા છે ” | (gg૪ ) પહેલું ધાન્યના પાલાનું દષ્ટાંત, (જિલ્લિવિા ). બીજું પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણુનું દષ્ટાંત, ( પિવિઢિયા) ત્રીજું કીડીનું દષ્ટાંત, (જુલિપટ્ટ ) ચેાથે ત્રણ પથિક પુરુષનું દષ્ટાંત, (નાદિયા ) પાંચમું જવરગ્રહીતનું દષ્ટાંત, (૬) છઠ્ઠ મદનકેદ્રવાનું દષ્ટાંત, (૪૪) સાતમું મશીન જળનું દષ્ટાંત, તથા સ્થાનિ ) આઠમું મલીન વસ્ત્રનું દષ્ટાંત. (રામા હામયિતા) આ આઠ દષ્ટાંતે સમ્યક્ત્વસામાયિકનો લાભ હોય છે. તે યથાસ્થાને કહેશું.
- અહીં યથાપ્રવૃત્તિકરણે તેમાંમાં પહેલા બે દષ્ટાંત લાભે છે. તે કહે છે – ( યથાપ્રવૃત્તિ ) જેમ અનાદિની ચાલ છે તેમ ને તેમ જીવપરિણામનું જેમાં પ્રવતન છે તેને યથાપ્રવૃત્તિકરણ કહીએ. પાલાના દાંતે-જેમ પૂર્વે ભરેલ ધાન્ય પાલે. તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે પાલે કાળાંતરે ખાલી થાય, તેમ કરૂ૫ ધાન્ય કરી ભરેલે આત્મપ્રદેશરૂપ પાલે છે, તે જીવને ઈછા વિના સહેજે અકામનિર્જરાથી છેદન-ભેદનાદિકથી અશુભ કમ ભેગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે જેમ ખાલી થાય-ઓછો થાય તેમ. (૧).
હવે બીજું દષ્ટાંત નદીના પાષાણનું-જેમ પર્વત પરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ નદીની ધારા પડવાથી આમતેમ અથડાઈને તેમ જ પાણીના
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળો થાય તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહકરૂપ કર્મનો ઉદય, તે કર્મના ઉદયના પ્રવાહમાં પડતાં પૂર્વે કહેલા ન્યાયે ઘણી અકામનિર્જરાએ કરી કેઈક જીવ ધર્મપ્રવૃત્તિ એગ્ય ઘાટમાં આવી જાય. એ રીતે યથાપ્રવૃત્તિકરણે કરી ગ્રંથિદેશ પ્રત્યે આવે ખરો, પણ એ કરણરૂપ રોગપરિણામે આગળ ન જવાય. તેને માટે બીજા બે કરણની જરૂર પડે.
હવે બીજું અપૂર્વકરણ તે સંસારમાં પરિભ્રમણ કરતો એવો જે જીવ તેના પરિણામવિશેષ, જેવા પૂર્વે થયેલ નથી એવા અપૂર્વ પરિણામવડે નિવિડ રાગદ્વેષના પરિણામમયી ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ.
ત્રીજુ અનિવૃત્તિકરણ. પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમકિત પામ્યા વિના પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહીએ.
અહીં ત્રણ કરણની સાક્ષી આપવાને કલ્પભાગ્યની ગાથાઓ કહે છે – " अंतिमकोडाकोडि, सबकम्माण आउवजाणं ।
વટિયા વિન–માને રવીને વરૂ બંટી . ” “(આ૩વજ્ઞાળં) આયુષ્યકમ વજીને (સ માજ) સર્વ–સાતે કર્મની જુદી જુદી (અંતિમોરારી) છેલ્લી કડાકોડીની સ્થિતિ (સ્ટાગરિઝર) પત્યે પમના અસંખ્યાતમે (માને ૬ ) ભાગે ન્યૂન રહે, ઉપરની સર્વ ખપી જાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે.”
ગ્રંથિ કેવી છે? તે કહે છે – " गठि त्ति सुदुब्भेओ, कक्खडघणगूढमूढगंठि व ।।
जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो॥" “(ાદિ ત્તિ) ગાંઠ કેવી છે? (કુતુદો ) અત્યંત દુઃખે ભેદવા ગ્ય, (૧૩) કર્કશ (વા) અત્યંત કઠણ () ગુપ્ત અને (મૂરિ 8) વક્ર વાંસની ગાંઠ જેવી-જેમ તેમ ભેદાય નહીં એવી, (કીવર્ડ્સ મેનt) એ ઉપમાએ અનાદિની જીવને કર્મ જનિત (વાર/વોલપણામો ) નિવિડ રાગદ્વેષની પરિણતિરૂપ ગ્રંથિ તે વાવત્ દુર્ભેદ્ય છે.” " जा गंठी ता पढम, गंठिसमइत्थउ भवे बीयं ।
अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥"
Page #18
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ
(ના બંદર તા પદ) જ્યાં ગાંઠ છે ત્યાંસુધી આવે તેને પહેલું યથાપ્રવૃત્તિકરણ હાય (લરિમથક એ વીચં) સામર્થ્યવંત થઈ ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ હેય. (સમતપુનવરે કવે) અને સભ્યત્વ પામવું જેની સન્મુખ રહ્યું છે તે જીવને (અનિવાં પુ ) ત્રીજુ અનિવૃત્તિકરણ હોય.” मू०-तत्थ वि गंठी घणराग-दोसपरिणइमयं अभिदंतो। .
गंठिए जीवो वि हहा, न लहइ तुह दंसणं नाह ! ॥४॥
() તિહાં પણ કાંઈક ઊણી એક કડાકોડિ સાગરોપમ દરેક કર્મની સ્થિતિ કરી તો પણ (દત પાડrોરપસ્થિરમચં) નિવિડ રાગ-દ્વેષના પરિ. ણામમયી ગાંઠને (મહંતો) અણભેદતો થકા (હિપ નવો વિ) ગ્રંથિદેશને પામેલો જીવ પણ (દદ) ઈતિ ખેદે (નાદ!) હે નાથ ! (સુદ ) તારું દર્શન શ્રીમુખે કહેલ સમ્યકત્વને ( હૃદ૬) પામી શકે નહીં, કેમકે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય પણ અનેક વખત અકામનિર્જરા કરતો ગ્રંથિદેશ સુધી આવે છે. ૪.”
હવે જીવ જે રીતે ગ્રંથિભેદ કરે છે તે કહે છે – मू०-पहिलिय पिविलिय नाएण, को वि पजत्तसंनिपंचिंदि।
भवो अवड्डपुग्गल-परिअत्तावसेससंसारो ॥ ५॥
“(સ્ટિા રિવિષ્ટિા નાણા ) અહીં ગ્રંથિદેશ પામ્યા પછી પંથો અને કીડીઓના દષ્ટાંતે કરીને ( રસંનિિિર ) કેઈક પર્યાપ્ત સંજ્ઞીપંચેંદ્રિય એ (મણો ગવદ્ગપુરમવાસંતા) અર્ધપગલપરાવર્ત બાકી સંસાર છે જેને એવો ભવ્ય જીવ હોય તે. ૫.
“ભવ્ય જીવ શું કરે ? તે ભાગની ગાથાવડે લખે છે – " जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं ।
कालाइक्कमभीया, तुरंति पत्ता य दो चोरा ॥”
(= ) જેમ અહીં કોઈક (તિર મg૪) ત્રણ મનુષ્ય (સવામળે ) સહેજે પ્રયજન વિના ગમન કરવાવડે (કંતિ ) અટવી માળે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા. ( વટાફમીયા) કાળ અતિક્રમ કરી અસુર વખતે ભય પામ્યા. એટલામાં તો ( તુતિ પત્તા જ રો રોત્ત) તુરત જ બે ચોર આવીને પ્રાપ્ત થયા.”
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ " दटुं मग्गतडत्थे, एगो मग्गाउ पडिनिअत्तो।
बीओ गहिओ तइओ, समइकंतो पुरं पत्तो ॥" " ( दटुं मग्गतडत्थे ) भाना भुभे दुः४७ मे या भान ( एगो मग्गाउ पडिनिअत्तो) ते त्रशुभांथा मे तो भार्गही पाछ। २४ वणी गया. (बीओ गहिओ) मीन यार बोये ५४ी बीघा. ( तइओ) त्रीने मनुष्य ( समइकंतो पुरं पत्तो) સમ્યક્ પ્રકારે બળ-વીર્ય ફેરવી ચેરને હતપ્રહત કરી ઈચ્છિત સ્થાનકે પહો. " अडविभवो मणुस्सा, जीवा कम्मठिईपहो दीहो ।
गंठी य भयठाणं, राग दोसा य दो चोरा॥" ___“ ( अडविभवो मणुस्सा ) सवभ३५ सटवी ४ही. तभी मनुष्य ते
जतिना ससारी ( जीवा ) लवडीये ( कम्मठिईपहो दीहो) भनी स्थिति ते मोटो ei भार्ग ४ी. ( गंठी य भयठाणं ) प्रथिदेश ते मयनु स्थान ४डीये. ( राग दोसा य दो चोरा ) रागद्वेष३५ मे यार ४ी."
" भग्गो ठिइपरिखुड्डि, गहिओ पुणो गांठओ गओ तइओ। . सम्मत्तपुरं एवं, जोइज्जा तिन्नि करणाई ॥"
" ( भग्गो ठिइपरिवुति । २ रागद्वेष३पी थारने धन नाही ते ७१ शन मोडनीय विगैरे भनी उत्कृष्ट स्थिति मांधे. ( गहिओ पुण गंठिओ ) બીજે જે રાગદ્વેષરૂપી ચારે ગ્રહ્યો છે ત્યાં ઊભો રહ્યો. તે કેટલાક કાળ સુધી એ જ मध्यवसाये अथिदेशन विषे २९ ( गओ तइओ ) मने जाने गयो तेमपूर्व ४२६४३ची मोधरे ४शन रागद्वेष३पी थारने तहत ४२ ते ( सम्मत्तपुरं एवं ) समष्ठितथा नगरने पाभ्यो न.. ( जोइजा तिन्नि करणाइ ) से प्रभारी ત્રણે કરણને ઉપનય જાણવો.”
હવે ત્રણ ગાથાવડે કીડીઓનું દષ્ટાંત દેખાડે છે. " खिइ सहाविय गमणं, ठाणु सरणं तओ समुप्पयणं । ठाणं ठाणुसिरे वा, उहरणं जाण मुअंगीणं॥”
" (खिइ सहाविय गमणं)भी पृथ्वी ५२ सा स्वभाव गमन કરે છે, પણ કોઈની પ્રેરણું નથી. એ કીડી તો ફરતીફરતી ખીલા પાસે અથવા ભીંત પાસે આવીને પાછી ફરી જાય અથવા ચડીને અધવચથી પાછી ઉતરે
Page #20
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ
mn
( રાજુ ) કોઈક કીડી તો ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે ( તો ) તે વાર પછી ( ટાળ રારિ વા) કેઈક કીડી સ્થાન ઉપર ચડીને (રમુuri ) તે સ્થાનકથી ઊડી જાય, (૩૬૪ ના મુairીf) આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું.
હવે તેને ઉપનય કહે છે. ." खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियहि ॥"
શિ૬૫૪મi પિર + ) કીડીનું પૃથ્વી ઉપર ફરવું-ખીલાના મૂળ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. (રાજુ સરળ વ ) કોઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી ( Hપુર્વ ) તે સરખું બીજું અપૂર્વકરણ છે; (તત્તો ) તથા (૩યપાં પિવ ) કઈ કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તેના સરખું ( નવા વમનિયદિ ) જીવને અનિવૃત્તિકરણ જાણવું. ”
તે જ વાત કહે છે.– “ટા કa iટતો, સંદિર તળેવ ટvi
ओसरणं पिव तत्तो, पुणो वि कम्मठिइविबुड्ढि ॥"
“( કાજુ વિશે ) જે ખીલે છે ત્યાં જ ટકી રહેવું, તે ગ્રંથિદેશે રહેવું જાણવું. તે ( અંટિપરા તથૈવ કાળ ) ગ્રંથિગત જીવનું કેટલાક કાળ સુધી ત્યાં રહેવું થાય તેના સરખું છે. ( વિ તો ) તે ગ્રંથિદેશથી પાછો ફરે ( કુળ વિ ટિવદ ) તે જીવ ફરી કર્મસ્થિતિની પણ વૃદ્ધિ કરે એટલે ઉત્કૃષ્ટિ કર્મસ્થિતિ બાંધે. ” मू०-अपुत्वकरणमुग्गर-घायलिहियदुट्ठगंठिभेओ सो।
अंतमुहुत्तेण गओ, नियट्टिकरणे विसुझंतो ॥६॥
અર્થ–(અનુવાજળમુરાદ ) હવે જે પૂર્વોક્ત લક્ષણવંત જીવ ગ્રંથિદેશ સુધી આવે ત્યાં કોઈવાર પરિણામ પામ્યો નથી એવો અપૂર્વ પરિણામ, તે રૂપી મુગર એટલે વજ સરખે (વાદિદિt) પૂર્વોક્ત ગ્રંથિ તેને ભેદવારને મુગરના ઘાત કરીને કર્યો છે દુષ્ટ ગ્રંથિને ભેદ જેણે ( ર ) તથાભૂત તે જીવ ( વિદુતો ) વિશુદ્ધમાન પરિણમની નિર્મળતા વધતે થકે ( અંતમુહુજ ) અંતર્મુહૂર્ત માત્રમાં ( નિયદિને જ ) અનિવૃત્તિકરણે ગયેલે જાણ. ૬.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ અનિવૃત્તિકરણે ગયે થકો જીવ જે કરે તે કહે છે – मू०-सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआणंदं।
सम्मत्तं लहइ जीवो, सामन्नेण तुह पसाया ॥७॥ અર્થ– ૨ તા ) તે જીવ ત્યાં અનિવૃત્તિકરણે વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વના પુજની બે સ્થિતિ કરે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તમાં વેદ્ય લઘુસ્થિતિ-મિથ્યાત્વમોહનીયના દળીયાં કે જે ડાકોડિ સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી ખેંચી લે છે. એટલે મોટી સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદ્ય સ્થિતિના દળ ખેંચીને જુદા કરે છે. પછી તેને ઉદયાવળીમાં નાખીને વેદી લેય એટલે ત્યારપછી વચમાં જે જગ્યા ખાલી રહી તેને અંતરકરણ કહીએ. હવે તે અંતરકરણના પ્રથમ સમયે ( સુદ પાંચા ) હે નાથ ! તારા પ્રસાદે કરી ક્ષાયિકસમ્યકત્વની પેઠે વિશિષ્ટ તે નહીં પરંતુ (રામ તમે ૪૬ ) સામાન્યપણે અપકાલીન એવું ઉપશમ સમક્તિ જીવ પામે. શી ઉપમાએ ? ( જે મુદ્દો વ ) જેમ સુભટ સંગ્રામમાં ( હથિયપરમા ) વેરીને જીતવાથી પરમ આનંદ પામે તેના સરખું જીવ ઉપશમ સમકિત પામે એટલે તેને પરમ આનંદ થાય. ૭. " पावंति खवेऊणं, कम्माइ अहापवित्तीकरणेणं ।
उवलनाएण कहमवि, अभिन्नपुट्विं तओ गंठिं ॥” " तं गिरिवरं च भेत्तुं, अपुवकरणुग्गवजधाराए ।
ચંતોમુત્તવમ, સંતુનિયદિરનિ છે ”
( માર મહાવરાળf) યથાપ્રવૃત્તિકરણે કરીને મિથ્યાત્વાદિ કર્મોને (૩) ખપાવીને (૩૪નાપા) નદીને પાષાણુના દષ્ટાંતે કરી (વાવ) કઈ પ્રકારે ગ્રંથિપાસે આવે. પછી (મિન્નપુf aો ) પૂવે નહીં તોડેલી એવી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિને (શિવ ૪) પર્વતને (મેત્ત) ભેદવાને (પુ છુપાવનધા) અપૂર્વકરણરૂપ ઉગ્ર–તીક્ષણ વાની ધારાએ કરીને જીવ ગ્રંથિને ભેદતો (ચંતામુદુત્તરારું) અંતર્મુહૂર્વકાળમાં ( સંતુનિટ્ટિgrfમ ) અનિવૃત્તિકરણે ગયા થકે.
ત્યાં શું કરે તે કહે છે – " पइसमयं सुज्झतो, खविउ कम्माई तत्थ बहुआई। मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"
Page #22
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ (પર્સમર્થ) સમય સમય પ્રત્યે (તુવંત) વિશુદ્ધમાન પરિણામી થક (વિક મર્દ તરણ વદુર્દ) ત્યાં ઘણું કર્મોને ખપાવે. (મિ છત્તમ ઉન્ને રહી તે વખતે જે મિથ્યાત્વના દળીયાં ઉદય આવ્યા હોય તેને ક્ષય કરે (મgવિભિ વસંત ) અને જે ઉદય ન આવ્યા હોય તેને ઉપશમાવે. એટલે ઉદીરસુદિ કરણું, વિપાકઉદય અને પ્રદેશઉદય થઈ શકે નહીં તેવા કરે તેને ઉપશમ કહીએ.
અંતરકરણ કરતાં જે થયું તે આગલી ગાથાએ કરી કહે છે –
" संसारगिम्मतविओ, तत्तो गोसीसचंदणरसो छ । __ अइपरमनिव्वुइकरं, तस्संते लहइ सम्मत्तं ॥"
જેમ કોઈક પથિક જન ઉનાળામાં મધ્યાન્હ સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા તાપે કરી આકુળવ્યાકુળ થયો હોય તેને શીતળ સ્થાન મળે, બાવનાચંદનને રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે તેમ ભવ્ય જીવરૂપ પથિક (સંતાજન્મ) અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળે (તવિ ) જન્મમરણદિરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ ઉગ્ર તાપે પડ્યો સો રેગશેકાધિરૂપ લૂએ દગ્ધ થયેલ, તૃષ્ણારૂપ મોટી પિપાસાએ પરાભવ પામે થકે (તત્ત) ત્યારપછી અનિવૃત્તિકરણરૂપ શુદ્ધ સરલ માર્ગ પામી, દૂરથી અંતરકરણરૂપ શીતળ સ્થાન દેખી હર્ષવંત થકે ઉતાવળો ત્યાં પહોંચે એટલે (૩૬) અતિ ઉત્કૃષ્ટ (નિવૃત) અનિવૃત્તિકરણ કરી (તરત) તેને અંતે અંતરકરણને પ્રથમ સમયે (નોસીવંgrra ) ગોશીષચંદનના રસ જેવું શીતળ (સમાં સ્ટ) સમ્યક્ત્વ પામે.
મિથ્યાત્વના ત્રણ ભાંગ કહે છે અભવ્યને અનાદિઅનંતરૂપ પહેલે ભાંગો જાણવો. ભવ્ય જીવને અનાદિ સાંત બીજે ભાંગે જાણો. જે જીવ સમ્યકત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના જોગથી સમ્યત્વ પામે, મિથ્યાત્વનો અંત કરે તેને ત્રીજો સાદિસાત ભાગે જાણવો. ચોથા સાદિઅનંત ભાગે મિથ્યાત્વને માટે ન હોય. જેને ક્ષાયિક સમકિતાદિક ગુણ પ્રગટ થાય તેને સમક્તિને અંગે હોય.
તે જ વાત કહે છે – " मिच्छत्तमभवाणं, तमणाइमणतयं मुणेयत्वं ।
માપ તમriફ-સગવતિયં તુ સમજે છે”
(મિઝરમમણા ) અભવ્યને મિથ્યાત્વ (તમામmતયું) અનાદિ અનંત ભાંગે ( મુળયë ) જાણવું (મgii) ભવ્યને (તમurigવપકવચં તુ તમત્તે )
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
તે મિથ્યાત્વ અનાદિ સપર્યવસિત ભાંગે જાણવું. એટલે મિથ્યાત્વને અંત થાય અને સમ્યક્ત્વ પામે ત્યારે એમ સમજવું.”
હવે સમ્યક્ત્વ કેટલે ભેદે હોય? તે કહે છે – मू-तं चेगावहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं ।
तत्थेगविहं जं तुह-पणीयभावेसु तत्तरुइ ॥ ८॥
અર્થ– જે વર્લ્ડ ) વળી તે સભ્યત્વ એક પ્રકારે, (સુવિ૬ ) બે પ્રકારે, (તિવિ ) ત્રણ પ્રકારે, ( ત૬ ) તથા (રવિર્દ ) ચાર પ્રકારે ( ર ) અને ( પંજવિહું ) પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યું છે. તે ભેદનું સ્વરૂપ વિસ્તારથી કહે છે–( તથવિદં ) તેમાં એક પ્રકારનું સમ્યકત્વ તે કહીએ કે ( ) જે હે ભગવન ! ( સુદ ) તમારા ( Tળામણ ) પ્રકાશ્યા જે જીવાદિક ભાવ-પદાર્થ તેને વિષે ( તત્તર ) તત્ત્વની રૂચિ હાય અર્થાત્ પરમાર્થ બુદ્ધિ હાય-અરિહંત દેવે જે તત્ત્વ ભાખ્યું તે જ સત્ય છે એવી શ્રદ્ધા હોય તે જાણવું. ૮
તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – " रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते ।
ગાયત્તે તક્ષિત, સુરધામેન ” “(નિનોરતત્તેy ) જિનેશ્વરે કહેલા તત્વને વિષે ( ર ) જે રુચિ તે (સભ્ય કાનમુતે) સભ્ય શ્રદ્ધાન કહેવાય છે. (ત) તે શ્રદ્ધાન (નિવ
ન ) સ્વાભાવિકપણે-પોતાની મેળે ( ૪ ) અને ( ગુfધાન ) ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે (નારે ) થાય છે.”
હવે દ્વિવિધ સમ્યત્વે ત્રણ પ્રકારે થાય છે તે કહે છે – मू०-दुविहं तु दवभावा, निच्छं ववहारओ वि अहवा वि।
निस्सग्गुवएसाओ, तुहवयणविऊहिं निद्दिढें ॥९॥
અર્થ–( 1 ) વળી (વિદં ) બે પ્રકારનું સમ્યક્ત્વ તે (માવા ) દ્રવ્યથી અને ભાવથી હોય છે, ( નિઃ વવદરો વિ ) તથા નિશ્ચય અને વ્યવહારથી પણ હોય છે, (કદવા વિ) અથવા ( નિકુવપલા ) સ્વભાવથી અને બીજાના ઉપદેશથી પણ હોય છે. એમ (સુદ) તમારા (વય વિકર્દિ ) વચનને જાણનાર પુરુષોએ (નિ ) કહ્યું છે દેખાડ્યું છે. હું
હવે દ્વિવિધ સમ્યક્ત્વના જે ત્રણ પ્રકાર કહ્યાં તેનું લક્ષણ કહે છે –
Page #24
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ मू०-तुह वयणे तत्तरुई, परमट्ठमजाणओ वि दव्वगयं ।
सम्मं भावगयं पुण, परमट्ठवियाणओ होइ ॥१०॥
मथ- प्रभु ! ( परमट्ठमजाणओ वि ) ५२मार्थ ने न angdi छतi ५५४ ( तुह ) तमा। ( वयणे ) क्यनने विष २ ( तत्तरुई ) तत्प३थि छे, ते (दधगयं) द्रव्यात (सम्म) सभ्यत्व उपाय छे. (पुण) qणी ( परमट्टवियाणओ) ५२मार्थ तना। पुरुषने (भावगयं) भावगत सभ्यत्व ( होइ) डाय छे. १०
આ વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે – " जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।
भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ॥"
" (जीवाइ) १, ५५ विगेरे (नव ) न१ ( पयत्थे ) पान (तत्त्वाने) ( जो ) २७१ ( जाणइ ) सण छ, ( तस्स)तन ( सम्मत्तं ) मावसभ्यत्व ( होइ ) डाय छे. तथा ( भावेण ) माथी ( सद्दहंतो) श्रद्धा ४२नारने ( अयाणमाणे वि ) नहीं on]ता छतi my ( सम्मत्तं ) द्रव्यसभ्यत्व डाय छे."
હવે નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારના સમ્યકત્વનું લક્ષણ કહે છે – मू०-निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुहपरिणामो ।
इयरं पुण तुह समये, भणियं सम्मत्तहेऊहिं ॥ ११ ॥
मथ-(नाणाइमयप्प) शान मेटले ज्ञान, दर्शन, यास्त्रिमय मात्मान २ ( सुहपरिणामो ) शुभ परिणाम, ते ( निच्छयओ) निश्चयथी ( सम्मत्तं ) सभ्यत्व उवाय छे. ( पुण ) qणी ( इयरं ) भी मेटले व्यवहा२ सभ्यत्व ते ( तुह समये ) तमा। सिद्धांतमा ( सम्मत्तहेऊहिं ) मिथ्यात्वीन संस्तव ( પરિચય ) વિગેરે અતિચારાદિક દેષને ત્યાગ અને દેવગુરુની ભક્તિ બહુમાન વડે शासननी उन्नति३५ सभ्यत्वना उतुमाये शन (भणियं ) :धु छ. ११ નિશ્ચય સમ્યત્વ વિષે યેગશાસ્ત્રમાં કહ્યું છે કે" आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः ।
यस्तदात्मैव स्वगुणैः, शरीरमधितिष्ठति ॥” “ ( यतेः ) साधुन। ( आत्मैव ) आत्मा ४ ( दर्शनशानचारित्राणि )
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રકરણુસંગ્રહ
દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે ( અથવા ) અથવા ( ચત્તાત્મય ) જે તેના આત્મા છે તે જ ( સ્વનુÎ: ) પેાતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણે કરીને ( રાÓí ) શરીરમાં ( તિવ્રુત્તિ ) રહેલા છે. તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપયાગે વતા જીવને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ. ”
વ્યવહાર સમ્યક્ત્વ વિષે ગુણુસ્થાનકવિચારમાં કહ્યુ` છે કે:—
''
“ તેને ગુરૌ ચ સો ૫, સાવિત્તરાનનોન્નતિમ્ । अतोऽपि करोत्येव, स्थितिं तूर्ये गुणालये ॥ "
66
( ટ્રેવે ) દેવને વિષે, ( ગુરૌ ચ ) ગુરુને વિષે અને ( સદ્દે =) સંધને વિષે ( સદ્દન્તિરાલનોન્નતિ ) બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તેા તે જીવ (અત્રતોઽપિ) વ્રત રહિત છતા પણ (T) ચેાથા (ગુળાજ્ય) ગુણસ્થાનકને વિષે ( સ્થિતિ ) સ્થિતિને ( ìત્યેવ ) કરે છે અર્થાત્ સમિકત પામે છે. ”
હવે નિસર્ગ સમ્યકૃત્વ અને ઉપદેશજન્ય સમ્યકૃત્વ કહે છે:—
मू० - जल १ वत्थ २ मग्ग ३ कुद्दव ४ जराइ ५ नाएण जेण पन्नत्तं । निसग्गुवएसभवं, सम्मत्तं तस्स तुज्झ नमो ॥ શ્ન૨ ॥
અ—( જ્ઞ૯ ) જળ ૧, ( વત્થ ) વસ્ત્ર ૨, ( મગ્ન ) મા ૩, ( ૬ ) કેદ્રવ ૪ અને ( જ્ઞા૬ ) વર-તાવ વિગેરે ૫ ( નાળ ) આ પાંચ દષ્ટાંતે કરીને ( નેળ ) હે પ્રભુ જે તમે ( નિલજીવભ્રમવું ) નિસર્ગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું ( સમ્મત્ત ) સમ્યક્ ( પદ્મત્ત ) કહ્યું છે, ( તત્ત્વ તુ— ) તેવા તમને ( નમો ) નમસ્કાર થાશે. ૧૨
આ ગાથામાં પાંચ દષ્ટાંતે કહ્યા છે. તેમાં જળ, વસ્ત્ર અને કેદ્રવ એ ત્રણ દૃષ્ટાંતા આગળ ઉપર પુજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને જ્વર એ બે દૃષ્ટાંત આ પ્રમાણે;—
જેમ કાઇક પથિક માર્ગમાં ભૂલા પડ્યો, તે ખીજા કેાઇના ઉપદેશ વિના જ ભમતા ભમતા પેાતાની મેળે માર્ગે ચડી જાય અને કાઇક પથિક તથાવિધ પાપના ઉદયથી સજ્જનને યાગ ન પામવાથી માર્ગ પામે જ નહીં અને કાઇક પથિક બીજાને પૂછી તેના કહેવાથી-ખતાવવાથી માને પામે.
વળી કાઇને વર આવ્યેા હાય તે ઔષધ કર્યા વિના જ સાજો થાય, કોઈના વર ઔષધાદિક કરવાથી જાય અને કોઇના જવર ઐષધાર્દિક કરવાથી પણુ ન જાય. આ પ્રમાણે આદિશબ્દથી બીજા વ્યાધિઓ માટે પણ સમજવું.
Page #26
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૩
એ જ રીતે કાઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિક કારણાને પામીને પેાતાની મેળે જ વિચારતા થકા સમ્યક્ત્વ પામે, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે, તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિક કારણ હાય પણ સદ્ગુરુના યેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની સહ્રણારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહીએ.
હવે ત્રણ પ્રકારે સમ્યકૃત્વ કહે છે.— મૂ—તિવિદ્ ારન—રોઅન—ટીવનમેનું તુમવર્ગાદે । વાગોવતમો વમિય—વાયમેદું વા ર્યિ ॥ ૩ ॥
અ—હે નાથ ! ( સુદ્મવતૢ ) તમારા મતને જાણનારા ગણધરાક્રિકે ( હ્રા ) કારક, ( ત્તેન ) રોચક અને ( ટીવખેતૢ ) દીપક એ ભેદે કરીને ( તિવિદ્ને ) ત્રણ પ્રકારનું સમ્યકૃત્વ કહ્યું છે ( વા ) અથવા તેા ( વોવલમ ) ક્ષાયેાપશમિક, ( વર્તમય ) આપશમિક અને ( વાદ્યમેદું ) ક્ષાયિક એ ભેદ્દે કરીને પણ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ ( ચિં ) કહ્યુ` છે. ૧૩
હવે કારકાદિક સમ્યકૃત્વનાં લક્ષણા કહે છે.
मू० - जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । रोअगसम्मत्तं पुण, रुइमित्तकरं तु तुह धम्मे ॥ १४ ॥
અ—હે નાથ ! ( તુમદ્દ ) તમે ( i ) જે ક્રિયાનુષ્ઠાનાદિક ( સદ્ઘ ) જે પ્રકારે કરવાનું ( મળિયું ) કહ્યું છે, ( i ) તે ક્રિયાનુષ્ઠાનાદિ ( તદ્દ ) તે જ પ્રકારે ( રશ્મિ ) કરવાથી ( જારો) કારક સમ્યક્ત્વ ( ૬ ) હેાય છે. ( છુળ ) વળી ખીજું ( તેમસમ્મત્ત ) રોચક સમ્યક્ત્વ તે ( તુન્નુ ધમ્મૂ ) તમારા ધર્મને વિષે ( હરમિત્તí તુ) રુચિમાત્રને કરનારું છે એટલે કે જિનાક્ત ધર્મ કરવાની ઇચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કાઇને ધર્મક્રિયા કરતા જોઇને સારું માને, પર ંતુ પેાતે ભારેકી હાવાથી ક્રિયાનુષ્ઠાનાદિક કરી શકે નહીં, તેને રેાચક સમ્યક્ત્વ કહીએ-કારક સમતિમાં ચારિત્રના પણ સમાવેશ જાણવા. ( ૧૪ )
હવે દીપક સમ્યકૃત્વ કહે છે:
मू० - सयमिह मिच्छद्दिट्ठी, धम्मकहाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिणं, भणति तुह समयमईणो ॥ १५ ॥ અ—( સર્વામદ ) અહીં પાતે ( મિડ્ડિી ) મિથ્યાદષ્ટિ હેાય એટલે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણસંગ્રહ
કે અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારમર્દ કાદિક અભવ્યની જેમ (ધાર્દિ) ધર્મકથાદિકે કરીને () બીજા ભવ્ય જીવને ધીમે કરીને ( વ ) દીપાવેધર્મ પમાડે ( રૂor) તેને (સુદ) તમારા ( વમન) સિદ્ધાંતને જાણનારાઓ (હવામાઁ ) દીપક સમ્યકત્વ (મતિ ) કહે છે. ૧૫
સિદ્ધાંતમાં કહ્યું છે કે – “ विहियाणुट्ठाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । મિચ્છાદિ વરૂ, i તને વીવ તે તુ . ”
“ ( વિદિવાકુ ) કર્યું છે આગમાનુસાર અનુષ્ઠાન જેણે તે ( દ ) અહીં ( i ) કારક સમ્યકત્વ કહીએ ( 1 ) વળી ( i ) જિનભાષિત તત્ત્વને વિષે જે સહણું તે ( રોય ) રોચક સમકિત કહીએ. વળી ( મિચ્છટ્ટિી ) પોતે મિથ્યાદ્રષ્ટિ હોય છતાં પરને ( ) જે ( તત્તે ) તત્ત્વને ( વવ ) દીપાવે-ઓળખાવે (સં 1 ) તેને (ટીવ ) દીપક સમકિત કહીએ.”
હવે બીજી રીતે સમ્યકત્વના ત્રણ ભેદ કહે છે – मू०-अपुवकयतिपुंजो, मिच्छमुइन्नं खवित्तु अणुइन्नं ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी॥१६॥
અર્થ–(મજુવતિષુકો) અપૂર્વકરણના બળવડે કર્યા છે ત્રણ પુંજ જેણે એવો જીવ (જં) ઉદયમાં આવેલા (fમારું) મિથ્યાત્વને (વિ7) ખપાવીને તથા ( અન્ન ) ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ( ૩વસનિય ) ઉપશમાવીને (અનિચરિકો ) અનિવૃત્તિકરણ કરવા થકી (f) શ્રેઠ એવા (વોવમી) ક્ષપશમ સમ્યકત્વને પામે છે. ૧૬ ( આ સિદ્ધાંતકારનો મત છે. ) કલ્પભાષામાં કહ્યું છે કે – “ आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया।
एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥"
( 1 ) જેમ (૪) ઈયળ (આર્જવ ) આલંબનને (અઢતી) નહીં પામી સતી (દૂi ) પોતાના સ્થાનને-જે ઠેકાણે રહી છે તે સ્થાનને (ર કુંવર ) છોડતી નથી. (gવં ) એ જ પ્રમાણે ( ૩તિપુંજ ) નથી કર્યા ત્રણ પુંજ જેણે એ (૩મી ) ઉપશમ સમક્તિવાળા જીવ સાસ્વાદની થઈને (કિછે વિ) મિથ્યાત્વે જ ( ) જાય છે.”
Page #28
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ
૧૫ અહીં ત્રણ પુંજનું દષ્ટાંત કહે છે–જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉષ્ણ જળાદિક ઓષધના મેગે એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધો શુદ્ધ કર્યો તે અર્ધશુદ્ધ અને ત્રીજો ભાગ જેવો હતો તેને તે રહ્યો, તે અશુદ્ધ જાણવો. તથા જેમ કેઈક વસ્ત્ર મલિન હતું, તે ક્ષારાદિક ઔષધના
ગે અતિ સ્વચ્છ-નિર્મળ થાય, બીજુ ક્ષારાદિક થોડે પ્રયત્ન હોવાથી થોડું (અર્ધ ) નિર્મળ થાય. અને ત્રીજું મલિન જ રહે. તથા મલિન જળ જેમ નિર્મળી ફળાદિકના ગે અતિ સ્વચ્છ થાય, બીજું થોડું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે. એમ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યક્ત્વરૂપ ઓષધના ગે કરી મિથ્યાત્વમોહનીયનાં દળીયાં મિથ્યાત્વરૂપ મીણથી ભરેલાં હતાં તેને એક ભાગ તો શુદ્ધ કર્યો–મીણ રહિત કર્યો, બીજો ભાગ અર્ધ મીણ રહિત થયો, એટલામાં અંતર્મુહૂર્તના કાળની સમાપ્તિ થઈ તેથી બીજો ભાગ તે અર્ધ શુદ્ધ થયે પણ ત્રીજો ભાગ શુદ્ધ કરવાને તે પહોંચી શક્યો જ નહીં તેથી તે ત્રીજો ભાગ તો સંપૂર્ણ મિથ્યાત્વરૂપ મીણ સહિત વિષથી ભરેલો જ રહી ગયે.
હવે તે ત્રણ પુજના ત્રણ નામ કહ્યા છે. તેમાં પહેલો શુદ્ધપુંજ તે દર્શન (સમતિ) મેહની, બીજો અર્ધશુદ્ધ તે મિશ્રમેહની અને ત્રીજે સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમોહની કહેવાય છે.
શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે – " तद्यथेह प्रदीपस्य, स्वच्छाभ्रपटलैहम् ।
न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥ एकपुञ्जी द्विपुञ्जी च, त्रिपुञ्जी वा ननु क्रमात् । दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः ॥"
આ લેકમાં જેમ સ્વછ અભ્રકના પડતરે રહેલે દીવો ઘરમાં સર્વ સ્થાને ઉદ્યોત કરે છે અને કોઈપણ આવરણને કરતા નથી. તે જ પ્રમાણે ઉજ્વળ વાદળાવડે સૂર્યને પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એમ સમકિતમોહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંછ છે તે સમ્યગ્દર્શની, બે પુંજી છે તે મિશ્રદર્શની અને એક પુંજી છે તે મિથ્યાદષ્ટિ છે. ” વળી કર્મગ્રંથના અભિપ્રાયે કહ્યું છે કે – कम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं । तवडिओ पुण गच्छइ, सम्मे मीसाइ मिच्छे वा ॥"
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ “( મir ) કર્મગ્રંથને વિષે ( પુર્વ ) નિરો (vઢોવામી) પ્રથમ ઉપશમ સમતિ પામનાર જીવ અંતરકરણમાં ( પેંતિયં ) ત્રણ પુજને ( ) કરે છે. (પુ) વળી ( તકો ) તે ઉપશમ સમ્યક્ત્વથકી પડેલો જીવ ( ર ) ક્ષપશમ સમ્યકત્વને વિષે, ( મીના ) અથવા મિશ્રને વિષે (વા ) અથવા (મિઓ) મિથ્યાત્વને વિષે ( ૭૬) જાય છે.”
હવે કર્મગ્રંથની શૈલીએ ઉપશમ સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય કહે છે – मू०-अकयतिपुंजो ऊसर, दवईलिय दड्डरुक्खनाएण ।
अंतरकरणुवसमिओ, उवसमिओ वा ससेणिगओ ॥१७॥
અર્થ—(અસિવુંજો ) જેણે પૂર્વે ત્રણ પુંજ કર્યા ન હોય એવો જીવ જેમ ( ર ) ઉપર ક્ષેત્રને પામીને તેમજ (સેન્દ્રિય ) દાવાનળના અગ્નિથી બળેલી અને ( નાન ) બળેલા વૃક્ષવાળી ભૂમિને પામીને નવો દાવાનળ શાંત થાય છે તેમ (અંતરનgવમિમ) અંતરકરણ કરવાવડે ઉપશમ સમ્યકૃત્વ પામે છે, ( વા ) અથવા ( રજા ) પોતાની શ્રેણિમાં એટલે ઉપશમ શ્રેણિમાં રહ્યો તો ( કવામિગ ) ઉપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૭
તે વિષે કહ્યું છે કે – “ उवसमसेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं ।
जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥"
“ ( ૩વરસેઢિચત્ત ૪ ) ઉપશમશ્રેણિ ઉપર રહેલાને-માંડનારને (૬ સામિ ૩) ઉપશમ નામનું ( રમત્ત ) સમ્યક્ત્વ ( દોર ) હોય છે. (વા) અથવા ( અતિYકો ) નથી કયો ત્રણ પુંજ જેણે અને તે વિમો ) મિથ્યાત્વ અપાવ્યું નથી એવો () જે જીવ ( સન્મ ) સમ્યક્ત્વને (૬) પામે છે તે ઉપશમસમકિત જાણવું.”
હવે સ્વશ્રેણિ જે ઉપશમશ્રેણિ તેની વિધિ અનુક્રમે લખે છે. તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ ચડવા યોગ્ય જીવના લક્ષણ ગુણસ્થાનકક્રમારોહ ગ્રંથથી લખે છે – " पूर्वज्ञः शुद्धिमान् युक्तो, ह्याद्यैः संहननैस्त्रिभिः ।
संध्यायन्नाद्यशुक्लांशं, स्वश्रेणिं श्रयते क्रमात् ॥”
“(પૂર્વ) પૂર્વગત શ્રુતને જાણનાર હોય, ( ગુમાર ) નિત્ય અપ્રમત્તનિરતિચાર ચારિત્રવંત હોય, ( 8 ) પહેલા ( ત્રિમિક ) ત્રણ (સંદજૈ )
Page #30
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તરે પ્રકરણ
૧૭.
સંહનનવડે (સુતર) સહિત હોય અને (આવાં ) શુકલધ્યાનના પહેલા પાયાનું (સંધ્યાચન) ધ્યાન કરતો હોય તે (રોમન) અનુક્રમે ( જ) પોતાની ઉપશમશ્રેણિને (4) આશ્રય કરે છે એટલે ઉપશમશ્રેણિને પ્રારંભ કરે છે.”
વળી ગુણસ્થાનકમારોહ ગ્રંથમાં કહ્યું છે કે – “ अपूर्वादिद्वएकैक-गुणेषु समकं क्रमात् ।
करोति विंशतेः शान्ति, लोभाणुत्वं च तच्छमम् ॥" “ (અપૂર્ણવિદે) અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે (રમત) અનુક્રમે ( સ ) સાથે ( વિંતિઃ ) સંજ્વલન ભવજિત બાકીની ચારિત્રમોહનીની વીશ પ્રકૃતિની (શર્સિ) શાંતિ (વાતિ) કરે છે એટલે ઉપશમાવે છે. પછી (
g g) એક એક ગુણસ્થાને એટલે સૂમસંપરાય ગુણસ્થાને (માપુત્વ ૪) સંજવલન લોભ મોહનીય પ્રકૃતિનું આપણું કરે છે અને ઉપશાંતોહ ગુણસ્થાને ( તછમન્ ) તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળ શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામે થક અહમિદ્રપણે ઉપજે છે–સર્વાર્થસિદ્ધ પર્યત અહમિદ્ર દેવતા થાય છે. કહ્યું છે કે – " श्रेण्यारूढकृते काले-ऽहमिन्द्रेष्वेव गच्छति ।
पुष्टायुस्तूपशान्तान्तं, नयेच्चारित्रमोहनीम् ॥"
( જણાને શા) ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તે ( કમિવ ) અહમિદ્રને વિષે જ ( છતિ) જાય છે. (૪) પુન: વળી ( પુછયુઃ ) પુષ્ટ એટલે મોટા આયુષ્યવાળો જીવ ( રૂપરાન્તાd ) ઉપશાંત ગુણસ્થાનનો અંત કરે છે અને ( રાત્રિમાં નવે ) ચારિત્રમોહની પ્રત્યે લઈ જાય છે એટલે ઉપશમાવેલા ચારિત્રમોહનીને પાછા ઉદયમાં લાવે છે. ઉપશાંતમૂહ ગુણસ્થાને ચડેલે જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે:
" व्रतमाहोदयं प्राप्यो-पशमी च्यवते ततः।
અધ:તમરું તોડ્યું, પુનર્માન્ટિન્યમશ્નરે છે” “ ( રૂપરામી) ઉપશમશ્રેણિવાળ (ત્રતમોદી૪) ચારિત્રમોહનીયનો ઉદય ( કાવ્ય ) પામીને ( તતડ ) તે થકી ( ચત્તે ) પાછો આવે જ છે–પડે જ છે; કેમકે (અધકતમé) નીચે કર્યો છે બેસાડી દીધો છે. મળ જેને એવું ( તીર્થ )
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રકરણસંગ્રહ
જળ (પુન:) ફરીથી (માસ્ટિી ) મલિનતાને ( અનુત્તે ) પામે છે. એટલે કેઈ ઔષધાદિક પ્રગવડે જળનો મળ નીચે બેસી જાય તો પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન થાય છે તેમ પ્રમાદના વેગથી ઉપશમી જીવ એવે છે–પડે છે.”
કહ્યું છે કે – “ सुअकेवली आहारग, उजुमइ उवसंतमावि उ पमाया। હિંતિ મવમiાં, તયમેવ વપડ્યા ”
“ ( કુલદી ) શ્રુતકેવળી–ચાદપૂવી, (મારા) આહારકશરીરની લબ્ધિવાળા, (૩ઝુમદ્ ) ઋજુમતિ મન:પર્યવજ્ઞાની તથા (૩વસંતકવિ ૩) ઉપશાંતમોહ એટલે અગ્યારમા ગુણસ્થાનકવાળા પણ (ઉમા) પ્રમાદના યોગથી (તથuતમેવ ) તે જ ભવની પછી અનંતર (રાજુલા) ચારે ગતિવાળા થઈને (અતં મજં ) અનંત ભવ (હિંતિ) ભ્રમણ કરે છે.”
ઉપશમશ્રેણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે – " जीवो हु इक्कजम्ममि, इक्कसेढी करेइ उवसमगो।
खयं पि कुज्जा नो कुज्जा, दो वारे उवसामगो ॥" “૩વરમm) ઉપશમશ્રેણિવાળો જે ( નો છે જીવ (દુ) નિશ્ચ (ta
મિ ) એક જન્મને વિષે ( ફુલી ) એક વાર ઉપશમશ્રેણિ ( ૪ ) કરે, તે જીવ (વર્ષ ) ક્ષપકશ્રેણિને પણ (ST) કરે; પરંતુ (વારે) બે વાર (૩વસામો) ઉપશમશ્રેણિ કરે તે (નો ફુગા ) તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.”
અહીં અચરમશરીરી ઉપશમથકી પડ્યા થકા પ્રથમ ગુણસ્થાનકે-મિથ્યાત્વે પણું જાય છે. તે વિષે ગુણસ્થાનક્રમાહ ગ્રંથમાં કહ્યું છે કે
પૂર્વીથાત્રયોશ્ર્વ–મે ઈન્તિ શમોચતાર चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं चान्त्यदोहिनः ॥"
ઉપશમશ્રેણિ ચડતાં (અપૂર્વારા) અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિબાર અને સૂક્ષ્મસંપરાય એ (ત્રોfપ) ત્રણે ગુણસ્થાનકવાળા ( ર્બ ) ઉંચે ચડતાં (રામોતા) ઉપશમના ઉદ્યમવાળા ( પર્વ નિત ) એક એક ગુણસ્થાને ચડે છે અને (ચુત) પડતી વખતે (વવાનો ) અપૂર્વાદિક ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા (ગા) પહેલા ગુણસ્થાનક સુધી જાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૯
(૪) તથા (અ દિનઃ) જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં (સપ્તમ) સાતમે ગુણસ્થાનકે આવીને અટકે છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે.
શ્રેણિ વિષે કહ્યું છે કે – “ उवसमसेणिचउकं, जाइ जीवस्स आभवं नणं ।
ता पुण दो एगभवे, खवगसेणी पुणो एगा ॥" “(કીવર્ડ્સ) જીવને (કૂળ ) નિશ્ચ (મઘં) આખા સંસારમાં મેક્ષ પામે ત્યાં સુધીમાં (8વરમણળિaધં) ચાર વખત ઉપશમશ્રેણિ (૬) હાઈ શકે છે. (yur ) વળી (તા) તે ઉપશમશ્રેણિ ( મ) એક ભવને વિષે (રો) બે વાર હોઈ શકે છે, (પુને) પરંતુ (વા ) ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં (1) એક જ વખત પ્રાપ્ત થાય છે. ” - હવે ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. मू०-मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बध्धाऊ ।
चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥१८॥
અર્થ–“(નિઝર) મિથ્યાત્વાદિક સાત પ્રકૃતિને ક્ષય કર્યો સતે (૨ ) ક્ષાયિક સમક્તિવાળો થાય છે. (તો) તે જીવ (વાળ) પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે ( પત્તાણા ) સાત પ્રકૃતિનો ક્ષય કરીને (યાદ) ત્યાં જ રહે અર્થાત ક્ષપકશ્રેણિ માંડે નહીં, અને તે જીવનો (ઊંતિમવમવિમુ ) ચાર કે ત્રણ ભવમાં મોક્ષ થાય. (વા) અથવા ( 7) બીજે એટલે પૂ આયુષ્ય બાંધ્યું ન હોય તે જીવ તમિરજી વિ) તે જ ભવે સિદ્ધિને પામે.” ૧૮.
હવે ચાર પ્રકારે સભ્યત્વ કહે છે – मू०-चउहाओ सासाणं, गुडाइवमणु व मालपडणु छ ।
उवसमिओ उ पडतो, सासाणो मिच्छमपत्तो ॥ १९ ॥
અર્થ:–“(૨૩ ) ચાર પ્રકારે સમ્યકૃત્વ હોય. તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા ચોથો પ્રકાર (સાણા ) સાસ્વાદન છે. તે (ગુહાઇવમg g) ગેળ આદિકના વમન જેવું છે. એટલે કે પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે, તેમ સમક્તિનું વમન કરી મિથ્યાત્વે જતાં વચ્ચે છે આવળિકા સુધી સમકિતનો સ્વાદ આવે છે. તથા (મલ્ટિપs a) માળથકી પડવા
Page #33
--------------------------------------------------------------------------
________________
२०
પ્રકરણસંગ્રહ
જેવું છે એટલે કે જેમ માળથકી પડતાં વચ્ચેના ભાગને સ્પર્શતો બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદયબળે ત્યાં ટકી શકતો નથી-ત્યાંથી જરૂર પડે છે. તે જ કહે છે.–(૩) તુ પુના–વળી ( મિ) ઉપશમસમક્તિવાળો (પર્વતો ) પડત થકો અને (મિ) મિથ્યાત્વને ( પત્તો) હજુ પામ્યું નથી, તે (વાવાળો) સાસ્વાદન કહેવાય છે.” ૧૯. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે – " उवसमसम्मत्ताओ, चइऊ मिच्छं अपावमाणस्स ।
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥"
( મમ્મત્તાશો) ઉપશમ સમક્તિથકી (૨૬) ચવીને (મિરજી) મિથ્યાત્વને (કgવમા ) નહીં પામેલાને (તયંતરન્ટિંમિ) તેને આંતરેવચ્ચે (છાઢિયં) છ આવળિકાના પ્રમાણુવાળું (સાચારમાં) સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.”
હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે – मू०-वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमि तइयस्स ।
खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥ - અર્થ –“પૂર્વે કદ્યા ચાર તે ( ગુરુ) વેદક સમ્યક્ત્વવડે યુક્ત કરવાથી (વંવિ૬) પાંચ પ્રકારે સમ્યકૃત્વ કહેવાય છે. (હૈ 1) તુ પુન: વળી તે વેદક સમ્યકત્વ (સુપુનર્ધામિ) મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુંજને ક્ષય કરે અને (તથા ) ત્રીજા સમ્યક્ત્વપુજના (વયવસ્ટિમમg ) ક્ષયકાળના છેલ્લા સમયે (જુદાજુદો ) છેલા શુદ્ધ પરમાણુનું જે વેદવું તે વેદસમકિત (દો) હોય છે.”૨૦
હવે તે પાંચે સમ્યક્ત્વને કાળ કહે છેमू०-अंतमुहुत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ।
साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२१॥ - અર્થ –“(ચંતકૃદુત્તાવો ) ઉપશમ સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ એક અંત મુહૂર્તન છે, (ર ) સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ (છાજિય) છ આવળિકાનો છે (વે ) વેદકનો કાળ (મો) એક સમય છે, (હો) ક્ષાયિકને કાળ (વાદિય) સાધિક એટલે મનુષ્યભવની અપેક્ષાએ કાંઈક અધિક (તિરાથ) તેત્રીશ
Page #34
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
૨૧ સાગરેપમ છે, અને ( મો) ક્ષપશમન કાળ (સુ ) તેનાથી બમણે એટલે સાધિક છાસઠ સાગરોપમ છે.” ૨૧
ક્ષપશમનો તેટલે કાળ શી રીતે થાય? તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે— " दो वारे विजयाइसु, गयस्स तिनीअ अच्चुए अहवा । तह अइरेग नरभाविय, नाणाजीवाण सबद्धा ॥"
તો વારે) બે વાર (વિવાદg) વિજયાદિકમાં (બારસ) ગયેલાને (દવા) અથવા (અઘુર) અમ્રુતદેવલોકમાં (તિન્નીગ) ત્રણ વાર ગયેલાને છાસઠ સાગરોપમ થાય છે. (ત૬) તથા (નમવિર) મનુષ્યભવના આયુષ્ય જેટલું (અફવા) અધિક થાય છે એમ જાણવું. તથા (નાવિUિા ) નાના પ્રકારના જીવોને આશ્રીને (ર ) સર્વકાળ ક્ષયપશમ સમકિત હોય છે. ”
હવે સંસારમાં ભ્રમણ કરતા જીવ એ પાંચે સમ્યકૃત્વમાં કયું કયું સમ્યકત્વ કેટલી વાર પામે ? તે કહે છે – मू०-उकोसं सासायण, उवसमिया इंति पंच वाराओ।
वेयग खयग इक्कंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥
અર્થ –આખા સંસારને વિષે એક જીવને આશ્રીને (૩ ) ઉત્કૃષ્ટપણે (રાસાયા ) સાસ્વાદન સમ્યક્ત્વ અને (૩વણમિયા) ઉપશમ સમ્યક્ત્વ (ia વાગો) પાંચ વાર (હૃતિ ) હોઈ શકે છે, તથા (વે) વેદક સમ્યકત્વ અને ( યા) ક્ષાયિક સમ્યકત્વ ( સી) એક જ વાર પ્રાપ્ત થાય છે, તથા (વો) ક્ષયોપશમ સમ્યક્ત્વ (સંવવાના) અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. ર૨.
હવે કયા ગુણસ્થાને કયું સમ્યત્વ હોય ? તે કહે છે – मू०-बीयगुणे सासाणो, तुरियाइसु अट्ठिगार चउ चउसु ।
उवसमग खड्ग वेयग, खाओवसमा कमा इंति ॥२३॥
અર્થ –(સાણા) સાસ્વાદન સમ્યકત્વ (થીયgo ) બીજા સાસ્વાદન નામના ગુણસ્થાને હોય છે, (૩વરમા) ઉપશમ સમ્યક્ત્વ (તુરિયાપુ) ચોથા ગુણસ્થાનકથી આરંભીને () આઠ ગુણસ્થાનક સુધી એટલે અગ્યારમાં ઉપશાંતમેહ સુધી હોય છે, ( અ) ક્ષાયિક સમ્યત્વ (ફુવાર) ચોથાથી અગ્યાર સુધી એટલે ચાદમાં અગીકેવળી ગુણસ્થાન સુધી હોય છે, ( 1 ) વેદક સમ્યક્ત્વ અને (ગોવા) ક્ષાપશમ સમ્યક્ત્વ એ બે () અનુક્રમે (as ag)
Page #35
--------------------------------------------------------------------------
________________
२२
પ્રકરણસંગ્રહ
ચાર ચાર ગુણસ્થાનને વિષે એટલે ચેથા ગુણસ્થાનથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી (સુતિ ) હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાને હોતા નથી.” ૨૩.
સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ, સર્વવિરતિ અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ ક્યારે પ્રાપ્ત થાય? તે કહે છે – " सम्मत्तम्मि उ लद्धे, पलियपुहत्तेण सावओ हुज्जा। વાળોવર્સમવયા, સાયરસંવંતા દૂતિ છે ”
“(જન્મત્તેમિ ૩) તુ પુનઃ–વળી સમ્યકત્વ (૪) પામે સતે (૪િવ ળ) પલ્યોપમ પૃથત્વે કરીને એટલે કે અંત:સાગરોપમ કડાકોડિની સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે (સાવ ) શ્રાવક એટલે દેશવિરતિવાળે થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ (રાયચંતા) સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ( ર ) ચરિત્ર એટલે સર્વવિરતિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (૩ઘરમ) ઉપશમશ્રેણિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (હવા) ક્ષપકશ્રેણિ પામનાર ( દુતિ) થાય છે.”
તીર્થકરાદિકની આશાતનાનું ફળ કહે છે– “ तित्थयरं पवयण सुअ, आयरियं गणहरं महिड्डीयं ।
મારાચંતો વહુનો, મળતહંસારિો દોરૂ ”
“(તિથa ) તીર્થકર, (જવાબ) પ્રવચન, (પુત્ર) શ્રત, (આર્થિ ) આચાર્ય, (૫૪) ગણધર અને (મહિદ્દીયં ) મહદ્ધિક એટલે તપ, સંયમ અને શ્રુત સંબંધી સમૃદ્ધિવાળા એટલાની (વઘુ ) ઘણે પ્રકારે (મારાચંતો ) આશાતના કરનાર જીવ ( તસંસારિ) અનંત સંસારી (હો) થાય છે.”
હવે આગમમાં કહેલા સમ્યકત્વના પ્રકારો કહે છે – " एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं ।
दाइ कारयाई, उवसमभेएहि वा सम्मं ॥
“(gવદ) જિનધર્મની શ્રદ્ધા તે એક પ્રકારે,(સુવિ-વાદ) દ્રવ્યથી અને ભાવથી, નિશ્ચયથી ને વ્યવહારથી ઈત્યાદિ બે પ્રકારે, (સિવિર્દ થાઉં વરré વા ) કારક, રોચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષયોપશમ સમકિત ઈત્યાદિ ત્રણ પ્રકારે, ( વડા ) ઉપશમાદિ ત્રણમાં સાસ્વાદન ભેળવતાં ચાર
Page #36
--------------------------------------------------------------------------
________________
२३
namanmannary
સભ્યત્વ સ્તવ પ્રકરણ आरे भने ( पंचविह ) पूजित या२ मा ६४ लेणवतi पाय रे तथा ( दसविहं ) ६२ प्रारे ( सम्मं ) सभ्यत्व डाय छे."
હવે સમ્યક્ત્વના દશ પ્રકાર કહે છે – “ निसग्गुवएसरुई, आणरुई सुत्तबीयरुइमेव ।
अभिगमवित्थाररुई, किरियासंखेवधम्मरुई ॥”
“(निसग्गुवएसरुई ) निशियि १, उपहेशयि २, ( आणरुई ) माज्ञारुथि 3, (सुत्तबीयरुइमेव) सूत्ररुथि ४, भीरुथि ५, ( अभिगमवित्थाररुई ) अभिगमाथि ६, विस्तारुथि ७, ( किरिया ) जियारुथि ८, (संखेव) सक्ष५यि ६ अने (धम्मरुई ) धर्मयि १०."
હવે એ દરેક રુચિનું સ્વરૂપ કહે છે" भूअत्थेणाहिगया, जीवाजीवा य पुन्नपावं च ।
सहसम्मइ आसव, संवरो य रोएउ निसग्गो ॥ जो जिणदिढे भावे, चउबिहे सदहाइ सयमेव । एमेव य नन्नहात्ति य, स निसग्गरुइ त्ति नायवो ॥" " ( भूअत्थेण ) सत्य अथे ४शन ( अहिगया) या सेवा (जीवाजीवा य ) ७५ सन २0१, तथा ( पुनपावं च ) पुष्य भने पा५, ( आसव ) माश्रय मने ( संवरो य):१२, से पान (सहसम्मइ ) पोतानी सन्मतिथे शन ( रोएउ )२ यावे ते ( निसग्गो ) निसर्ग डीसे. ( जो ) २१ ( चउविहे ) द्रव्य, क्षेत्र, आमने साप अथवा नाम, स्थापना, द्रव्य भने भाव सेभ यार प्रा२न (जिणदिटे) लिनेश्वरे डसा (भावे ) नावाने ( सयमेव ) पोताना भेणे (सदहाइ ) श्रद्धा रे-(एमेव य) । समा छ, ( नन्नहत्ति य) अन्यथा २ नथी सेम सद्द (स) ते (निसग्गरुइत्ति) निसायि छ अम ( नायचो ) . ( १ ) “ एए चेव उवइटे, जो परेण केण सद्दहइ ।
छउमत्थेण जिणेण वा, उवएसरुइ त्ति नायवो ॥" "जो) २०१ (एए चेव) - नित सिद्धांत पहानी (परेण केण) भी1 ( छउमत्थेण ) छभत्थे ( वा ) अथवा (जिणेण ) सामान्य वणी
Page #37
--------------------------------------------------------------------------
________________
२४
પ્રકરણસંગ્રહ
विगेरे ( उवइडे ) अपहेश मापे सते ( सद्दहइ ) श्रद्धा ४२ ते ( उवएसरुइ ति ) S५शरुथि छ मेम ( नायव्वो) My:” (२) " राग दोसो मोहो, अन्नाणं जस्स ववगयं होइ ।
आणाए रोयंतो, सो खलु आणारुई नाम ॥" “(जस्स) रेना (राग) २१, (बोसो) द्वेष, (मोहो) मा भने ( अन्नाणं) मज्ञान से सर्व ( ववगयं ) नाश पामेवा ( होइ ) डाय, ते सत्य ४ मोले, अन्यथा माले नहीं सम तालिनेश्वरनी ( आणाए ) माज्ञाने (रोयंतो) से यावे ( सो ) ते (खलु) निश्ये ( आणारुई नाम ) माज्ञायि ४डीये.” (3) “ जो सुत्तमहिजतो, सुएण ओगाहई सम्मत्तं ।
अंगेण बाहिरेण व, सो सुत्तरुइ त्ति नायबो ॥" " (जो) २७१ ( सुत्तं ) सूत्रने ( अहिजंतो) मतो थो। ( अंगेण ) अश्या२ ( व ) अथवा ( बाहिरेण ) Anा मेटले पा२ Sin विगेरे ( सुएण ) शास्त्रे ४शने ( सम्मत्तं ) सभ्यत्वने ( ओगाहई ) अगाडे-पामे, ( सो) ते ७१ ( सुत्तरुइत्ति ) सूत्ररुथि छे सेम ( नायवो ) ng." (४) " एगेण अणेगाई, पयाइं जो सरइ उ सम्मत्तं ।
उदए व तेलबिंदु, सो बीयरुइ ति नायवो ॥" " (जो) २७१ ( एगेण ) २२ माथिली ४ ५४१ मे वा ५६ अथवा तेन। अर्थ विगेरे एन ( अणेगाई ) अने: (पयाई) पहोने मेटले पहानि ( सरइ उ ) समारे-तणे अने तेथी ( सम्मत्तं ) सभ्यत्वने पामे. (व) रभ ( उदए) ने विषे ( तेलबिंदु) तेलमा मिंड प्रसरे छ तेमनी मुद्धि मे पहार्थने पहाभा प्रसरे (सो) ते ०१ ( बीयरुइ त्ति) माथि छे सेभ ( नायवो ) nt.” (५)
" सो होइ अभिगमरुई, सुअनाणं जेण अत्थओ दिनुं ।
इक्कारसमंगाई, पइन्नगं दिट्ठीवाओ अ॥" ___“(इकारसमंगाई) अभ्या२ , (पइन्नगं) प्री -यन्ना। (दिट्ठी वाओ अ ) मने ष्टिया ये सर्व (सुअनाणं ) श्रुतज्ञान (जेण ) सणे (अत्थओ) मर्थथा (दिटुं) एयु डाय (सी)ते (अभिगमरुई ) मनिशभरुथि (होइ) डाय छे सेभ गुq.” (६)
Page #38
--------------------------------------------------------------------------
________________
Ammmmmmmmmmmana.
.
સમ્યક્ત સ્તવ પ્રકરણ " दवाण सव्व भावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा । .सबाहिं नयविहीहि य, वित्थाररुइ ति नायवो ॥" :
" ( जस्स ) २ ० ( दवाण) घस्तिया द्रव्याना ( सच भावा ) द्रव्य, गुण, पर्याय विशेरे सर्व माव। (सक्वपमाणेहिं ) प्रत्यक्षा सर्व प्रमाणसे
शन ( य ) भने ( सवाहिं ) सर्व (नयविहीहि ) नयना ४२ ४शन मेटले सतनय भने साना ४शन ( उवलद्धा) या डाय ते ७५ (वित्थाररुइ त्ति ) विस्ता२थि छे सेभ ( नायवो ) MY.” (७) “ दंसण नाण चरित्ते, तव विणए सच्च समिइ गुत्तीसु ।
जो किरिया भावरुई, सो खलु किरियारुई नाम ॥"
" ( देसण ) दर्शन, ( नाण ) शान, ( चरित्ते ) यारित्र, ( तव ) त५, ( विणए ) विनय, ( सच्च ) सत्य, ( समिइ ) समिति मने (गुत्तीसु) गुप्ति, से सर्वने विषे ( जो) २७१ ( किरिया भावरुई ) या ४२वानी सचिवाणे। डाय ( सो ) ते ०१ ( खलु ) निश्श्ये ( किरियारुई नाम ) जियायि नामना उपाय छे.” (८) " अणभिगहियकुदिट्ठी, संखवरुइ त्ति होइ नायवो।
अविसारओ पवयणे, अणभिगहिओ अ सेसेसु ॥" ___ " ( अणभिगहियकुदिट्ठी) २ अनलिहीत भियरष्टि डाय, (पवयणे ) अपयनसिद्वांतने विषे (अविसारओ) अशण डाय, ( अ ) अने ( सेसेसु) मीन शास्त्रोने विष ( अणभिगहिओ) आड २डित डाय, ते ( संखेवरुइ त्ति होइ) सोपथि डाय छे सेम ( नायवो ) शु." (८) ___" जो अत्थिकायधम्म, सुअधम्म खलु चरित्तधम्मं च ।
___ सद्दहइ जिणाभिहियं, सो धम्मरुइ त्ति नायवो ॥" ___“ (जो) (जिणाभिहियं ) लिनेश्वरे डा (अस्थिकायधम्म ) धमास्तिय विगेरे ५हान, (सुयधम्म ) श्रुतधमन (च) मन ( खलु) निश्च (चरित्तधम्म ) यास्त्रिधर्मन (सद्दहइ ) सह-श्रद्धा ४२ (सो) ते (धम्मरुइ त्ति) धरुथि उवाय छे ( नायचो) यु.” (१०)
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
હવે સભ્યત્વને સડસઠ ભેદ વિશુદ્ધ વ્યવહારથી કહે છે – मू०-तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सदहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥
અર્થ:–“(તિરુદ્રિ) ત્રણ શુદ્ધિ, (&િા) ત્રણ લિંગ, (૪ ) પાંચ લક્ષણ, (ફૂલ) પાંચ દૂષણ, (મૂar) પાંચ ભૂષણ, (માવા) આંઠ પ્રભાવક, (બાપજી) છ આગાર, (રહૃપા ) ચાર સદ્રહણ, (૪થઇ ) છ જયણ, (ભાવ) છ ભાવના, (તા) છ સ્થાન, (વિજય ) દશ વિનય (ગુpri૬) ગુગુણ વિગેરે જાણવા.” ૨૪ (છેલ્લો શબ્દ વિચારણીય છે )
વિસ્તરાર્થ– ત્રણ શુદ્ધિ-મનશુદ્ધિ ૧, વચનશુદ્ધિ ૨ અને કાયશુદ્ધિ ૩. ત્રણ લિંગ-ધર્મશ્રવણની ઈચ્છા ૧, ધર્મરાગ ૨ અને દેવગુરુની વૈયાવચ્ચ ૩. પાંચ લક્ષણ–ઉપશમ ૧, સંવેગ ૨, નિર્વેદ ૩, અનુકંપા ૪ અને આસ્તિક્ય છે. પાંચ દૂષણ–શંકા ૧, કાંક્ષા ૨, વિચિકિત્સા ૩, મિથ્યાત્વની પ્રશંસા ૪ અને
મિથ્યાત્વીનો પરિચય ૫. પાંચ ભૂષણ-જિનશાસનમાં કુશળતા ૧, શાસનની પ્રભાવના ૨, તીર્થસેવા ૩,
ધર્મમાં નિશ્ચળતા ૪ અને શુદ્ધ દેવગુરુની ભક્તિ ૫. આઠ પ્રભાવક–શાસ્ત્ર પારગામી ૧, અપૂર્વ ધર્મોપદેશક ૨, પરવાદીને નિરુત્તર
કરનાર ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, મંત્ર અને વિદ્યામાં પ્રવીણ ૬,
સિદ્ધિસંપન્ન ૭ અને શ્રેષ્ઠ કાવ્ય રચનાર ૮. છ આગાર–રાજાભિગ ૧, ગણુભિગ ૨, બેલાભિયોગ ૩, દેવાભિગ ૪,
કાંતારવૃત્તિ ૫ અને ગુરૂનિગ્રહ ૬. ચાર સદહણુ-પરમાર્થ સંસ્તવ ૧, પરમાર્થ જ્ઞાનીની સેવા ૨, કુગુરુને ત્યાગ
૩ અને કુદર્શનનો ત્યાગ ૪. છ જયણુ-પરતીર્થિકાદિકને વંદન કરવું ૧, તેમને નમસ્કાર કરવા ૨, તેમને પાત્ર
બુદ્ધિએ એક વાર દાન આપવું ૩, વારંવાર દાન આપવું ૪, તેમની સાથે
આલાપ-એક વાર બોલવું ૫, સંલાપ–વારંવાર બોલવું ૬, એનું વજન. છ ભાવના–સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે ૧, ધર્મરૂપ નગરનું દ્વાર છે. ૨, ધર્મરૂપ
મહેલનો પાયો છે ૩, ધર્મને આધાર છે ૪, ધર્મનું ભાજન છે અને ધર્મનું નિધાન છે ૬. આ પ્રમાણે ભાવવું તે ભાવના.
Page #40
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૭
છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કર્મોના ર્તા છે ૩, જીવ કા ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે ૫ અને મેક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે.
દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સ ંધ ૯ અને સમ્યક્ત્વ ૧૦આ દશના વિનય કરવા તે.
હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે.
मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं ।
સામિય મુદ્દે પસાયા, વેડ સંમત્તતંત્ત ॥ ૨૫ ॥
અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમયા ) સિદ્ધાંતના (લયા ) સર્વદા ( વિસ્થાČ ) વિસ્તારનુ ( સતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળું ) ભવ્ય જીવાને (તુTM ) તમારા ( વસાયા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સંખ્યક્ત્વની પ્રાપ્તિ (વેષ ) થાઓ. ” ૨૫.
પચવિંશતિકા સ્તવ
સપૂ
તિ સમ્યક્ત્વ
Page #41
--------------------------------------------------------------------------
________________
श्रीत पगच्छनायक श्री मद्धर्मघोष सूरिपादप्रणीतं श्रीकाळसप्ततिका प्रकरणम्
देविंदrयं विज्जा-दमयं धम्मकित्तिकुलभवणं । नमिऊण जिणं वुच्छं, कालसरूवं जहासुत्तं ॥ १ ॥
अर्थ :- ( देविंदणयं ) देवताना द्रोणे नभेला मेवा ( विजाणंदमयं ) ज्ञान ने आनंहभय तथा ( धम्म ) क्षांत्याहि धर्म ( कित्ति ) अने डीर्तिना ( कुलभवणं ) तिवरंत घर समान ( जिणं ) ४नेश्वरने ( नमिऊण ) नमस्र ने ( कालसरूवं ) सुषभसुषभादि अनु स्व३५ ( जहासुत्तं ) प्रेम सूत्रभां ह्युं छे तेभ ( वुच्छं ) हुं उडीश. १.
सुहुमद्धायरदसकोडि - कोडि छअराऽवसप्पिणुसप्पिणी । ता दुन्नि कालचकं, वीसायरकोडिकोडीओ
॥२॥
अर्थ:-( सुहुमद्धायर ) सूक्ष्म अद्धा ' सागरोपम ( दसकोडिकोडि ) ह }|डा अडीनडे ( छअराऽवसप्पिणुसप्पिणी ) छ मारा अवसपिंशीना थाय तेम ४ दृश छोडाडोडी सागरोपमे छ सारा उत्सर्पिणीना थाय. ( ता दुन्नि ) ते मे भजीने (वीसायरको डिकोडीओ) वीश झेडाडी सागरोपमे (कालचकं) मे अजय थाय. २.
मुंडियइगाइसग दिण - कुरुनरकेसचिअमनिलजलगणिणो । अविसयमुसेहजोयण - पिहुच्च पल्लमिह पलिओमं ॥ ३ ॥
अर्थः- (मुंडियइग।इसगदिण ) भुंडित रेसा भस्त उपर अहि सात हिवसना अ३७ थयेला ( कुरुनरकेस ) देवरु भने उत्तरकुरु क्षेत्रना लुगसीयाना वाजवडे ( चिअं ) व्यास- डांसीने लरेसा, ( अनिलजलगणिणो अविसयं ) वायु, જળ અને અગ્નિના અવિષયભૂત અર્થાત્ તેનાથી વિનાશ કરવાને અશકય એવા,
૧ ૭ પ્રકારના સાગરોપમેામાંના આ સૂક્ષ્મ અહ્વા એક પ્રકાર છે તે અહીં લેવાનો છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૯
કાળસપ્તતિકા પ્રકરણ ( દોરા ) ઉલ્લેધા અંગુલથી નિષ્પન્ન એક યોજન પ્રમાણન (gિs) પહોળો, લાંબો અને ઉંચે, (સ્ટિ ) પાલાની ઉપમાવાળો (mમિg ) પાલે સમજ, એમ અહીં વૃદ્ધો કહે છે. ૩. पजथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले। अध्धुद्धारे खित्ते पएस वाससय-समय-समया ॥४॥
અર્થ –(જબૂત્રકુતપુતળુણક) પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સરખા એવા ( અસંહણ ) અસંખ્યાતા કપેલા કેશબંડને અર્થાત્ દેવકુરુ અને ઉત્તરકુરુના યુગલીયાના એકેક વાલાઝને (વારસ) સો સો વર્ષ (૪) અપહરણ કરીએ એટલે એકેક કકડો પાલામાંથી કાઢીએ, તે રીતે જ્યારે તે પાલે ખાલી થાય ત્યારે (સુzમરે) સૂક્ષમ ને બાદર ( પુ ) અદ્ધા પલ્યોપમ થાય. એટલે એક વાળના અસંખ્ય ખંડ કપેલા તેમાંથી એક એક ખંડ સો સો વર્ષે કાઢીએ ત્યારે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય તે નિલેપ કાળ અસંખ્યાત વર્ષનો થાય અને સો સો વર્ષ વાલાને અસંખ્યાતા ક૯યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય.
- હવે બીજી રીતે અસંખ્યાતા કલ્પીને (સમા) સમયે સમયે એક એક ખંડ અપહરીએ-કાઢીએ ત્યારે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય તે નિર્લેપકાળ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય અને વાલાગ્ર અસંખ્યાત ક૯યા સિવાય અપહરીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે કાળ સંખ્યાતા સમય પ્રમાણ જ થાય. - હવે ત્રીજી રીતે તે પાલામાંથી અસંખ્યાત કપેલા વાળાગ્રે સ્પર્શેલા આકાશપ્રદેશને (રમા) સમયે સમયે અપહરીએ તે રીતે પાલો ખાલી થાય ત્યારે બાદર (વિ) ક્ષેત્ર પલ્યોપમ થાય અને વાળાગે સ્પશેલા તથા નહીં સ્પશેલા બધા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ એ રીતે પાલે જ્યારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય. આ બંને પ્રકારમાં નિલે પકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણું પ્રમાણ થાય, પરંતુ બાદર કરતાં સૂમ કાળપ્રમાણ વિશેષ જાણવું. ૪. अस्संख संखवासा, असंखुसप्पिणि कमा सुहुममाणं ।। थूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥
અર્થ –(ારવંશ) સૂકમ અદ્ધા પલ્યોપમન નિલેપ-પાલે ખાલી થવાને કાળ અસંખ્યાત વર્ષનો છે, ( વીસ ) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમને નિલેપપાલે ખાલી થવાને કાળ સંખ્યાત વર્ષનો છે અને ( ૩igfqfજ ) સૂક્ષ્મ ક્ષેત્ર
૧ ત્રણ પ્રકારના અંગુલ પૈકી આ એક અંગુલ છે તે અહીં લેવાનું છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦.
પ્રકરણસંગ્રહ
પલ્યોપમને નિર્લેપ-પાલો ખાલી થવાને કાળ અસંખ્યાત ઉત્સર્પિણને છે, ( વીમા જુદુમામા ) અનુક્રમે ત્રણે પ્રકારના સૂફમનુ આ માન જાણવું. હવે સો સો વર્ષે કેશને અપહરીએ ( શૂટાન ) ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ થાય તે નિલે પકાળ એટલે પાલો ખાલી થવાનો કાળ (સંતવાણા) સંખ્યાતા વર્ષને થાય, (
સમા ) સમયે સમયે કેશ અ૫હરીએ–કાઢીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે નિલેપ કાળ સંખ્યાત સમયને થાય અને (૩ણિિા અસંવા) કેશે પશેલા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ ત્યારે બાદર ક્ષેત્ર પોપમ થાય, તેને નિલેપ કાળ અસંખ્ય ઉત્સર્પિણ થાય. ૫. कालाउगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई। सुहुमेण मिणसु दसको-डिकोडिपलिएहि अयरं तु ॥ ६ ॥
અર્થ –(ટાદ) અવસર્પિણ્યાદિ રૂપ કાળ અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નારકીના આયુષ્ય તથા ભવસ્થિત્યાદિક (કુદુમેળ ) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે કરીને મપાય, (વાદુદ્ધારિ) દ્વીપ, સમુદ્ર પ્રમુખ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમે કરીને મપાય અને (શિર પુકવા) પૃથિવ્યાદિ જીવો સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમે કરીને (મિળg) મપાય. (આ મિખાણુ’ તથા “કુદુમ’પદ સર્વ ઠેકાણે જોડવા.) (જોતિલિસ્ટિfé) ત્રણે પ્રકારના દશ કોડાકોડી પલ્યોપમે કરીને ત્રણ પ્રકારના (અથ તુ) એક એક સાગરોપમ થાય ૬. બધે ઠેકાણે ઉપગમાં સૂક્ષ્મ પાપમ–સાગરોપમ જ લેવું, બાદર તે માત્ર સૂદમ સમજવા માટે જ બતાવેલ છે. सुसमसुसमा य सुसैमा, सुसमदुसमा य दुसम॑सुसमा य । दुसमा य दुसमंदुसमा वसप्पिणुसप्पिणुक्कमओ ॥ ७ ॥
અર્થ – સુલમપુલમાં ) સુષમસુષમા નામને પહેલા આરે, (ગુણમા ) સુષમા નામને બીજે આરે, (કુમકુમ ૪) સુષમદુષમા નામનો ત્રીજો આરે, (ડુમસુરમા ) દુષમસુષમા નામનો ચે આરે, (તુષમા ) દુષમા નામને પાંચમે આવે અને (ડુસમદુરા ) દુષમદુષમા નામને છઠ્ઠો આરો જાણ. આ નામ (અવqgfqgીમો) અવસર્પિણીના છ આરાના જાણવા. તેનાથી ઉત્ક્રમે ઉત્સર્પિણીના છ આરાના નામ જાણવા. ૭.
सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहसूणा । वाससहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥८॥
અર્થ-(ારા વોરાકોટી ર૪) પહેલે આરે ચાર કલાકેડી સાગરોઅમને, (તિ) બીજે આરે ત્રણ કલાકેડી સાગરોપમને, (દુ) ત્રીજે આ બે
Page #44
--------------------------------------------------------------------------
________________
કાળસતિકા પ્રકરણ
કડાકોડી સાગરોપમને, ( સુમિત્તલgશ્vi) ચોથો આરો બેતાળીશ હજાર વર્ષ ઊણા એક કોડાકોડી સાગરોપમને, (વારસદારીના) પાંચમો આરો એકવીશ હજાર વર્ષ અને (ફુવાર મા) છઠ્ઠો આરો એકવીશ હજાર વર્ષનો જાણવો. એ પ્રમાણે ( ર ) વળી ( સામા ) છ આરાનું માન જાણવું. ૮. इह तिदुइगकोसुच्चा, तिदुइगपलिआउ अरतिगम्मि कमा । तूअरिबोरामलमाण-भोअणा तिदुइगदिणेहिं ॥ ९ ॥
અર્થ – દ) અહીં એટલે ભરતક્ષેત્રમાં (સતર) પહેલા ત્રણે આરાના પ્રારંભમાં (મા) અનુક્રમે (તિદુવાવકુવા) યુગલીયાનું શરીર ત્રણ, છે અને એક કેશ ઉંચું હોય છે. એટલે કે પહેલા આરામાં યુગલીયાનું શરીર ત્રણ કશ ઉંચું, બીજા આરામાં બે કેશ ઉંચું અને ત્રીજા આરામાં એક કેશ ઉંચું હોય છે. એ જ પ્રમાણે (તિદુવાસ્ટિક) ત્રણ, બે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું, બીજા આરામાં બે પલ્યોપમનું અને ત્રીજા આરામાં એક પલ્યોપમનું હોય છે. તે જ પ્રમાણે (તિદુર્દિ ) ત્રણ, બે અને એક દિવસે કરીને (ટૂકવોમઢમાજમોમr) તુવેર, બોર અને આમળા પ્રમાણ ભેજનવાળા હોય છે. એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા ત્રણ દિવસને આંતરે તવેરના દાણા જેટલો આહાર કરે છે, બીજા આરામાં બે દિવસને આંતરે બેર જેટલે આહાર કરે છે અને ત્રીજા આરામાં એક દિવસને આંતરે આમળા જેટલો આહાર ગ્રહણ કરે છે. ૯. तह दुछवन्नाअडवीस-सयगुचउसटिपिट्ठयकरंडा । गुणवन्ना चउसट्ठी-गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
અર્થ –(તદ) તથા (કુઝાન્ન) બસો ને છપ્પન, (અgવીનg) એક સો ને અઠ્ઠાવીશ અને (રાષ્ટ્રિ) ચેસઠ (દિયાં) પૃષ્ટકરંડક-વાંસાની પાંસળીઓ અનુક્રમે હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાને ૨૫૬ પાંસળીઓ હોય છે. બીજા આરામાં ૧૨૮ પાંસળીઓ હોય છે અને ત્રીજા આરામાં ૬૪ પાંસળીઓ હોય છે. (૨) તથા (નર) યુગલીયા મનુષ્યો (ગુવા ) ઓગણપચાસ, ( ચાદ્દી) ચેસઠ અને (ગુજરી) ઓગણએંશી (વિપ૪r) દિવસની પાલાવાળા હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા મનુષ્યને ૪૯ દિવસની અપત્યપાલના હોય છે, બીજા આરામાં ૬૪ દિવસની
૧ “ છ મહિના આયુષ શેષ સતે યુગલિની એક યુગલ પ્રસ. ૪૯-૬૪ ને ૭૯ દિવસ યુગલની પ્રતિપાલન કરે, ત્યારપછી યુગલ સ્વયમેવ હરતાફરતા થઈ જાય છે. તેના માબાપ તે છ મહિના પૂર્ણ થયા પછી મરણ પામે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
કર
પ્રકરણુસંગ્રહ
હાય છે અને ત્રીજા આરામાં ૭૯ દિવસની અપત્યપાલના હેાય છે. ૧૦. એટલે કે તેના માતા-પિતા એટલા દિવસ પ્રતિપાલના કરે છે ત્યાર પછી તેએ રક્ષણ કરનારા થઈ જાય છે.
સ્વય
अवि सजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं, सवारयथलयराउमिणं ॥ ११ ॥
અઃ—( વ સલ્લીવનુબજા ) વળી સર્વ યુગલીયા જીવા ( નગ્નત્તમદ S) પેાતાની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા ( મુદ્દે ) દેવાની ગતિમાં ઉત્પન્ન થાય છે, પણ અધિક આયુષ્યવાળા થતા નથી. ( તહૈં ચ ) તથા વળી ( થોવાલાયા) તે યુગલીયાએ અપ કષાયવાળા હાય છે. ( નવર ) વિશેષ એ કે–( સાE ) સર્વ આરાએને વિષે ( થવું ) સ્થલચરાનું આયુષ્ય ( ñ ) આ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે હાય છે. ૧૧
मणुआउसम गयाई, चउरंस हया अजाइ अट्ठसा । गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ १२ ॥
અર્થ:—( મનુબ્રાઉત્તમ ) છએ આરામાં મનુષ્યનું જે આયુષ્ય હાય તેટલુ જ આયુષ્ય હાથી, સિંહ અને અષ્ટાપદ વિગેરેનુ' હાય, ( Tઽયંત ધૈયા ) મનુષ્યના આયુષ્યને ચેાથે ભાગે અશ્વ, ખચ્ચર વિગેરેનું આયુષ્ય હાય, ( મન્નાર્ અકુંત્તા ) મનુષ્યના આયુષ્યને આઠમે ભાગે બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય હાય, ( જેમહિમુદુલા પળસ ) મનુષ્યના આયુષ્યને પાંચમે ભાગે અળદ, પાડા, ઉંટ અને ગધેડા વિગેરેનું આયુષ્ય હાય, તથા ( સાળાક્ ટ્સમલા) મનુષ્યના આયુષ્યને દશમે ભાગે કુતરા, વરુ, ચિત્રા વિગેરેનું આયુષ્ય હાય છે. ( આ ચતુષ્પદ પહેલા ત્રણે આરામાં યુગલિક હેાય છે. ) ૧૨.
उरभुअग पुबकोडी, पलिआसंखंस खयर पढमारे । को सपुहुत्तं भुअगा, उरगा जोअणसहस्स तणू ॥ १३ ॥
અર્થ:—( ૧૪મારે ) પહેલા આરામાં ( મુબળ પુલ્લોરી) ઉપરિસ એટલે સામાન્ય સર્પ, ભુજપરિસર્પ એટલે ગેાધા, નકુલ વિગેરે પૂર્વ કેડિટ વના આયુષ્યવાળા હાય છે, ( પહિમાસંવંત ઘર ) ખેચર એટલે પક્ષીઓનુ આયુષ્ય પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલું ( અસંખ્યાતા વર્ષનું) હાય છે, ( ડોલઘુકુત્તું મુત્રા ) ભુજરસર્પનું શરીર કેશપૃથક્ત્વ એટલે એથી નવ ગાઉ સુધીનુ હાય છે, ( ૩Ī નોબળસદ્દલ તળુ ) ઉરરસનું શરીર એક હજાર ચેાજનનુ
Page #46
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ હોય છે. ૧૩. આમાં ખેચરજ યુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિક હોતા નથી. पक्खीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छट्ठमाहारो। तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥
અર્થ – પ્રવીણુ ઘggg૪) પહેલે આરે પક્ષીઓનું શરીરમાન ધનુષપૃથકૃત્વ એટલે બેથી નવ ધનુષનું હોય છે, (જયા છો) ગજાદિકનું શરીરમાન છ કોશનું હોય છે. (છઠ્ઠમા ) તેઓને-સર્વેને પહેલો આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે એટલે બે દિવસને આંતરે આહાર હોય છે. ૨ (તો) ત્યારપછી (સાઉg) બાકીના આરાને વિષે (રામદવિસે) ક્રમે કરીને, આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિનો વિશેષ (પુના) સૂત્રથકી (ને) જાણવો. ૧૪.
[ અહીં પ્રક્ષેપ બે ગાથા છે તેનો અર્થ આ પ્રમાણે છે:-(આ ગાથામાં બતાવેલ આયુષ્ય ઉપર બતાવેલ કરતાં કાંઈક જુદું પડે છે) મનુષ્ય અને હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષ અને પાંચ દિવસનું, બળદ, પાડા વિગેરેનું આયુષ્ય ૨૪ વર્ષ અને પાંચ દિવસનું, અશ્વ વિગેરેનું આયુષ્ય ૩ર વર્ષનું, બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય ૧૬ વર્ષનું, કુતરા વિગેરેનું આયુષ્ય ૧૨ વર્ષનું, તથા ગધેડા, ઉંટ વિગેરેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય. આ હાથો વિગેરે તિર્યચના આયુષ્યને વિચાર પાંચમાં આરા આશ્રયી જાણ. ] पाणं भायेण पिच्छण, रविपँह दीपह कुसुम आहारो। भूसण गिह वासण, कप्पदुमा दसविहा दिति ॥ १५॥ ते मत्तंगा भिंगा, तुडिअंगा जोई दीवे चित्तंगा।.. चित्तरसा मणिअंगा, गेहांगारा अणिया (णा) य ॥ १६ ॥
અર્થ –(તે) તે આ (રવિદા) દશ પ્રકારના (બહુમા ) કલ્પવૃક્ષો યુગલીયા મનુષ્યને આ પ્રમાણે (જયંતિ) આપે છે -() મનંગ નામના કલ્પવૃક્ષો (1) દ્રાક્ષાદિ મદિરા વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૧) (fમin) ભંગ નામના કલપવૃક્ષ (મારા) સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજને આપે છે. (૨.) (તુતિબંn) ત્રુટિતાંગ નામના કલ્પવૃક્ષો (જિછળ ) વાજિત્ર સહિત
૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું–છ, ચાર ને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે.
૨ પહેલે આરે બે દિવસને અંતરે, બીજે આરે એક દિવસને આંતરે અને ત્રીજે આરે દરરોજ તિર્યંચયુગલિકને આહાર હોય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રકરણ સંગ્રહ.
બત્રીશ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે. (૩) (કો) તિરંગ નામના કલ્પવૃક્ષો રાત્રે પણ (વિપદ) સૂર્યના ઉદ્યોત જેવી પ્રજાને પ્રગટ કરે છે. (૪.) (વિ) દીપાંગ નામના ક૯પવૃક્ષે (તીવપદ) ઘરની અંદર દીવાની જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૫) (ચિત્ત) ચિત્રાંગ નામના ક૯પવૃક્ષો (કુસુમ) વિચિત્ર જાતિના પંચ વર્ણન સુગંધી પુ તથા માળા વિગેરે આપે છે. (૬) (વિરા ) ચિત્રરસ નામના કલ્પવૃક્ષ (માદાજે) મનહર ષસ મિષ્ટાન્નાદિક આહારને આપે છે. (૭.) (મજિદંડા) મયંગ નામના કલ્પવૃક્ષો (મૂળ) મણિ, મુગટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણે આપે છે. (૮) ( gmt) ગેહાકાર નામના કલ્પવૃક્ષા (નિદ) વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત, પાંચ અને ત્રણ માળના ઘરો આપે છે. (૯) ( કળિકા ૪ ) તથા અનગ્ન નામના કલ્પવૃક્ષા (થાણા ) નાના પ્રકારનાં વસ્ત્રો, ભદ્રાસન વિગેરે આસનો તથા શય્યા વિગેરે આપે છે. (૧૦) ૧૫–૧૬. तइआरे पलिओवम-अडंसि सेसंमि कुलगरुप्पत्ती । जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगंतो ॥ १७ ॥
અર્થ – તારે) ત્રીજે આરે (ાશિવમસિ ) પાપમનો આઠમે અંશ-ભાગ (સેમિ) બાકી રહે ત્યારે () કુલકરની ઉત્પત્તિ થાય છે. (સદ્ધમમક્સિમ ) દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યના (તિમાનgfસંપુર્વવત) ત્રીજા ભાગમાં સિંધુ અને ગંગાનદીની વચ્ચે (sw) તેમનો જન્મ થાય છે. ૧૭.
पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा । पंचसु असंखपुवा, पुवा नाभिस्स संखिज्जा ॥ १८ ॥
અર્થ –(૪ોવમલમંt) પપમના દશમા ભાગ જેટલું (ઘમ રક્ષા) પહેલા વિમલવાહન નામના કુલકરનું આયુષ્ય હોય છે. () ત્યારપછી (મેન) અનુક્રમે (પંકુ) પાંચ કુલકરાનું આયુષ્ય (અસંવપુરા) અસંખ્યાતા અસંખ્યાતા પૂર્વ અનુક્રમે () ઊણી ઊણ જાણવા. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને છઠ્ઠા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વાનું જાણવું પણું અનુક્રમે ઓછું આછું સમજવું. તથા (નામિg ) સાતમાં નાભિ કુલકરનું આયુષ્ય ( અંતિજ્ઞા પુરા) સંખ્યાના પૂર્વનું ( ક્રોડપૂર્વનું) જાણવું. ૧૮
पढमंसो कुमरत्ते, चरिमदसंसो अ वुड्डभावंमि । मज्झिल्लट्ठदसंसेसु, जाण कालं कुलगराणं ॥ १९ ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણુ
પ
(
અઃ—સર્વે કુલકાના પાતપોતાના આયુષ્યના દશ દશ ભાગ કરવા. તેમાં ( ૧૪મો ) પહેલેા દશમા ભાગ ( મત્તે ) કુમારપણામાં ( અ ) અને રિમો) છેલ્લો દશમા ભાગ (યુદ્ધમામિ ) વૃદ્ધપણામાં જાણવા; તથા (માઇકલસેત્તુ ) મધ્યમના આઠ દશાંશમાં વુહગાળ ) કુલકરપણાના ( ારું) કાળ ( જ્ઞાળ ) જાણવા. ૧૯.
धणुसयनवअडसगस-छछसडपणपणपणीसुच्चा । कुलगरपियाऽवि कुलगर - समाउदेहा पिअंगुनिभा ॥२०॥
અ:—— ધનુલયનવ ) પહેલા વિમલવાહન કુલકરનું દેહમાન નવ સે ધનુષ(૧) ( ૪૬ ) ખીજા ચક્ષુષ્માનનું આઠ સેા ધનુષ ( ૨ )( સT ) ત્રીજા યશસ્વંત કુલકરનું દેહમાન સાત સે। ધનુષ ( ૩ ) ( સદ્ગુછ ) ચેાથા અભિચંદ્ર કુલકરનું દેહમાન સાડા છસેા ધનુષ (૪) (૭) પાંચમા પ્રસેનજિત્ કુલકરનું દેહમાન છ સા ધનુષ (૫) ( લજ્જવળ ) છઠ્ઠા મરુદેવ કુલકરનું દેહમાન સાડાપાંચ સે। ધનુષ (૬) અને ( પળપળીસુચા) સાતમા નાભિ કુલકરનું દેહમાન પાંચ સેા ને પચીસ ધનુષનુ જાણવુ. (૭) એટલે કે તેટલું તેમનું શરીર ઉંચું હાય છે. તથા (કુ.રુપિયાઽવિ) કુલકાની પ્રિયાએ ( સ્ત્રીએ ) પણ ( રુરલમાપનુંદા ) કુલકરની સરખા જ આયુષ્ય તથા દેહમાનવાળી હેાય છે અને ( વિયંનુનિયા ) પ્રિય ગુના જેવી શ્યામ વર્ણવાળી હાય છે. ૨૦.
सविमलवाहणचक्खुम-जसमं अभिचंदओ पसेणइअ । मरुदेव नाभिकुलगर, तियअरगंते उसहभरहो ॥ २१ ॥
અર્થ :—— વિમહવાદળ) પહેલા વિમલવાહન કુલકર, ( રન્નુમ ) ખીજા ચક્ષુષ્માન, ( જ્ઞત્તમ) ત્રીજા યશસ્વત, ( મિત્ત્વો ) ચાથા અભિચંદ્ર, ( સેદ્બ ) પાંચમા પ્રસેનજિત્, ( મરેવ ) છઠ્ઠા મરુદેવ અને ( નામિવુSIC ) સાતમા નાભિકુલકર–એમ સાત કુલકર થયા પછી (તિયઅનંતે ) ત્રીજા આરાને છેડે એટલે ચેારાશી લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા ત્રીજા આરાના શેષ રહ્યા ત્યારે ( ઉત્તTM) ઋષભદેવ પ્રથમ તીર્થંકર થયા અને ત્રીજા આરાના અઠ્ઠોતેર લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા શેષ રહ્યા ત્યારે ( મો ) ભરત નામના પહેલા ચક્રવીને જન્મ થયેા. ( ઋષભદેવના જન્મ પછી છ લાખ પૂર્વે ભરત ચક્રવત્તી જન્મ્યા.) ૨૧.
चउत्थे अजिआइजिणा, तेवीस इगार चक्कि तहिं सगरो । मघव सणकुमर संती, कुंथु अर सुभूम महपउमा ॥ २२ ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સંગ્રહ અર્થ-(ર) ચોથા આરામાં (નિબનિા ) પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા ત્યારપછી અનુક્રમે અજિતાદિક તીર્થકરો (તેલ) ત્રેવીશ થયા. તથા (ાર રહિ ) અગ્યાર ચક્રવત્તી થયા. (તર્દિ) તેમાં (સવા) અજિતનાથને વખતે બીજા સગર ચક્રવત્તી થયા, ( મથa ) ત્યારપછી ત્રીજા મઘવ ચક્રવતી અને ( કુમાર) ચોથા સનકુમાર ચકી એ બે ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચે થયા. પછી ( સંત યુ યર) પાંચમાં શાંતિનાથ, છઠ્ઠા કુંથુનાથ અને સાતમા અરનાથ એ ત્રણ તીર્થંકરના ભવમાં જ ચક્રવત્તી થયા, (કુમૂમ ) આઠમા સુભૂમ નામના ચક્રવત્તી અરનાથ અને મલ્લિનાથના આંતરામાં થયા, (મgv૩મા ) નવમા મહાપમ નામના ચક્રવતી' મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા. ૨૨. हरिसेण जओ बंभुत्ति, नव बला अयल विजय भद्दा य । सुप्पह सुदंसणाणंद-नंदणा रामबलभद्दा ॥ २३ ॥ અર્થ
દશમાં હરિ નામના ચક્રવત્તી () અને અગ્યારમા જય નામના ચક્રવતી નમિનાથ અને નેમિનાથના આંતરામાં થયા, (વંમુક્તિ ) બારમાં બ્રહ્મદત્ત નામના ચકવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં થયા.
(વા) હવે નવ બળદેવ કેવી રીતે થયા તે કહે છે. તેમાં (૧૪) પહેલા અચળ નામના બળદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિના ) બીજા વિજય નામના બળદેવ વાસુપૂજયને વારે થયા, (મદા ય) ત્રીજા ભદ્ર નામના બળદેવ વિમલનાથને વારે થયા, (ગુuz ) ચોથા સુપ્રભ નામના બળદેવ અનંતનાથને વારે થયા, (ફુરસદ ) પાંચમા સુદર્શન નામના બળદેવ ધર્મનાથને વારે થયા, (vi) છઠ્ઠી આણંદ નામના બળદેવ અને (જં ) સાતમાં નંદન નામના બળદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (જામ) આઠમા રામચંદ્ર નામના બળદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા અને (વ૮મદા) નવમાં બળભદ્ર નામના બળદેવ નેમિનાથને સમયે થયા. ૨૩. विण्हु तिविट्ठ दुविठ्ठ, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ॥ २४ ॥
અર્થ –( દુ) નવ વાસુદેવ આ પ્રમાણે થયા છે. વિવિદ્) પહેલા ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (તુવિદ્) બીજા દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ વાસુપૂજ્યને વારે થયા, જયંસુ ) ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવવિમળનાથને વારે થયા, (કુરાસુરને) ચોથા પુરુષોત્તમ નામના વાસુદેવ અનંતનાથને વારે થયા,
Page #50
--------------------------------------------------------------------------
________________
કાલસપ્તતિકા પ્રકરણ
૩૭.
(કુલદે) પાંચમાં પુરુષસિંહ નામના વાસુદેવ ધર્મનાથને વારે થયા, ( તદ) તથા (ત્રિપુરા ) છઠ્ઠી પુરુષપુંડરીક નામના વાસુદેવ અને ( ) સાતમા દત્ત નામના વાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરડામાં થયા, (ઢવશ્વમr) આઠમા લક્ષમણ નામના વાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, (૪) અને (શબ્દ) નવમા કૃષ્ણ નામના વાસુદેવ નેમિનાથને વારે થયા. ૨૪. आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ। बलि पहराए रावण, जरसिंधू नव पडिहरि त्ति ॥ २५ ॥
અર્થ –હવે (નવ) નવ ( ર ) પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છે. (આજ) પહેલા અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (તારા) બીજા તારક નામના પ્રતિવાસુદેવ વાસુપૂજ્ય સ્વામીને વારે થયા, (૪) ત્રીજા મેરક નામના પ્રતિવાસુદેવ વિમલનાથને વારે થયા, (મદુર) ચેથા મધુકૈટભ નામના પ્રતિવાસુદેવ અનંતનાથને વારે થયા, (૪) અને (નિg) પાંચમા નિશુંભ નામના પ્રતિવાસુદેવ ધર્મનાથને વારે થયા, () છઠ્ઠી બલિ નામના પ્રતિવાસુદેવ અને (પાપ) સાતમાં પ્રહૂલાદ નામના પ્રતિવાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (રાવ) આઠમા રાવણ નામના પ્રતિવાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, તથા (ગરશિ) નવમા જરાસંધ નામના પ્રતિવાસુદેવ નેમિનાથના વારામાં થયા. ર૫. एवं जिणचउवीसं, चक्की बार नव बल हरी तयरी । नव नारएहि बिसयरि, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर पुवकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा । પુર્વ ૨ વારોલી, તારિસ્ટવવી છપના છે ૨૭ |
અર્થ –(gવું) એ પ્રમાણે (નિરવીર્વ) વીશ તીર્થકરે, (રી વાર) બાર ચકવત્તી, (નવ વઢ) નવ બળદેવ, (દુ) નવ વાસુદેવ, (તો ) નવ તેના શત્રુ (પ્રતિવાસુદેવ) તથા (નવ ના દિ) નવ નારદ, એ સર્વ મળીને (વિવાર) બહોતેર (સિદ્ધાપૂરિલા) શલાકા પુરૂષ જાણવા. જેઓએ મેક્ષમાં શલાકા-સળી ફેંકી છે અર્થાત્ જેઓ અવશ્ય મોક્ષમાં જવાનું છે તે શલાકા પુરુષ કહેવાય છે. ( તીર્થકરો સર્વે તથા ચક્રવત્તી કઈ કઈ તદ્દભવે જ
૧ દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે તે સ્વર્ગ કે મેક્ષે જાય છે.. ૨ અન્યત્ર અગ્યાર સ સહિત ૮૩ શલાકા પુરૂષ કહ્યા છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રકરણ સંગ્રહ.
મેક્ષ જનારા હોય છે. બીજા ત્યારપછીના ગમે તે ભવે મોક્ષ જનારા હોય છે.) (તદ) તથા () અહીં આદિમાં એટલે ઋષભદેવને સમયે (નર) મનુષ્ય (ઉદાસિક) પૂર્વ કોટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, (પંવર ઘણુ) પાંચ સો ધનુષ ઊંચા શરીરવાળા હોય છે, તથા (નવા ) તેઓ નીતિવાળા અને ખેતી તથા વેપાર કરનારા હોય છે.
અહીં પૂર્વનું પ્રમાણુ કહે છે-નરરિસ્ટવવા) ૭૦ લાખ (વારિ ) કરોડ વર્ષ અને ( છપાસદસા ) પ૬ હજાર કરોડ વર્ષનું ( જુદં ર ) એક પૂર્વ થાય છે. ર૬-૧૭ अट्ठजवमज्झमुस्सेह-मंगुलं ते उ हत्थि चउवीसं । चउकरधणु धणुदुसहस-कोसो कोसचउ जोयणयं ॥ २८ ॥
અર્થ:-(દુષવમાં કુર્દ ગુર્જ) આઠ યવમયનું એક ઉત્સધ અંગુલ થાય છે, (૩) તુ પુન:-વળી (તે ચડવાં ) વીશ ઉત્સધ અંગુલને (Oિ) એક હાથ થાય છે, (૨૩થg ) ચાર હાથનું એક ધનુષ થાય છે, (ધપુડુતોનો ) બે હજાર ધનુષનો એક કેશ (ગાઉ ) થાય છે, તથા (જોર ) ચાર કેશનું એક યોજન થાય છે. ૨૮.
दुदुतिग कुलगरनीई, हमधिक्कारा तओ विभासाई। चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥ २९ ॥
અર્થ -(રુતિ સુઝાન) બે, બે અને ત્રણ કુલકરની નીતિ અનુક્રમે (દયા ) હ, મ અને ધિક્કાર એવા ત્રણ શબ્દની હતી. એટલે કે પહેલા અને બીજા એ બે કુલકરને સમયે “હા” નામની નીતિ, ત્રીજા અને ચોથા કુલકરને સમયે “માં” નામની નીતિ (હાકાર સહિત ) અને પાંચમા, છઠ્ઠા તથા સાતમા કુલકરને સમયે “ધિક્કાર” નામની નીતિ (હાકાર અને માકાર સહિત) પ્રવર્તતી હતી. (તો) ત્યાર પછી (વિમાસા) વિકલ્પવાળી નીતિ પ્રવતી એટલે જુદી જુદી જાતની નીતિ પ્રવતી, તે ( રદ માણા) ભરત ચક્રવત્તીને વારે શામાદિક એટલે શામ, દામ, ભેદ અને દંડ એ ચાર પ્રકારની નીતિ પ્રવતી તથા ( યદુદા) ઘણા પ્રકારનો (ાવવા) લેખાદિક વ્યવહાર પ્રવર્યો. ર૯.
गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे । उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥ ३०॥ અર્થ -(૬) આ અવસર્પિણીના (૨૩થા) ચોથા આરાના (જુન
Page #52
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
નવ) નેવાશી ( ૩) પખવાડીયા બાકી રહ્યા ત્યારે (ર) મહાવીરસ્વામી (નિવ્રુક્ષો) નિર્વાણ પામ્યા. () વળી (ઘઉં) એ જ પ્રમાણે (saપિતાજે) આવતી ઉત્સપિણીના ત્રીજા આરાના નેવાશી પખવાડીયા (પ) " જશે ત્યારે (પ્રકમલો ) પદ્મનાભનો જન્મ થશે ( ગર્ભમાં આવશે ) ૩૦.
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेस गएसु सिज्झंति, हुंति पढमंतिमजिणिंदा ॥३१॥
અર્થ – રાજુ અવસર્પિણી અને ઉત્સર્પિણીરૂપ બે કાળને વિષે અનુક્રમે (તિરથાણુ) ત્રીજા અને ચોથા આરાના (Tળનવરૂપનg ) નેવાશી પખવાડીયા ( ) શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે ( મંતિમવિfવા) પહેલા અને છેલ્લા તીર્થકર (રિશ્ચંત હૃતિ) સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય. એટલે કે અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધ થાય અને ચોથા આરાને નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સપિણમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરનો જન્મ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરનો જન્મ થાય. (અહીં જન્મ શબ્દ માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાવાચક સમજ.) ૩૧. वीरपउमंतरं पुण, चुलसी सहस सगवास यणमासा। पंचमअरयनरा सग-करुच्च वीससयवरिसाऊ ॥३२॥
અર્થ:–(પુ) વળી ( વીષમંતi) મહાવીર અને પદ્મનાભનું આંતરું (ગુફા સદણ ) ચોરાશી હજાર ને (સવાર) સાત વર્ષ અને (vvમારા) પાંચ મહિનાનું છે. તથા (પંચમચરચના) પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય (સાવ8) સાત હાથ ઉંચા અને (જીવનસા ) એક સો ને વશ વર્ષના આયુષ્યવાળા હોય છે. કર. सुहमाइ दुपसहंता, तेवीसुदएहि चउजुअदुसहसा । जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥
૧ અવસર્પિણીને પાંચમે ને છઠ્ઠો આરે ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષનો ને ઉત્સર્પિણને પહેલો ને બીજો આરો ૨૧૦૦૦–૨૧૦૦૦ વર્ષનો કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચોથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના ૮૯ પક્ષ એ સર્વ મળી ૮૪૦૦ ૦ ને સાત વર્ષ અને પાંચ માસ થાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
કાળસમૃતિકા પ્રકરણ
मणपरमोहिपुलाए, आहारगखवगउवसमे कप्पे । संजमतियकेवलिसि - ज्झणा य जंबुम्मि वुच्छिन्ना ॥ ३६ ॥
अर्थ:-( मणपरमोहिपुलाए ) भनः पर्यवज्ञान, परभावधि चुसाउसन्धि, ( आहारग ) महासन्धि, ( खवग ) क्षय श्रेणि, ( उवसमे ) उपशमश्रेणि, ( कप्पे ) भिनय, ( संजमतिय ) संयमत्रि - परिहारविशुद्धि, सूक्ष्मस पराय भने यथाभ्यात नाभना ऋणु संयम - यारित्र, ( केवलि ) ठेवणज्ञान ( य ) भने ( सिज्झणा ) सिद्धि-आा दृश स्थान ( जंबुम्मि ) ४ स्वाभीने विषे भेटले तेना निर्वाणु पछी ( बुच्छिन्ना ) विस्छेह गया है. उ९.
પુલાકલબ્ધિને માટે આ પ્રમાણે કહ્યું છે:—
" जिणसासणपडिणीयं, चुन्निज्जा चक्कवट्टिसिन्नं पि । कुविओ मुणी महप्पा, पुलायलद्धीइ संपन्नो ॥
""
66
""
પુલાકલબ્ધિવડે યુક્ત એવા મહાત્મા મુનિ જો કાપ પામે તેા જિનશાસનના શત્રુરૂપ ચક્રવત્તીની સેનાને પણ ચૂરી નાંખે. सिजंभवेण विहिअं, दसयालिय अट्ठनवइ वरिसेहिं । सत्तरिसएहि थक्का, चउ पुवा भद्दबाहुम्मि ॥ ३७ ॥
ક
A
अर्थः–महावीरस्वाभीना निर्वाण पछी ( अट्ठनवइ ) | ( वरिसेहिं ) वर्ष गया त्यारे (सिजंभवेण ) शय्य लसूरि ( दसयालिय ) ६शवैअसिड, सूत्र ( विहिअं ) २२; तथा महावीरस्वामीना निर्वाणु पछी ( सत्तरिसह ) मे से। सीतेर वर्ष गया त्यारे (चउ पुवा ) छे यार पूर्व ( भद्दबाहुम्मि ) लद्र - माहुने विषे-तेमनी पछी ( थक्का ) थाम्या - अर्थथी रडित रह्या. ३७.
तुहिं थूलभद्दे, दोसयपनरोहिँ पुवअणुओगो । सुहुममहापाणाणि अ, आइमसंघयणसंठाणा ॥ ३८ ॥
अर्थ:-वीर प्रभुना निर्वाणु पछी ( दोसयपनरेहि ) असे ने ५४२ वर्षे ( थूलभद्दे ) श्री स्थूलद्रने विषे ( तेनी पछी ) ( पुवअणुओगो) पूर्वनो अनुयोग ( यार पूर्व ) ( सुडुममहापाणाणि ) सूक्ष्म महाप्राण ध्यान भेटले ने ध्यानथी
६
Page #54
--------------------------------------------------------------------------
________________
કાળસમતિકા પ્રકરણ
मणपरमोहिपुलाए, आहारगखवगउवसमे कप्पे । संजमतियकेवलिसि - ज्झणा य जंबुम्मि वुच्छिन्ना ॥ ३६ ॥
अर्थः- (मणपरमोहिपुलाए ) मनःपर्यवज्ञान, परभावधि, युसासन्धि, ( आहारग ) महासन्धि, ( खवग ) क्षय श्रेणि, ( उवसमे ) उपशमश्रेणि, ( कप्पे ) भिनय, ( संजमतिया ) संयभत्रि - परिहारविशुद्धि, सूक्ष्मस पराय भने यथाभ्यात नाभना ऋणु संयम-यारित्र, ( केवलि ) ठेवणज्ञान ( य ) अने ( सिज्झणा ) सिद्धि-आा हश स्थान। ( जंबुम्मि ) स्वामीने विषे भेटले तेना निर्वाणु पछी
( वुच्छिन्ना ) विछे गया है. ३६.
66
પુલાકલબ્ધિને માટે આ પ્રમાણે કહ્યું છે:—
जिणसासणपडिणीयं, चुन्निज्जा चक्कवट्टिसिन्नं पि । कुविओ मुणी महप्पा, पुलायलद्धीइ संपन्नो ॥ "
૪૧
“ પુલાકલબ્ધિવડે યુક્ત એવા મહાત્મા મુનિ જો કાપ પામે તે જિનશાસનના શત્રુરૂપ ચક્રવર્તીની સેનાને પણ સૂરી નાંખે. ”
सिजंभवेण विहिअं, दसयालिय अट्ठनवइ वरिसेहिं ।
सत्तरिसएहि थक्का, चउ पुवा भद्दबाहुम्मि ॥ ३७ ॥
अर्थः-महावीरस्वाभीना निर्वाशु पछी ( अट्ठनवइ ) मठ्ठालु ( वरिसेहिं ) वर्ष गया त्यारे (सिजंभवेण ) शय्य लयसूरि ( दसयालिय ) ६शवै असिङ सूत्र ( विहिअं ) २२; तथा मडावीरस्वामीना निर्वाणु पछी ( सत्तरिसएहि ) : सो सीतेर वर्ष गया त्यारे (चउ पुछा ) छेा यार पूर्व ( भहबाहुम्मि ) भद्रमाहुने विषे-तेमनी पछी ( थक्का ) थाम्या - अर्थथी रडित रह्या. ३७.
ँ
तुहिंसु थूलभद्दे, दोसयपनरेहि पुवअणुओगो । सुहुममहापाणाणि अ, आइमसंघयणसंठाणा ॥ ३८ ॥
अर्थ:-वीर प्रभुना निर्वाणु पछी ( दोसयपनरेहिँ ) असे ने ५४२ वर्षे ( थूलभद्दे ) श्री स्थूलभद्रने विषे ( तेनी पछी ) ( पुत्र अणुओगो) पूर्वना अनुयोग ( यार पूर्व ) ( सुद्दुममहापाणाणि ) सूक्ष्म महाप्राण ध्यान भेटले ने ध्यानथी
}
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ અંતર્મુહૂર્તમાં ચાર પૂર્વનું આનુપૂર્વી ને પશ્ચાનુપૂર્વીએ પરાવર્તન કરવાની શક્તિ प्राप्त थाय छे ते (अ) सने (आइमसंघयणसंठाणा ) प संघया मने पडे संस्थान ( तुहिसु) विश्छे पाभ्या. 3८. पणचुलसीइसु वयरे, दस पुवा अध्धकीलिसंघयणं ।
छस्सोलेहि अ थक्का, दुब्बलिए सढनव पुवा ॥ ३९ ॥ ___ अर्थ:-वीर प्रभुना निaley पछी (पणचुलसीइसु ) पांच से यारा वर्षे (वयरे ) स्वामीन विष (दस पुवा) : पूर्व मने ( अद्धकीलिसंघयणं)
अर्धनाराय नील संघय थाउया मेटले त्यारपछी वि२४ गया. (अ) मन (छस्सोलेहि ) वीर प्रभुना निर्माण पछी छ से। ने सौ वर्ष (दुब्बलिए) हुताभित्रने विष ( सड्डनव पुष्पा ) साानव पूर्व ( थक्का ) थाया-त्यारपछी विश्छे गया. 3८. छवाससएहि नवु-त्तरेह सिद्धिं गयस्स वीरस्स । रहवीरपुरे नयरे, खमणा पाखंडिआ जाया ॥ ४० ॥
सर्थ:- ( वीरस्स) पी२ प्रभु (सिद्धिं गयस्स) सिद्धिभा गया पछी (छवाससएहि नवुत्तरेहि) छ से। ने नव वर्ष गया त्यारे (रहवीरपुरे नयरे) २थवी२५२ नामना नगरमा ( पाखंडिआ ) ५।५ (खमणा) हिमर साधुमे। ( जाया ) यया. (हिम२ मत नीजये!) ४०. तेणउअनवसएहिं, समइक्तेहि वद्धमाणाओ। पज्जोसवण चउत्थी, कालगसूरिहि तो ठविआ ॥ ४१ ॥
मथ:-(वद्धमाणाओ) व भानस्वाभाना निर्माण पछी (तेणउअनवसएहिं) न सोने का वर्ष ( समइक्कंतेहि ) गये सते ( कालगसूरिहि तो). les सूरिये (पजोसवण चउत्थी) पर्युषण पर्व याथने हिवसे (ठविया) स्थापन यु.४१. वीरजिणा पुवगयं, सत्वं पि गयं सहस्सवरिसेहिं। . सुन्नमुणिवेअजुत्ता, विक्कमकालाओ जिणकालो ॥ ४२ ॥
૧ આ સંઘયણ એથું અને પાંચમું હોવાથી બીજું અને ત્રીજું સંઘયણ આની પહેલાં વિચ્છેદ જવું જોઈએ. તેનો વખત અહીં કહ્યો નથી.
Page #56
--------------------------------------------------------------------------
________________
કાળસકૃતિકા પ્રકરણ
૪૩
अर्थ :- ( वीरजिणा ) वीर प्रभुना निर्वाशुथी ( सहस्सवरिसेहिं ) उन्नर वर्ष गया त्यारे ( पुष्वगयं ) पूर्वभां रडे ( सवं पि गयं ) सर्व श्रुत विस्छे ययुः ( जिणकालो ) वीर प्रभुना निर्वाणुथी ( सुन्नमुणिवेअजुत्ता ) यार से ने सीतेर वर्षे ( विक्कमकालाओ ) विम संवत्सर अपत्य. ४२.
तेरसएहिं वीरा, होहंति अणेगहा मइ (य) विभेआ । बंधति जेहिं जीवा, बहुहा कंखाइमोहणियं ॥ ४३ ॥
अर्थ:-( वीरा ) वीर निनेश्वरना निर्वाणुथी ( तेरसएहिं ) तेर से। वर्षे ( अणेगहा ) अने अारना ( मइ ( य ) विभेआ) भति ( त ) ना ले। ( होहंति ) थशे. ( थया. ) ( जेहिं ) ने लेहोगे उरीने ( जीवा ) | ( बहुहा ) धारा अा२ना (कंखाइमोहणियं) अंक्षाहि - सहेाहि भोडनीय अर्मने (बंधंति) गांधशे. ४3.
'वीरजिणा गुणवीस, सएहि पण मास बार वरिसेहिं । चंडालकुले होही, पाडलिपुरि समणपडिकूलो ॥ ४४ ॥
अर्थ:-( वीरजिणा ) वीर प्रभुना निवाशुथी ( गुणवीसं सहि ) भोगएश से। ( बार वरिसेहिं ) अने भार वर्ष तथा ( पण मास ) यांय भास गये सते ( पाडलिपुरि ) पाटलीपुर नगरमा ( चंडालकुले ) थंडाजना हुणमा ( समणपडिकूलो ) साधुना प्रतिहूण ( उस डीनो ४न्भ ) ( होही ) थशे. ४४.
चित्तट्ठमिविट्टिभवो, कक्की रुद्दो चउम्मुह तिनामा । अट्ठारट्ठारसप-न्नवरिस सिसुदिसिविजयरजे ॥ ४५॥
अर्थः–(चित्तट्ठमिविट्टिभवो ) चैत्र शुद्धि आठभने हिवसे विष्टियां तेनेा ४न्भ थशे. तथा ते ( कक्की) उडी, ( रुद्दो ) रुद्र भने ( चउम्मुह ) यतुर्भु मे प्रभा ( तिनामा ) त्रशु नामवाणी थशे. ( अट्ठार ) ते मढार वर्ष ( सिसु ) मायावस्थामा, ( अट्ठारस ) अठार वर्ष ( दिसिविजय ) द्विग्विनयमां भने ( पनवरिस ) पथास वर्ष ( रजे ) राज्यमां निर्गमन ४२शे. डुल छाशी वर्षानु आयुष्य लोगवशे ४५.
तं मुणिभिक्खछलंसं, मग्गंतं हणिय विप्रूव हरी । तस्सु दत्तं रज्जे, पइदिणचेइयकरं ठावही ॥ ४६ ॥
૧ ૪૪ મીથી ૪૮ મી ગાથા સુધીમાં કહેલી હકીકત ઐતિહાસિક રીતે વિચારતાં અનેલી લાગતી નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
४४
પ્રકરણ સંગ્રહ.
अर्थ:-( मुणिभिक्खछलंसं ) भुनिथे। पासेथी लिक्षानो छुट्ठो लाग मग्गंतं ) भागताः सेवा ( तं ) ते उडीने ( विप्रूव हरी ) ब्राह्मणुना उपने धारण ४२नार द्र ( हणिय ) डलीने ( पइदिणचेइयकरं ) हमेशा मे नवा चैत्यने ४२नारा ( तस्सुअ दत्तं ) तेना पुत्र छत्तने ( रजे) राज्यने विषे ( ठविही ) स्थापन ४२. ४९.
अट्ठारसपन्नासेहिं, गहियसोरट्ठखप्परकुरज्जे ।
सो काही बहुवच्छर - अपुजसित्तुंजओद्वारं ॥ ४७ ॥
अर्थ:- ( सो ) ते हत्त रान्न ( अट्ठारसपन्नासेहिं ) अढार सेो ने पथास वर्षे (गहियसोरट्ठखप्परकुरजे) सौराष्ट्र देश राज्य भने तुरुनुं राज्य थडाणु उरीने ( बहुवच्छरअपुज्ज ) धणुा वर्षो सुधी अपूल्य रहेसा ( सित्तुंजओद्धार ) शत्रुनयना उद्धारने ( काही ) ४२शे. ४७. આ ઉદ્ધારની ગણના કરવામાં આવી નથી ) तस्सु जिणदत्ताई - निवा नमिस्संति पाडिवयमाई । तइया कहं पि होही, तह जाइसरोहिनाणाई ॥ ४८ ॥
अर्थ :- ( तस्सुअ ) ते वृत्त शन्नना पुत्र ( जिणदत्ताई ) निहत्त विगेरे ( निवा ) शन्नयेो ( पाडिवयमाई ) प्रातिपद्य विगेरे आयार्येने ( नमिस्संति ) पंढना ४२शे. ( तइया ) ते वणते ( कहं पि ) पशु प्रारे ( तह ) तथाअरे भेटते थोडु थोडु-अ अ लवने ( जाइसरोहिनाणाई ) नतिस्मरण मने अवधिज्ञानाहि ( होही ) थशे. ४८.
जिणभत्तनिवाउ इगा - रसलक्खसोलसहस्स होर्हिति । इयं वरिससऊणे - गवीससहसेहिं वीरजिणा ॥ ४९ ॥
अर्थ:-( वीरजिणा ) वीरप्रभुना निर्वाणु पछी ( इहयं ) अडीं ( वरिससऊण ) से। वर्ष न्यूनर ( एगवीससहसेहिं ) मेडवीश इन्नर वर्ष सुधीमां ( जिणभत्तनिवाउ ) द्विनेश्वरनी अस्तिवाजा शन्न ( इगारसलक्ख ) अभ्यार सामने ( सोलसहस्स ) सोण हुन्नर ( होहिंति ) थशे. ४८.
વષે
૧ " गुणवीसा सोलेहि य પ્રત્યંતરમાં પાડે છે તેને અર્થ “ એગણીશ સે। તે સાળ લાગે છે; કારણ કે તેના પિતા ૧૯૧૨ માં તા થયેલ છે.
એવા છે. આ વાત ઠીક
૨ અહીં સેા વર્ષ ન્યૂન કહેવાનું કારણ સમજાતુ નથી.
27
"
Page #58
--------------------------------------------------------------------------
________________
કાલસપ્તતિકા પ્રકરણ तह सग्गचुओ सूरी, दुप्पसहो साहुणी अ फग्गुसिरी। नाइल सड्ढो सड्ढी, सच्चसिरी अंतिमो संघो ॥ ५० ॥
मथ:-(तह) तथा ३४वी ॥२ वर्ष ने छे3 (सग्गचुओ) स्वर्ग था श्यवान (सूरि दुप्पसहो) हुप्रसन नामना मायार्य (अ) तथा (फग्गुसिरी) ५६शुश्री नामना (साहुणी) साया तथा (नाइल सड्ढो) नामित नामने। श्री मने (सड्डी सच्चसिरी) सत्यश्री नामनी श्रावि ( अंतिमो संघो ) से प्रमाणे छेवो सच थशे. ५०.
एगो साहू एगा, य साहुणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥ ५१ ॥
मथ:-( एगो साहू ) ये साधु, ( एगा य साहुणी ) मे साध्वी, ( सावओ य) मे श्राव मन ( सड्डी वा ) मेश्राविमा यार ने ( आणाजुत्तो) वीतरागनी माज्ञाये ४शने युश्त डाय तो ते ( संघो) सघ ४उपाय छ; ( पुण) परत ( सेसो ) पाहीना मेटले ज्ञा २डित डाय ते ७५५५ श्रेष्ठ शुगुनी अमाप पाथी ( अट्ठिसंघाओ ) ने सात उपाय छे. ५१. दसयालियजिअकप्पा-वस्सयअणुओगदारनंदिधरो । सययं इंदाइनओ, छट्टग्गतवो दुहत्थतणू ॥५२॥
मथ:-(दसयालिय) शवैलि, (जिअकप्प) ra४८५, ( आवस्सय ) मावश्य, ( अणुओगदार ) अनुयोगद्वा२ अने ( नंदि ) नही-म। पांय सूत्रने ( धरो ) घा२९५ ४२ना२ तथा ( सययं ) निरंत२ ( इंदाइनओ ) हि वाय नमेसा सवा ते मायार्य थशे. तथा (छट्टग्गतवो) पृष्ट ने। त५ ४२ना२ अने ( दुहत्थतणू ) ये डायना शरीरा॥ थशे. ५२. गिहि वय गुरुत्त बारस, चउ चउ वरिसो कयट्ठमो अंते । सोम्मि सागराऊ, होइ तओ सिज्झिही भरहे ॥ ५३ ॥
अथ:-ते दुष्प्रसमसूर ( गिहि ) स्थपणे ( बारस ) ॥२ वर्ष २डेश, ( वय ) त मेटले सर्व विरतिमा (चउ ) या२ वर्ष २डेशे मने (गुरुत्त) मायाय ५६ने विष (चउ वरिसो) २२ वर्ष २. मेम वाशवर्षनु आयु पाणी ( अंते ) मायुष्यने छ । कयठ्ठमो) ममना त५५3 मनशन री ( सोहम्मि) सौधर्म समi (सागराऊ) 22 सागरे।५मना आयुष्यवाणा (होइ) हेव थशे. ( तओ )त्यांथी २यवान (भरहे) भरतक्षेत्रमा (सिज्झिही) सिद्धिपने पाभरी. ५3.
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સંગ્રહ. सुअसूरिसंघधम्मो, पुवण्हे छिजिही अगणि सायं । निवविमलवाहणो सुह-ममंति नयधम्ममज्झण्हे ॥ ५४ ॥
मथ:-( सुअसूरिसंघधम्मो ) तज्ञान, सूरि, स अने धर्म से यार ( पुषण्णे ) पडेटा पडारे ( छिजिही ) विश्छे पाभरी, (निवविमलवाहणो ) विभसवान नामनी २ion, ( सुहममंति) सुधर्म नामना भत्री मने ( नयधम्म) नीति धर्म मा मध्यास समये विछ। पाभरी, तथा (अगणि) अभि ( सायं ) साय अणे विच्छे पाभरी. ५४. तो खारग्गिविसंबिल-विज्जुघणा सगदिणा पिहु कुपवणा । वरिसिय बहुरोगिजलं, काहिति समं गिरिथलाइं ॥ ५५ ॥
अर्थ:-(तो) त्या२५छ(खारग्गिविसंबिलविज्जुघणा ) क्षार (क्षा२રસવાળા જળનો મેઘ ), અગ્નિ જેવા જળને મેઘ, વિષમિશ્રિત જળને મેઘ, અશ્લ ( ખાટા ) રસવાળા જળનો મેઘ અને વિદ્યુત મેઘ (જેમાં અત્યંત વિજળી જેવા
४२ थर्ड रहा डाय तवा भे)-ओम पांय मारना भेष ( सगदिणा ) सात सात हिवस युस 34 हिवस ( पिहु ) ही ही वृष्टि ४२शे-१२सरी. ( कुपवणा ) १२१५ वायु पारी, ( बहुरोगिजलं ) धाशु २०ी-घा । उत्पन्न ४२ ते ४ ( वरिसिय ) १२सरी मने ( गिरिथलाई ) पर्वत तथा २५॥ विगेरेने ( समं ) स२॥ ( काहिंति ) ४२२. ५५
इंगालछारमुम्मुर-हाहाभूया तणाइरहिय मही । होहिंति बीयमित्तं, वेयड्ढाइसु खगाई वि ॥ ५६ ॥
अर्थ:-( इंगालछारमुम्मुर ) अास, राम अने भु २-मारे। अमि २वी तथा ( हाहाभूया ) डा हेव ! वे शुशे ? मे प्रमाणे डाडवाणी तथा ( तणाइरहिय ) तृ४िथी २डित सेवी ( मही) पृथ्वी थशे. तथा (वेयड्ढाइसु) वैतादयाभि -सेना मिसभा (खगाई वि) १५क्षी मा ५६ (बीयमित्तं) भी। मात्र (होहिंति) २२री. ५६.
छ?अरे दुकरुच्चा, वीसंवरिसाउ मच्छयाहारा ।
बिलवासी कुगइगमा, कुवन्नरूवा नरा कूरा ॥ ५७ ॥ * ૧ અહીં આદિ શબ્દથી બીજ માત્ર પશુઓ પણ બિલમાં રહેશે.
Page #60
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
४७
અર્થ :—— છુટ્ટુરે ) છઠ્ઠા આરામાં ( જ્ઞત્ત ) મનુષ્યા ( ટુચ્ચા ) એ હાથ ઉંચા શરીરવાળા ( વીસપ્લાઇ ) વીશ વર્ષના આયુષ્યવાળા, ( મચ્છયાદ્દાત્ત ) મત્સ્યને આહાર કરનારા, ( વિવાસી ) ગ ંગા અને સિંધુ નદીના બિલમાં વસનારા, ( પદ્મમા ) તિર્યંચ અને નરકરૂપ કુતિમાં જનારા, ( વન્નડા ) ખરાબ વર્ણ અને રૂપવાળા તથા ( ર ) ક્રૂર પ્રકૃતિવાળા થશે. ૫૭. निलज्जा निवसणा, खरवयणा पियसुआइठिइरहिया । छवरिसगब्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ॥ ५८ ॥
અર્થ:—( નિષ્કા ) વળી તે મનુષ્યે લજ્જા રહિત, ( નિર્દેલા ) વસ્ત્ર રહિત, ( સરવયળા ) કઠાર વચનવાળા, ( વિયસુબા વિઢિયા ) માત-પિતા, ભાઇ-બહેન અને પુત્ર-કલત્રાદિની સ્થિતિ ( મર્યાદા ) રહિત થશે. તથા ( થી ) સ્ત્રીએ ( છલિગન્મા ) છ વરસની વયે ગભ ધારણ કરશે, ( દુહુન્ન સવા) અત્યંત દુ:ખે કરીને પ્રસવ કરશે ( ૨ ) અને ( વક્રુત્તુભા ) ઘણા પુત્રપુત્રીવાળી થશે. ૫૮.
बहुमच्छचक्कवहगंग - सिंधुपासेसु नव नव बिलाई । वेयड्डोभयपासे, बिसयरि बहुरोगिनरठाणा ॥ ५९ ॥
અર્થ :-( વધુમ∞ ) જેમાં ઘણા માછલાંએ છે એવી અને ( ચળવદ ) રથના ચક્ર જેટલા પ્રવાહવાળી ( જ્ઞવિષુવાલેપુ ) ગંગા અને સિંધુ નદીની બન્ને ખાજીએ એટલે કાંઠે ( વૈજ્જોમયપાલે ) વૈતાઢ્યની બન્ને બાજુએ એટલે ઉત્તર અને દક્ષિણ દિશાએ (યદુવનષ્ઠાળા) ઘણા રેગી મનુષ્યેાના સ્થાનભૂત ( નવ નવ વિહારૂં ) નવ નવ બિલે હાવાથી કુલ (વિત્તર ) બહેાંતેર મિલેામાં રહેશે. ( વૈતાઢ્યની ઉત્તર દિશામાં ગંગા નદીના પૂર્વપશ્ચિમ તરફના એ કાંઠામાં નવ નવ ખિલ હાવાથી અઢાર બિલ થયા, તે જ રીતે વૈતાઢ્યની દક્ષિણ દિશામાં અઢાર હોવાથી છત્રીશ થયા. તે જ રીતે સિંધુનદીનાં ચારે તરફના છત્રીશ મળીને કુલ ખહાંતેર બિલ થાય છે. ) ૫૯.
अग्गिमअराइमाणं, पुत्र अरंते इहं तु छते । हत्थतणु सोलवरिसाउ, अन्नहुस्सप्पिणी नवरं ॥ ६० ॥
અર્થ :-( ર્આનમબામાળ ) આગળના ઉત્સર્પિણીના આરાદિકનું માન ( આયુષ્ય દેહાર્દિકનું માન ) પૂર્વની જેમ આગલા આરાની જેમ જાણવું. ઉત્સ
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સંગ્રહ.
Nિણીમાં આદિનું જે જે દેહ આયુષ્ય પ્રમુખનું માન હોય તે તે ( પુલ મત્તે ) પહેલા અવસર્પિણીના આરાને અંતે જાણવું એટલે ઉત્સર્પિણીમાં (અન્ન ) અન્યથા પ્રકારે જાણવું. (નવ) એટલું વિશેષ છે કે હવે પછીના આરાની ઉત્સર્પિણી સંજ્ઞા છે. ( ફુદં તુ ફક્ત) અહીં અવસર્પિણીમાં છઠ્ઠા આરાને અંતે (દથતg સોટવરિત) એક હાથનું શરીર અને સોળ વર્ષનું આયુષ્ય હોય. ૬૦. ( એ પ્રમાણે ઉત્સર્પિણીના પહેલા આરાના પ્રારંભમાં હોય ). पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमंते । भूसीयलन्ननेहो-सहिरसया सत्तसत्तदिणे ॥ ६१ ॥
અર્થ –ઉત્સર્પિણીના પહેલા આરાને અંતે અને બીજા આરાના પ્રારંભમાં (ગુરુ) પુષ્પરાવર્ત મેઘ વરસશે. તે મેઘ કેવો છે ? પહેલાં અવસર્પિણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિકના ખરાબ મેઘો વરસવાથી થયેલી ઈંગાલ-ક્ષારમય પૃથ્વીને સ્વાદ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. એ પહેલા પુષ્કરાવર્ત મેઘ દાહને ઉપશમાવે છે. ત્યારપછી ( ર ) બીજે ખીરરસ મેઘ વરસશે તેથી પૃથ્વી પર ઘણું ધાન્ય નીપજશે. (૨) ત્રીજે તરસ મેઘ વરસશે તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરશે. (૩મ) ચોથો અમૃતરસ મેઘ વરસશે તે નાના પ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષો અને લતાના અંકુરાને ઉત્પન્ન કરશે અને (રમેહા ) પાંચમે રસમેઘ સુરસમય ઉદકવાળ વરસશે તે વનસ્પતિઓમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરશે. (તત્તવત્તળેિ) આ પાંચ પ્રકારના મેઘે અનુક્રમે સાત સાત દિવસ ( સિહૃતિ ) વરસશે. તે ( મૂર્વીયઇજનેરા ) પૃથ્વીને શીતલ કરશે, અન્ન ઉપજાવશે અને સ્નેહ સહિત (સ્નિગ્ધ), ઓષધિ સહિત તેમજ રસ સહિત કરશે. ૬૧. बीए उ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो । संगमसुपासदत्तो, सुमुहो सम्मइ कुलगर त्ति ॥ ६२ ॥
અર્થ:– થી ૩) તથા બીજે આરે-પ્રાંત ભાગે ( પુજારે) નગરાદિકને કરનાર, ( ર) જાતિસ્મરણજ્ઞાનવાળા ( વિમઢવાળ ) પહેલા વિમલવાહન, (પુવાનો) બીજા મુદામ, (સંગમ) ત્રીજા સંગમ, ( સુપાસ ) ચેથા સુપાર્શ્વ, (૨ ) પાંચમા દત્ત, ( કુમુહો ) છઠ્ઠા (સુમુખ અને (રામ ) સાતમા સન્મતિ–આ સાત (ા ત્તિ) કુલકર થશે. (સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે-ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં મિત્રવાહન ૧, સુભૂમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુધર્મ ૬ અને સુબંધુ ૭. આ નામના સાત કુલકર થશે તે વ્યવહારાદિક ચલાવશે.) ૬૨.
Page #62
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
तइयाइसु उड्डगई, जिणनारयबल दुहागई चक्की । અરાફ રિપદિરી, વરથયાત્તુ એ ખુબજા ॥દ્દા
૪૯
અર્થ:—( તદ્યાન્નુ ) ઉત્સર્પિણીના ત્રીજા ને ચેાથા આરામાં ( ઊનનાચવ ) જિનેશ્વરા, નારદ અને ખળદેવા ( ઉદૂર્ફે ) ઊર્ધ્વગતિવાળા થશે. તથા ( ચળી ) ચક્રવત્તીએ ( દુદાŕ ) ઊર્ધ્વ અને અધા એમ બંને પ્રકારની ગતિવાળા થશે. તથા ( દૈહિઢી ) વાસુદેવા અને પ્રતિવાસુદેવા ( અદુદ્) અધાતિવાળા થશે ( ૧ ) તથા ( અસ્થમાસુ ) ચેાથા વિગેરે ( પાંચમા અને છઠ્ઠા ) એમ ત્રણ આરામાં ( જીન્ના ) યુગલિયા થશે. ૬૩.
पउमाभसूरदेवो, सुपाससयपभसव अणुभूई । સેવનુગર/પેઢાન—પુદિજસયાત્તિજીવયડમમાં ॥ ૬૪ II
અ:—( ૧૩મામ ) આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે શ્રેણિકરાજાના જીવ જે હાલમાં પહેલી નરકમાં વર્તે છે તે ત્યાંથી ચવીને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે. તે રાજા આવતી ચાવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે. તેનુ ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર અને સિંહનું લાંછન થશે. તે મહાપદ્મ રાજાનું ખીજું નામ દેવસેન થશે અને ત્રીનું નામ વિમળવાહન થશે. તેનું સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણવુ.
( સૂદેવો ) વર્ધમાનસ્વામીના કાકા સુપાર્શ્વ નામે જે હતા, તેનેા જીવ સૂરદેવ નામના બીજા તીર્થંકર થશે. તે પાર્શ્વનાથ જેવા થશે. તેનું ૧૦૦ વર્ષનુ આયુષ્ય, નવ હાથનુ શરીર અને સતુ લાંછન જાણવુ
( સુપાત્ત ) પેાટ્ટિલના જીવ ( પરંતુ વવાયસૂત્રમાં કહેલ છે તે નહીં ) સુપાર્શ્વ નામના ત્રીજા તી કર નેમિનાથ જેવા થશે. તેનુ હજાર વર્ષનું આયુષ્ય, દેશ ધનુષનુ શરીર અને શાંખનુ લાંછન જાણવું .
( સચંપમ ) દઢાયુનેા જીવ ચેાથા સ્વય’પ્રભ નામના તીર્થંકર નનિમનાથ જેવા થશે. તેનુ દશ હજાર વર્ષનું આયુષ્ય, પંદર ધનુષનુ શરીર અને નીલ કમળનુ લાંછન જાણવું.
( સલમજીમૂતૢ ) કાર્તિક શેઠના જીવ પાંચમા સર્વાનુભૂતિ નામના તીર્થંકર
૧ ચેાથા આરાના પ્રારંભમાં થનારા ચેાવીશમા તી'કર અને બારમા ચક્રવર્તી બન્ને નિર્વાણ પામ્યા પછી યુગલિક ધર્મ પ્રવશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રકરણસ ગ્રહ
થશે. તે મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય, વીશ ધનુષનુ શરીર અને કચ્છપનુ લાંછન જાણવું.
( દેવપુત્ર ) શંખ શ્રાવકના જીવ છઠ્ઠા દેવદ્યુત નામના તીર્થંકર મલ્લિનાથ જેવા થશે. તેનુ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર ને કલશનુ લાંછન જાણવું.
( IT ) ન ંદના જીવ સાતમા ઉદય નામના તીર્થંકર અરનાથ પ્રભુ જેવા થશે. તેવુ ચારાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનુ શરીર અને નંદાવનુ લાંછન જાણવું.
( પેઢાજ ) સુનંદના જીવ આઠમા પેઢાલ નામના તીર્થંકર કુંથુનાથ જેવા થશે. તેનું પ ંચાણુ હજાર વર્ષનું આયુષ્ય, પાંત્રીશ ધનુષનુ શરીર અને ખેાકડાનુ લાંછન જાણવું.
( દિલ ) આનંદના જીવ નવમા પેાટિલ નામના તી કર શાંતિનાથ જેવા થશે. તેમનુ એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષનું શરીર અને મૃગનુ લાંછન જાણવું.
( સર્વાત્તિ ) શતક શ્રાવકને જીવ દશમા શતકીર્તિ નામના તી કર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનુ દશ લાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાળીશ ધનુષનુ શરીર અને વજ્રનુ લાંછન જાણવું. આ શખના મિત્ર જેનું નામ પુષ્કલિ હતુ તે જાણવા. ( શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દશમા રેયલીના જીવ કહ્યા છે. )
( સુવર ) સત્યકી વિદ્યાધરના જીવ અગ્યારમા સુવ્રત નામના તીર્થંકર અનંતનાથ જેવા થશે. તેમનુ ં ત્રીશ લાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનુ શરીર અને સિચાણાનું લાંછન જાણવું.
( અમમ ) દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢાર હજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વંદન કરી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતુ. તે વખતે સાતમી નરકને યેાગ્ય દુષ્કર્મની અપવ ના કરીને ત્રીજી નરકને ચાગ્ય કલિક કર્યા હતા અને તીર્થંકરનામક ઉપાર્જન કર્યું હતુ. એ કૃષ્ણના જીવ ખારમા અમમ નામના તીર્થંકર વિમળનાથ જેવા થશે. તેમનુ સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સાઠે ધનુષનુ શરીર અને વરાહનું લાંછન થશે. વસુદેવહિંડીમાં તે કૃષ્ણે ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઇ, ચારિત્ર ગ્રહણ કરી તી કરનામકર્મ નિકાચિત કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઇ ત્યાંથી ચવીને અમમ નામે મારમા તીર્થંકર થશે એમ કહ્યું છે. ૬૪. ( નરકમાંથી નીકળીને પરભાર્યા તીર્થંકર થઇ શકતા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી બીજા બે ભવ થવાની જરૂર છે.)
Page #64
--------------------------------------------------------------------------
________________
કાળસસતિકા પ્રકરણ
૫૧ निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया । जसहरविजओ मल्लो, देवोऽणंतविरि भद्दकरो ॥६५॥
અર્થ – નિસાર ) બળદેવનો જીવ તેરમા નિષ્કષાય નામના તીર્થંકર વાસુપૂજ્ય જેવા થશે. તેમનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય, ૭૦ ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. ( કૃષ્ણના મોટા ભાઈ બળભદ્ર કૃષ્ણના ( અમમ તીર્થ કરના ) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીર્થકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા. )
( નિબુદ ) રહિણીનો જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થકર શ્રેયાંસનાથ જેવા થશે. તેમનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનું શરીર અને ખગ્રી (ગુંડા )નું લાંછન જાણવું.
( નિમમ ) જેને બત્રીશ પુત્રો થયા હતા તે સુલતાને જીવ પંદરમા નિમમ નામના તીર્થકર શીતળનાથ જેવા થશે. તેમનું લાખ પૂર્વનું આયુષ્ય, ૯૦ ધનુષનું શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું.
( સિત્તપુરા) જેણે પ્રભુને બીજોરાપાક વહેરાવ્યો હતો તે રેવતીને જીવ સત્તરમા ચિત્રગુપ્ત નામના તીર્થકર સુવિધિનાથ જેવા થશે. તેમનું બે લાખ પૂર્વનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાણવું.
( રમાદિ ) ગવાલિનો જીવ સત્તરમાં સમાધિ નામના તીર્થકર ચંદ્રપ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ પૂર્વનું આયુષ્ય, ૧૫૦ ધનુષનું શરીર અને ઉડુપતિ ( ચંદ્ર )નું લાંછને જાણવું
( સંવારિકા ) ગાગલિને જીવ અઢારમા સંવર નામના તીર્થકર સુપાર્શ્વનાથ જેવા થશે. તેમનું વિશ લાખ પૂર્વનું આયુષ્ય, બસો ધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાણવું.
( ) દ્વીપાયનનો જીવ ઓગણીશમા યશોધર નામના તીર્થકર પદ્મપ્રભ જેવા થશે. તેમનું ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસો ધનુષનું શરીર અને પદ્યનું લાંછન જાણવું.
(વિકો ) કર્ણનો જીવ વશમા વિજય નામના તીર્થકર સુમતિનાથ જેવા થશે. તેમનું ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રણ સો ધનુષનું શરીર અને કૈચનું લાંછન જાણવું.
(મો) નારદને જીવ એકવીશમાં મલ્લ નામના તીર્થકર અભિનંદન જેવા થશે. તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડાત્રણ સો ધનુષનું શરીર અને કપિ ( વાનરા )નું લાંછન જાણવું.
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણસંગ્રહ.
| ( રેકો) અંબાડને જીવ બાવીશમા દેવ નામના તીર્થકર સંભવનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, ચાર સો ધનુષનું શરીર અને તુરગ ( અશ્વ નું લાંછન જાણવું. (મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુસાને સુખસાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કેઈ ઠેકાણે ધર્મલાભ કહેજે એમ પણ જણાવેલ છે. )
( અવંતિકાર ) દ્વારમદનો જીવ ત્રેવીસમા અનંતવીર્ય નામના તીર્થકર અજિતનાથ જેવા થશે. તેમનું બેંતેર લાખ પૂર્વનું આયુષ્ય, સાડાચાર સો ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું.(હૈમવીરચરિત્રમાં બ્રહ્મદત્તચકીના જીવ કહ્યા છે. )
(મત્તે ) સ્વાતિને જીવ ચોવીશમાં ભદ્રકર ( ભદ્રકૃત) નામના તીર્થંકર ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું રાશી લાખ પૂર્વનું આયુષ્ય, પાંચ સો ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું.
જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે–ત્રીજા ઉદાયીના જીવ સુપાર્શ્વ જિન, ચોથા પિટ્ટિલના જીવ સ્વયંપ્રભ જિન, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ જિન, છઠ્ઠા કાર્તિકના જીવ દેવસુત જિન, સાતમા શંખના જીવ ઉદય જિન, આઠમા આનંદના જીવ પેઢાલ જિન, નવમા સુનંદાના જીવ પદિલ જિન, દશમા શતકના જીવ શતકીતિ જિન, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત જિન, બારમા કૃષ્ણના જીવ અમમ જિન, તેરમા સત્યકીના જીવ નિકષાય જિન. ચાદમાં બળદેવના જીવ નિપુલાક જિન, પંદરમા સુલસાના જીવ નિમમ જિન, સોળમા રોહિણીના જીવ ચિત્રગુપ્ત જિન (કેઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમાં રેવતીના જીવ સમાધિ જિન, અઢારમા સયલના જીવ સંવર જિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીર્ય જિન, ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રંકર જિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૬૫. ( આ નિર્ણય બહુશ્રુત જાણે. )
सड्डदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपन्ना। समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥
અર્થ() પહેલા પદ્મનાભના નિર્વાણુથી બીજા સુરદેવનું નિર્વાણ અઢીસો વર્ષે થશે.
(દત્તા જાજુલા ) બીજા અને ત્રીજા જિનનું આંતરું પોણું ચોરાશી હજાર વર્ષ. ( આ આંતરૂં બધે નિર્વાણનું જાણવું )
(ઢાપા ) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ (૪) ચેથા અને પાંચમા જિનનું આંતરું છ લાખ વર્ષ. (૩૫) પાંચમાં અને છઠ્ઠા જિનનું આંતરું ચેપન લાખ વર્ષ.
Page #66
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ ( મોહિત ) છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર ( હજાર કરોડ ) વર્ષ.
(
તેસ્ટિવકમાન) સાતમા અને આઠમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર વર્ષે ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ ( પા પલ્યોપમ ).
(જિ.) આઠમા અને નવમા જિનનું આંતરું અર્ધ પલ્યોપમનું જાણવું. દ. पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी। छवीससहस छावट्ठिलक्ख वासायरसऊणा ॥ ६७ ॥
અર્થ – પલળછિળ સિવાય) નવમા અને દશમા જિનનું આંતરું પોણું પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરેપમ.
() દશમા અને અગ્યારમા જિનનું આંતરું ચાર સાગરેપમ. (નવ) અગ્યારમા અને બારમા જિનનું આંતરું નવ સાગરેપમ. (સી) બારમા અને તેરમા જિનનું આંતરું ત્રીશ સાગરેપમ. ( ર૩પ૪) તેરમાં અને ચાદમાં જિનનું આંતરું ચેપન સાગરોપમ.
શ્ચિદમા અને પંદરમા જિનનું આંતરું ( દીવાલ છાદ્દિવ ) છવીશ હજાર, છાસઠ લાખ (વાર) વર્ષ (અથવા ) અને એક સે સાગરોપમે ન્યૂન (ફુવા પોલી) એક કરોડ સાગરોપમનું જાણવું. ૬૭. नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी। વિસર્જનવ નવતતસન્નવોટિવરવા ૬૮ છે
અર્થ – નવો૪િ)પંદરમા અને સોળમા જિનનું આંતરું નવ કરોડ સાગરોપમ. (રવી ) સીમા અને સત્તરમા જિનનું આંતરું નેવું કોડ સાગરેપમ.
( નવરચોરી ૫ ) સત્તરમા અને અઢારમા જિનનું આંતરું નવ સે કરોડ સાગરોપમ.
(નવસરશોરી) અઢારમા અને ઓગણીશમાં જિનનું આંતરું નવ હજાર કરોડ સાગરોપમ.
( દિનદરવ) ઓગણીશમા અને વશમા જિનનું આંતરું નેવું હજાર કરોડ સાગરોપમ.
૧ આ બાદબાકી ચોથે આરે ૪૨ હજાર વર્ષ જૂને એક કડાકોડી સાગરોપમનો હોવાથી તે ૪૨૦૦૦ અને પહેલાથી છઠ્ઠા પ્રભુ સુધીના આંતરાના ૬૫ લાખ ને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રકરણસંગ્રહ
(नव ) वीशमा मने मेवीशमा सिननु मांतर नाम ४२।७ सागरेश५म. (दस ) मेवीशमा मने पीशमा शिननु भतरु शाम ४२७ सागरोपम. (तीस) मापीशमा भने वीशमा निनु त त्रीशाम ४२।७ सागरा५म.
(पन्नकोडिलक्खा ) वीशमा भने योवीशमा निनु मांतर पयास पास કરોડ સાગરોપમનું જાણવું. ૬૮.
बल वेजयंत अजिआ, धम्मो सुप्पहसुदंसणाणंदा । नंदण पउमा हलिणु-त्ति चक्किणो दीहदंतो अ ॥ ६९॥ तह गूढदंतओ सुद्धदंत सिरिदंत-सिरिभुई सोमो। पउम महपउम दुसमो, विमल विमलवाहण अरिट्ठो ॥७॥
अथ:-मावती यावी ( हलिणुत्ति ) मेट न जवानां नाम( बल वेजयंत अजिआ) म १, वैश्यत २, मलित 3, (धम्मो) धर्म ४, (सुप्पहसुदंसणाणंदा) सुमन ५, सुदर्शन ६, मान ७, (नंदण पउमा) नहन ૮ અને પદ્મ ૯ જાણવા. वे (चकिणो ) मा२ यवत्ती-माना नाम छ:--(दीहदंतो अ )
हात १, (तह ) तथा ( गूढदतओ ) गूढत २, (सुद्धदंत ) शुद्धत 3, ( सिरिदंत ) श्री ४, (सिरिभुई ) श्रीभूति ५, (सोमो) सोम ६, (पउम) ५५ ७, ( महपउम ) महाप ८, (दुसमो) हुसम ८, (विमल) विभर १०, (विमलवाहण) विभपान ११ मने ( अरिट्ठो) मरिष्ट १२. ६८-७०. नंदी अ नंदिमित्तो, सुंदरबाहु महबाहु अइबलओ। महबल बलो दुविठ्ठ, तिविट्ठ इय भावि नव विण्हु ॥७१॥
मथ:-(नंदी ) १, ( अ ) भने (नंदिमित्तो ) नीभित्र २, ( सुंदरबाहु) सुं१२माई 3, ( महबाहु ) महमा ४, ( अइबलओ) अतिम ५, (महबल) माम , ( बलो) म ७, ( दुविट्ठ) विष्४ ८ अने (तिविट्ठ) विY४ ६ (इय) या प्रमाणे ( नव विण्हु ) नव वासुदेव। (भावि ) मावी अणे थनारना नाम Mgal. ७१. भावि पडिविण्हुणो तिलय लोहजंघो अ वयरजंघो अ। केसरि बलि पल्हाया, अपराइय भीम सुग्गीवा ॥ ७२ ॥
Page #68
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
૫૫
અર્થ:-(માવિ) ભાવી કાળમાં થનારા (પવિvgો) નવ પ્રતિવાસુદેવનાં નામ-(તિ ) તિલક ૧, (ઢોક્કો ) લેહજંઘ ૨, (૪) અને (વયવંધો ) વજજઘ ૩, (૪) અને ( ર) કેશરી ૪, (૮) બલિ ૫, (પાયા) પ્રહૂલાદ ૬, (અનાજ) અપરાજિત ૭, (મીક ) ભીમ ૮ અને (સુવા ) સુગ્રીવ - જાણવા. ૭૨,
इय बारसारचक, कप्पो तेऽणंतपुग्गलपरहो। तेऽणंतातीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥ ७३ ॥
અર્થ:-(૬૪) આ ઉપર કહ્યા પ્રમાણે (વાસાવલં) બાર આરારૂપ કાળચક્ર છે, તે એક ( બ્લો) ક૯૫ કહેવાય છે. (તેuત) તેવા કપ અનંતા જાય ત્યારે (પુત્રપટ્ટો) એક પુદ્ગલપરાવર્ત થાય છે. (તેડતા ) તેવા પુદ્ગલપરાવર્ત અનંતા (અતીકા) અતીતકાળમાં ગયા છે, (અપાયા ) અને તેનાથી અનાગત કાળ (અનંતકુળ) અનંતગુણ છે. એટલે કે અનંત પુદગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અનંતગુણ છે. ૭૩. सिरिदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणि ॥ ७४ ॥
અર્થ –(સિવિંદકુવર) તપગચ્છના શ્રીદેવેંદ્ર મુનીશ્વરના (વિજેમ) શિષ્ય (સિધિમધોકપૂરતÉ ) શ્રીધર્મ ઘેષ નામના સૂરિએ (vv[g) પિતાને તથા અન્યને જાણવા માટે (જાદવજવં) કાળનું સ્વરૂપ (વિનવિ) કાંઈક એટલે સંક્ષેપથી (મri ) કહ્યું છે. ૭૪.
શ્રીમાનું ધમષસૂરીશ્વરવિરચિત
કાળસપ્તતિકા પ્રકરણ સમાપ્ત. કમ-મરમોની િલિજ્જિર લિલીતક- કાઝી કેમ
Page #69
--------------------------------------------------------------------------
________________
+
BER
CON
र
श्रीकायस्थिति प्रकरण
(भूग तथा सापांतर)
वर्धमानं जिनं नस्वा, यथाभूतार्थदेशकम् । कुर्वे कायस्थितिस्तोत्रे, कियदर्थप्रकाशकम् ॥
“(यथाभूतार्थदेशक) यथार्थ तत्वना पहेश ४२ ना२ (वर्धमानं जिनं) श्रीवर्धमानस्वाभीन (मत्वा ) नमः४२ ४शन (कायस्थितिस्तोत्रे) मा यस्थिति नमन। स्तोत्रमा ( कियदर्थप्रकाशकं ) 21 अर्थ नेप्राश ( कुर्वे ) हुँ ४२ छु." जह तुह दंसणरहिओ, कायठिई भीसणे भवारपणे । भमिओ भवभयभंजण, जिणिंद ! तह विनविस्सामि ॥१॥
अर्थ:-( भवभयभंजण ) संसार भयनी ना४२नार ( जिणिंद ) लिने ! (तुह दंसणरहिओ) तमारा हर्शन हित मेवो दु ( जह) प्रमाण ( कायठिई ) मा यस्थितिये शने (भीसणे ) सय ४२ ( भवारण्णे ) संसार३५ २मटवीमा ( भमिओ ) ४ो छु, ( तह ) ते प्रमाण ( विन्नविस्सामि ) તમને વિનંતિ કરું છું અર્થાત્ રોશન કરું છું. ૧.
अव्ववहारियमज्झे, भमिऊण अणंतपुग्गलपरट्टे । कह वि ववहाररासिं, संपत्तो नाह ! तत्थवि य ॥२॥
मथ:-( नाह ) नाथ ! ( अववहारियमझे ) म०यवहा२ि४२॥शिन विषे ( अणंतपुग्गलपरट्टे ) मन त पुगिसरावर्तन सुधा ( भमिऊण ) प्रभा परीने ( कह वि ) ४ ५ प्रारे-लवितव्यताने योणे ( ववहाररासिं ) व्यवहारशशिने ( संपत्तो) प्रात थी. ( तत्थवि य ) त्यां ५५ थि२४॥ प्रभार यु. २.
ભાવાર્થ-સંસારમાં સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક એવા બે પ્રકારના જીવે છે. તેમાં જેઓ અનાદિ નિગદની અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકા
Page #70
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ
૫૭
યાદિકને વિષે આવેલા છે. તેએ દુનિયામાં લેાકેાના દૃષ્ટિમાર્ગમાં આવતા હે.વાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેએ સાંવ્યાવહારિક કહેવાય છે. જો કે તેએ ફરીથી પણ નિગેાદમાં જાય છે, તે પણ તેએ વ્યવહારરાશિમાં આવેલા હાવાથી સાંવ્યાવહારિક જ કહેવાય છે અને જેએ અનાદિ કાળથી નિગેાદાવસ્થામાં જ રહેલા છે. તે કાઇ વાર પણ વ્યવહારમામાં આવેલા નહીં હાવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે.
અસાંવ્યાવહારિક અનાદિ નિગેાદ જીવરાશિમાં ગયેલા કાળના અનાદિપણાને લીધે અનંતા પુદ્ગલપરાવતા સુધી રહીને કાઇપણ પ્રકારે, જેમ પતની નદીમાં રહેલા પાષાણ કેટલેક કાળે ગાળ અને લીસેા થાય છે તેમ તેવા પ્રકારની વિતવ્યતાના વશથી પૃથ્વી આદિને પામીને હું વ્યવહારરાશિને પ્રાપ્ત થયા, તેા હે નાથ ! ત્યાં પણ—વ્યવહારરાશિમાં પણ હું આગળ કહેવાશે તે પ્રકારે તેટલેા
કાળ ભમ્યા. ૨.
उक्कोसं तिरियगई, असंनि एगिंदि वण नपुंसेसु ।
भमिओ आवलिय असं - खभागसम पुग्गलपरट्टा ॥ ३ ॥
અ:—( ઉત્તેä ) ઉત્કૃષ્ટથી ( ત્તિયારે) તિર્યંચગતિમાં, ( સઁન ) અસસીમાં, ( ર્િ ) એકેદ્રિયમાં, ( વળ ) સૂક્ષ્મ, બાદર નિગેદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા ( નવુંસેલુ ) નપુ ંસકપણામાં ઉત્કૃષ્ટથી ( આવહિય ) આવલિકાના (સંવમાનલમ ) અસંખ્યાતમા ભાગના સમય જેટલા થાય તેટલા ( પુનરુપટ્ટા) પુદ્ગલપરાવત સુધી ( મિત્રો ) હું ભમ્યા. ૩. सामन्नं सुहुमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा । भमिओ तह पहु सुहुमे, पुढवी जल जलण पवण वणे ॥४॥
અર્થ :-( સુન્નુમત્તે ) સૂક્ષ્મપણાને વિષે ( સામન્ન) એઘથી ( સંણજોસમા) અસંખ્ય લાકાકાશના પ્રદેશ જેટલી ( એિિનલ્લો ) અવસર્પિણી સુધી ( મિત્રો ) હું ભમ્યા. ( સજ્જ ) તે જ પ્રકારે–તેટલે જ કાળ ( સુદુમે) સૂમ ( પુરી) પૃથ્વીકાય, ( જ્ઞહ ) અપ્કાય, ( જ્ઞજળ ) અગ્નિકાય, ( વવળ ) વાયુકાય અને ( ર ) વનસ્પતિકાયને વિષે (વિષ્ણુ) પ્રત્યેક પ્રત્યેકમાં પણ ભમ્યા. ૪.
ओहेण बायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो । अंगुलअसंखभागे, दोसड्ड परह्य निगोए ॥ ५ ॥
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(gો) વળી (લોન) ઓઘથી ( વાચજો ) બાદરપણુમાં (તદ) તથા (વાપરવાઈકુ) બાદરવનસ્પતિકાયમાં (ચંગુલમાં ) અંગુલના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણુ એટલે (ત) તેટલી અવસર્પિણીઓ સુધી હું ભમે, તથા (નિg) નિગોદને વિષે (૬ ) અઢી પુદ્ગલપરાવર્તન સુધી હું ભમ્યા એટલે કે વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી જે નિગોદને વિષે જાય તો સામાન્યથી સૂક્ષ્મ અને બાદર નિગદને વિષે મળીને અઢી પગલપરાવર્તન સુધી જીવ ભમે છે. ૫. बायर पुढवी जल जलण, पवण पत्तेयवण निगोएसु । सत्तरि कोडाकोडी, अयराणं नाह ! भमिओ हं ॥ ६ ॥
અર્થ:-વળી (નાદ!) હે નાથ! (વાયર) બાદર (કુદરી) પૃથ્વીકાય, () અપૂકાય, ( 1 ) અગ્નિકાય, (var ) વાયુકાય, (જેલ ) પ્રત્યેક વનસ્પતિકાય અને (નોરતુ ) સાધારણ વનસ્પતિકાયરૂપ બાદર નિગેદને વિષે (છં) હું (સત્તર જોડાવાડી) સીતેર કડાકડિ (અ ) સાગરોપમ સુધી (મમિ) ભમ્યો. ૬. (એ પ્રત્યેક પ્રત્યેકમાં જ ફરી ફરીને ઉત્કૃષ્ટથી સીતેર કોડાકડી સાગરોપમ કાળ સુધી ઉત્પન્ન થઈ શકે છે.)
संखिज्जवाससहसे, बितिचउरिंदीसु ओहओ अ तहा। पजत्तबायरेगिं-दिभूजलानिलपरित्तेसु ॥ ७॥
અર્થ –(અ) વળી (સોદો) ઓઘથી (વિતિજીy) દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચઉરિદ્રિયને વિષે હું (સંગિવારસદ) સંખ્યાતા હજાર વર્ષો સુધી ભમ્યા (તરા) તથા (પગરવાય) પર્યાપ્ત બાદર ( રિ) અકેંદ્રિય (મૂગાનિસ્ટત્તિડુ) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે પણ સંખ્યાતા હજાર વર્ષો સુધી હું ભમે. ૭. बायरपजग्गि बितिचउ-रिंदिसु संखदिणवासदिणमासा । संखिज्जवासअहिआ, तसेसु दो सागरसहस्सा ॥ ८॥
અર્થ – સાવરપુરા) બાદર પર્યાપ્ત અગ્નિકાય તથા (વિતિરહિg) પર્યાપ્ત દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચતુરિદ્રિયમાં અનુક્રમે (સંવિધવાવિધામા ) સંખ્યાતા દિવસ, સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા માસ ભમ્યા. એટલે કે-અગ્નિકાયમાં સંખ્યાતા અહોરાત્ર, દ્વીંદ્રિયમાં સંખ્યાતા વર્ષ, ત્રીદ્રિયમાં સંખ્યાતા દિવસ અને ચતુરિંદ્રિયમાં સંખ્યાતા માસ ઉત્કૃષ્ટ ભમ્યા. (તસુ )
Page #72
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ
૫૯
ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી ( સંવિપ્રવાસઢિયા ) સંખ્યાતા વર્ષે અધિક એવા ( સાલના ) બે હજાર સાગરાપમ ભમ્યા. ૮.
अयर सहस्सं अहियं, पणिदिसु तितीस अयर सुरनरए । संनिसु तह पुरिसेसुं, अयरसयपुहुत्तमब्भहियं ॥ ९ ॥
અ:( વિદ્યુ ) પાંચે દ્રિયને વિષે ( અચર સદ્દÄ દ્દેિયં ) સંખ્યાતા વર્ષે અધિક એવા એક હજાર સાગરાપમ તથા ( નિતીન અવર સુનC ) દેવગતિ અને નરકગતિને વિષે તેત્રીશ ક સાગરાપમ ( સંનિષુ તદ્દ પુત્તેિલું ) સંજ્ઞીપચેદ્રિયને વિષે અને પુરુષવેદને વિષે ( અચયવુમુત્તમદિય ) ખસેાથી નવ સે સાગરાપમથી કાંઈક અધિક ભમ્યા. ૯.
गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुवकोडीओ । दसहिय पलियसयं, थीसु पुछको डिपुहुत्तजुअं ॥ १० ॥
અર્થ :—( ગમ્મતત્ત્વનોજી ૧) ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટ ( પકૃતિનં ) ત્રણ પત્યેાપમ અને ( સત્તપુલજોડીલો ) સાત કરોડ પૂર્વ ભમ્યા. તથા ( શ્રીદ્યુ ) વેદને વિષે ( યિ યિસયં) એક સેા ને દશ પલ્યેાપમ, તથા ( પુલોહપુરુત્તનુÄ) એથી નવ કરાડ પૂર્વ ભમ્યા. ૧૦.
ભાવા—ગજ તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ પત્યેાપમ અને સાત કરોડ પૂર્વની કાયસ્થિતિ જાણવી, કેમકે કરાડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચેન્દ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પંચે દ્રિય તિય ચને વિષે વારંવાર ( ફરી ફરીને ) ઉત્પન્ન થાય તેા ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય, અને જો આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય તેા અવશ્ય અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક તિય *ચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વષઁના આયુષ્યવાળાને વિષે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પત્યેાપમનુ' છે, તેથી કરીને ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણુ ચેાગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યને વિષે પણ જાણવું. તથા સ્ત્રીવેદને વિષે ઉત્કૃષ્ટથી એક સેા દશ પાપમ અને એથી નવ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે:-કાઇ જીવ કરાડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણાને વિષે ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઇશાન દેવલેાકમાં પંચાવન પડ્યેાપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી ચવીને ફરીથી કરાડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીને વિષે અથવા તિયંચની સ્ત્રીને વિષે સ્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી ફરીને પણ ઇશાન દેવલાકમાં પ્રથમની જેમ પંચાવન પાપમને આયુષ્યે ઉત્પન્ન થાય. તે ત્યાંથી ચવીને પછી અવશ્ય પ્રજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણ ખરાબર છે. ૧૦.
કરાડ
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु । अपजे उक्कोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥
અર્થ – ઘનપુર) સ્ત્રીવેદ તથા નપુંસદને વિષે (કન્નુ) જઘન્ય કાયસ્થિતિ (મો) એક સમયની છે. (તોનુપુર રેy) તે સિવાયના દેવ અને નારકીને વર્જીને શેષ મનુષ્ય તથા તિર્યંચ વિષે જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (અને ૩૩ અપર્યાપ્ત ને વિષે ઉત્કૃષ્ટથી પણ કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. (Targ શૂત્તિવ) તથા પર્યાપ્ત સૂક્ષ્મને વિષે અને બાદરનિમેદને વિષે પણ તે જ પ્રમાણે અંતર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ૧૧.
विन्नत्ता कायठिइ, कालओ नाह ! जह भमिय पुत्वा । भवसंवेहेणिन्हि तु, विन्नविरु गमि सामिपुरो ॥ १२ ॥
અર્થ – નાદ !) હે નાથ ! (૪૬) જે પ્રકારે (મમા પુણા) પૂર્વે ભાગ્યે તે પ્રકારે (૧૮) કાળને આશ્રીને (વિજા દિ૬) મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી, (૪) વળી (૨) હવે (નિgો) સ્વામીની (આપની) પાસે (મા ) ભવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય. તે રીતે (વિવરામિ) હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ. ૧૨.
परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ। नरयछगे उक्कोसं, इगंतरं भमइ अट्ठभवे ॥ १३ ॥
અર્થ – ઘામવતભવમાં) પરભવ અને તે ભવ(કહેવાને ઇચ્છેલા ભવ)ના આયુષ્યને (દુ) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ વિચારતાં (૨૩મંતિ) ચાર ભાંગા થાય છે. તે ચારે ભાંગે વિચારતાં (ન્નિનતિોિ ) સંસી મનુષ્ય અને તિર્યંચ (નરીછો) પહેલી જ નરકમાં (૩ ) ઉત્કૃષ્ટથી (giત મારુ અટ્ટમ) એકાંતર આઠ ભાવ ભ્રમણ કરે છે. ૧૩.
અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે-આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ૧, આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય ૨, આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૩ તથા આ ભવનું જઘન્ય અને પરભવનું પણ જઘન્ય ૪.
સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ પહેલી છ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભવે સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કઈ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી
Page #74
--------------------------------------------------------------------------
________________
કાસ્થિતિ પ્રકરણ
૧
નરક સિવાય પ્રથમની છમાંની કોઇ એક નરકમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી નીકળીને પાછે મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફ્રીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠે ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય ખીજા પર્યાયપણે ઉત્પન્ન થાય છે. જઘન્યથી તેા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે એ જ ભવ કરે છે.
भवणवण जोइकप्प - ट्ठगे वि इअ अडभवाउ दु जहन्ना ।
सग सत्तमीइ तिरिओ, पण पुन्नाउसु य ति जहन्ना ॥ १४ ॥
અર્થ :-( મવળવળનો પટ્ટો વિ) ભવનપતિ, જંતર, જ્યાતિષ્ક તથા સાધર્માદિક આઠ દેવલેાકને વિષે એકાંતર ભવભ્રમણ કરતા મનુષ્યા અને તિય ચા (અ અડમવાર ૩ નન્ના) ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય એ ભવ કરે છે. ( સ સત્તમીક્ તિોિ ) સાતમી નરકમાં એકાંતર ભ્રમણ કરતા તિર્યંચા ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તે આ પ્રમાણે જેમ કાઇ કરાડ પૂર્વના આયુષ્યવાળા સજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ૧ સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, ર ત્યાંથી નીકળીને તિય`ચમાં આવે, ૩ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૪ ત્યાંથી ક્રી તિર્યંચમાં આવે, પ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૬ ત્યાંથી પાછા તિ ચમાં ઉત્પન્ન થાય, છ ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાના અસંભવ છે તેથી સાત જ ભવા થાય છે. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિય ચને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને ચાર કરાડ પૂર્વ જેટલેા છે. (પળ પુન્નારનુ ય) પૂર્ણ આઉખે પાંચ લવ કરે છે. એટલે જો તિય ચ તેત્રીશ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીએમાં પૂર્ણ આયુષ્યે એકાંતરે ઉત્પન્ન થાય તે તે ઉત્કૃષ્ટપણે
વાર નારકીમાં જાય અને ત્રણ વાર તિર્યંચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. ति जहन्ना જઘન્ય ત્રણ ભવ કરે છે. એટલે એક ભવ નરકમાં અને એ ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ થી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે; મનુષ્ય થતા નથી. ૧૪.
गेविज्जाण य चउगे, सग पणणूत्तरचउक्कि ति जहन्नं । पज्जनरो ति सवट्ठे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥
અ: ્ વનો ) પર્યાપ્ત સ ંજ્ઞી મનુષ્ય ( વિજ્ઞાળ ય ૨૫) ગ્રેવેયકમાં અને આનતાદિક ચાર દેવલેાકમાં એકાંતર ગમન કરે તેા ઉત્કૃષ્ટથી (સ) સાત ભવ કરે છે. જેમ કેાઇ મનુષ્ય આનતાહિકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને મનુષ્ય થયા, ત્યાંથી ક્રી આનતાદિકમાં ગયા, એ રીતે ત્રણ વાર દેવલેાકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ( પળનૂત્તત્ત્તરિ ) તથા ચાર અનુત્તર વિમાનમાં એકાં
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
તર ગમન કરે તો ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે, તેમાં પહેલો, મધ્યને અને છેલ્લો એમ ત્રણ ભવ મનુષ્યના, વચે બે ભવ વિજયાદિકના એમ પાંચ ભવ કરે છે. (તિ કદં) જઘન્યથી ત્રણ ભવ કરે. (નવ ગ્રેવેયક, ચાર ક૯૫ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. ) (તિ ) તથા સર્વાર્થસિદ્ધિને વિષે મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ભવ જ કરે છે, કેમકે સર્વાર્થસિદ્ધિમાંથી આવેલો મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે. (દુહા કુભવ તમતમા પુ) તથા તમતમાં નામની સાતમી નરક પૃથ્વીને વિષે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે. ૧૫.
दुह जुगलितिरिअमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे । रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पजतिरिओ ॥१६॥
અર્થ –(ગુગતિઝિમજુમ) જુગલિયા તિર્યંચ અને મનુષ્ય (મવાવળrsોદલાબદુ) ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને પહેલા બે કલપને વિષે (ડુ) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી (ડુમરા) બે જ ભવ કરે. ( ઘર) રત્નપ્રભા નામની પહેલી નરકને વિષે અને (અવળવળ) ભવનપતિ તથા વ્યંતરને વિષે (અત્રિ પ્રતિોિ ) પર્યાપ્ત અસંજ્ઞી તિર્યંચ ઉત્પન્ન થાય છે તે પણ (૯૬) જઘન્ય અને ઉત્કૃષ્ટથી (કુમવ) બે ભવ જ કરે છે; કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિયચ થતા નથી. ૧૬. पज्जसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया। अड भव सत्तमनिरया, तिरिए छ भव चउ पुन्नाऊ ॥१७॥
અર્થ:–() પર્યાપ્ત અને સંજ્ઞી એવા વિશેષણવાળા (તિરિનોસુ ૪) તિર્યંચે અને મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થતા (દત્તાતા કુત્તા) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના-સહસાર દેવલોક સુધીના દેવતાઓ અને (નિયા) છ પૃથ્વીના નારકીઓ (ગર મવ) ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. જેમ કોઈ ભવન પત્યાદિકમાંથી થવીને એકાંતર ભવની ઉત્પત્તિ વડે ચાર વાર પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય થાય છે. ત્યારપછી એટલે આઠ ભવ કર્યો પછી તે ભવનપત્યાદિકમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બીજે સ્થાને (તિર્યંચને વિષે) પણ જાણવું. તથા જઘન્ય આયુષ્યવાળા ( સત્તનિયા) સાતમી પૃથ્વીના નારકીઓ (તિgિ) પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચને વિષે એકાંતર ઉત્પત્તિને આશ્રીને (જી મા) છ ભવ પૂરે છે, કેમકે એકાંતરે પર્યાપ્ત સંસી તિર્યંચમાં ઉપજતા સાતમી પૃથ્વીના નારકીને ચોથી વાર સાતમી પૃથ્વીમાં ઉપજવાને અસંભવ છે. (પુન્નાજ) પૂર્ણ એટલે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પોતાના નારકીના ભાવથી
Page #76
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ
૬૩
આરંભીને ( ૪૩ ) ચાર ભવ સુધી જ પર્યાપ્ત સંજ્ઞી તિય *ચમાં એકાંતરે ભ્રમણ કરે છે, તેથી અધિક ભવ કરે નહીં. ૧૭.
पज्जसन्निनरे छभवा, गेविजाण य चउक्कदेवा य ।
વડઘુત્તરા ઘડમવા, ટુનન્ન દુવિ 3 સવદા ॥o૮॥
અર્થ :—( વિજ્ઞાળ ય ૨૩ાદેવા ૫) ત્રૈવેયક અને આનતાર્દિક ચાર દેવ લેકના દેવા પેાતાના ભવથી માંડીને ( પાલસિનને ) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ( છમવા) ઉત્કૃષ્ટા છે ભવ કરે છે. ( વઘુત્તરા) તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવે પેાતાના ભવથી આરંભીને પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થાય તા ( ચરમવા ) ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે. ( સુન્ન ) જઘન્યથી એ ભવ કરે છે. એટલે નવ ચૈવેયક, ચાર આનતાદિક અને ચાર અનુત્તરવાસી દેવા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે જઘન્ય બે ભવ જ કરે છે. ( દુદાવિ ટુ સવઠ્ઠા ) તથા સર્વાર્થસિદ્ધના દેવતાએ પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ એ ભવ જ કરે છે. ૧૮.
भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइसदुकप्पा | अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥ १९ ॥
અ:-( મવળવળનો સદુપ્પા ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને સાધર્મ તથા ઇશાન દેવલેાકના દેવેશ ( મૂનર્જવળવુ ) પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે ઉત્પન્ન થાય તેા (દુદ્દા વિ) જધન્યપણે તથા ઉત્કૃષ્ટપણે (ઘુમવા) એ ભવ જ કરે છે, કેમકે પૃથિવ્યાદિકમાંથી નીકળીને તેએની ભવનપત્યાદિકમાં ઉત્પત્તિના અભાવ છે. ( તદ્દ ) તથા ( સન્નિયતિરિ ) સંજ્ઞી અને અસ ંજ્ઞી તિર્યં ચા (લન્નિના ) તથા સંજ્ઞી મનુષ્યા (મિન્નાર) અમિત એટલે પત્યેાપમના આયુષ્યવાળા ( સિન્નિરે ) યુગલિક તિય ચાને વિષે તથા યુગલિક મનુષ્યાને વિષે ( મિન્નુ ) માંહેામાંહે ઉત્પન્ન થાય તેા એ ભવ જ કરે છે. તે આ પ્રમાણે-સંજ્ઞી અને અસજ્ઞી તિય ચ યુગલિક મનુષ્યને વિષે તથા યુગલિક તિર્યંચને વિષે તેમ જ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિય ચને વિષે અને યુગલિક મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને એ ભવ જ કરે છે, કેમકે યુગલિકના ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે. ૧૯.
भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई | पूरंति असंखभवे, वणा वणेसु अ अनंतभवे ॥ २० ॥
અઃ-( મૂલરુપવળની ) પૃથ્વીકાય, અપ્લાય, વાયુકાય અને અગ્નિકાય
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
(મિ) અન્યાને વિષે-માંહોમાંહે (જૂતિ સામવે) ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. ( કરે છે ) (વા મુવાડુ) વનસ્પતિકાય પૃથિવ્યાદિક ચાર કાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. અને (મુલાઈ) પૃથિવ્યાદિક ચાર કાયવાળા વનસ્પતિકાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. (વા વસુ ) અને વનસ્પતિકાય વનસ્પતિકાયને વિષે (મiતમવે) ઉત્કૃષ્ટથી અનંતા ભવ પૂરે છે. ૨૦. पण पुढवाइसु विगला, विगलेसु भुवाइ विगलसंखभवे । गुरु आउ तिभंगे पुण, भवट्ठ सवत्थ दुजहन्ना ॥ २१ ॥
અર્થ:-(વિરાક્ટા) વિકલે દ્રિયો (TT Tઢવાણ) પૃથિવ્યાદિક પાંચમાંના દરેક ને વિષે (સંવમ) સંખ્યાતા ભવ કરે છે. તથા (મુવાદ ) પૃથિવ્યાદિક પાંચે અને વિકસેંદ્રિય (
વિજેતુ) વિકલેંદ્રિયોને વિષે (તમે) સંખ્યાતા ભવ કરે છે. તથા પૂર્વે કહેલા ( ગુહા તિર્મ પુ) ચાર ભાંગામાંના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પહેલા ત્રણ ભાંગામાં એટલે એ ત્રણ ભાંગાની અપેક્ષાએ યથાસંભવ ઉત્પન્ન થતા ઉપરની દોઢ ગાથામાં કહેલા પૃથિવ્યાદિક (સરળ) સર્વે જીવો (મદ્ર) ઉત્કૃષ્ટથી આઠ ભાવ કરે છે. જેમકે કોઈ ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાયિક જીવ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયિકને વિષે ઉત્પન્ન થાય, ત્યાંથી પાછો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ફરીને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપ્લાયમાં ઉત્પન્ન થાય, એ રીતે એકાંતર ભવ કરતાં ચાર જ વાર ઉત્પન્ન થાય છે. એટલે બે મળીને આઠ ભવ કરે છે. તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાયિક જઘન્ય આયુષ્યવાળા અપકાયને વિષે પણ એ જ પ્રમાણે ચાર વાર ઉત્પન્ન થાય છે. તથા જઘન્ય આયુષ્યવાળો પૃથ્વીકાયિક ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા અકાયને વિષે એ જ પ્રમાણે આઠ ભવનો પૂરક થાય છે. એ જ પ્રમાણે સર્વે તેઉકાયાદિને માટે જાણવું. આ દોઢ ગાથામાં કહેલા ( સાધુ સુજ્ઞat) સર્વે પૃથ્વીકાયાદિક છવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે ભવ કરે છે. ૨૧ मिह सन्नियरतिरिनरा, विगलभुवाइसु अ नरतिरिसु एए । अट्ठ भवा चउभंगे, दुह पवणग्गिसु नरा दुभवा ॥ २२ ॥
અર્થ –યુગલિકને વર્જીને (ત્રિય) સંસી, અસંજ્ઞી તિનિr) તિય ચે તથા મનુષ્યો (રામે) ચારે ભાગે (મિ) માંહોમાંહે ઉત્પન્ન થાય તો (મદ્ મવા ) ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા તેઓ જ-સંજ્ઞી, અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય (વિમુવાદg ) વિકલે દ્રિયને વિષે તથા પૃથ્વીકાયાદિકને વિષે પણ એકાંતર ઉત્પન્ન થાય તે ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા (૪) વિકલે દ્રિય અને પ્રથિવ્યાદિક ( નલિgિ ) સંજ્ઞી અસંજ્ઞી નર અને તિર્યંચને વિષે એકાંતર ઉત્પન્ન થાય તો ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભાવ કરે છે. તથા (1)
Page #78
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ.
મનુષ્ય (વિ.જાડુ) વાયુકાય અને અગ્નિકાયને વિષે (સુદ ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી (મિ) બે ભવ જ કરે છે કેમકે. વાયુકાય અને અગ્નિકાયથી ઉધરેલે જીવ મનુષ્ય થતો જ નથી. ૨૨. परतब्भवाउ माणा, इह पहु ! संवेहओऽणुबंधठिई। कित्तिउ विन्नविउमलं, चउभंगि जहन्नुकोस कमा ॥२३॥
અર્થ –(g!) હે પ્રભુ ! (તન્મવક માળા) પરભવ અને તે ભવના આયુષ્યકાળમાનને આશ્રીને () આ સંસારમાં આ પ્રમાણે ( syi ) સંવેધથી થતા અનુબંધની સ્થિતિ છે. તેમાં સંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા વિવક્ષિત ભવમાં વારંવાર પરાવ કરીને સંભવ પ્રમાણે ઉત્પન્ન થવું તે. અનુબંધ એટલે વિવક્ષિત પર્યાયવડે અંતર વિના નિરંતરપણે ઉત્પન્ન થવું તે. સંવેધથી જે અનુબંધ અને તે અનુબંધની સ્થિતિ તે આ પ્રમાણે--જેમ કોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે નારકી થાય તો તેની અનુબંધસ્થિતિ ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ અને ચાર કરોડ પૂર્વની હોય છે. જઘન્યથી એક કરોડ પૂર્વ અને દશ હજાર વર્ષની હોય છે. (કદનુવાલ વા) તે સર્વને જઘન્ય અને ઉત્કૃષ્ટના ક્રમથી ( asમંતિ) ચારે ભાંગે (વિવિ8) વિજ્ઞાપના (વિશિs) કરવાને હું કેમ (અ) શક્તિમાન થાઉં ? અર્થાત્ ન થાઉં. ૨૩.
इय कायठिई भमिओ, सामि ! तुह दंसणं विणा बहुसो । दिट्ठो सि संपयं ता, अकायपयसंपयं देसु ॥ २४ ॥
અર્થ—(નિ.) હે સ્વામી ! () આ પ્રમાણે એટલે પૂર્વોકત યુનિવડે (સુદ ચંvi વિના ) હું તમારા દર્શન વિના (વહુનો) ઘણી વાર (વાર્કિ મમિત્તે ) કાયસ્થિતિમાં ભમ્યો છું. (સંપદં) હમણાં મને (ોિ ) તમારું દર્શન થયું છે. () તેથી કરીને (અ પ ) કાય રહિત એટલે સિદ્ધના પદની-મુતિની સંપદા (૨૪) મને આપે. ૨૪.
ઈતિ શ્રી કુલમંડનસૂરિવિરચિત
કાયસ્થિતિ પ્રકરણ સમાપ્ત. તેના નાજુક હાજરી
Page #79
--------------------------------------------------------------------------
________________
श्री विजयविमळगणिविरचित स्वोपज्ञअवचूरीयुक्त श्रीभावप्रकरणम् ( ગુજરાતી અનુવાદ સાથે )
आणंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे । आणंदविमलसूरिं नमिउं वुच्छामि भावे अ ॥ १ ॥
અર્થ :-( બાળર્મરિાનયો ) આણ ંદથી ભરેલાં છે નેત્ર જેનાં એવા હુ આ પ્રકરણના કર્તા વિજયવિમળણ (જીવચને) ગુરુના વચનમાં(આણંદ્ પવળ) આનંદ પામીને ( બાળવિમલ્લૂતિ ) આણુ ંદવિમલસૂરિને ( નમવું) નમસ્કાર કરીને ( માથે ) ઔપશમિકાદિ ભાવાને ( વુચ્છામિ ) કહુ છુ. ૧.
હવે દ્વારગાથા કહે છે:—
धमाधम्मासा, कौलो पुग्गलखंधा य कंम्म गईं जीवा । एएस अ दारेसु भणामि भावे अ अणुकमसो
॥ ૧॥
"
અઃ—૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુગળસ્કધ, ૬ કર્મ, ૭ ગતિ અને ૮ જીવ એ આઠ દ્વારાને વિષે અનુક્રમે ભાવાને કહું છું. ૨.
વિવેચનઃ—જે આઠ દ્વારાને વિષે ભાવ કહેવાના છે તેના નામની વ્યાખ્યા.
૧ ( ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય. અસ્તિ એટલે પ્રદેશેાના સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષા કારણ છે તેમ જીવ અને પુદ્ગલને તિ કરવામાં અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય છે. એ ધર્માસ્તિકાયના કોંધ ચાદ રાજલેાકપ્રમાણ
છે અને અસંખ્યાત પ્રદેશી છે.
૨ (ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષા કારણ તે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાયના સ્કધ ચાદ રાજલેાકપ્રમાણ છે અને અસખ્યાત પ્રદેશી છે.
૩ ( સારાસ્તાય ) આ એટલે મર્યાદાપૂર્વક સર્વે પદાર્થો જ્યાં પ્રકાશે એટલે સર્વે દ્રબ્યા જ્યાં પેાતાના સ્વભાવને પામે છે તે આકાશ, તેના પ્રદેશના
Page #80
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ
સમુદાય તે આકાશાસ્તિકાય. જે જીવ અને પુગલને અવકાશ આપે, સાકરને દૂધની જેમ તે આકાશાસ્તિકાય. તેને સ્કંધ લોકાલેકવ્યાપી, અનંત પ્રદેશ છે. લોક તે ચિદ રાજલોક, જેમાં છએ દ્રવ્ય હોય છે, તે સિવાયનો અલકાકાશ જાણો. - ૪ ( ૪)–રસ્ટને જ તે કાળના બે પ્રકાર છે. એક વર્તના લક્ષણ, બીજે સમયાવલિકા લક્ષણ. દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રાજક તે વર્તના. આ વર્તના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય ) વ્યાપી છે. બીજે સમયાવલિકા કાળ તે અઢી દ્વીપના દ્રાદિમાં છે. તેની બહાર નથી. તે કાળ ઇનાને નવો કરે અને નવાને જૂને કરે. સૂફમમાં સૂક્ષમ કાળ જે વર્તમાન મટી ભૂત કયારે થયો તથા ભવિષ્ય મટી વર્તમાન કયારે થયે તે પણ જણાય નહિ તે સમય. આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. તેવા અસંખ્યાત સમયની એક અવળી થાય છે.
૫ (સં૫) તે પુદ્ગલ સ્કંધ જાણવા, પૂરણ, ગલન અથવા ચય, ઉપચય ધર્મવાળો તે પુદ્ગલ. તેના બે અણુથી માંડીને અનન્તા અણુ સુધીના બનેલા તે સ્કંધ કહેવાય.
૬ (૧) આ સમસ્ત ચૌદ રાજલક કર્મવર્ગણાથી નિરંતર ઠાંસીને ભરેલ છે. તે કર્મવર્ગણુને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુવડે અથવા જ્ઞાન જ્ઞાનીનું પ્રત્યેનીકપણું આદિ વિશેષ હેતુવડે ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ખીર-નીરની પેઠે અથવા અગ્નિ અને લોહની પેઠે સંબદ્ધ કરે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે.
(૧) જેના વડે વસ્તુ જણાય છે અથવા વિશેષ ગ્રહણાત્મક બોધ તે જ્ઞાન, તેને આવરનાર, ગ્રહણ કરેલી કમવર્ગણામાંહેને વિશિષ્ટ પુગલસમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ, (૨) જેનાવડે દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બેધ તે દર્શન. તે સામાન્ય અવબોધ છે. તેનું આચ્છાદન કરનાર જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. (૩) જે સુખ-દુઃખરૂપે અનુભવાય તે વેદનીય કર્મ. (૪) સદસદ્ વિવેકમાં વિકળ કરે અને જેથી જીવ મેહ પામે તે મોહનીય કર્મ. (૫) એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય તે આવું કર્મ. (૬) ગત્યાદિપર્યાય અનુભવવા તરફ તત્પર કરે તે નામ કર્મ. (૭) જેનાથી ઉંચ નીચ શબ્દવડે જીવ બલાવાય તે ગોત્ર કર્મ(૮) જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય તે અંતરાય કર્મ.
૭ (તિ) જેમાં ગમન કરાય તે ગતિ. તેના પાંચ પ્રકાર. ૧ નારકી, ૨ તિર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા, પ સિદ્ધગતિ.
૮ (ક) જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણુને ધારણ કરે તે જીવ. ,
દ્રવ્યપ્રાણ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ ને આપ્યું અને ભાવપ્રાણ
Page #81
--------------------------------------------------------------------------
________________
4
પ્રકરણુંસંગ્રહ.
તે જ્ઞાન-દન-ચારિત્રાદિ આત્માના ગુણૢા. તે બ ંનેને ધારણ કરનાર તે સ`સારી જીવ અને માત્ર ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધના જીવ.
અહીં ગુણુસ્થાનવતી જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. ગુણુઠાણુા આશ્રી ભાવ કહેલા છે માટે. એ પ્રમાણે આ આઠ દ્વારા વિષે પમિકાદિ ભાવાને અનુક્રમે કહેશે.
પ્રથમ ચાદ ગુણસ્થાનકાના નામ કહે છે:—
मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्ते ।
निअट्टि अनि अट्टि सुहुमु-वसम खिण सजोगि अजोगिगुणा ॥३॥
અઃ—મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણુમાહ, સજગી અને અજોગી–એ ૧૪ ગુણુઠાણા જાણવા. ૩.
વિવેચનઃ—જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રકઅપક રૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણુસ્થાન. તે અધ્યવસાય અસંખ્યાતા હાવાથી ગુણુસ્થાનના ભેદ પણ અસંખ્યાતા છે; પરંતુ સ્થૂલ-ષ્ટિએ ચૈાદ ભેદ જાણવા. તે નીચે પ્રમાણે:—
૧ ( મિત્ત્વે ) મિથ્યાત્વ ગુણુસ્થાન. જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, ખરાને ખાટાપણે અને ખાટાને સાચા પ્રમાણે માને તે.
૨ ( સાતળ ) સાસ્વાદન ગુણુસ્થાન. ઉપશમ સમકિત વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે.
૩ (મીલે) મિશ્ર ગુણસ્થાન. જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હેાય તે. ૪ ( અધિત્ત્વ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન. જ્યાં ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષાયિક આ ત્રણ પ્રકારમાંનું એક સમકિત હાય, પણ વિરતિ ન હાય તે.
૫ (àલે) દેશિવેરિત ગુણુસ્થાન. જ્યાં દેશે એટલે અંશે થાડી વિરતિ હાય તે.
૬ (પ્રમત્ત ) પ્રમત્તસયત ગુરુસ્થાન. જ્યાં સર્વવિરતિ છતાં મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હૈાય તે. ( આ ગુણુસ્થાનકે મદ્યપાનના સ*ભવ નથી, પણ પંચવિધ પ્રમાદની ગણના પ્રસંગે મદ્યપાનનું ગ્રહણ કરેલું હાય તેમ સંભવે છે. )
૭ ( અપ્રમત્તે ) અપ્રમત્તસયત ગુણસ્થાન. જ્યાં સર્વવિરતિ હાય અને નિદ્રાદિ પ્રમાદ રહિત હાય એટલે પ્રમાદ ન હાય તે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ
૮ (નિઆદિ) નિવૃત્તિકરણ ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર છના એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય . તેનું બીજું નામ અપૂર્વકરણ ગુણસ્થાન. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો કરાય તે અપૂર્વકરણ.
- ૯ (અનિદ) અનિવૃત્તિકરણ બાદરભંપરાય ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીના સરખા અધ્યવસાય હોય તે.
૧૦ (ગુદુમ) સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાન. જ્યાં સૂકમ લાભનો જ રોદય હોય તે.
૧૧ (વણક) ઉપશાંતમૂહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ ઉપશમી હોય તે.
૧૨ (વિ) ક્ષીણમહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિને સર્વથા ક્ષય થયો હોય તે.
૧૩ ( સોનિ ) સગિકેવલી ગુણસ્થાન. કેવલજ્ઞાન થયા પછી માત્ર યોગપ્રવૃત્તિ વર્તતી હોય તે.
૧૪ (ચાલુ) અગી કેવલી ગુણસ્થાન. જ્યાં યુગપ્રવૃત્તિને અભાવ હોય પણ હજી મેક્ષે ગયા ન હોય તે.
એ પ્રમાણે ગુણસ્થાનનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું. હવે છ ભાવના નામે કહે છે – उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ। सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥
અર્થ – ૩વરમ ) ૧ ઓપશમિકભાવ, ( સ ) ૨ ક્ષાયિકભાવ, (મી) ૩ મિશ્રભાવ અથવા ૩ ક્ષાપશમિકભાવ (ડ ) ૪ ઔદયિકભાવ (મિ ) ૫ પારિણુમિકભાવ (૩૪) અને (રિવા) ભાવોના સંગરૂપ છઠ્ઠો સન્નિપાતિકભાવ. ( sીવઠ્ઠા ) એ સર્વે ભાવો જીવસ્થાનમાં હોય. (ણિપુર) પારિણમિક અને ઔદયિક આ બે ભાવ (અજવાળ) અજીવમાં પણ હોય. ૪.
હવે તે ભાવને અર્થ કહે છે –
૧ આપશમિભાવ-ઉદય બે પ્રકારે છે: એક રસદય ને બીજે પ્રદેશદય. એ બંને પ્રકારના ઉદયનું અટકવું જે ભાવને વિષે હોય તે આપશમિકભાવ. એ ભાવ કાળ આશ્રી સાદિસપર્યવસિત જાણ. આ ભાવ બે પ્રકારે છે. ઉપશમભાવનું સમતિ ને ઉપશમભાવનું ચારિત્ર.
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
- ૨ ક્ષાયિક ભાવ-કર્મનો અત્યંત નાશ તે ક્ષય તેનાથી થયેલ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ને સાદિઅપર્યવસિત જાણુ. - ૩ મિશ્રભાવ અથવા ક્ષાપશમિકભાવ-ઉદયમાં આવેલાના ક્ષયથી તથા અનુદીર્ણ એટલે ઉદયમાં નહી આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા ક્ષાપશમિકભાવ. તેના અઢાર ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ૧, અનાદિ સપર્યવસિત ૨, અનાદિઅપર્યવસિત ૩. આ ત્રણ ભાંગા આ ભાવને વિષે જાણવા.
૪ આદચિકભાવ–શુભાશુભ પ્રવૃતિઓનું વિપાકા રસ)થી અનુભવવું તે દયિકભાવ. તેના એકવીશ ભેદ છે. આ ભાવને વિષે પણ મિશ્રભાવમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાંગા જાણવા.
૫ પારિણામિકભાવ-જીવ અને અજીવન જીવવાદિ સ્વસ્વરૂપને અનુભવવામાં તૈયાર રહેવું તે પરિણામિકભાવ અથવા પોતપોતાની અવસ્થામાં રહેવુ તે પરિણામિકભાવ. આ ભાવના ત્રણ ભેદ છે. આ ભાવને વિષે કાળઆશ્રી ઉપર કહેલ ત્રણ ભાંગા જાણવા. કયા કયા ભાવમાં કાળીઆશ્રી કયા કયા ભાંગા હોય તેનો યંત્ર,
સાદિસપર્ય અનાદિસ- | સાદિઅપ- અનાદિ
વસિત | પર્યાવસિત | યવસિત | પSવચિત | કુલ ભાગા એપથમિક ક્ષાયિક ક્ષાપશમિક
દયિક પારિણમિક
ه
ه
م
مم می
૬ સાન્નિપાતિક–પૂર્વે કહેલા ભાવોના સન્નિપાતથી-સંયોગથી થયેલ તે સાન્નિપાતિક ભાવ. તેના (૨૬) ભેદ છે. તે આવી રીતે -દ્ધિકસંયોગી દશ, ત્રિકસાયેગી દશ, ચતુઃસંયેગી પાંચ, પંચસંગી એક–એ પ્રમાણે (૨૬) ભાંગા જાણવા.
| દ્વિસંયોગી. ૧ આપશમિક ક્ષાયિક ૪પશમિક પરિણામિક ૭ ક્ષાયિક પારિણમિક ૨ આપશમિક ક્ષાપશમિક ૫ ક્ષાયિક ક્ષાપશમિક ૮ ક્ષાપશમિક એદયિક ૩ એપિશમિક દયિક ૬ ક્ષાયિક ઔદયિક ૯ ક્ષાપશમિક પરિણામિક
૧૦ દયિક પરિણામિક
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ
ત્રિસાગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપશમિક ૬ ૫૦ દયિ. પરિણામિક ૨ ઐ૫૦ ક્ષાયિક દયિક.
૭ ક્ષાયિક ક્ષાપ૦ દિયિક ૩ ઐ૫૦ લાયિક પારિણામિક
૮ ક્ષાયિક ક્ષાપ૦ પારિણુમિક ૪ ઓપ. ક્ષાપત્ર આદયિક
૯ ક્ષાયિક ઔદયિક પરિણામિક ૫ ઐ૫૦ ક્ષાયે૫૦ પરિણામિક ૧૦ ક્ષાપ૦ ઔદયિક પારિણામિક
ચતુઃસંયોગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાયોપ૦ ઔદયિક ૪ ૫૦ ક્ષાપત્ર દવે પારિણામિક ૨ ૫૦ ક્ષાયિક ક્ષાપ૦ પરિણામિક ૫ ક્ષાયિક ક્ષા૫૦ દળ પરિણામિક ૩ ઐ૫૦ ક્ષાયિક દવે પારિણામિક
પંચસંગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપ૦ દવે પારિણામિક. એવી રીતે (૨૬) સન્નિપાતિક ભાવ જાણવા. એકમાં સન્નિપાત ન હોય. સંગનો અભાવ હોવાથી. એ છવાશમાંથી ૧ દ્વિસંગી સાતમે ભાગે ક્ષાયિક અને પરિણામિક એ સિદ્ધને હોય. ૨ ત્રિકસંગી નવમ ભાંગે ક્ષાયિક દયિક ને પરિણામિક એ કેવલીને હેય. ૩ ત્રિકસંગી દશમે ભાગે ક્ષાપશમિક એદયિક ને પરિણામિક એ ચારે ગતિમાં હોય. ૪ ચતુઃસંયોગી ચે ભાંગે એપશમિક ક્ષાપશમિક ઔદયિક ને પરિણામિક. ૫ ચતુઃસંયેગી પાંચમો ભાંગે ક્ષાયિક ક્ષાપશમિક દયિક અને પરિણામિક આ બે ભાંગા ચારે ગતિમાં પામીએ. ૬ તથા પંચસંગી એક ભાગો ક્ષાયિક સમકિતી ને ઉપશમશ્રેણિ માંડનાર મનુષ્યને પામીએ. એ પ્રમાણે છ સન્નિપાતિક ભાંગા જીવોમાં સંભવે. બાકીના વીશ ભાંગા જીવોમાં સંભવે નહિ તથા અજીવને પરિણામિક અને આદાયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ.
હવે ભાવના મૂળભેદના ઉત્તરભેદ કહે છે:केवलनाणं दंसण, खइअं सम्मं च चरणं दाणाई।। नव खइआलद्धीओ, उवसमिए सम्मचरणं च ॥ ५॥
અર્થ:-(વટના ) કેવલજ્ઞાન-કેવલદર્શન (દશં શન્મે ૪ વાજ) ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર ( તાબાઈ) અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ (નવ રાતો ) નવ ભેદ ક્ષાયિક ભાવના જાણવા (૩વરામિg) ઉપશમ ભાવના ( રાવ વ ) ઉપશમસમકિત ને ઉપશમ ચારિત્ર એ બે ભેદ છે. ૫.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
N
વિવેચન–ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે –૧ કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન, ૨ કેવલદર્શનાવરણીય કર્મનો ક્ષયથી કેવલદર્શન, ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત, ૪. ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર તથા ૫ થી ૯ પાંચ પ્રકારના અંતરાયકમનો ક્ષયથી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્ય લબ્ધિ એ પાંચ ક્ષાયિકલબ્ધિઓ.
એપશમિક ભાવના બે ભેદ: ઉપશમ સમકિત તે અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિત મેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમોહની આ સાત પ્રકૃતિને રદય એટલે વિપાકેદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત, પ્રથમ સમ્યક્ત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમશ્રેણિમાં હોય છે. બીજુ ઉપશમ ચારિત્ર ઉપશમ શ્રેણિમાં ચારિત્રમેહનીયના ઉપશમથી હોય છે.
હવે ક્ષયે પશમ ભાવના ૧૮ ભેદ કહે છે – नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो। वेअग सबचारित्तं, दाणाइ य मिस्सगा भावा ॥ ६ ॥
અર્થ:-(Rા જs) જ્ઞાન ચાર, (vrli તિજ ૫) અજ્ઞાન ત્રણ, (ચંતિત ૪) દર્શન ત્રણ, (નિધિઓ) ગૃહસ્થ ધર્મદેશવિરતિ, (વે) વેદક (ક્ષપશમ ) સમકિત, ( સાવલિં ) સર્વવિરતિ ચારિત્ર અને (વાળri ) દાનાદિક પાંચ લબ્ધિઓ-એ મિશ્રભાવના (૧૮) ભેદ જાણવા. (ક્ષયોપશમ ભાવમાં બીજાં નામ મિશ્ર તથા વેદક પણ છે.) ૬.
વિવેચન-કેવલજ્ઞાન સિવાયના બાકીના મતિ-શ્રુત-અવધિ-મન ૫ર્યવ એ ચાર જ્ઞાન તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ સાત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય. ચક્ષુ-અચક્ષુ-અવધિ–એ ત્રણ દર્શન દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી થાય. વેદકસમક્તિ દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય. દેશવિરતિ ને સર્વવિરતિ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય અને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી હોય. એ પ્રમાણે ત્રીજા ભાવના અઢાર ભેદ જાણવા. દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છેઃ એક ક્ષાયિકી તે કેવલીને હોય અને બીજી અંતરાય કર્મના ક્ષયોપશમથી થએલી ક્ષાયોપથમિકી તે છન્દ્રસ્થાને હોય.
હવે ચેથા ઔદયિક ભાવના ૨૧ ભેદ કહે છે-- अन्नाणमसिद्धत्ताऽ-संजम लेसा कसाय गइ वेया। मिच्छं तुरिए भवाऽ-भवत्त जियत्त परिणामे ॥ ७॥
Page #86
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ.
T
અર્થ:—( અન્નાળલત્તા) અજ્ઞાન ૧, અસિદ્ધત્વ ૧, (અલંનમ હેલા ) અસ જમ ૧, લેસ્યા ૬, (જલાય નĚ વેચા) કષાય ૪, ગતિ ૪, વેદ ૩ અને (મિત્ત્ત) મિથ્યાત્વ ૧ ( તુરિr ) ચેાથા આદિયક ભાવના એ (૨૧) ભેદ જાણવા. ( મઘામથત્ત ) ભવ્યત્ય, અભવ્યત્વ અને ( નવત્ત ) જીવત્વ ( fળાને) એ પારિણામિક ભાવના ત્રણ ભેદ જાણવા. ૭.
વિવેચન—હવે ચાથા ઔદિચક ભાવના ૨૧ ભેદ આ પ્રમાણે:—જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થએલ ૧ અજ્ઞાન, આઠ પ્રકારના કર્મના ઉદયથી થએલ ૧ અસિહત્વ અને પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી થએલ અસંયમ-અવિરતિપણું ૧, કૃષ્ણાદિ છ લેસ્યા તે કષાયમેાહનીય કર્મના ઉદયથી, અથવા આઠે કર્મના ઉદ્મયથી, અથવા નામકર્મના ઉદયથી, અથવા ચેાગ પરિણામરૂપ સમજવી. તેના નામ:— કૃષ્ણ-નીલ–કાપાત—તેજો-પદ્મ ને શુકલ. ક્યાય ચાર-કષાયમેાહનીય કર્મના ઉ૪યથી થએલ ક્રોધ, માન, માયા ને લેાભ. ગતિ ચાર–નામકર્મના ઉદયથી થએલ દેવ, મનુષ્ય, તિર્યં ચ અને નારકી. નાકષાયમેાહનીય કર્મના ઉદયથી થએલ વેદ ત્રણ, મિથ્યાત્વમેાહનીય કર્માંના ઉદયથી થએલ મિથ્યાત્વ ૧–એ પ્રમાણે ૨૧ ભેદ સમજવા.
અહીં ઔદિયેક ભાવના પાંચ નિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વિગેરે કદયથી થએલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે.
હવે પાંચમા પારિામિક ભાવના ત્રણ ભેદ કહે છે. ભવ્યપણાના ભાવ તે ભવ્યત્વ, અભવ્યપણાના ભાવ તે અભવ્યત્વ અને જીવપણાના ભાવ તે જીવ. એએવુ એ પ્રમાણે જ સદા પરિણમન હેાવાથી. કારણ કે ભવ્ય તે અભવ્ય
ન થાય, અલભ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય.
એવી રીતે મૂળ પાંચ ભાવના ઉત્તરભેદ (૫૩) જાણવા.
મૂલભેદના ઉત્તરભેદના યત્ર.
પશ્િમક
૨
ક્ષાયિક
૯
ક્ષાયેાપશમિક ઔદિયક
૧૮
૨૧
પારિામિક
૩
હવે પૂવે કહેલા ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારાને વિષે પમિકાદિ ભાવા કહે છે:आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्वो । खंधे परिणामुदओ, पंचविहा हुंति मोहंमि ॥ ८ ॥
૧૦
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:—( આમ ) પ્રથમના( ચત્તુ થ ) ચાર દ્વારાને વિષે (રિણામનો T) પારિણામિક ( માત્તે ) ભાવ ( ળાયદો) જાણવા. ( અંધે ) સ્ક ંધને વિષે ( નામો) પારિણામિક ભાવ અને દિયક ભાવ હાય અને ( મોમ ) માહનીયકને વિષે ( પંચવિજ્ઞા કુંત્તિ ) પાંચે ભાવ હાય. ૮.
૭૪
વિવેચન:—૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય અને ૪ કાળ. એ ચાર દ્વારાને વિષે એક પારિામિક ભાવ જ હાય, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આરંભી જીવ અને પુદ્દગલાને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપભ આપવાના અને અવકાશ આપવાના પિરણામમાં પિરણત છે. તથા કાળ પણ આવલિકાદિ પરિણામમાં પરિણત હાવાથી અનાદિ પારિણામિકભાવમાં વવાપણું છે. પાંચમા સ્કન્ધદ્વારને વિષે એટલે પુડ્ગલસ્કંધને વિષે પારિામિક અને ઐયિક એ એ ભાવા હાય. તેમાં દ્રચણુકાદિ ( એ પરમાણુના બનેલા વિગેરે ) કધામાં કાળઆશ્રી સાદિપણું હાવાથી સાદિ પારિણામિક ભાવ જાણવા અને મેરુ વિગેરે જે સ્કન્ધા છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હેાવાથી અનાદિ પારિણામિકભાવ જાણવા. તથા જે અનન્ત પરમાણુના સ્કન્ધા છે, જેને જીવ કરૂપે પરિણમાવે છે, તેના કર્મ રૂપે ઉદય હાવાથી તેવા સ્ક ંધામાં આયિક ભાવ પણ છે તે આવી રીતે-શરીરાદિ નામકર્મના ઉદયથી થએલ દ્વારિકાદિ સ્કન્ધાના દારિક શરીરપણે ઉદય તે દિયકભાવ જાણવા. જે છૂટા પરમાણુએ છે તેમાં જીવના ગ્રહણના અભાવ હાવાથી નથી, તેમાં ફક્ત પારિણામિકભાવ જ હોય છે.
યકભાવ
હવે છઠ્ઠું કદ્વાર, તેમાં મેાહનીય કર્મીને વિષે પાંચે ભાવ હાય છે.
તેમાં પ્રથમ પશમિક ભાવ આવી રીતે-મેહનીયકની ભસ્મથી અવરાએલ અગ્નિની પેઠે અનુદય અવસ્થા તે પશ્ચિમક ભાવ. અહીં સર્વોપશમ લેવે પણ દેશેાપશમ નહિ. દેશેાપશમના સર્વે કર્મામાં સંભવ હેાવાથી. ૨ મેાહનીય કર્મ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયના ઉપશમથી થએલ ભાવ તે ક્ષયાપશમભાવ. ૩ જે જે મેાહનીય કર્મના આત્યન્તિક એટલે ક્રીથી બંધ ન થાય તેવા નાશ તે ક્ષાયિકભાવ. ૪ માહનીયકર્મના ઉદય તે દિયકભાવ. સર્વે સંસારી જીવાને આઠે કર્મના ઉદય જણાતા હેાવાથી. ૫ અને જીવપ્રદેશેાની સાથે સંલલિતપણે એકમેક થવું તે પારિણામિકભાવ. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથાપ્રકારે સક્રમાદિરૂપપણે જે પરિણમન તે પારિણામિકભાવ.
આ પ્રમાણે મેહનીયકમાં પાંચે ભાવ સમજવા. આકીના છ કર્મામાં કહે છે—
७
दंसणनाणावरणे, विग्घे विणुवसम हुंति चत्तारि । वेयाउनामगोए, उवसममीसेण रहिआओ ॥ ९ ॥
Page #88
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ.
૭૫
અર્થ-- રંજનાબra ) દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય (વિશે ) અને અંતરાય કર્મમાં (વિજુવાન) ઉપશમ વિના (દૂતિ જાર) ચાર ભાવ હોય અને (વેચાઉનામv) વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મમાં (૩વરમમી ) ઉપશમને મિશ્ર (હાલો) રહિત બાકીના ત્રણ ભાવ હોય. ૯.
વિવેચન --દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હોય. આ કર્મોનો ઉપશમ થતો નથી માટે દયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક એ ચાર ભાવ હોય. તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના વિપાકેદયના વિકુંભનો અભાવ હોવાથી તેના ક્ષપશમન અસંભવ છે. બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્રને વિષે પથમિક અને મિશ્ર તે ક્ષાપશમિક એ બે વિના બાકીના ક્ષાયિક, દયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય.
કર્મોને વિષે ભાવનો યંત્ર, કર્મ. | જ્ઞાના દર્શ૦ | વેદ | મેહઠ | આયુરા નામ | ગોત્ર | અંત | ભાવ. ૪ | ૪ | ૩ | ૫ | ૩ | ૩
હવે સાતમું ગતિદ્વાર કહે છેचउसु वि गइसु पण पण, खाइअ परिणाम हुँति सिद्धीए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥१०॥
અર્થ:-- (વિ દુ) ચારે ગતિમાં (vr vr) પાંચ પાંચ ભાવ હોય છે. (સિદ્ધી) સિદ્ધગતિમાં (દસ) ક્ષાયિક ભાવ અને (gori ) પારિણુમિકભાવ એ બે (હૃતિ ) હોય છે. (અ) હવે ( પુરાણુ ) ગુણસ્થાનરૂપ (નીવેણુ ) માં ( વે) ભાવ (મrifમ) કહું છું. ૧૦.
વિવેચન --નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આવી રીતે –પશમિક ભાવે ઉપશમ સમતિ ૧, ક્ષાયિકભાવે ક્ષાયિકસમ્યકત્વ ૨. શ્રાપથમિક ભાવે ઇંદ્રિયે ૩, દયિક ભાવે નરકગત્યાદિ ૪. પરિણામિક ભાવે જીવત્વાદિ ૫, પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પરિણામિક બે જ ભાવ હોય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને જીવત્વ પરિણામિકભાવે હોય.
હવે ગુણસ્થાનરૂપ છવામાં એટલે ગુણસ્થાને વર્તતા જેમાં ભાવો કહું છું – मीसोदयपरिणामा, एए भावा भवन्ति पढमतिगे। अग्गे अठ्ठसु पण पण, उवसम विणु हुंति खीणमि ॥११॥
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ,
અર્થ:-(મિતિ) પ્રથમના ત્રણ ગુણસ્થાને (મીલપરામા) મિશ્ર, દયિક ને પરિણામિક ( gg માવા મવનિત) એ ત્રણ ભાવ હોય છે. (અને અણુ go ) આગળના આઠ ગુણઠાણે પાંચ પાંચ ભાવ હોય છે, અને (૩વરમ વિષ્ણુ ) ઉપશમભાવ વિના ( હૃતિ થીમિ) ક્ષીણ ગુણસ્થાને ચાર ભાવ હોય છે. ૧૧.
खइयोदयपरिणामा, तिन्नि य भावा भवन्ति चरमदुगे। एसिं उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ॥१२॥ અર્થ-
ન વપરિણામ) ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક (તિથિ માવા) આ ત્રણ ભાવ (મવત્તિ ચામડુ) છેલ્લા બે ગુણઠાણે હોય છે. - હવે ( ૩ત્તમ ) એના ઉત્તરભેદ (મિઝાનુણકાળે ) મિથ્યાત્વાદિ ગુણઠાણે (મrifમ ) કહું છું. ૧૨.
વિવેચન –મિથ્યાત્વગુણસ્થાન, સાસ્વાદનગુણસ્થાન, મિશ્રગુરુસ્થાન-એ ત્રણ ગુણઠાણે મિશ્ર, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે. તેમાં મિશ્ર એટલે ક્ષેપશમભાવે ઈન્દ્રિયાદિ, ઔદયિકભાવે ગત્યાદિ અને પરિણામિકભાવે જીવત્વાદિ જાણવા ત્રીજા ગુણઠાણાથી આગળના આઠ ગુણઠાણ સુધી એટલે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂમસં૫રાય અને ઉપશાંત મેહે પાંચ પાંચ ભાવ હોય છે. તેમાં ઉપશમભાવે આપશમ સમકિત અવિરતિ ગુણઠાણાથી અગિયારમા ગુણઠાણા સુધી હોય છે. ક્ષાયિકભાવે ક્ષાયિકસમકિત પણ તેટલા ગુણઠાણું સુધી હોય છે. ત્રીજા ક્ષપશમભાવે ક્ષાપશમિકી ઈન્દ્રિયાદિ તથા ક્ષપશમ સમિતિ ચેથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી હોય છે. આગળ આઠમાથી અગિયારમા સુધીના ચાર ગુણઠાણે ક્ષયપશમિકી ઇંદ્રિયાદિ જ હોય છે, ક્ષપશમ સમકિત હોતું નથી, કારણ કે સમકિત મેહનીયના ઉદયથી તે સમકિત હોય છે ને તેને ઉદય સાતમા ગુણઠાણ સુધી જ હોય છે. ચોથા ઔદયિકભાવે ગત્યાદિ અને પાંચમાં પારિણામિકભાવે જીવત્વાદિ સમજવા. બારમાં ક્ષીણમેહ ગુણઠાણે ઉપશમ વિના ચાર ભાવ હોય છે. તેમાં ક્ષયોપશમભાવે ઇદ્રિયાદિ,
દયિક ભાવે ગત્યાદિ, પારિણામિકભાવે જીવત્વાદિ અને ક્ષાયિકભાવે સમકિત અને ચારિત્ર જાગવું. ઉપશમભાવ મેહનીય કર્મના હોય છે તે મોહનીય ક્ષેપકને દશમે ગુણઠાણે સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ બારમે ગુણઠાણે હોતો નથી. તેરમા સગી તથા ચોદમા અગી ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, દયિકભાવે ગત્યાદિ અને પારિણમિકભાવે જીવત્વાદિ એ ત્રણ ભાવો હોય છે.
ગુણસ્થાનકમાં ભાવના મૂળ ભેદોનું યંત્ર: ગુણસ્થાન મિત્ર સારા મિત્ર અને ૨૦ ૦ અo r[નિ જૂ૦ ૩૦ ફરી છે અને મૂળભાવ. ૩૩ ૩ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૪ |
Page #90
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ હવે ગુણસ્થાનકને વિષે ઉત્તરભેદ કહે છે – मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस भेया। दाणाइपणग चक्खु य, अचक्खु अन्नाणतिअगं च ॥ १३ ॥
અર્થ – મિજે ત૬ નાણા ) મિથ્યાત્વે તેમજ સાસ્વાદને ( સાગરમિયા) ક્ષાયોપથમિકભાવે (રાળrgપા ) દાનાદિ પાંચ દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય,) લબ્ધિઓ (વધુ ચ ) ચક્ષુદર્શન, (અન્નકુ) અચક્ષુદર્શન અને ( અજ્ઞાતિમાં ૪ ) અજ્ઞાનત્રિક (મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન ) એ પ્રમાણે (મવંતિ મેવા) દશ ભેદ હોય છે. ૧૩. मिस्से मिस्सं सम्म, तिदंस दाणाइपणग नाणतिगं । तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ॥
અર્થ- મિલ) મિશ્રગુણઠાણે (મિલે સન્મ) મિશ્રસમક્તિ (ઉત્તર) ત્રણ દર્શન (રાપર) દાનાદિ પાંચ અને (નાપતિ ) જ્ઞાનત્રિક એ બાર ભાવ હોય છે. (સુgિ વાર) ચોથે ગુણઠાણે પણ બાર ભાવ હોય છે, પરંતુ (નવ) એટલું વિશેષ કે (કિરવા માં) મિશ્રનો ત્યાગ કરવો અને ક્ષાયોપશમ સમકિત કહેવું. ૧૪.
વિવેચનઃ-ત્રીજા મિશ્રગુણઠાણે મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ અને જ્ઞાનત્રિક એ બાર ક્ષપશમભાવ હોય. અહીં જ્ઞાન અજ્ઞાનમાં કઈવાર જ્ઞાનની, કેઈવાર અજ્ઞાનની બાહુલ્યતા હોય અથવા બંનેની સમાનતા પણ હોય. અહીં જ્ઞાનત્રિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાથી જાણવું. તથા અહીં અવધિદર્શન કહ્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવું. ચોથા અવિરતિ ગુણઠાણે મિશ્ર કહ્યા તે જ બાર ક્ષયપશમભાવ હોય. ફક્ત ફેર એટલો કે મિશ્રસમકિતને બદલે ક્ષાપશમ સમકિત કહેવું. सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए । छ? तह सत्तमए, चउदस मणनाणखेविकए ॥ १५ ॥
અર્થ –( સન્મુત્તા) અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે કહેલા (તે વાર) તે બારમાં (વિવા ) દેશવિરતિ નાખવાથી (તેર પંચમg) પાંચમે ગુણઠાણે તેર ભાવ હાય. (છ ત૮ રત્તમv) છઠું તેમજ સાતમે (મUIનાવા ) મન:પર્યવજ્ઞાન નાખવાથી ( ) ચૌદ ભાવ હોય. ૧૫.
વિવેચન –ચોથે ગુણઠાણે કહેલા બાર ભાવમાં દેશવિરતિ ઉમેરવાથી પાંચમે
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. ગુણઠાણે તેર ભાવ હોય. છટ્ટે સાતમે ગુણઠાણે તે તેરમાં મન:પર્યવજ્ઞાન ઉમેરવાથી ચેદ ક્ષાયાપશમિકભાવ હોય; પણ પાંચમાં ગુણઠાણના તેરમાંથી દેશવિરતિ કાઢી નાખવું અને સર્વવિરતિ ઉમેરવું
अहमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं । उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥ १६ ॥
અર્થ –(1મનવમદ્રમે ) આઠમે, નવમે અને દશમે ગુગુઠાણે (વિષ્ણુ રામન) ક્ષયે શમસમક્તિ વિના (દોર તેર) તેર ભાવ હોય. (૩વતવીમોથે) ઉપશાંત મેહ અને ક્ષીણમેહ ગુણઠાણે ( ચરિત્ર ૨) ક્ષયપશમભાવના ચારિત્ર વિના (વા મરે) બાર ભાવ હોય. ૧૬.
વિવેચનઃ–આઠમે, નવમે, દશમે ગુણઠાણે પૂર્વે કહેલા ચોદ ભાવમાંથી ક્ષપશમસમક્તિ વિના બાકીના તેર ભાવ હોય. તે આ પ્રમાણે-દર્શનત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વવિરતિ (ક્ષયોપશમભાવનું ચારિત્ર) એ તેર ભાવ હોય. ક્ષપશમસમકિત ચેથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હોય. તથા ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ બે ગુણઠાણે તે તેરમાંથી ક્ષયોપશમ ભાવના ચારિત્ર વિના બાર ભાવ હોય. આગળના બે (૧૩–૧૪) ગુણઠાણે ક્ષયપશમ ભાવ જ નથી.
હવે દયિક ભાવના ઉત્તરભેદ ગુણઠાણે કહે છે – अन्नाणाऽसिद्धत्तं, लेसाऽसंजम कसाय गइ वेया। मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ॥१७॥
અર્થ –(અનાજ) ૧ અજ્ઞાન, ( ૪) ૧ અસિદ્ધત્વ, (સેવા) ૬ લેશ્યા, (સંગમ) ૧ અસંયમ, (તારા) ૪ કષાય, (રૂ) ૪ ગતિ, (વે) ૩ વેદ, ( મિચ્છત્ત) ૧ મિથ્યાત્વ, ( ૩૪ વર્ષ) એ દયિક ભાવના એકવીશે (મેગા) ભેદ ( મિ9) મિથ્યાત્વ ગુણઠાણ હોય છે. ૧૭. बियए मिच्छत्तविणा ते, वीसं भेया भवंति उदयस्स । तइए तुरिए दसनव, विणुअन्नाणेण णायव्वा ॥ १८ ॥
અર્થ –(વિચા) બીજે ગુણઠાણે (મિરજીવા તે) મિથ્યાત્વ વિના (૩ ૪) દયિક ભાવના (વી મેલા મધતિ) વીશ ભેદ હેય. (તરૂપ સુgિ) ત્રીજે અને ચોથે ગુણઠાણે (વિજુબાજ) અજ્ઞાન વિના (રાવ) ઓગણીશ ભેદ (બાવવા) જાણવા. ૧૮.
Page #92
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણું.
देसे सत्तरस नारग-गइ देवगइण अभावओ हुंति । तिरिगइ असंजमाओ-उदए छठस्स न भवंति ॥ १९ ॥
અર્થ –(નારદ ) નરકગતિ અને (તેવા ) દેવગતિના (માવો) અભાવથી (જેણે ) દેશવિરતિ ગુણઠાણે (ત્તર) સત્તર ભાવ (ઇંતિ) ઔદયિકના હોય. ( ર) પ્રમત્ત નામના છદ્દે ગુણઠાણે (તિરિવાર) તિર્યંચગતિ અને (સંગમ ) અસંજમનો (૩૪) ઉદય (મર્યાતિ) ન હોવાથી પંદર ભાવ હોય. ૧૯.
વિવેચન –મિથ્યાત્વ ગુણઠાણે ઉપર ગણાવ્યા તે ઔદયિક ભાવના એકવીશે ભેદ હાય. સાસ્વાદન ગુણઠાણે મિથ્યાત્વ વિના વીશ ઔદયિક ભાવ હોય. મિથ્યાત્વને ઉદય તો પ્રથમ ગુણઠાણે જ હોય, પછી ન હોય. ત્રીજે અને ચોથે ગુણઠાણે વીશમાંથી અજ્ઞાન વિના ગણીશ ભેદ દયિક ભાવના હોય. તે આ પ્રમાણે ૧ અસિદ્ધત્વ, ૬ લેશ્યા, ૧ અસંયમ, ૪ કષાય, ૪ ગતિ અને ૩ વેદ. પાંચમાં દેશવિરતિ ગુણઠાણે પૂર્વે કહેલા ઓગણીશમાંથી નરકગતિ અને દેવગતિ વિના બાકીના સત્તર દયિક ભાવ હોય. ( નરકગતિ અને દેવગતિને વિષે દેશવિરતિ ગુણઠાણું નહિ હોવાથી ) તથા પ્રમત્તગુણઠાણે તે સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના બાકીના પંદર ભાવ હાય. તિર્યંચગતિમાં પાંચ ગુણઠાણું જ હોવાથી તથા છદ્દે સંયમ હોવાથી અસંયમ ન હોય માટે ૧ અસિદ્ધત્વ, ૬ લેસ્યા, ૪ કષાય, તે મનુષ્યગતિ અને ૩ વેદ એ પંદર ઐયિક ભાવના ભેદ હોય. आइतिलेसाऽभावे, बारसभेया भवंति सत्तमए । तेउपम्हाऽभावे, अट्ठमनवमे य दसभेया ॥ २० ॥
અર્થ –(આરિણામ) પ્રથમની ત્રણ લેસ્થાના અભાવથી (નિત્તમg) સાતમે ગુણઠાણે (વારમેયા ) બારે ભેદો (અવંતિ) હાય. (તેલvહામ) તેમાંથી તેલેક્યા અને પદ્મલેશ્યાના અભાવથી (અઠ્ઠમનવમે ૨) આઠમે અને નવમે ગુણઠાણે ( રમેયા) દશ ભેદ હોય. ૨૦. आइमकसायतियगं, वेयतिगविणा भवंति चत्तारि । दसमे उवरिमतियगे, लोभविणा हुंति तिन्नेव ॥ २१ ॥ चरमगुणेऽसिद्धत्तं, मणुआणगई तहा य उदयंमि ।
અથ–(આમરણાતા) પ્રથમના ત્રણ કષાય અને અતિથિrr) ત્રણ વેદ વિના (ર ) દશમે ગુણઠાણે (અવંતિ વત્તાત) ચાર ભાવ હાય.
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦
પ્રકરણસંગ્રહ.
(૩મતિ) ઉપરના ત્રણ ગુણઠાણે (મવિ) લાભ વિના (કુત્તિ તિજોવ) ત્રણ ભાવ હોય. ( તદ ર ) તથા ( ચામણુ ) છેલ્લે ગુણઠાણે (રિલત) અસિદ્ધત્વ અને (મનુગાળા ) મનુષ્ય ગતિ ( મિ) તે બે દયિકભાવ જ હોય. ૨૧.
વિવેચન–છદ્દે ગુણઠાણે કહેલ પંદર ભાવમાંથી પ્રથમની ત્રણ વેશ્યા વિના બાકીના બાર ભાવ સાતમે ગુણઠાણે હોય. તે આ પ્રમાણે-અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ ને ત્રણ વેદ. પ્રથમની ત્રણ લેશ્યાનો ઉદય છઠ્ઠા ગુણઠાણું સુધીજ હોય. તેમાંથી તેજલેશ્યા અને પદ્મશ્યા વિના બાકીના દશ ભાવ આઠમે, નવમે ગુણઠાણે હોય. આઠમેથી શ્રેણી માંડે અને શ્રેણી તો શુકલ લેશ્યાએ જ હોય માટે. દશમે ગુણઠાણે પ્રથમના ત્રણ કષાય (લેભ સિવાયના) તથા
સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ વિના બાકીના અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લોભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક ભાવ હોય. અગિયારમે, બારમે તથા તેરમે ગુણઠાણે સંજવલન લેભ વિના બાકીના ત્રણ ભાવ હોય. અસિદ્ધત્વ, શુકલ લેશ્યા ને મનુષ્ય ગતિ. છેલ્લા અગી કેવલી ગુણઠાણે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ, એ બે જ દયિક ભાવ હોય; કારણ કે ત્યાં લેશ્યાનો અભાવ છે. . - હવે એપશમિક ભાવના ભેદ ગુણઠાણે કહે છે – तुरिआओ उवसंतं, उवसमसम्मं भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च, खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥
અર્થ – તુરિબો વસંત) ચોથાથી અગિઆરમાં ગુણઠાણ સુધી ૧ વાં) ઉત્તમ એવું ( ૩ઘરમતમાં વે) ઉપશમસમકિત હોય. (નવમે રમે હરે ) નવમે, દશમે અને અગિઆરમે ઉપશાંતમહ ગુણઠાણે (નર/vi ) મનુષ્યને (૩વરમvi મ) ઉપશમચારિત્ર પણ હોય. (ત્તો ગુજરાણુ ) હવે ગુણ સ્થાનમાં રહેલા જીવને વિષે (સામે મળિો ) ક્ષાયિક ભાવના ભેદ કહું છું. ૨૩.
વિવેચન –પ્રથમનાં ત્રણ ગુણઠાણે પશમિક ભાવ ન હોય. ચોથા ગુણઠાણથી આઠમા ગુણઠાણ સુધીના પાંચ ગુણઠાણે પથમિક સમકિતરૂપ એક
પશમિક ભાવ હોય અને નવમા, દશમા તથા અગિઆરમાં એ ત્રણ ગુણઠાણે ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે યશમિક ભાવ મનુષ્યને હાય. છેલ્લા ત્રણ ગુણઠાણે ઉપશમ ભાવ જ ન હોય.
હવે ગુણઠાણે ક્ષાયિક ભાવના ઉત્તરભેદ કહે છે –
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવપ્રકરણ खाइगसंमत्तं पुण, तुरियाइगुणगे सुए भणियं । खीणे खाइगसम्म, खाइगचरणं च जिणकहिअं ॥२४॥
सर्थ:-( खाइगसंमत्तं पुण ) वजी क्षायि: सभडित, ( तुरियाइगुणगे) याथाथी 218 शुशहए। सुधी भेटले अभ्यारमा गुट सुधी (सुए भणियं ) सूत्रमा थु छे. ( खीणे) क्षाराभाई (खाइगसम्म ) क्षायि: सभडित, (खाइगचरणं च ) सने क्षायि चारित्र (जिणकहियं ) लिनेश्वरे ४थु छे. २४.
दाणाइलद्धिपणगं, केवलजुअलं समत्त तह चरणं । खाइगभेआ एए, सजोगिचरमे य गुणठाणे ॥ २५ ॥
मथ:-(दाणाइलद्धिपणगं) हा पांय सन्धिमा, ( केवलजुअलं ) Bajne-वज्ञान ने वहशन, ( समत्त तह चरणं) क्षायि समति तथा
क्षायि: यरित्र (सजोगिचरमे य गुणठाणे) सयामा भने यर-अया गु णे ( एए) से ( खाइगभेआ) नव क्षायिभावना से डाय. २५.
વિવેચન –ચોથાથી આઠ ગુણઠાણુ સુધી એટલે અગ્યારમા ગુણઠાણું સુધી ક્ષાયિક ભાવનું એક સમ્યકત્વ જ હાય, તથા ક્ષીણમેહ ગુણઠાણે ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર એ બે ભાવ હાય, એ પ્રમાણે તીર્થકરે કહેલું છે. તેરમા સગી તથા ચાદમાં અગી ગુણઠાણે દાનાદિ પાંચ લબ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિક સમતિ અને ક્ષાયિક ચારિત્ર–એ નવે ક્ષાયિકભાવ હોય છે.
હવે ગુણઠાણે પરિણામિક ભાવના ભેદ કહે છે - जीवत्तमभवत्तं, भवत्तं आइमे अ गुणठाणे । सासणा जा खीणंतं, अभववज्जा य दो भेया ॥ २६ ॥
मर्थ:-(जीवत्तमभव्वत्तं ) व सने ससव्यत्व तथा (भव्वत्तं) भव्यत्व से त्राणे (आइमे अ गुणठाणे ) प्रथम गुराणे डाय. (सासणा जा खीणंतं ) सास्वाहनथा क्षीणभाऊना मत सुधी (अभव्ववज्जा य) मलव्यत्र ने (दो भेया ) मे मे भव्यत्व ने ११ डाय. २६.
चरमे दुअगुणठाणे, भवत्तं वज्जिऊण जीवत्तं । एए पंच वि भावा, परूविआ सवगुणठाणे ॥ २७ ॥
११
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:—( ચશ્મે ) અંતના છેલ્લા ( હુઅનુળાને) એ ગુણુઠાણું ( અવશં વન્તિળ ) ભવ્યત્વ વર્જીને ( નવત્ત ) એક જીવત્વ પારિણામિકભાવે હાય. (૫ પંચવિ માવા ) એ રીતે આ પાંચે ભાવ ( સભ્યનુળાને ) સર્વ ગુણુઠાણું ( પવિઞા ) પ્રરૂખ્યા—કહ્યા. ર૭.
ર
વિવેચનઃ—પ્રથમના મિથ્યાત્વ ગુણઠાણે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિકભાવ હાય, તથા ખીજા સાસ્વાદન ગુણુઠાણાથી બારમા ક્ષીણુમેાહના અંત સુધી જીવત્વ અને ભવ્યત્વ એ બે ભાવ હાય. મેાક્ષગમનને અયેાગ્ય તેના ભાવ તે અભવ્યત્વ સાસ્વાદને આવનાર તા અવશ્ય ભવ્ય જ હાય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હાય. છેલ્લા એ ગુણુઠાણું ભવ્યત્વ વજીને એક જીવત્વ જ હાય. મેક્ષે જવાને યેાગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હાવાથી એટલે મેાક્ષમાં જવાનું નજીક હાવાથી અથવા બીજા કાઇ પણ કારણથી છેલ્લા એ ગુણુઠાણે ભવ્યત્વ નથી કહ્યું. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ચૌદ ગુણઠાણે પાંચે ભાવા તથા તેના ઉત્તરભેદો કહ્યા.
હવે પાંચે ભાવના ઉત્તરભેદોના સરવાળા ચાદે ગુણઠાણે કહે છે:— चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । ચડતીજ્ઞા તિત્તીના, તીતા સાવીસ અડવીસા ॥૨૮॥ बावीस वीस गुण - वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सवे य गुणठाणे ॥ २९ ॥
અર્થ :—૧ ચેાત્રીશ, ર્ ખત્રીશ, ૩ તેત્રીશ, તેમજ ૪ પાંત્રીશ, ૫ ચેાત્રીશ, ૬ તેત્રીશ, છ ત્રીશ, ૮ સતાવીશ, ૯ અઠાવીશ, ૧૦ ખાવીશ, ૧૧ વીશ, ૧૨ એગણીશ, ૧૩ તેર અને ૧૪ બાર, ( મેળ ) અનુક્રમે (TC X સન્નિવાબ ) એ સન્નિપાતિકના ( મેથા ) ભેઢા ( સચ્ચે ય ગુળટાળ ) સર્વ ગુણુઠાણે જાણવા. ૨૮–૨૯.
વિવેચનઃમિથ્યાત્વે બધા થઇને ત્રણ્ મૂળ ભાવના ( ૩૪ ) ઉત્તરભેદ હાય તે આવી રીતે–દિયકના ( ૨૧ ) ભાવ, ક્ષયાપશમિકના દાનાદિ પાંચ લબ્ધિ, પહેલા એ દન, અજ્ઞાનત્રિક એ (૧૦) ભાવ, પારિણામિકના ( ૩ ) ભાવ–સવે મળીને ( ૩૪ ) ભાવ હાય. સાસ્વાદને (૩૨ ) આવી રીતે-મિથ્યાત્વ વિના દયિકના ( ૨૦ ) ભાવ, ક્ષયાપશમિકના તે જ ( ૧૦ ) ભાવ, પારિણામિકના અભવ્યત્વ વિના ( ૨ ) ભાવ–સ થઈને ( ૩૨ ) ભાવ હાય. મિત્રે ક્ષાયેાપશમિક ભાવે પૂર્વના દશમાં મિશ્ર સમકિત અને અવિષે દર્શીન સહિત કરતાં (૧ર) ભાવ, તેમાં અજ્ઞાનમિશ્રિત જ્ઞાન (૩) સમજવા. યિક ભાવે અજ્ઞાન વિના (૧૯) ભાવ, પારિણામિકના
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૩
શ્રી ભાવપ્રકરણ (૨) ભાવ–સર્વ થઈને (૩૩) ભાવો હોય. અવિરતિએ ઉપશમભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાપશમિકના જ્ઞાન ૩, દર્શન ૩, લબ્ધિ ૫ અને સમ્યક્ત્વ એ (૧૨) ભાવ, દયિકના પૂર્વે કહ્યા તે (૧૯) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ મળીને ( ૩૫ ) ભાવ હોય. દેશવિરતિએ ઉપશમભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષપશમિક ભાવના બારમાં દેશવિરતિ સહિત કરતાં (૧૩) ભાવ, ઔદયિકના ઓગણીશમાંથી નરકગતિ, દેવગતિ વિના (૧૭) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૩૪) ભાવ હાય. પ્રમત્ત ઉપશમભાવનું સમ્યક્ત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત કરતાં અને મન:પર્યવજ્ઞાન નાખતાં (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના (૧૫) ભાવ, પરિણામિક ભાવ ( ર ) ભાવ-સર્વ થઈને ( ૩૩ ) ભાવ હોય. અપ્રમત્તે ઉપશમભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાપથમિક ભાવે એ જ (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના પંદરમાંથી પેલી ત્રણ લેશ્યા વિના (૧૨) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ થઈને (૩૦) ભાવ હોય. અપૂર્વે ઉપશમભાવનું સમ્યકત્વ, ક્ષાયિકભાવનું સમત્વ, ક્ષપશમ ભાવે ક્ષપશમ સમ્યક્ત્વ વિના (૧૩) ભાવ, દયિક ભાવે પૂર્વના બારમાંથી તેજે અને પલેશ્યા વિના (૧૦) ભાવ, પરિણામિકના ( ૨ ) ભાવ–સર્વ થઈને ( ર૭ ) ભાવ હોય. અનિવૃત્તિઓદરે ઉપશમભાવનું સમ્યકત્વ અને ચારિત્ર (૨) ભાવ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષયોપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ, દયિક ભાવે તે જ (૧૦) ભાવ, પરિણામિક ભાવે ( ૨ ) ભાવ-સર્વે થઈને (૨૮) ભાવ હાય. દશમાં સૂક્ષ્મસંપાયે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર, ક્ષાયિક ભાવનું સમ્યકત્વ, ક્ષયોપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ. દયિક ભાવે અસિદ્ધત્વ, શુકલ લેશ્યા, સંજવલન લોભ, અને ૧ મનુષ્યગતિ એ (૪) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૨૨) ભાવ હાય. અગિયારમાં ઉપશાંત માહે ઉપશમ ભાવના ( ૨ ) ભાવ, ક્ષાયિક ભાવનો (૧) ભાવ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી ક્ષાપશમિક ચારિત્ર વિના (૧૨) ભાવ, ઔદયિક ભાવે સંજવલન લાભ વિના (૩) ભાવ, પારિણુમિકભાવે (૨) ભાવ–સર્વ થઈને (૨૦) ભાવ હેય. ક્ષીણુમેહે ઉપશમ ભાવના બે ભાવ રહિત ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર એ બે. ક્ષપશમભાવે તે જ (૧૨) ભાવ, દયિકભાવે તે જ (૩) ભાવ, પરિણમિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૧૯) ભાવ હોય. સગીએ ક્ષાપશમિકભાવ વિના, ક્ષાયિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સભ્યત્વ અને ચારિત્ર એ (૯) ભાવ, ઓદયિકના (૩) ભાવ, પરિણામિકભાવે ભવ્યત્વ વઈને એક જીવત્વ–સર્વ થઈને (૧૩) ભાવ હાય. અગી ગુણઠાણે ક્ષાયિક ભાવના (૯) ભાવ, ઔદયિક ભાવના શુકલ લેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ ૨) ભાવ, પરિણામિકભાવે (૧) ભવ્યત્વ–સર્વ થઈને (૧૨) ભાવ હોય.
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રકરણસંગ્રહ.
ગુણઠાણે પાંચ ભાવના ઉત્તરભેદને યંત્ર. ગુણસ્થાન સંખ્યા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧૧૨૧
9
ગુણસ્થાન 1નું ન
શા
ಸರ್
RE
e
ક્ષાપશમિક ભેદ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૪૧૪૧૩૧૩૧૩૧૨૧૨
દયિક ભેદ ૨૧ ૨૦૧૯-૧૯૧૭૧૫૧૨૧૦૧૦ ૪૩ ૩૩ ક્ષાયિક ભેદ • • • ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ |
પથમિક ભેદ - - - ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ - - - - પારિણામિક ભેદ ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧/૧ સાનિપાતિક ભેદ ૩૪ ૨૩૩૩પ૩૪૩૩૩૦૨૭૮૨૨૨૧૯૧૩૧૨ सिरि आणंदविमलसूरि, सुसिस्सेण विजयविमलेण । लिहियं पगरणमेयं, रम्माओ पुत्वगंथाओ ॥ ३०॥
અર્થ – સિરિ) શ્રી (સાવિમર્જર) આણંદવિમલસૂરિ, (gar) તેમના સુશિષ્ય (વિવિમળ) વિજયવિમલ મહારાજે, (મો) રમ્ય એવા (પુથrો) પૂર્વ ગ્રન્થમાંથી ઉદ્ધરીને (પરમેથં) આ ભાવપ્રકરણ (સ્ટિ ) લખ્યું છે–બનાવ્યું છે. ૩૦
गुण नयन रसेन्दु मिते(१६२३), वर्षे पौषे च कृष्णपञ्चम्याम्। अवचूर्णिः प्रकटा, विहितेयं विजयविमलेन ॥ १ ॥
અર્થ –(rn) ત્રણ (નયન) બે (ાસ) છ (દુ) એક એટલે (૧૯૨૩) ( ૪) વર્ષે ( ૪) પોષ માસની (survસ્થા ) અંધારી પાંચમને દિવસે ( (કાનૂનઃ) આ ભાવ પ્રકરણની અવગુણિ (પ્રદાર્થો ) પ્રકટ અર્થવાળી (વિજયવિમન ) વિજયવિમલે (વિદિતા) લખી છે. समाप्तमिदं श्री विजयविमलविरचितं
भावप्रकरणम्
soooooooooooooooooooooooooooooooo૦૦૦૦૦૦e
boooooooooooooooo!
હooooooooooooo
o
Page #98
--------------------------------------------------------------------------
________________
rrrrrrrr
-
-
-
-
;
-
HF શ્રીવિજિત F F श्री विचारसप्ततिका प्रकरण (મૂળ તથા ભાષાંતર યુક્ત )
૦િ૦૦ C
=
=
વિશ્વની સ્થિતિનો વિચાર કરનાર શ્રી સર્વજ્ઞ જિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસરૂતિકા (સીરી) નામના ગ્રંથને કાંઈક સક્ષેપથી અર્થ કહું છું.
આ સર્વજ્ઞપ્રણીત પ્રવચન( આગમ)ને વિષે અનેક વિચારો રહેલા છે, પરંતુ અહીં (આ ગ્રંથમાં ) અચલગચ્છના શુંગારના હારરૂપ શ્રી મહેન્દ્રસિંહ નામના સૂરીશ્વરે બાર વિચારોને સંગ્રહ કર્યો છે–તે બારેના નામ માટે પ્રથમ દ્વાર ગાથા કહે છે –
पडिमा मिच्छा कोडी, चेईअ पासीय रविकरप्पसरो। पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥
અર્થ:(હિના) પ્રતિમા એટલે શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાનો વિચાર ૧, (મિઝા) મિચ્છા–ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતની સંખ્યાનો વિચાર ૨, (કોલી) કેટિ–કેટિશિલાના સ્વરૂપને વિચાર ૩, (૨૫) ચૈત્ય-શાશ્વતા સિદ્ધાયતનેની સંખ્યાને વિચાર ૪, (પરા) પ્રાસાદ-દેવાના વિમાનોના આકારનો વિચાર ૫, ( વિજcum) છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેને વિચાર ૬, (Tષત્તિ) પર્યાપ્તિ-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રીને છ પર્યાપ્તિઓને વિચાર ૭, (વિન્દ) કૃષ્ણ–પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીનો વિચાર ૮, (વયા) વલય-વલયાકારે રહેલા માનુષેત્તર, કુંડળ અને રુચક નામના ત્રણ પર્વતને વિચાર ૯, (નવી) નંદી–નંદીશ્વર નામના આઠમા દ્વીપના વિચાર ૧૦, ( જિજિાિ ) હિક્રિયા-શ્રાવકની ધમક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર ૧૧, (જુરા) તથા ગુણસ્થાન–દે ગુણસ્થાનકોનો વિચાર. ૧૨. (૧)
આ બાર દ્વાનો વિચાર આ વિચારસતિકા નામના ગ્રંથમાં કર્યો છે. તેમાં પહેલું પ્રતિમા દ્વાર કહે છેઃ
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. उसभाईजिणपडिमं, इकं पि न्हवंतपूअयंतेहिं । चिंतेअवं एयं, भव्वेहिं विवेगमंतेहिं ॥ २॥
અર્થ --(વિદ્યાર્દિ) વિવેકી (મર્દ) ભવ્ય જીવોએ (૩મા ) શષભાદિક (નિ) અનેક જિનેશ્વરોની (fi) પ્રતિમામાંથી (f) કેઈ પણ એક જિનપ્રતિમાનું (નવંત) સ્નાત્ર કરતાં () તથા પૂજન કરતાં () આ પ્રમાણે (ચિદં) વિચાર કર. ૨.
જે વિચાર કરવાનો છે તે નીચેની પાંચ ગાથાવડે કહે છે – भवणवइ भवणेसु, कप्पाइ विमाण तह महीवलए । सासयपडिमा पनरस-कोडिसय बिचत्तकोडीओ ॥३॥ पणपन्नलख्ख पणवीस-सहसा पंच य सयाई चालीसा। तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥४॥
અર્થ– મવVat ) ભવનપતિના (મળેલુ) ભવનને વિષે અલકમાં, (જur; વિમાન ) કપાદિક વિમાનને વિષે-ઊર્વલોકમાં, (તદ) તથા (મદાવ૫) મહીવલય એટલે તિછોકને વિષે ( સાસહિમા ) શાશ્વતી પ્રતિમાઓ (નરોડા) પનરસો કોડ એટલે પંદર અબજ, (વિરત્તી ) બેતાલીશ કરોડ, (vrua૮૯) પંચાવન લાખ, (gવીરદા ) પચીશ હજાર, (ઉa
સાદું વાટીવા) પાંચ સો ને ચાલીશ (૧૫૪૨૫૫૨૫૫૪૦ ) છે, તથા (વળનોદgg) વ્યંતર અને તિષિના ભુવનને વિષે (જુ અસંહા) અસંખ્ય શાશ્વતી પ્રતિમાઓ છે, કારણ કે તેમના નિવાસસ્થાને જ અસંખ્યાતા છે. ૩-૪. - આ વિષે બીજા ગ્રંથમાં (જગચિંતામણિ વિગેરેમાં) વ્યંતર ને જે તિષિ સિવાયના બીજા સ્થળની શાશ્વતી પ્રતિમાઓ પંદરસો કરોડ (પંદર અબજ ), બેતાલીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર ને એંશી ( ૧૫૪૨૫૮૩૬૦૮૦ ) કહી છે.
( આ બે સંખ્યાના ફેરફારનું કારણ નોટમાં જણાવેલ છે. ) ----- ( ૧ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચોથા દ્વારમાં શાશ્વત ચૈત્યોની સંખ્યામાં તિછલોકમાં માત્ર ૫૧૧ ચેત્યો જ લખ્યા છે, તે છે. તિષ્ઠલેકમાં શાશ્વત ચઢ્યો ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિણત છે ને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિષ્ણુત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદીપના ૩૨ રતિકર
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસઋતિકા પ્રકરણ હવે અશાશ્વતી પ્રતિમાઓ કહે છે—
૮૭
11 33 11
तह चैव जंबूदीवे, धायइसंडे य पुरकरद्धे अ । भरहेरवयविदेहे, गामागरनगरमाईसुं सुरमणुएहिं कयाओ, चेइअं गिहचेइएसुं जा पडिमा । उक्कोस पंचधणुसय, जाव य अंगुठ्ठपवसमा ॥ ६ ॥ बहुकोडिकोडिलख्खा, ता उ चिय भावओ अहं सबा । समगं चिय पणमामि, न्हवेमि पूएमि झामि ॥ ७ ॥
અ—(ત૪) તથા (ચેવ) નિચે (સંજૂરીને) જ બૂઢીપને વિષે, (થાય સંદે હૈં) ધાતકીખંડને વિષે (પુર દે) પુષ્કરા ને વિષે આવેલા (મદેવ) ભરત, એરવત ને (વિટ્ટુ) મહાવિદેહ ક્ષેત્રને વિષે તથા (ગામ) ગ્રામને વિષે, (બ) ખાણેાને વિષે અને (નગમાસું) નગરાદિકને વિષે (સુ) વિદ્યુન્માલી દેવતાએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા ( મનુä યાત્રો) ભરતચકી વિગેરે મનુષ્યાએ કરા વેલી અષ્ટાપદ્મ પર્વત વિગેરે પર રહેલી ચેાવીશ તી કરાની પ્રતિમાઓની જેમ તથા કેટલાક શ્રાવકાએ કરાવેલા (ચે ં) દેહરાઓને વિષે રહેલી અને (ત્તેિ પલ્લું) કેટલીક
ઉપર ચૈત્યેા નહીં ગણીને ૫૧૧ ચૈત્યા જ લખ્યા છે. તે ૫૧૧ પૈકી નંદીશ્વરના ૨૦, કુંડળના ૪ ને રુચકના ૪ કુલ ૨૮ ચૈત્યેા ચાર દ્વારવાળા હાવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૭૨, અને બાકીના ૪૮૩ ચૈત્યેા ત્રણ દ્વારવાળા હોવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા ૫૭૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧૪૩૨ થાય છે. તિર્થ્યલાકના ૩૨૫૯ ચૈત્યાની પ્રતિમા ૩૯૧૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩૨૯૮૮૮ એછી થવી જોઇએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાને જગચિંતામણુિની સંખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩૧૦૫૪૦ ધટે છે. આ રીતે ૧૯૩૪૮ ને જિનબિંબની સંખ્યામાં વધારેા રહે છેતે સંબંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવ ચૈવેયક તે પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યેામાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હોય તે ૩૨૩ તે ૬૦ વડે ગુણતાં ૧૯૩૮૦ જિનબિંબ વધે. ત્યારે વળી ૩૨ ને ફેર રહે તેને માટે રુચક તે કુંડળ દ્વીપના ૮ ચૈત્યેામાં ૧૨૪ ને બદલે ૧૨૦ ગણેલ હોય તેા એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લેાકમાં જિનબિંખે। સમજવા.
૧૫૨૯૪૬૪૧૪૦ ઊર્ધ્વલાકમાં ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૧૩૮૯૬૦૦૦૦૦૦ અધેાલાકમાં ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૬૧૪૦૦ તિÁલાકમાં ૨૦ માં ૧૨૪=૨૪૮૦ અને ૪૯૧ માં ૧૨૦ પ્રમાણે ૧૫૪૨૫૫૨૫૫૪૦ કુલ જિનબિંબ થાય. મિત્ર ૫૮૯૨૦ કુલ ૬૧૪૦૦
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ ગૃહત્યને એટલે ઘર-દેરાસરને વિષે રહેલી એમ (વા હિમા) જે જે જિનપ્રતિમાઓ છે, તેઓના દેહનું પ્રમાણ ( ર) ઉત્કૃષ્ટથી (પંaધપુર) પાંચ સો ધનુષનું અને જઘન્યથી ( નવ ૪ અંgટરમાં ) યાવત્ અંગુષ્ઠના પર્વ જેટલું હોય છે. તે અશાશ્વતી પ્રતિમાઓ ( દુહોસ્ટિહીં ) ઘણા લાખ કોટિ કોટિ છે. ( તા ) તે (૩) તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, (ર) તે સર્વને ( ૬ ) હું (ત્રિય) નિશ્ચ (માવો) ભાવથી (મ) સમકાળે જ (fમસિ) મસ્તકવડે પ્રણામ કરું છું, ( રસિ ) સુગંધી જળવડે સ્નાન કરાવું છું, (પૂમિ) ચંદન અને પુષ્પાદિકવડે પૂજા કરું છું (ાજિ) તથા મનવડે ધ્યાન કરું છું. એ પ્રમાણે ચિતવવું. ૫, ૬, ૭. ઈતિ પ્રથમ પ્રતિમાદ્વાર, હવે ઈર્યાપથિકી મિથ્યાદુષ્કૃત નામનું બીજું દ્વાર કહે છે.– चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं। चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ॥८॥
અર્થ –(૦૨૬૪૫૪) નરકને વિષે જીવના ચેદ પદ-ભેદ, (મહા ) તિર્યંચને વિષે અડતાળીશ ભેદ, (
તિહાતિર૬) મનુષ્યને વિષે ત્રણ સો ને ત્રણ ભેદ તથા ( ૪ સદન૩) દેવતાઓને વિષે એકસો અઠ્ઠાણુ ભેદ-એ પ્રમાણે (૩૬) ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવના કુલ પાંચસે ને ત્રેસઠ (૫૬૩) ભેદે છે. તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિહતા વિગેરે (સરળ) દસ પદવડે ગુણવાથી (તા) પાંચ હજાર ( છ રથ તા ૨) છસો ને ત્રીશ (૫૬૩૦) (બિછા) મિથ્યા દુષ્કૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. ૮
એ પ્રમાણેના જીવભેદો શી રીતે થાય છે તે વિસ્તારથી કહે છે – नेरइआ सत्तविहा, पजत्तापजत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥ ९ ॥
અર્થ -(રવિઠ્ઠ) રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદે કરીને (રૂા) નારકીઓ સાત પ્રકારના છે, તેઓ (જ્ઞાન ) પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદવાળા હોવાથી (વડલા ) ચાર પ્રકારના થાય છે. (પુ) તથા (તિરિ, તિર્યંચ, () નર અને (વાળ) દેવના ( વાદ ) અડતાળીશ વિગેરે ભેદની (સંતા) જે સંખ્યા કહી છે તે (વિં) આ પ્રમાણે થાય છે. ૯.
भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अट्ठव । . गब्भेयर पजेयर, जल थल नह उर भुआ वीसं ॥१०॥
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ અર્થ –(મૂપિાવા૩iતા) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય-સૂક્ષ્મ ને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ (વર્ષ) વીશ ભેદ થાય. (સેવ ) . બાકીના (ત) પ્રત્યેક વનસ્પતિકાય, (વિશ૪) વિકલૈંદ્રિયબેઇદ્રિય, તેઇદ્રિય, ચારિદ્રિય-તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત મળી ( ) આઠ ભેદ થાય. (ાદ થ૪ વદ ૩ મુ) જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ એ પાંચને (વાયર) ગર્ભજ ને સંમૂઠ્ઠિમ તથા (પજે
) પયોસ અને અપયત એમ ચારે ગુણતાં (વીર્ષ) વીશ ભેદ થાય—એ સર્વે મળીને તિર્યંચના અડતાળીશ ભેદ થાય છે. ૧૦.
હવે મનુષ્યના ભેદે કહે છે – पनरस तीस छपन्ना, कम्माकम्मा तहंतरद्दीवा। गब्भा पज्ज अपज्जा, समुच्छ अपज्जा तिसय तिन्नि ॥११॥
અર્થ –(વનરક) પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ-એ પંદર ( ) કર્મભૂમિના મનુષ્યો તથા (તીક ) ભરત અને એરવતની વચ્ચે રહેલા પાંચ હેમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ, પાંચ હરણ્યવંત, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુએ ત્રીશ (સવા) અકર્મભૂમિના મનુષ્ય, (ત) તથા (સંત દીવા) ક્ષુદ્રહિમવંત ને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ કે પશ્ચિમ તરફ હાથીના દાંતને આકારે બબ્બે દાઢાએ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાઓ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિયા મનુષ્યો થાય છે તે ( છપન્ના) છપન અંતરદ્વીપ કહેવાય છે. તે પંદર, ત્રીશ અને છપન મળીને એક સો ને એક ક્ષેત્રમાં (જન્મા ગર્ભજ મનુષ્ય થાય છે. તેના (Tષ અપા ) પર્યાપ્ત અને અપર્યાપા એમ બે બે ભેદ ગણતાં બા ને બે ભેદ થયા તથા () એક સો ને એક ક્ષેત્રને વિષે સંમૂઈિમ મનુષ્ય ઉપજે છે, તે ( પગ ) અપર્યાપ્ત જ હોય છે, તે ભેળવતાં ( તિરથ તિજ) સર્વ મળીને ત્રણ સે ને ત્રણ ભેદ મનુષ્યના થાય છે. ૧૧.
હવે દેવતાઓના ભેદ કહે છે – भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥१२॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता । अडनउअ सयं अभिहय-वत्तियमाइहिं दसगुणिआ ॥ १३ ॥
૧૨
Page #103
--------------------------------------------------------------------------
________________
८०
प्रणुस श्रड.
अर्थ:-( भवणा दस ) दृश भुवनपति, ( परमा पनर ) पं४२ परभाधार्मिङ, ( जंभय दस ) हश तिर्यग्लड, ( वणयर सोलसगं ) व्यंतर नेवाव्यतर भणीने सोण, ( गइ ठिइ ) गति, स्थिति अथवा थर भने स्थिर भजीने ( जोइस दसगं ) दृश प्रहारना ज्योतिष्ठ, ( किविस तिग ) ऋणु डिभिषिक, ( नव य लोगंता ) नव सोअंति, ( कप्पा बारस ) मार हेवार्ड, ( गेविज नव) नव वेने ( अणुत्तर पण ) पांथ अनुत्तर विमानना हेवा मे सर्व भजीने नवालु पर्यासा ने नवा पर्यासा भणी ( अडनउअ स ) सोने અઠ્ઠાણુ ભેદા દેવાના થાય છે. એ પ્રમાણે ચારે ગતિના મળીને પાંચસે ને ત્રેસઠ ભેદા થાય છે. तेने ( अभिहयवत्तियमाइहिं ) ते सर्वेना अलिडत, वर्त्तित यहि ( दसगुणिआ ) દશ પદવડે ગુણવાથી જે સંખ્યા થાય છે તે નીચેની ગાથામાં કહે છે. ૧૨-૧૩. अभिहयपयाइ दहगुण, पण सहसा छ सय तीसई भेआ । ते रादोस दुगुणा, इक्कारस सहस दोसया सट्ठी ॥ १४ ॥
अर्थः–७५२ ÷डेला पांच सेो तेसह लेहोने ( अभिहयपयाइ ) अलिडत विगेरे ( दहगुण ) दृश पढवडे गुणुवाथी ( पण सहसा ) पाय उन्नर ( छ सय तीसई भेआ) छसेो ने त्रीश लेह थाय छे. ( ते रागदोस ) तेने राग-द्वेष भ ( दुगुणा ) मे प्रारे गुणुवाथी ( इक्कारस सहस दोसया सट्ठी) अशीआर हुन्नर અસેા ને સાઠ ભેદ થાય છે. ૧૪.
मणवयकाए गुणिआ, तित्तीस सहस्स सत्तसयसीया । करकारणानुमइए, लख्खं सहसो तिसय चाला ॥ १५ ॥
अर्थः-ते ( ११२६० ) ने ( मणवयकाए ) भन, वयन भने अयावडे ( गुणिआ ) गुणुवाथा ( तित्तीस सहस्स ) तेत्रीश हुन्नर ( सत्तसयसीया ) सात से। ने मेशी ( ३३७८० ) लेह थाय छे. ( करकारणानुमइए ) तेने प
२, राव याने अनुभव से त्राण ४२णुवडे गुगुवाथी ( लख्खं सहसो तिसय चाला ) भेडसा, भेड हुन्नर त्रशु सेो ने याणीश ( १०३३४० ) लेह थाय छे. १५.
कालतिगेणं गुणिआ, ति लख्ख चउ सहस्स वीसमहिआ य । अरिहंतसिद्ध साहु - देवयगुरु अप्पसख्खीहिं ॥ १६ ॥ अट्ठारस लख्खाई, चउवीस सहस्स एगवी सहिआ । इरिआमिच्छादुक्कड - पमाणमेअं सुए भणियं ॥ १७ ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસકૃતિકા પ્રકરણ
૯૧
અર્થ:—તે ( ૧૦૧૩૪૦ ) ને ( હ્રાતિનૅળ) ત્રણ કાળવડે એટલે અતીત કાળ સંબંધી પાપને નિર્દે છુ, અનાગત-ભવિષ્યકાળ સંબધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ આશ્રી સ ંવરું છું. એમ અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળવડે ( મુનિત્રા) ગુણવાથી (તિ હલ્લ ૨૩ સટ્રૂમ્સ) ત્રણ લાખ, ચાર હજાર ( વીસદ્દિ થ) ને વીસ ( ૩૦૪૦૨૦ ) ભે થાય છે. તેને ( અરિહંત સિ સાદુ ) અરિહંત, સિદ્ધ, સાધુ, ( સેવય ગુહ ત્રસલ્લી તૢિ ) સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિક દેવા, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છએ ગુણવાથી (અટ્ઠાન જલ્લાદ્) અઢાર લાખ ( પીત્ત સદસ્ત નીદુિઆ ) ચાવીશ હજાર, એક સે। ને વીશ ( ૧૮૨૪૧૨૦ ) ભેદ થાય છે ( × ) આ પ્રમાણે ( TMિ ) Éોપથિકીના ( મિચ્છાદુરક) મિથ્યાદુષ્કૃતનું ( માળ ) પ્રમાણ ( સુપ મળિયં) શ્રુતમાં કહેલુ છે. કોઈ ઠેકાણે આભાગ અને અનાભાગરૂપ એએ ગુણીને છત્રીશ લાખ, અડતાલીશ હજાર, ખસે` ને ચાળીશ ( ૩૬૪૮૨૪૦) ભેદા કહેલા છે. ૧૬–૧૭.
( કૃતિ મિત્રુતદ્વારમ્ | ૨ ||) હવે કેટિશિલા નામનું ત્રીજું દ્વાર કહે છે.—
जोयणपिडुलायामा, दसन्नपवयसमीवकोडिसिला । जिणछक्कतित्थसिद्धा, तत्थ अणेगा उ मुणिकोडी ॥ १८ ॥
અર્થ:—— નોયવિદુષ્ટાયામાં ) ઉત્સેધ અંશુલના માપથી એક યેાજન પહેાળી, એક ચેાજન લાંબી અને એક યેાજન ઉંચી ( જાડી ) (જોડિસિલ્ફા ) કેટિશિલા નામની ગેાળ શિલા ભરતક્ષેત્રના મધ્યખડમાં મગધદેશને વિષે ( ન્નચસમીવ) દશાણુ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર (નાિળTM ) શ્રી શાંતિનાથ જિનેશ્વરથી આરંભીને છ તીર્થંકરાના ( સિદ્ઘ ) તીર્થના ( તત્ત્વ અળેના ૩ મુળિìરી) ત્યાં અનેક કરોડ! મુનિએ (સિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૮.
શી રીતે સિદ્ધ થયા છે? તે કહે છે:—
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ । बत्तीसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ॥
અર્થ :—કેાટિશિલા પર (પદ્મમં અંતિળāર) પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર ( રક્ષાઽ૪ ) શ્રી ચક્રાયુધ ( અનેગરાદુરયોિ ) અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ( તો ) ત્યારપછી ( વત્તલનુě) ખત્રીશ યુગવડે કરીને એટલે તેમની પટ્ટપર ંપરામાં બત્રીશ પાટ સુધી ( સંલિગ્નમુનિજોરી) સંખ્યાતા કરાડ મુનિએ (વિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૯.
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રકરણસંગ્રહ. संखिजा मुणिकोडी, अडवीसजुगेहिं कुंथुनाहस्स । अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થ-તથા ( શુનાઇટ્સ ) શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં (અgવીગુfટું ) અઠ્ઠાવીશ યુગ (પાટ) સુધીમાં (સંવિના મુળિલોહી ) સંખ્યાતા કરેડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( અનિr ) શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં ( વ વવનુII ) ચોવીશ યુગ (પાટ) સુધી (યાસી ) બાર કરોડ મુનિઓ ( લિદા) સિદ્ધ થયા છે. ૨૦
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुवयस्स कोडितिगं । नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥
અર્થ - ( મgિ૪ ) શ્રી મલ્લિનાથ જિનેવરના તીર્થમાં (વીલગુના) વીશ યુગ (પાટ ) સુધી ( છ શહિ ) છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા ( મmeg૪ ) શ્રી મુનિસુવ્રત જિનેવરના તીર્થમાં ( ક્ષિતિ) ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( રક્ષિતિબ્ધ ) શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં ( રાજ ) એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણું મુનિઓ ત્યાં સિદ્ધ થયા છે ) ( તેવ) તેથી કરીને તે શિલા પર કડો મુનિઓ ( સિદ્ધા ) સિદ્ધ થવાથી (હિસિસ્ટા ) તે કટિશિલા નામે ઓળખાય છે. ૨૧.
હવે તે કોટિશિલા કોણે ને કેટલી ઉંચી ઉપાડી ! તે કહે છે – छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीइ ऊरूसु । जाणू कहमवि जाणू, नीया सा वासुदेवेहि ॥ २२ ॥
અર્થ-નવ વાસુદેવોએ તે શિલા ઉપાડતી વખતે નીચે લખેલા પોતપોતાના અંગ સુધી આણી હતી. પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવે તે શિલા વામ હસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે ( છ ) છત્રને સ્થાને રાખી હતી. બીજા દ્વિપૂર્ણ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (સીમિ) મસ્તક સુધી આણી હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (નવા) ડોક સુધી આણી હતી. ચેથા પુરુષોત્તમ વાસુદેવે () વક્ષસ્થળ-હૃદય સુધી આણી હતી. પાંચમાં પુરુષસિંહ વાસુદેવે ( ઝી ) ઉદર સુધી આણી હતી. છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે ( જાહીદ ) કટીભાગ સુધી આણી હતી. સાતમા દત્ત નામના વાસુદેવે ( યુ ) સાથળ સુધી આણી હતી-આઠમા લક્ષ્મણ વાસુદેવે ( નાબૂ ) ઢીંચણ સુધી ઉંચી કરી હતી અને
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ.
નવમા કૃષ્ણ વાસુદેવે ( મા કાળુ નવા સા) જાનથી કાંઈક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી. ૨૨.
( ત ોરિશિરાદા સુતાય ) હવે ચોથું શાવત ત્યદ્વાર કહે છે – इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए।
तीसं वासहरेसु, वेयड्ढेसुं च सयरिसयं ॥ २३ ॥ " અર્થ – કવિરા) પૃથ્વી વલયમાં-તિર્યકમાં રહેલા ( દિગgora) પાંચ સો ને અગ્યાર (તારા રે ) શાશ્વત ચેત્યને (નમામિ) હું વંદના કરું છું. (ઊર્વલોકમાં જે ૮૪૯૭૦૨૩ ચેત્યો તથા અધલકમાં ૭૭૨૦૦૦૦૦ ચિત્ય તથા વ્યંતર અને તિષ્કોને વિષે અસંખ્યાતા ચ શાશ્વતા છે. તે અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિર્યકમાં રહેલા ચૈત્યાનાં સ્થાનકેની જ વિવક્ષા કરી છે. ) તે આ પ્રમાણે –(તારં વાર
૪) ત્રીશ વર્ષધર પર્વત ઉપર ત્રીશ ચેત્યો છે, કારણ કે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય છે. () તથા ( ડુ) ૧૭૦ દીધતાત્ર્ય પર્વત પર (રજિસવં) એક સો ને સીતેર શાશ્વત ચેત્ય છે. ૨૩. તથા
वीसं गयदंतेसुं, कुरुदुमदसगे तहेव नउई अ । वख्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥२४॥ અર્થ-(
) ૨૦ ગજદંત પર્વતો ઉપર વીશ ચે છે, ( તા ) તથા (કુદુમા ) દેવકુરુ, ઉત્તરકુરુમાં રહેલા જ વૃક્ષાદિક દશ વૃક્ષો પર (નક ) નેવું ચે છે તે આ પ્રમાણે–એ વૃક્ષના મધ્યની ઊર્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાઓ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચત્ય હોવાથી દરેક વૃક્ષે નવ નવ ચૈત્યો થયા, તેથી દશ વૃક્ષના નેવુ ચૈત્ય થયા. તથા પાંચ મહાવિદેહમાં રહેલા (વાઇિ અદ્ધિ ) એશી વક્ષસ્કાર પર્વત પર એંશી ચેત્યો છે તથા (મેરાઉન) પાંચ મેરુપર્વતના સંબંધના (gણી ) પંચાશી ચેત્યો છે. તે આ પ્રમાણે–ચારે વનમાં ચારે દિશાએ એકેક ચિત્ય હોવાથી સોળ અને એક ચૈત્ય ચૂલિકા પર હોવાથી દરેક મેરુપર્વતે સતર સતર ચૈત્ય છે; તેથી પાંચ મેરુ પર્વતના મળીને પંચાશી ચેત્યો છે. ૨૪.
૧. તિછલકમાં નિર્મીત ૫૪૩ સિદ્ધાયતનો કહ્યા છે, તેમાં નંદીશ્વરપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના કમી કરતાં ૫૧૧ થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રકરણસંગ્રહ.
इसुमणुकुंडलरुअगे, चउ चउ वीसं च नंदिसरदीवे । अडवीस नंदिकुंडलि-रुअगे सयपन्नबासयरी ॥ २५॥
અર્થ –() ચાર ઈષકાર ઉપર એકેક અને (જી) માનુષત્તર, (૬૪) કુંડલ અને ( જે) અચક-એની ઉપર (ર૪ ૪) પ્રત્યેકે ચાર ચાર ચઢ્યો હોવાથી કુલ ૧૬ ચેત્યો છે, () અને (નવિની ) નંદીશ્વરદ્વીપમાં (વીલ , વીશ ચૈત્ય છે. હવે આ ચેત્યેના ઉચ્ચત્વ વિગેરેનું પ્રમાણ કહે છે –(નંદિ ) નંદીશ્વરના વીશ અને (૬૪) કુંડલ તથા ચકના આઠ મળી (સહવીર) અઠ્ઠાવીશ ચેત્યો પૂર્વ પશ્ચિમ () સ યોજન લાંબા છે. દક્ષિણ ઉત્તર (%) પચાસ યોજન પહોળાં છે, તથા (વારા ) બોતેર જન ઉંચા છે. ૨૫.
હવે તેથી અર્ધા પ્રમાણુવાળા કહે છે - अठाराहिय दुसई, पन्नद्ध छत्तीस दीहपिहलुच्चा । माणुसइसुगयदंत य, वख्खारवासहरमेरूसुं ॥ २६ ॥
અર્થ:-(મજુર ) માનુષેત્તરના ચાર, ઈષકારના ચાર, (જયવંત ૫) ગજદંતાના વીશ, (વહેવાર ) વક્ષસ્કારના એંશી, (વાવ) વર્ષધરના ત્રીશ ( મેવું ) ચૂલિકા સિવાય પાંચ મેરુપર્વતના ચાર વનના એંશી-એ સર્વ મળીને (વાદિય દુ) બસો ને અઢાર ચૈત્યો ( પત્ર ) પચાસ યોજના (વદ) લાંબા, તેથી અર્ધ એટલે પચીશ જન ( પિદુર) પહોળી અને (છત્તીસ ) છત્રીશ યોજન ( ડચા ) ઉંચા જાણવા. ૨૬.
पणसट्टिअहिअ सयदुग, संपुण्णं कोसमद्ध देसूणं । दीहे पिहु उच्चत्ते, कुरुदुमवेअड्डचूलासु ॥ २७॥
અર્થ:– ફુદુમ) દશ કુરુક્ષેત્રમાં રહેલા જંબૂ આદિ દશ વૃક્ષોના નેવુ ચૈત્ય, પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, ૫ ભરત, ૫ ઐરવત કુલ ૧૭૦ ક્ષેત્રમાં રહેલા ૧૭૦ ( રેટ્ટ ) દીર્ઘવૈતાલ્યો ઉપરના એક સો ને સીતેર ચેત્યો, તથા ( બૂરાણુ ) પાંચ મેચની ચૂલિકાના પાંચ ચે, એ સર્વ મળીને (grefમદિ૩. યદુન ) બસ ને પાંસઠ ચૈત્ય ( સંપુvor તમ રેલૂ ) સંપૂર્ણ એક ગાઉ ( હીદે ) લાંબા, અર્ધ ગાઉ (પદુ ) પહોળા અને દેશ ઊણ ગાઉ ( ૩ ) ઉંચા છે. એમ સર્વ મળીને (૨૮-૨૧૮-૨૬૫) તિછલકમાં ૫૧૧ શાશ્વત ચઢ્યા છે. ૨૭.
દેવેન્દ્રસૂરિ વિગેરેએ કરેલા શાશ્વત જિનસ્તોત્રોને વિષે તિર્યકમાં શાશ્વત
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસતિકા પ્રકરણ. ચેત્યો ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું. તે વિષે ( વ ના ) એ પ્રથમ પદવાળા ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે-તિર્થન્ લેકમાં રહેલા જિનચૈત્યને માટે વિસંવાદ-ભિન્ન ભિન્ન મતે છે, તેને ખુલાસો ગીતાર્થ જ જાણી શકે છે.
(તિ ચૈત્યદ્વાર વતુર્થ જ ! ) હવે પાંચમું પ્રાસાદદાર કહે છે – पासाया ईसाणे, सुहमा सिद्धोववार्य हरए । अभिसे अलंकारा, ववसाएँ नंदि बलिपीढं ॥ २८ ॥
અર્થ:–દેવતાના (TRાવા સાથે કુદમાં) મૂળ પ્રાસાદાવત સકથી ઈશાન ખૂણમાં આસ્થાન સભાની જેવી જિનેવરની દાઢા વડે યુક્ત એવા માણુવક ચૈત્યખંભાદિકથી યુક્ત સુધર્મા નામની સભા હોય છે ૧. તેની આગળ ઈશાન ખૂણમાં જ (સિદ્ધ) સિદ્ધાયતન-નિગ્રહ હોય છે૨. તેની આગળ (૩ઘવાય ) ઉપપાતસભા હોય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા દેવ ઉત્પન્ન થાય છે ૩. તેની આગળ નિર્મળ જળથી ભરેલા ( હૃg = ) દ્રહ હોય છે, જેમાં દેવતાઓ સ્નાન કરે છે ૪. તેની આગળ (ઉમરેઠ) અભિષેક સભા હોય છે તેમાં દેવતાઓ પોતપોતાના વિમાનાધિપતિને અભિષેક કરે છે ૫. તેની આગળ ( રુંવાત ) અલંકાર સભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે દેવનો સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે ૬. તેની આગળ (વાઈ) વ્યવસાય સભા હોય છે, ત્યાં આવીને ત્યાં રહેલા શાશ્વત પુસ્તકો વાંચી ધાર્મિક વ્યવસાયે ગ્રહણ કરે છે ૭. તેની આગળ (નંદ્રિ) નંદા પુષ્કરિણી (વાવ) હોય છે, તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉગેલા કમળો લઈ જિનભવનમાં આવી ગર્ભગૃહમાં ( ગભારામાં ) રહેલી પાંચસે ધનુષ્યના દેહમાનવાળી એક સે ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શકસ્તવ કહેવા પર્યત કરે છે ૮. ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટા નાંખીને પૂજે છે. પછી નંદાપુષ્કરિણીની આગળ (ઝિ૮) બળિપીઠ હોય છે, ત્યાં આવીને બળિ મૂકે છે ૯. દરેક વિમાનમાં આ નવ સ્થાનકે ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણમાં જ અનુક્રમે રહેલા હોય છે. ૨૮. मुहमंडे पिच्छमंडवे, थूभ चेइ झओों पुख्खरिणी । जम्मुत्तरपुवासुं, जिणभवणसभासु पत्तेअं ॥ २९ ॥
અર્થ –(1ષ્ણુપુઠ્ઠાણું) પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એકેક દ્વાર હોય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ (મુદ્રમંડ)
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
મુખમંડપ હોય છે ૧. તેની આગળ (જિકમંદવ) પ્રેક્ષામંડપ હોય છે. ૨. તેની આગળ (શ્રેમ) સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એકેક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સમુખ અનુક્રમે ઋષભ, વેધ માન ચંદ્રાનન અને વાર્ષિણ નામના એક એક જિનપ્રતિમા હોય છે ૩. તે સ્તૂપની આગળ (રેરા) ચૈત્યવૃક્ષ હાય છે ૪. તેની આગળ ( ગ) ઇંદ્રધ્વજ હોય છે ૫. તેની આગળ જળથી ભરેલી (પુeff) પુષ્કરિણી હોય છે . આ છ પ્રકાર (નિગમવા ) જિનભવનને વિષે તથા (તમાકુ) પાંચ સભાઓને વિષે ( ગં) પ્રત્યેક પ્રત્યેક દ્વારે હોય છે. જિનભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રક્ષીય ઉપાંગ આદિ સૂત્રોથી જાણી લેવું. ર૯.
હવે મૂળ પ્રાસાદાવત સક કયાં છે ? તે કહે છે – ओआरियलयणांम अ, पहुणो पणसीइ हुंति पासाया। तिसय इगचत्त कत्थय, कत्थवि पणसहि तेरसया ॥३०॥
અથ–સૈધર્મ વિમાનમાં ચેતરફ પ્રાકાર છે, તે ત્રણ યોજન ઉંચે છે. મૂળમાં સે જન પહોળો છે, મધ્યમાં પચાસ જન પહોળે છે અને ઉપરના ભાગમાં પચીશ પેજન પહોળો છે. ભવનપતિનિકાયના ભવનને વિષે રહેલા પ્રાકાર ઉંચાઈ અને પહોળાઈમાં ધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણુવાળા છે. તે પ્રકારની મધ્યે (વચમાં) સર્વત્ર (કરિયલ્ટથમિક) ઉપકારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર (દુ) વિમાનના સ્વામીના (ાળી ફુતિ પરાયા) પંચાશી પ્રાસાદ હોય છે. (વસ્થા) કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (તિરા ફુવત્ત) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ હોય છે અને (કવિ) કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (પટ્ટિ તેર તથા) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ હોય છે. એમ ત્રણ પ્રકાર જાણવા.૩૦.
તે પ્રાસાદે તેટલી સંખ્યામાં શી રીતે રહેલા છે? તે કહે છે – मुहपासाओ चउदिसि, चउहिं ते सोलसेहिं सोलावि । चउसठ्ठीए सावि अ, छप्प्पन्नहिं दुहीसएहिं ॥ ३१ ॥
અથ–મુદાણા ) મુખ્ય પ્રાસાદની (રતિ ) ચારે દિશામાં (f) ચાર પ્રસાદે રહેલા છે. તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા (રોહિં ) સોળ પ્રસાદ છે, એટલે દરેક પ્રાસાદની ફરતા ચાર
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસઋતિકા પ્રકરણ,
ચાર પ્રાસાદા છે. એ બીજી પંક્તિ તેમાં સ` મળીને ૨૧ પ્રાસાદા થયા. હવે તે (રોહા વિ) સાળ પ્રાસાદો બીજા ( અડસઠ્ઠીપ) સાળે પ્રાસાદેાને ચારગુણા કરતાં ચાસઠ પ્રાસાદોથી પરિવરેલા છે તે ત્રીજી પંક્તિ. તે સર્વે મળીને ચેાસડમાં એકવીશ ભેળવતાં ૮૫ થયા. ( સ વિ = ) તે ચાસઠ પ્રાસાદો બીજા ( જીન્નતૢિ ટુનfતૢ ) ચાસઠ ને ચાર ગુણા કરતાં ખસેને છપ્પન ( ૨૫૬ ) પ્રાસાદેાથી પપિરવરેલા છે, તે ચેાથી પંક્તિ. તે સવે મળીને ખસે` ને છપ્પનમાં ૫ંચાશી ભેળવતાં ( ૩૪૧ ) થયા. ૩૧.
ગેરે
विअ पुण सहसेणं, चउवीसहिएण हुंति परिअरिआ । मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२ ॥
અર્થ :—( તેવિ અ ) તે ખસેને છપ્પન પ્રાસાદો પણ ( ઘુળ ) વળી ( સજ્ઞેળ વડવીદળ ) ખસે` છપ્પનને ચારગુણા કરવાથી એક હજાર અને ચાવીશ પ્રાસાદોથી ( ટ્રુત્તિ નિરિા) પરિવરેલા છે, તે પાંચમી પંક્તિ. તે સર્વે મળીને એક હજાર ને ચાવીશમાં ત્રણ સેા એકતાળીશ નાંખવાથી ૧૩૯૫ થયા. ( પળવિ પતીઓ) આ પાંચે પંક્તિએ ( મૂહુચત્તપુજ્જુત્તા) મૂળ પ્રાસાદાવત...સકની ઉંચાઈ, પહેાળાઇ અને લંબાઈ કરતાં (વ્રુદ્ધે) અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવત...સક ઉંચાઇ અને પહેાળાઇમાં પાંચસેા યાજનના છે ત્યાં પહેલી ચાર પ્રાસાદવાળી પતિ અઢીસેા ચેાજનના માનવાળી હેાય છે. બીજી પંક્તિના પ્રાસાદા તે કરતાં અર્ધા પ્રમાણવાળા હાય છે. ત્રીજી પંક્તિના પ્રાસાદે તે કરતાં અપ્રમાણવાળા હાય છે, એ રીતે અનુક્રમે પાંચે પંક્તિમાં ઉંચાઇ જાણવી. ૩૨.
હવે દરેક વિમાનમાં કેટલા પ્રાસાદા હાય છે ? તે કહે છેઃ
तेर सय पणसट्टाइ अ, पणपंतीहिं हुंति पासाया । पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥
અઃ—વિમાનામાં પંક્તિના સંબ ંધમાં ત્રણ ભેદ–પ્રકાર છે. તે આ પ્રમાણેકેટલાક વિમાનેામાં પાંચ પતિ છે, કેટલાકમાં ચાર પતિ છે અને કેટલાકમાં ત્રણ પંક્તિ હાય છે. તેથી એછા પ્રાસાદાવાળા વિમાન ચારે નિકાયને વિષે નથી, તેમાં ( પળવંતäિ ) પાંચ પક્તિવાળામાં ( તે સય પળલઠ્ઠા૬ ) એક હાર ત્રણસો ને પાંસઠ ૧૩૬૫ ( ક્રુતિ પસાયા) પ્રાસાદા હોય છે ( અંતિતિનેળ) ત્રણ પંક્તિ હાય છે ત્યાં ( પળસી ) પ`ચાશી પ્રાસાદા હોય છે, અને ( વ્રુદું તુ) ચાર પંક્તિ હોય છે ત્યાં (તિસર્ ચત્ત ) ત્રણસેા ને એકતાળીશ પ્રાસાદો હાય
૧૩
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
પ્રકરણુસંગ્રહ.
છે. ( અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પ ંક્તિની સ ંખ્યા કહેવી જોઇએ, છતાં તેમ ન કર્યું તેનુ કારણ મૂળ ગાથા એવા વ્યતિક્રમથી રચેલી છે તેમ સમજવું. ) ૩૩. આ ત્રણે પ્રકારમાં દરેક દિશાએ કેટલા પ્રાસાદા હોય છે ? તે કહે છે:— पणसीई इगवीसा, पणसी पुण एगचत्त तिसईए । તેરસસય પળસદા, તિસરૂં રૂાપત્ત પદું ॥ ૨૪ ।। હૈં) દરેક દિશામાં ( વીસા ) એકવીશ એકવીશ પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ( વળી ) પચાશી પ્રાસાદો થાય છે. ઘુળ ) તથા ચાર પંક્તિવાળામાં દરેક દિશામાં ( વળી ) પચાશી પચાશી પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ( ચત્તતિ) ત્રણ સેા ને એકતાળીશ પ્રાસાદા થાય છે, તથા પાંચ પંક્તિવાળા વિમાનને વિષે દરેક દિશાઓમાં મધ્યવતી પ્રાસાદો સહિત ( તિત્ત‡ ચત્ત ) ત્રણ સેા ને એકતાળીશ પ્રાસાદે હાવાથી ( તેલલય પળત્તા ) એક હજાર ત્રણ સેા ને પાંસઠ
અર્થ :—ત્રણ પંક્તિવાળામાં (
પ્રાસાદો થાય છે. ૩૪.
॥ કૃતિ પશ્ચમં ત્રાસાકારમ્ | ( ૧ )
હવે કિરણપ્રસર નામનું છઠ્ઠું દ્વાર કહે છે. તેમાં પ્રથમ સૂર્યના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાના વિભાગ દેખાડે છેઃ—
पिट्टे पुवा पुरओ, अवरा वलए भमंतसूरस्स । दाहिणकरांम मेरू, वामकरे होइ लवणोही ॥ ३५ ॥
અ:—મેરુપર્વતની ( વરુપ ) ચાતરમ્ પ્રદક્ષિણા ( મમતસૂક્ષ ) ફરતા સૂર્ય ની ( વિટ્ટે ) પાછળ ( પુલ્લા ) પૂર્વદિશા અને ( પુરો અવત્ત ) આગળ પશ્ચિમ દિશા હાય છે. સૂર્ય ના (ત્તિળમિ) જમણા હાથ તરફ ( મેસ્ડ ) મેરુપ ત રહે છે અને ( વામ ) વામ (ડાખા) હાથ તરફ (વળોદ્દી) લવણુસમુદ્ર ( દો. ) રહે છે. આ સૂર્યની પેાતાની દિશાઓ છે, પણ લેાકની દિશા નથી. લેાકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હાય છે, સર્વ ક્ષેત્રામાં તે ( દિશાએ ) તાપ દિશાએ કહેવાય છે, પણ સ્વાભાવિક તા ક્ષેત્રદિશા છે તે (દિશાએ ) મેરુપર્વતમાં આવેલા રુચકપ્રદેશેાથી ઉત્પન્ન થાય છે. મેરુપર્વતના પૃથ્વીતળ ઉપર ચાતરથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશેા છે તે રુચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતળને સ્થાને ગેાસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ એ એ પ્રદેશેા છે તે પ્રદેશા ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂર્વાદિક ચારે મહાદિશાએ છે અને એક પ્રદેશરૂપ ચાર રુચકા મુક્તાફળની શ્રેણીને આકારે
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ ઊર્ધ્વ ( ઉંચી) અને અધો (નીચી) દિશા છે. આ રીતે જંબૂદ્વીપની જગતીમાં વિજયદ્વારે પૂર્વ દિશા છે, વૈજયન્તદ્વારે દક્ષિણ દિશા છે, જયંતદ્વારે પશ્ચિમ દિશા છે અને અપરાજિતદ્વારે ઉત્તર દિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓનો નિર્ણય જાણવ. ૩૫.
હવે છ દિશાઓમાં હમેશાં જબૂદ્વીપમાં રહેલા સૂર્યના કિરણે કેટલા દૂર સુધી પ્રસરે છે ? તે છ ગાથાવડે બતાવે છે –
सगचत्तसहस दुसई, तेवट्ठा तहिगवीससटुंसा । पुवावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥
અર્થ -( વ ) કર્ક સંક્રાંતિને પહેલે દિવસે ( સાવરદ ) સુડતાળીશ હજાર (દુર તેવા) બસે ને ત્રેસઠ જન (
તવીરસદંતા) તથા એક યોજનના સાઠ ભાગ કરીને તેવા એકવીશ ભાગ ૪૭૨૬૩ એટલે (સૂ) સૂર્યથી (પુજા ) પૂર્વ દિશામાં અને એટલે જ સૂર્યથી પશ્ચિમ દિશામાં કિરણનો પ્રસાર છે. તે દિવસે બને દિશાનું મળીને ઉદય અને અસ્તનું આંતરું ૯૪પર૬૪૪ જન હોય છે. (મદુર૪) હવે ઉત્તર દિશામાં કિરણના પ્રસારનું માન કહે છે. ૩૬. असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे । આસિફસાં અવવિ , તિતસત નતિમાન છે રૂ૭
અર્થ:–સર્વ અત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય કર્કસંક્રાંતિને (૪૬) પહેલે દિવસે એક સો ને એંશી જન જગતીથી દ્વીપની અંદર પેઠેલ હોય છે. તેથી (સા gવારીકા) પિસ્તાળીશ હજાર એજનમાં તેટલા (અકિલા ) એક સો એંશી
જન ઓછા જાણવા. એટલે કે ચુમાળીશ હજાર, આઠ સે ને વીશ ૪૪૮૨૦ જન ઉત્તર દિશામાં મેરુ સુધી કિરણે પ્રસરે છે, (કમ્પો ટ ) હવે દક્ષિણ દિશામાં કિરણનો પ્રસાર કહે છે–દક્ષિણ દિશામાં દ્વીપ સંબંધી (સિઘં) ૧૮૦ જન અને (સ્ટોવ ) લવણસમુદ્રમાં (
તિરસદર નિમા) તેત્રીશ હજાર તથા હજારનો ત્રીજો ભાગ એટલે ત્રણસો ને તેત્રીશ પેજન તથા એક જનને ત્રીજો ભાગ પસરે છે તેથી કુલ ૩૩૫૧૩ એજન કિરણનો પ્રસરે છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણપ્રસર જાણી લેવો. ૩૭.
હવે મકરસંક્રાંતિમાં કેટલે કિરણપ્રસર હોય છે? તે કહે છે – इगतीससहस अडसय, इगतीसा तह य तीससटुंसा । મયરે વાંસ્લમો, વિરે મદુ ૩ મે ૨૮ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રકરણસંગ્રહ.
અર્થ:–સોથી અંદરના માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય અનુક્રમે કિરણના પ્રસરમાં ઓછો થતો થતો સંથી બહારના માંડલામાં આવે છે ત્યાં (ફુવતી રન ) એકત્રીસ હજાર ( સુતા ) આઠ સો ને એકત્રીશ જન (રદ ૨) તથા (તીવÉવા) એક જનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧ આટલા જન કિરણનો પ્રસર ( મરે ) મકરસંક્રાંતિમાં (પુવ ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે, બને મળીને તે ( બદ ૩ ) દિવસે (વિજો ) સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું આંતરું ૬૩૬૬૩ એજન થાય છે. અહીં હમેશાં ૧૭૨ ૧૪ જન કિરણ પ્રસરની હાનિ થતી જાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ
એ દરેકને માટે જુદું જુદું કહીએ તો તેથી અર્ધ એટલે ૮૬ I યેાજન કિરણ પ્રસરની હાનિ થાય છે. ૩૮.
હવે મકરસંક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં થતા કિરણના પ્રસરને કહે છે – लवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे । लवणम्मि जोअणतिगं, सतिभाग सहस्स तित्तीसा ॥ ३९ ॥
અર્થ સૂર્ય સૌથી બહારના માંડલામાં આવે ત્યારે તે ( ૪am) લવણસમુદ્રને વિષે ( તિરું તા) ત્રણ સો ને ત્રીશ જન જાય છે, તેથી ( સ્ટવ રિસ ) લવણસમુદ્ર સંબંધી ત્રણ સો ને ત્રીશ તથા (વીન) દ્વીપ સંબંધી (Trad R) પીસ્તાલીશ હજાર, એ બને મળીને ૪૫૩૩૦ જન ઉત્તર દિશામાં કિરણને પ્રસર છે (સંદ ) તથા દક્ષિણમાં (લવણની દિશામાં) ત્રણસેં ત્રીશ બાદ કરતાં (નg સિત્તના) તેત્રીશ હજાર ને (મતિ) ત્રણ જજન તથા (તિમાજ) એક જનને ત્રીજો ભાગ ૩૩૦૦૩ એટલા જન કિરણને પ્રસર છે. ૩૯.
હવે ઉચે તથા નીચે ઊર્ધ્વ તથા અદિશામાં) તેજના પ્રસરનું સ્વરૂપ કહે છે – मयरम्मि वि ककम्मि वि, हिट्ठा अट्ठारजोअणसयाइ । जोयणसयं च उड्डे, रविकर एवं छसु दिसासु ॥ ४०॥ .
અથ –( મા*િ વિ) મકર વિગેરે છ સંક્રાંતિને વિષે તથા ( રશ્મિ વિ ) કર્ક વિગેરે છ સંક્રાંતિને વિષે પણ અર્થાત્ સર્વે માંડલામાં વર્તતા (વિજ) સૂર્યના તેજ-કિરણનો પ્રસર ( કારત૬) અઢાર સો જન સુધી ( દિા ) નીચે જાય છે, કારણ કે સૂર્યથી આઠ સો જન સમભૂતલ છે અને સમભૂતળની અપેક્ષાએ એક હજાર યોજન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦
જન સમજવા. (૪) તથા ( ) ઉંચે (ઊર્ધ્વદિશામાં) સર્વે ક્ષેત્રમાં સર્વે સૂર્યના કિરણનો પ્રસર ( કોયાણચં) એક સો જન સુધી છે. ( પર્વ છg વિવાદુ) એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણાનું માને કહ્યું. ૪૦
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસતિકા પ્રકરણ હવે જમ્બુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા ( હમેશાં ) સર્વ મળીને કિરણપ્રસરનું માન કહે છે – पइदिणमविं जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। उड्ढह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥ ४१ ॥
અર્થ – હિમવ ) હમેશાં (1ખુત્તા ) દક્ષિણ અને ઉત્તરના કિરણને પ્રસર મેળવતાં ( અરજદર ) અઠ્ઠોતેર હજાર અને ( ત૬અaો ) હજારને ત્રીજો અંશ એટલે ત્રણ સો તેત્રીશ જન તથા એક જનનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ એટલા જન કિરણ પ્રસરે છે, તથા (૩૬) ઊર્ધ્વ અને અધે મળીને ( ગુજરીવાલા ) ઓગણીશ સ યોજન કિરણ પ્રસરે છે. સૂર્યથી ( પુરાવા સા ) પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણો ( રિયા ) અસ્થિત છે; કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સૂર્યના તેજને પ્રસર જબૂદ્વીપને વિષે જ જાણ. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલેદ સમુદ્ર અને પુષ્કરોધદ્વીપમાં સૂર્યોના તેજનો પ્રસર તો ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્ધ્વ તથા અધે મળીને તો નવ સો જન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી. તેનું સ્વરૂપ અમારા કરેલા મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. મનુષ્યલોકની બહારના ક્ષેત્રોમાં સૂર્ય અને ચંદ્ર સ્થિર રહેલા છે. ૪૧.
(ડૂત વિવાદ્વાર પછમ્ છે ) હવે સાતમું પર્યાપ્તિ દ્વાર કહે છે – आहारसैरीरिंदिय-ऊँसासर्वओमणो छ पज्जत्ति । चंउ पंचे पंच छप्पिों , इंगविगलोऽमणसमणतिरिए ॥४२॥
અર્થ – પન્નર ) આત્માની વિશેષ પ્રકારની શકિત તે પર્યાપ્તિ-તેના નામ કહે છે– માદાર ) આહારપર્યાપ્તિ, ( રરરર ) શરીરપર્યાપ્તિ, ( હૃતિક ) ઇંદ્રિયપર્યામિ. (રાસ) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (વો) વચન-ભાષાપર્યાપ્તિ અને (મો) મનપતિ–એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી (ટૂન ) એકેદ્રિયને પહેલેથી ( ૨ ) ચાર પર્યાપ્તિ, (વિદ્યા) વિકલેંદ્રિયને (પંર) પહેલેથી પાંચ પર્યામિ, ( મા ) અસંશિને પણ ( i ) પાંચ પર્યાપ્તિ અને ( સંમતિgિ ) સંક્ષિપચંદ્રિય તિર્યંચને ( છવિ ) છએ પર્યાપ્તિ મન સહિત હોય છે. ૪૨. गब्भयमणुआणं पुण, छप्पिअ पज्जात्त पंच देवेसु । जं तेसिं वयमणाण, दुवे वि पजत्ति समकालं ॥ ४३ ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રકરણસંગ્રહ. અર્થ:-( ઉ ) વળી ( રામચમgi ) ગજ મનુષ્યોને ( છત્તિ પગાર ) છએ પર્યામિઓ હોય છે. સંમૂછિમ મનુ અપર્યાપ્તપણે જ મરણ પામે છે તેથી તેમને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે તથા ( ડુ) દેવ અને ઉપલક્ષણથી નારકીઓને (પં) પાંચ પર્યાસિઓ હોય છે. (fક્ષ) કારણ કે તેમને (વામન દુર્વ વિ Tsત્તિ) વચનપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ બંને (મહિ) સમકાળે જ પૂર્ણ થાય છે. ૪૩.
હવે પહેલા ત્રણ શરીરને વિષે સર્વ પર્યાસિઓને યોગ્ય એવા કાળનું પ્રમાણ કહેવાને ઇચ્છતા સતા કહે છે –
उरालविउवाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे । तिन्हऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुत्ती ॥ ४४ ॥
અર્થ-નાવિઘાદા) દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને વિષે ( ગુજં) સમકાળે (૬ વિ જ્ઞા) છએ પતિઓનો (ક ) આરંભ થાય છે, એવી વ્યવસ્થા છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. (તિçstવ) ત્રણે શરીરમાં પણ (પ) પહેલી આહારપર્યાપ્તિ (સમા) એક સમયે જ પૂર્ણ થાય છે, (વી ) બીજી શરીરપર્યાપ્તિ ત્રણે શરીરમાં (અમોદ્રા ) અંતમુહૂત્તના પ્રમાણવાળી છે. ૪૪.
- હવે બાકીની પર્યાપ્તિઓનું કાળપ્રમાણ દારિક શરીરને આશ્રીને ગાથાના પૂર્વાર્ધવડે કહે છે અને વેકિય તથા આહારક શરીરને આશ્રીને માથાના ઉત્તરાર્ધવડે કહે છે – पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । पिहु पिहु समया चउरोऽवि, हुंति वेउविआहारे ॥ ४५ ॥
અર્થ –ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એ (કોડવિ) ચારે પર્યાસિએ (૩૪) દારિક શરીરને વિષે (સંવરમગ) અસંખ્યાતા સમયવાળા (જિદુ વિદુ) પૃથક્ પૃથફ (અંતમુહુરા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, એટલે તે સર્વે પર્યાપ્તિએ ચાર અંતર્મુહૂર્ત વડે પરિપૂર્ણ થાય છે. (વેચાણ) તથા વૈક્રિય અને આહારક શરીરને વિષે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એ (રાશિ) ચારે પર્યાપ્તિઓ (gિ fug) પૃથક્ પૃથક્ (રમવા દુનિ) એક એક સમયે પૂર્ણ થાય છે. એક સમયે ઇંદ્રિય પર્યાપ્તિ, બીજે સમયે ઉસપર્યાપ્ત, ત્રીજે સમયે ભાષાપર્યાપ્તિ અને ચોથે સમયે મન પર્યાપ્તિ પૂર્ણ થાય છે. ૪૫
આ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચને આશ્રોને પર્યાપ્તિઓ કહી.
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી:વિચારસપ્તતિકા પ્રકરણ
૧૦૩
હવે દેવ અને નારકીને આશ્રીને કહે છે – छन्हऽवि सममारंभे, पढमा समएऽवि अंतमोहुत्ती । ति तुरिअ समए समए, सुरेसु पण छ8 इगसमए ॥४६॥
અર્થ:-(ગુરુ) દેવ અને ઉપલક્ષણથી નારકીને વિષે () છએ પર્યાપ્તિઓનો (રમમાંt) સમકાળે પ્રારંભ થાય છે, તેમાંથી (દા) પહેલી એજાહારરૂપ પર્યાપ્તિ () એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી (અંતમોટુ) અંતમુહૂતે પૂર્ણ થાય છે, (તિ) ત્રીજી અને (સુમિ) ચોથી પર્યાપ્ત ત્યારપછી પૃથક્ પૃથક્ (રમg મg) એક એક સમયે પૂર્ણ થાય છે. તથા (પા છ૪) પાંચમી વચનપર્યાપ્તિ અને છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બન્ને ત્યારપછી (ફુવારમv) એક જ સમયે પૂર્ણ થાય છે, કારણ કે તેને તેવો સ્વભાવ જ છે. દેવ અને નારકીને ઉત્તરક્રિયામાં પણ એ જ પ્રમાણે પયોપ્તિઓ પૂર્ણ થાય છે. ૪૬.
(તિ પર્યાસિદ્ધાર કસમ | ૭ ) હવે કૃષ્ણરાજીના સ્વરૂપનું આઠમું દ્વાર કહે છે. बंभे रिठे तइअंमि, पत्थडे अट्ठ कण्हराईओ। इंदय चउसु दिसासुं, अख्खाडगसंठिआ दिग्घे ॥४७॥
અર્થ –(જં) બ્રહ્મલોક નામના પાંચમા દેવલેકમાં રહેલા (દ્દેિ તir) ત્રીજા રિટ્ટ નામના (પ ) પાથડામાં ( અટ્ટ પાર્ક) આઠ કૃષ્ણરાજીઓ છે. તે સચિત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. તેનો આકાર કેવો છે ? તે કહે છે–રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં રહેલા ( સ્ત્ર) ઈન્દ્રક વિમાનની (વડકુ વિરાણું) ચારે દિશાઓમાં બબે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજી છે, તથા ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. તે સર્વ મળીને આઠ છે. તે કૃષ્ણરાજી કેવી છે ? તે કહે છે. (અહલ્લા સંદિરા રિ) આખાટકના સંસ્થાન જેવી લાંબી છે. આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે (અખાડાની ભૂમિમાં) ચારે તરફ બેસવાના આસન હોય છે તે આકારે રહેલી છે. પ્રશાખની ટીકામાં પણ એ પ્રમાણે કહેલું છે. ૪૭. હવે લંબાઈનું પ્રમાણ કહે છે –
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રકરણસંગ્રહ. जोअणअसंख पोहत्ति, संख ईसाणि अच्चि अचिमाली। વૈોમ હૈહંવ, ચિંતામં પૂરિ કુવામં છે જ૮ . सुपइटाभं 'रिडं, मज्झे वर्ल्ड बहिं विचित्तटुं । तेसिं पहु सारस्सय-पमुहा तद्दुदुगपरिवारा ॥ ४९ ॥
અર્થ –તે કૃષ્ણરાજી (કોકાસર્ષણ) અસંખ્યાતા હજાર યોજન લાંબી છે, ( ત્તિ સંહ) સંખ્યાતા હજાર યોજન પહોળી છે તથા તેમને વિસ્તાર-પરિધિ અસંખ્યાતા હજારે જનનો છે. તેમની ઉંચાઈ આ પ્રમાણે-કોઈ મહદ્ધિક દેવતા જે ગતિવડે ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણે દે, તે દેવતા તે જ ગતિવડે પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજીનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે. તે કષ્ણરાજીની વચમાં છે? તે કહે છે. આ કણરાજીની ( ફુકાળ ) ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બબ્બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બન્ને રાજીના ખૂણું ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાનો છે. તે આ પ્રમાણે-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાજીએની વચ્ચે વિદિશામાં (શિ) અચિ નામનું વિમાન છે ૧, પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે (રિમાઈલ) અગ્નિમાલી નામનું વિમાન છે ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં (વોr) વૈરચન નામનું વિમાન છે ૩, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (પદં?) પ્રશંકર નામનું વિમાન છે જ, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં ( ચંદ્રમં) ચંદ્રાભ નામનું વિમાન છે પ, પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે (સૂરિ) સૂરાભ નામનું વિમાન છે ૬, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (પુરું) સુકાલ નામનું વિમાન છે ૭, ઉત્તરની બે કુણરાજીઓની વચ્ચે ( gugrગં) સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે ૮ તથા સર્વ કૃષ્ણરાજીઓના (મકશે ) મધ્ય ભાગમાં (ફિં) રિષ્ટાભ નામનું વિમાન છે. ૯. તે એક વિમાન (૨૬) વર્તુલાકારે છે, અને (વહિં વિચિત્તé) બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનોથી અસં
ખ્યાતા હજાર જનને છેટે અલેક છે. ( તે પટ્ટ ) તે વિમાનોના સ્વામી (ાસ્ત્રાપમુદા) સારસ્વત વિગેરે લેકાંતિક દેવતાઓ છે. (તદુપરિવાર) તેઓ બે બેના ભેળા પરિવારવાળા છે. ૪૯ - પ્રથમના ત્રણ યુગળમાં આગળ કહેશું તેટલા દેવોનો પરિવાર છે –
सत्तसय सत्त चउदस, सहसा चउदाहिअ सगसहस सत्त । नव नवसय नव नवहिअ, अवाबाहागिचरिठेसु ॥ ५० ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
અથ–સારસ્વત અને આદિત્ય નામના બન્ને દેવોને મળીને ( સત્ત સત્ત) સાત સો ને સાત દેવનો પરિવાર છે. અગ્નિ અને વરુણ એ બને દેવોને મળીને (૪૩૩ તા ૨૩ાિ ) ચૌદ હજાર ને ઐાદ દેવનો પરિવાર છે. ગર્દય અને તુષિતને મળીને (રસાદ વર) સાત હજાર ને સાત દેવને પરિવાર છે. બાકીના (અથવાદવિgિ ) અવ્યાબાધ, આનેય તથા રિષ્ટ એ ત્રણેમાંના દરેકને આ ગ્રંથકારના મતે (નવ નવ ) નવ નવ સો ને ( નવ નવ દિન) નવ નવ અધિક દેવોને પરિવાર છે. સર્વ મળીને તે પરિવારના દે ૨૪૪૫૫ છે. પ્રવચનસારદ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તો છેલ્લા ત્રણ દેવાના મળીને નવ સે ને નવ દેવોને પરિવાર કહ્યો છે તેના મત પ્રમાણે સર્વ વિમાનના મળીને સવે દે ૨૨૬૩૭ થાય છે. ૫૦. હવે તે દેવોનાં નામ કહે છે – सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिआ अबाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥
અર્થ –(સાર૪ ) સારસ્વત ૧, (આશા) આદિત્ય ૨, (ાદી) વન્તિ ૩, (વા ) વરુણ ૪ (ચોથા ૨) ગદ્ય ૫, (તુરિયા ) તુષિત ૬, (અમદાવાદ) અવ્યાબાધ ૭, (૩રિયા) આગ્નેય ૮, (વેવ ાિ ) તથા રિષ્ટ ૯. તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે, તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. પ૧.
હવે કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ કહે છે – पुवंतर जम्मबहिं, पुट्ठा जम्मंतरा बहिं वरुणं । तम्मज्झुत्तर बाहिं, उईणमज्झा बहिं पुवं ॥ ५२ ॥
અર્થ – હિંસા ) પૂર્વ દિશાની આત્યંતર રાજી ( ગમ્મદં પુઠ્ઠા ) દક્ષિણની બહારની રાજીને સ્પર્શ કરે છે ૧. ( ખંતા વહેં વહ ) દક્ષિણની આત્યંતર રાજી પશ્ચિમની બહારની રાજીને સ્પર્શ કરે છે. ૨. ( તમારા વાë ) પશ્ચિમની આત્યંતર રાજી ઉત્તરની બહારની રાજીને સ્પર્શ કરે છે ૩ તથા (૩Uામા ê gઉં) ઉત્તરની આત્યંતર રાજી પૂર્વની બહારની રાજીને સ્પર્શ કરે છે. પર.
હવે તે કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ કહે છે –
૧૪
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રકરણુંસ’ગ્રહ.
पुवावरा छलंसा, तसा पुण दाहिणुत्तरा बज्झा । अब्भंतर चउरंसा, सव्वा वि अ कण्हराईओ ॥ ५३ ॥
અ:—( પુલાવા ) પૂર્વ અને પશ્ચિમની બહારની એ કૃષ્ણરાજીએ ( ઇલા ) છ હાંશવાળી છે, ( પુળ દ્દિનુત્તા વજ્જા ) અને ઉત્તર દક્ષિણની બહારની એ કૃષ્ણુરાજીએ ( તંત્તા ) ત્રિકાણુ છે. ( અત્યંતર ) આભ્યંતરની ( લઘા વિ એ દૂરા ો ) ચારે કૃષ્ણરાજીએ ( ચરલા ) ચાખડી છે. પ૩.
( કૃતિ ઝળાની દ્વારમષ્ટમમ્ || ૮ ||)
હવે નવમું વલયદ્વાર કહે છે—
पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा । मंडलिआचलतिन्नि उ, मणुउत्तर कुंडलो रुअगो ॥ ५४ ॥
અ:—કાલેાદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલા સેાળ લાખ ચેાજનના વિસ્તારવાળા (પુલ) પુષ્કરવર નામના દ્વીપ છે. તેના બહારના અના પ્રારંભ દળમાં માનુષાત્તર પર્વત છે ૧, તથા જમૂદ્રીપથી ( ક્રૂરલ તેનેવ ) અગ્યારમે, કે!ઇના મતે તેરમેા (૩ઢે ) કુંડલદ્વીપ છે, તેના બીજા અ ભાગના પ્રારંભમાં ખીજો તે જ નામના પર્વત છે ૨, તથા સંવૃધાયપુર એ પ્રમાણે સંગ્રહણિમાં દેખાડેલા ક્રમવડે ( નિ તે યારે થા) તેરમા અથવા ખીજાને મતે અઢારમે રુચકદ્વીપ છે, તેમાં ત્રીજો તે નામના પર્વત છે. એ પ્રમાણે (મહિમાષતિન્નિ ૩ ) મંડેલાચલ–વલયાકાર ત્રણ પર્વતા પુષ્કરવર, કુંડલ અને રુચક નામના દ્વીપામાં અર્ધા અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે રહેલા છે. તે પર્વતાના નામ (મઘુસત્તર કુંડનો હલો) માનુષાત્તર, કુંડલ અને રુચક છે, ૫૪.
હવે ગાથાના પૂર્વાર્ધ વડે તે પતાની ઉંચાઇ કહે છે— सत्तरसय इगवीसां, बायालसहसे चुलसिसहसुच्चाँ । चउसय तीसा कोसं, सेहसं सहसं च ओगाढा ॥ ५५ ॥
અ:—માનુષાત્તર પર્વત ( સત્તસય નવીસા ) સતર સેા ને એકવીશ ચેાજન ઉંચા છે ૧, કું ડલપર્વત (વાચાજસદન) બે તાળીશ હજાર યેાજન ઉંચા છે ૨ અને રુચક પર્વત ( જીરુલિસદ્દસુવા) ચારાશી હજાર યેાજન ઉંચા છે ૩. હવે ગાથાના ઉત્તરાર્ધ વડે તે પતાની ભૂમિમાં ઊંડાઇ બતાવે છે.—પહેલા માનુષાત્તર પર્વત ઉંચાઇને ચેાથે ભાગે એટલે ( ચલય તીા શેર્સ) ચાર સેા ને ત્રીશ
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસમતિકા પ્રકરણ
જન તથા એક ગાઉ ભૂમિમાં અવગાહીને રહ્યો છે. (૨) અને બીજા બે કુંડલ તથા સુચક પર્વતે (ત ) હજાર હજાર યોજન ભૂમિમાં (મોઢા ) અવગાહીને રહ્યા છે. ૫૫.
હવે તે પર્વતના નીચે, વચ્ચે તથા ઉપરના વિઝંભનું માન કહે છેभुवि दससय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा । सिहरे चत्तारि सया, चउवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥
અર્થ –પહેલા બે પર્વતને વિષ્કભ કહે છે–સમાન (મુવિ) ભૂતળની અપેક્ષાએ (તળેટીએ ) (વાવા ) એક હજાર ને બાવીશ જનને વિસ્તાર છે, (મ) મધ્ય ભાગમાં ( રત્ત જ તેવીસા) સાત સે ને ત્રેવીશ યાજનનો વિસ્તાર છે અને વિદ) શિખર ઉપર ( રારિ હવા વીસા) ચાર સો ને વીશ એજનને વિસ્તાર છે. આ પ્રમાણે (મજુ ૪TI) માનુષોત્તર અને કુંડલ પર્વતને વિષ્કભ-વિસ્તાર જાણવો. પ૬.
હવે રુચક પર્વતનો ત્રણે સ્થાનનો વિસ્તાર એ બન્ને પર્વતે કરતાં ભિન્ન છે. તે કહે છે:दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा । सिहरे चउरो सहसा, चउवीसौ रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ –(મારøમિ) રુચક પર્વતનો (વિ) પૃથ્વીની સપાટી પર (ટ રક્ષા વાવીરા) દશ હજાર ને બાવીશ યોજનનો વિસ્તાર છે, (મજો ). મધ્યભાગમાં ( સાદ# સેવા ) સાત હજાર ને ત્રેવીશ એજનના વિસ્તાર છે, તથા (સિદ) શિખર પર ( વડવા) ચાર હજાર ને વીશ જનને વિસ્તાર છે. ૫૭.
હવે પૂર્વે કહેલા બે પર્વતો કરતાં આ સૂચક પર્વતના શિખર પર જે વિશેષ છે. તે કહે છેरुअगसिहरे चउदिसि, बिअसहसेगेगचउथिअट्ठ । विदिसि चउइ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ॥५८॥
અર્થવલયાકારવાળા (કવિ) રુચક પર્વતના ચાર હજાર ને ચોવીશ યોજનના વિસ્તારવાળા શિખરભાગના ચાર વિભાગ કરવા. એટલે દરેક વિભાગ એક હજાર ને છ એજનનો થાય છે. તેના પ્રથમ ભાગને મૂકીને (વિ) બીજા
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
ભાગમાં (રવિતિ) પૂર્વાદિક ચારે દિશામાં ( સદા ) સહસકૂટ નામના એક એક (બધા મળીને ચાર ) સિદ્ધકૂટ છે, તથા તે સૂચક પર્વતના શિખરના એક હજાર ને છ યેજનના વિસ્તારવાળા ( થ) ચેથા ભાગમાં (દરેક દિશાએ) (અક્ક) આઠ આઠ ફૂટ છે. (બધા મળીને બત્રીશ છે.) તે બત્રીશ દિકકુમારીએનાં સ્થાને છે એમ જાણવું. મધ્યે રહેલા ચાર સિદ્ધકૂટ સહિત તે દરેક દિશામાં નવ નવ કૂટે થાય છે, પણ અંદરના ચાર સિદ્ધકૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુશેભિત સિદ્ધાયતન છે. તથા તે જ ચોથા ભાગમાં (રિલિ) વિદિશાઓમાં એકેક કુલ (૨૩૨ ૫) ચાર કૂટે છે. તે સર્વે મળીને (૩૬) ( ) સહસ્ત્રકૂટ નામવાળા છે. એટલે તે મૂળમાં (તળેટીમાં) હજાર યેજનના વિસ્તારવાળા છે, મધ્યમાં સાડીસાતસો જન વિસ્તારવાળા છે, શિખર પર પાંચ સો જન વિસ્તારવાળા છે અને એક હજાર યોજન ઊંચા છે. તે ૩૬ ફૂટ ઉપર તથા ચકદ્વીપમાં જમીન પર રહેલા બીજા ચાર કૂટ ઉપર ભુવનપતિ નિકાયની (વત્તા વિવુિમન) ચાલીશ દિકકુમારીઓ પોતાના પરિવાર સહિત રહે છે. ૫૮.
હવે તે પર્વત સંબંધી વિશેષ વિચાર કહે છે – पढमो सीहनिसाई, अद्धजवनिभो अ चउदिसि सिहरे । पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुन्नि ॥ ५९॥
અર્થ:-( ) પહેલો માનુષેત્તર નામનો પર્વત (રીનિવા) બેઠેલા સિંહના આકાર જેવો છે, એ માનુષેત્તર પર્વત જ બદ્વીપની દિશા તરફ છિન્નતંક એટલે ઉંચી ભીંતની જે સરખે-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતો વધતો છે. અથવા તે પર્વત (દુનવનિમાં) અર્ધા જવની જેવો છે અથવા જવના અર્ધા ઢગલા જેવો છે. (૨) વળી (સિદ) તે પર્વતના શિખર પર (રવિતિ) ચારે દિશામાં (૪૩ વિદ) ચાર જિનચૈત્ય છે? તે ચે કેવાં છે? તે કહે છે-(v#ા) પચાસ યોજન લાંબા, પચીશ જન પહોળા અને છત્રીશ પેજન ઉંચા એવા ચાર શાશ્વત જિનચૈત્ય રહેલા છે. તથા ( ૪) કુંડલ અને રુચક એ દરેક પર્વતના શિખર પર ચારે દિશામાં (૨૪ ૨૬૩) ચાર ચાર જિનચે છે તે (સવા) સ ાજન લાંબા, પચાસ યોજન પહોળા અને તેર જન ઉંચા છે. ૫૯.
(તિ નવમં વાર છે .) હવે દશમું નંદીશ્વરદ્વીપ સંબંધી દ્વાર કહે છે – तेवढं कोडिसयं, लरका चुलसीइ वलयविखंभो। नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥६०॥
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૯ અર્થ:-(વÉ ) એક અબજ, ત્રેસઠ કરોડ અને (૪હલા ગુણી) ચોરાશી લાખ ( ૧૬૩૮૪૦૦૦૦૦ ) જનના (વવિદ્યમ) વલય વિધ્વંભ (ઘેરાવા)વાળ, જંબૂદ્વીપથી ( નવીન દૃમી ) આઠમે નંદીશ્વર નામને દ્વીપ છે. તે દ્વીપ સમગ્ર સુર અને અસુરના સમૂહને આનંદ આપનાર તથા મેટા જિનાલ, ઉદ્યાને. પુષ્કરિણીઓ (વાવ) અને પર્વતે વિગેરે પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિવડે ઈશ્વર (શ્રેષ્ઠ) છે, તેથી તે નંદીશ્વર એવા સાર્થક નામવાળો છે. તે દ્વીપના વલયના (મન્ને) મધ્ય ભાગમાં પૂર્વ વિગેરે (રવિવિ) ચારે દિશાઓમાં મધ્ય ભાગે ( assurr) ચાર અંજનગિરિ રહેલા છે. તેમના નામ આ પ્રમાણે છે:-પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય નામે અંજનગિરિ છે. ૬૦.
હવે તે અંજનગિરિનું સ્વરૂપ કહે છે – गोपुच्छा अंजणमय, चुलसीसहसुच्च सहसमोगाढा । समभुवि दससहसपिहु, सहसुवरि तेसिं चउदिसिसु ॥६१॥
અર્થ:–(પુછા) ઉચા કરેલા ગાયના પુચ્છના સંસ્થાને રહેલા એટલે કે જેમ ગાયનું પૂછડું મૂળમાં ધૂળ હોય અને નીચે જતાં અનુક્રમે નાનું નાનું (પાતળું પાતળું) હોય તેમ આ ચારે અંજનપર્વત નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનકમે થોડા થોડા વિસ્તારવાળા છે. તે પર્વતો સર્વથા (અંકમ) અંજનરત્નમય (નીલરત્નમય) છે. તે ચારે પર્વત (સુરતસદગુણ) પૃથ્વી પરથી ચોરાશી હજાર યોજન ઉંચા છે, (પદ્દમોહા) એક હજાર યોજન પૃથ્વીની અંદર રહેલા છે, (રમુજીવ) પૃથ્વીની સપાટી ઉપર (સપિદુ ) દસ હજાર એજનના વિસ્તારવાળા છે અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે હીન થતાં થતાં છેક (હકુવf) ઉપર એક હજાર એજનના વિસ્તારવાળા છે. તે પર્વતોની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર છશે ને ત્રેવીશ (૩૧૬૨૩) એજનથી કાંઈક હીન છે, અને શિખર પરની પરિધિ ત્રણ હજાર એકસેને બાસઠ (૩૧૬૨) યેાજન છે. (તેfક્ષ ) તે પર્વતોની (રતિકુ) ચારે દિશાઓમાં શું છે ? તે કહે છે. ૬૧.
लकंतरिआ चउ चउ, वावी स दस य जोअणुव्विद्धा। लकं दीहपिहुच्चे, तम्मज्झे दहिमुहा सोल ॥ ६२ ॥
અર્થ –( સ્વંતરિવા) લાખ જનને આંતરે એટલે તે ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ લાખ જન છેટે (as વાવી) ચાર ચાર વાવો છે. બધી મળીને સોળ વાવો છે. (૪) તે દરેક વાવ ( ર લોકgવદા)
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રકરણસંગ્રહ
દશ દશ ચેાજન ઊંડી છે. નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી ભરેલી છે. તે દરેક વાવ ( રુવં ટીવિદુÈ) લખાઇ તથા પહેાળાઈમાં લાખ લાખ યેાજનની છે. તે દરેક વાવ પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશેાક, સમસ્જીદ, ચ ંપક અને આમ્ર વનાએ કરીને વ્યાપ્ત છે. એટલે સ મળીને ચાસઠ વના છે. ( તમ્મો ) તે દરેક વાવેાના મધ્યમાં ( વૃદ્ઘિમુદ્દા) દધિમુખ નામના ( સ્નેહ ) સેાળ પર્વતા રહેલા છે. ૬૨.
તે ધિમુખ નામના પર્વતા કેવા છે તે કહે છે;—
सहसोगाढा चउसट्टि - सहसुच्चा दससहस्स पिहुला य । સંવત્થ સમા પા—સરિતા હવ્વામા સà|| ફ્રૂ
અ:—તે દરેક ધિમુખ પર્વતા ( સદૃસોઢા ) એક હજાર યેાજન પૃથ્વીની અદર રહેલા છે. બહાર (ચઠ્ઠિલદનુગ્રા ) ચેાસઠ હજાર યેાજન ઉંચા છે, અને ( સવ્વત્થલમા ) સર્વત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા ( લસદ્દસ્ય પિદુહા ય) દશ હજાર યેાજન પહેાળા છે; માટે જ તે ( પત્તુતિજ્ઞા) પલ્યની જેવા કહેવાય છે. પલ્પ એટલે અનાજ ભરવાના કોઠો અથવા માણુ તેને આકારે રહેલા છે. વળી તે પર્વતા ( સથે ) સર્વ` ( હ્રવ્વામા ) રૂપામય છે એટલે શ્વેત વર્ણ વાળા છે. ૬૩.
હવે અંજનિગિર અને ધિમુખ પર્વત પર જિન ચૈત્યેા છે તે વિષે કહે છેઃ— अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहपिहुउच्चा । સચ પન્ના વાવત્ત, રોગન કાળના નિગમનને || ૬૪ ।।
અર્થ:—( મંગળહિમુદ ) ચારે અંજન પર્વત પર અને સાળે દિષમુખ પર્વતા પર ( ચૈન્ન ) એક એક ચૈત્ય હાવાથી સર્વ મળીને ( વીસું ) વીશ ચેત્યા છે, તે દરેક ચૈત્ય (ચણવાર ) ચાર ચાર દ્વારવાળા છે. ( અન્ય આચાર્યને મતે ચારે વિદિશામાં દરેક દધિમુખના આંતરામાં એ હાવાથી ખત્રીશ રતિકર નામના પર્વતા પર પણ એક એક ચૈત્ય હાવાથી એકદર બાવન ચૈત્યેા છે. ) તે દરેક સિદ્ધાયતના ( ચૈત્યેા ) ( સચ ) સેા સે યાજન પૂર્વ પશ્ચિમ લાંબા, ( પન્ના ) પચાસ પચાસ યેાજન ઉત્તર દક્ષિણ પહેાળા અને ( વાવર નો ળ) આંતેર યેાજન ઉંચા છે. તે દરેક ચૈત્યના દરેક દ્વારમાં મુખમંડપ ૧, પ્રેક્ષામડપ ૨, ચૈત્યસ્તૂપ ૩, ચૈત્યવૃક્ષ ૪, મહેન્દ્રધ્વજ ૫ અને પુષ્કરણી ( વાવ ) એ છ પદાર્થ રહેલા છે. તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સેા ચેાજન લાંમાં, પચાસ યાજન પહેાળા અને સેાળ ચેાજન ઉંચા છે. ચૈત્યસ્તૂપ સેાળ યેાજન લાંબા અને સેાળ યેાજન પહેાળા છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાએ આઠ ચેાજન લાંખી
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસઋતિકા પ્રકરણ
૧૧૧
પહેાળી છે અને પુષ્કરણી વાવેા સેા ચેાજન લાંબી પહાળી અને દશ યાજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવામાં મત્સ્ય વિગેરે જળચર પ્રાણીએ છે, એમ પ્રજ્ઞાપનાના ત્રી પદની વૃત્તિમાં કહ્યુ છે. ચૈત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજનું પ્રમાણ જીવાભિગમ ઉપાંગથી જાણી લેવું. આ પ્રમાણે વીશ સિદ્ધાયતાનુ ં સ્વરૂપ ( ટ્રાöનિ નિમિમે) ઠાણાંગ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં કહ્યુ છે. ૬૪.
હવે રતિકર પવતા વિષે કહે છે:—
नंदी विदिसिं चउरो, दसिगसहस्सा पिच्च पाऊहे । झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥ ६५ ॥
અર્થ:—(નંદ્દી) ન ંદીશ્વર દ્વીપની ( વિવિત્તિ રસ્તે ) ચારે વિદિશામાં (ર) ચાર રતિકર પર્વ તા છે, તે પર્વતા પણ (સેક્દ્બ) ચૈત્યા સહિત છે. પ્રવચનસારોદ્વારાદિક ગ્રંથને અનુસારે તેા ચાર વાવેાના આંતરામાં એ બે રતિકર પર્વત રહેલા છે. ( આ પ્રમાણે એક દિશામાં ચાર વાવા હેાવાથી આઠ રતિકર પર્વત છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હાવાથી સર્વે મળીને ખત્રીશ રતિકર પર્વતા સિદ્ધાયતન સહિત છે. ) હવે પ્રથમ કહેલા ચાર રતિકર પર્વતાનું તથા અન્ય આચાર્ય ના મતે ખત્રીશ રતિકર પર્વતાનું એક સરખુ જ પ્રમાણ છે, તે કહે છે–( વૃત્તિપન્નદલ્લા વિટ્ટુશ્ર્ચ) દશ હજાર યેાજન પહેાળા અને દશ હજાર યેાજન વિસ્તારવાળા એટલે લાંબા, ગાળ, એક હજાર ચેાજન ઉંચા અને એક હજાર યેાજનના ( પારૢ ) ચાથા ભાગે : એટલે અહીસા ચેાજન ભૂમિની અંદર રહેલા છે. તે પર્વતા નીચે ( તળેટીએ ) તથા ઉપર ( શિખરે ) દશ હજાર ચેાજન સરખા પહેાળા હેાવાથી (ક્ષgરિરસ ) અશ્ર્વરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત ( ટાળવિદ્યુત્તશ્મિ ) ઠાણાંગ સૂત્રમાં કહેલી છે. ૬૫. ( ટીકાવાળી પ્રતમાં ત્રીજા પાદમાં ( અનેઅ) એવા પાઠ છે અને ટીકામાં ચૈત્ય રહિત એમ અર્થ પણ કર્યા છે. )
હવે ઉપર કહેલા સ્થાનથી ખીજા સ્થાનેામાં એટલે ઊર્ધ્વલાક અને અપેાલેાકમાં જે સિદ્ધાયતના છે તેની ઉંચાઇ વિગેરેનું પ્રમાણ કહે છેઃ—
नंदीसरव्व उडुं, पन्नासाई असुरजिणभवणं ।
तयं अर्द्ध नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥
અર્થ:—( નવીસવ્વ ) નંદીશ્વરમાં રહેલા ચેત્યાની જેમ ( X ) ઉર્ધ્વ લેાકે દેવલાકમાં રહેલા સિદ્ધાયતના સા ચેાજન લાંબા, (પન્નાલાદું) પચાસ યેાજન પહેાળા તથા ખેતેર ચેાજન ઉંચા છે. પરંતુ ત્રણ ત્રણ દ્વારવાળા છે, ( અનુત્તજ્ઞળમવળ )
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રકરણસ ગ્રહ
ભુવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવના (તત્ત્વ અટ્ઠ) તેનાથી અર્ધા પ્રમાણવાળા છે, એટલે પચાસ ચેાજન લાંબા, પચીશ ચેાજન પહેાળા અને ત્રીશ ચેાજન ઉંચા છે. ( નાલુ) તથા નાગકુમારાદિક નવ નિકાયામાં રહેલા ચેત્યા તેથી પણ અર્ધા પ્રમાણવાળા એટલે પચીશ યેાજન લાંબા, સાડાબાર યાજન પહેાળા અને અઢાર ચેાજન ઉંચા છે. તથા ( ચંતનાત્તેજી ) વ્યંતરાના નગરામાં રહેલા ચૈત્યેા ( તત્ત્વ અદ્ધ) તેથી પણ અર્ધા પ્રમાણવાળા એટલે સાડાબાર ચેાજન લાંખા, સવા છ પહેાળા અને નવ યાજન ઉંચા છે. જ્યાતિષ્ક વિમાનામાં અને તિતિ લેાકમાં રહેલા ચૈત્ચા ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. ૬૬.
( કૃત્તિ નંદ્દીશ્વરદ્વીપકાર || o॰ || )
હવે અગિઆરમ્' ગ્રહિક્રિયા નામનું દ્વાર કહે છે:—
मन्नह जिणाण ओणं, मिच्छं परिहेरह धरह सम्मत्तं । छव्विह आवसयांम अ, उज्जुत्तो होइ पइदिअहं ॥६७॥
અઃ—( મન્નદ નિખાળું આળ ) જિનેશ્વરની આજ્ઞા માનવી (૧) (મિચ્છ દિ૬ ) મિથ્યાત્વના ત્યાગ કરવા (૨) (પત્ત્ત સમ્મત્ત) સમ્યક્ત્વને ધારણ કરવું (૩) (વિંદ આવસયંમિ અ) છ પ્રકારના આવશ્યકમાં ( ઉષ્ણુત્તો હોર્ પદ્મવિઘ્નહૈં) પ્રતિદિન ઉદ્યમવત થવું. (૪) ૬૭.
पव्वेस पोसहवयें, दणं सीलं तवो अ भावो अ । સગ્નાય નમુક્કારો, પોચો ત્ર નયના ૫ ૫ ૬૮ ॥
અ:— ત્રેપુ ોસવર્થ ) પર્વને દિવસે પાષધ વ્રત લેવુ. ૫. ( વાળ ) દાન દેવું ૬. ( સીરું) શીલ પાળવું ૭. ( તો ૬ ) તપ કરવા ૮. ( માવો ૪ ) ભાવના ભાવવી ૯. ( સન્નાય ) સ્વાધ્યાય ધ્યાન કરવું ૧૦. ( નમુક્કાì) નવકારના જાપ કરવા ૧૧. ( પોષયાત્તે અ) પરીપકાર કરવા ૧૨. जयणा य યતના કરવી ૧૩. ૬૮.
जिणपूओं जिणथुणणं, गुरुर्थैइ साहमिआण वच्छलं । વારસ્સયમુદી, રłત્તા તિથનના ય ॥ ૧ ॥
અર્થ :—(ઝિમ્પૂમા) જિનેશ્વરની પૂજા કરવી ૧૪. ( જ્ઞળથુળળ ) જિનેશ્વરની સ્તુતિ કરવી ૧૫. ( ગુજ્જુ ) ગુરુની સ્તુતિ કરવી ૧૬. (સામિત્રાળ વહું)
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૧૩
સાધમીવાત્સલ્ય કરવું ૧૭. (વારા જ હુક્કી) વ્યવહારની શુદ્ધિ કરવી ૧૮. (રા ) રથયાત્રા ૧૯ અને (તિર્થીના ૪) તીર્થયાત્રા કરવી. ૨૦. ૯.
संघोवरि बहुमौणो, धम्मिमित्ती पभावणा तित्थे । नवखित्ते धर्णवेयणं, पुत्थयलिहणं विसेसणें ॥ ७० ॥
અર્થ – સંઘોવર વહુમા ) સંઘની ઉપર બહુમાન રાખવું ૨૧.( ૩મિત્તી) સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ૨૨. (જમાવા તિર્થે) શાસનની પ્રભાવના કરવી ૨૩. ( વવવ વવ ) નવ ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવો. ૩૨. (પુષ્ટિ વિલેજ) વિશેષ કરીને પુસ્તક લખાવવાં. ૩૩. ૭૦.
परिगहोणाऽभिग्गह, इक्कारसवपडिमफासैणया । सव्वविरईमणोरेह, एमाई सड्ढकिच्चाइं ॥ ७१ ॥
અર્થ –(સ્તામાળા) પરિગ્રહનું પ્રમાણ કરવું ૩૪. (અમિiદ) અભિગ્રહ ધારણ કરવા ૩૫, ( Tagvહિમણા ) શ્રાવકની અગ્યાર પ્રતિમાઓનું વહન કરવું ૩૬ ( ઘવિનોદ ) અને સર્વવિરતિ ( ચારિત્ર ) ગ્રહણ કરવાને મનોરથ કરવો (ઈચ્છા રાખવી) ૩૭. (ઘરું વિશ૬) એ વિગેરે શ્રાવકનાં કૃત્યો જાણવા. ૭૧
(તિ હિચિાદ્વાર | ૨૨ ) હવે ચદ ગુણસ્થાન નામનું બારમું દ્વાર કહે છે – अह चउदससु गुणेसुं, कालपमाणं भणामि दुविहं पि। न मरइ मरई वि जेसुं, सह परभवू जेहिं अप्पबहूँ॥ ७२ ॥
અર્થ – સદ ) હવે આ ગુણસ્થાન નામના દ્વારમાં ચાર પ્રતિદ્વારો (અંતગંતદ્વારે) છે તે આ પ્રમાણે –(3ગુણું ) દ ગુણસ્થાનકમાં (વિટું જિ) જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિના ( ત્રિામા ) કાળનું પ્રમાણ ૧. (ા મરૂ મન વિ જેનું) જે જે ગુણસ્થાનમાં રહેલ જીવ મરે અથવા ન મરે તેનું સ્વરૂપ ૨. ( તદ્દ ઉમણું éિ) જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય તે ૩. ( વ ) તથા ગુણસ્થાનમાં વર્તતા જીવોનું અ૫બહત્વ ૪. આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિદ્વાને (મામ ) હું કહું છું. ૭૨.
_તેમાં પહેલા પ્રતિદ્વારની વ્યાખ્યા કરવા ઈચ્છતા આચાર્ય મિથ્યાત્વની સ્થિતિના કાળભેદ બતાવે છે –
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રકરણસંગ્રહ. मिच्छं अणाइनिहणं, अभवे भवे वि सिवगमाजुग्गे। सिवगमा अणाइसंतं, साईसंतं पि तं एवं ॥ ७३ ॥
અર્થ – અનાદિ અનંત ૧, અનાદિ સાંત ૨, સાદિ અનંત ૩ અને સાદિ સાંત ૪. એ ચાર ભેદમાં ( કમ ) અભવ્ય જીવને (અનિgi ) અનાદિ અનંત ભાંગે ( મિજી ) મિથ્યાત્વ હોય છે. તથા (મણે વિ) ભવ્યમાં પણ જે ( સિવામા ) મોક્ષ પામવાને અગ્ય હોય તેને પણ અનાદિ અનંત ભાંગે મિથ્યાત્વ હોય છે. આથી કરીને જાતિભવ્ય અને અભિવ્ય બનેને અનાદિ અનંત મિથ્યાત્વ સિદ્ધ થયું, એ પ્રથમ ભાંગે જાણ. તથા (શિવવામા) મોક્ષ પામવાને યેગ્ય એવા ભવ્ય જીવને ( અપાર્વત ) અનાદિ સાંત એટલે આદિ રહિત અને અંત સહિત મિથ્યાત્વ હોય છે. જેમકે કેઈક જીવ મરુદેવી માતાની જેમ સમકિત પામીને (વમ્યા સિવાય) તે ભવમાં જ મેક્ષે જાય, એ બીજો ભાંગે જાણ. ૨. તથા કેઈક જીવને ( સાત gિ ) સાદિ સાત મિથ્યાત્વ હોય છે. જેમકે કઈ જીવ શ્રી મહાવીરસ્વામી વિગેરેની જેમ સમતિ પામીને પછી ફરીથી મિથ્યાત્વ પામે છે અને ત્યારપછી ફરીને સમકિત પામી મેક્ષે જાય છે. ( તં ઘઉં ) એ ચોથે ભાગે જાણવો. ( સાદિ અનંત નામને ત્રીજો ભાગ મિથ્યાત્વના વિષયમાં હોતું નથી. ) ૭૩.
ત્રીજે સાદિ સાંત નામને ભાગે મિથ્યાત્વને વિષે કેટલા કાળ સુધી રહે છે ? તે કહે છે-- लहु अंतमुहू गुरुअं, देसूणमवढपुग्गलपरहें ।' सासाणं लहु समओ, आवलिछक्कं च उक्कोसं ॥ ७४ ॥
અર્થ--તે સાદિ સાત ભાગે મિથ્યાત્વ ( હૃદુ યંતy૬) જઘન્યથી અંતમુહૂર્ત સુધી રહે છે, ( ગુજં ) ઉત્કૃષ્ટથી (ફૂપમવઠ્ઠપુત્રપદું) દેશે ઊણું અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રહે છે ૧. (રાતi) તથા સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક ( ટુ રમો ) જઘન્યથી એક સમય (૪) અને ( જોઉં ) ઉત્કૃષ્ટથી (ગાસ્ટિ) છ આવલિ સુધી રહે છે, તેથી વધારે રહેતું નથી ૨. ૭૪.
अजहन्नमणुक्कोसं, अंतमुहू मीसगं अह चउत्थं । समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥ ૧ કેટલાક ભવ્ય જીવો એવા પણું છે કે જે નિગોદમાંથી નીકળવાના જ નથી તે જાતિભવ્ય કહેવાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ.
૧૧૫ અર્થ – બી ) ત્રીજું મિશ્ર ગુણસ્થાનક ( અકાદમgai ) અજઘન્યત્કૃષ્ટ અસંખ્ય સમયવાળા (અત૬ ) અંતર્મુહૂર્ત સુધી રહે છે. ( અદ ) ચોથું અવિરતિ નામનું ગુણસ્થાન ( ૩ ) ઉત્કૃષ્ટથી ( સમગિરિરર ) તેત્રીશ સાગરોપમથી કાંઈક અધિક કાળ સુધી રહે છે; કારણ કે સવાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે, તેમાં એક મનુષ્ય ભવનું આયુષ્ય વધે છે, તે અપેક્ષાએ એટલું પ્રમાણ જાણવું, કહ્યું છે કે –
સાદિક તિરસાવે દુi gવણમં” ( ક્ષાયિકને આશ્રીને તેત્રીશ સાગરોપમથી અધિક સ્થિતિ છે અને ક્ષાપશમિકને આશ્રીને તેથી બમણું સ્થિતિ છે. ) એ સ્થળે છાસઠ સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ કહી છે તે સેમ્યકત્વ છતાં પણ દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણુએ કરીને જાણવી. ચેથા ગુણસ્થાનકની ( ટુ ) જઘન્ય સ્થિતિ ( અંતમુહુ ) અંતમુહૂર્તની જાણવી. ૪. ૭૫.
देसूणपुवकोडी, गुरुअंच अंतमुहु देसं । छठाइगारसंता, लहु समया अंतमुहु गुरुआ ॥ ७६ ॥
અર્થ-(ર) પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકની (ાં ) ઉત્કૃષ્ટ સ્થિતિ ( વેસૂogધવોકી ) આઠ વર્ષે ઊણું કોડ પૂર્વની જાણવી, કારણ કે કઈક ક્રોડ પૂર્વના આયુષ્યવાળો જીવ આઠ વર્ષની ઉમ્મર થયા પછી દેશવિરતિને ગ્રહણ કરે, તેથી આ પ્રમાણે સ્થિતિ હોઈ શકે છે. તથા (ઢg ) જઘન્ય સ્થિતિ (અંતમુહુ) અંતર્મહત્ત્વની છે ૫. (છઠ્ઠા સંતા) છદાથી અગ્યારમાં પર્યત છ ગુણસ્થાનકની (ઢ સમા ) જઘન્ય સ્થિતિ એક સમયની છે, ( અંતમુહુ કુહા ) છએની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૭૬. ( અહીં છઠ્ઠા સાતમ ગુણસ્થાનની સ્થિતિ ભેળી દેશે ઊણી કોડ પૂર્વની સમજવી.)
अंतमुहुत्तं एगं, अलहुक्कोसं अजोगिखीणेसु । देसूणपुत्वकोडी, गुरु लहु अंतमुहु जोगी ॥ ७७ ॥
અર્થ -( સોનિ ) અગકેવલી નામના ચાદમા અને ( શીળસુ ક્ષીણુમેહ નામના બારમા ગુણસ્થાનકની (મદુર) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ( અંતમુહુi i ) એક અંતર્મુહૂર્તની છે. તથા (કોળી) સગી કેવલી નામના તેરમાં ગુણસ્થાનકની (ગુરુ) ઉત્કૃષ્ટ સ્થિતિ (જૂoryડી ) નવ વર્ષ ઊણું એક કોડ પૂર્વની છે અને (હૃદુ સમુદુ ) જઘન્ય અંતર્મુહૂર્તની છે. ૭૭.
હવે બીજું ને ત્રીજું પ્રતિકાર કહે છે –
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રકરણસંગ્રહ मीसे खीण सजोगी, न मरंत मरतेगारसगुणसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसहा ॥७८॥
અર્થ – મીરે ) ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે, ( સીન ) બારમા ક્ષીણમે અને ( કોળી ) સગી નામના તેરમે ગુણસ્થાને વર્તતા જીવ ( ર માં ) મરણ પામતા નથી, (મારગુરુ ) બાકીના અગ્યાર ગુણસ્થાનને વિષે વર્તતા જીવ મરણ પામે છે. ( એ બીજું પ્રતિદ્વાર પૂર્ણ થયું ) હવે ઉત્તરાર્ધ ગાથાવડે ત્રીજું પ્રતિદ્વાર કહે છે (ત બિછરાતીવિ૬) તેમજ મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાનક (રમવા) સહિત જીવો પરભવમાં જાય છે અર્થાત્ તે ત્રણ ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જાય છે. ( ) બાકીના આઠ ગુણસ્થાનો જીવની સાથે પરભવમાં જતા નથી. બારમાં, તેરમા ને ચોદમાની તો નિયમા મોક્ષગતિ જ છે. ૭૮. (અહીં ત્રીજું પ્રતિદ્વાર પૂર્ણ થયું.)
હવે શું અ૫બહત્વ નામનું પ્રતિદ્વાર કહે છે – उवसंतिजिणा थोवा, संखिजगुणाओ खीणमोहिजिणा। सुहुमनिअघिअनिअहि, तिन्नि वि तुल्ला विसेसहिआ ॥७९॥
અર્થ? –આધારને વિષે આધેયનો ઉપચાર કરવાથી ગુણસ્થાનને ઠેકાણે ગુણસ્થાનને વિષે વર્તતા જીવો લેવાય છે. તેથી કરીને (૩વતિનri) ઉપશાંતિ જિને એટલે ઉપશાંતમહ ગુણઠાણને વિષે વર્તતા જીવો (થવા) સર્વથી થોડા હોય છે, કારણ કે ઉપશમ શ્રેણી પ્રતિપદ્યમાન જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેપન લભ્ય થાય છે. તેનાથી (વામન ) ક્ષીણમોહી જિને (સંનિપુત્રો) સંખ્યાતગુણ હોય છે, કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિપદ્યમાન જી ઉત્કૃષ્ટા એક સમયે એક સો ને આઠ લભ્ય થઈ શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવું, જઘન્યની અપેક્ષાએ તે તેથી ઉલટું પણ હોઈ શકે. જેમકે ક્ષીણુમહી થોડા હોય અને ઉપશાંતહી તેનાથી સંખ્યાતગુણ હોય. તેનાથી ( ક્ષીણમેહથી ) ( [મનિદિનિશદિ) સૂક્ષ્મસંપરાય, અનિવૃતિ (અનિયટ્ટી) અને અપૂર્વકરણ (નિયટ્ટી) એ (તિ૪િ વિ) એ ત્રણે ગુણઠાણે વર્તતા જીવો (વિસેકા ) વિશેષ અધિક હોય છે. (18) તેઓ પોતપોતાને સ્થાને એકબીજાની (૮૨) સરખા હોય છે. ૭૯. जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा । अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे गंता ॥ ८॥
અર્થ –તેનાથી (ગો) સગી કેવલી (સંપુIT) સંખ્યાતગુણા હોય છે, કારણ કે તેઓ બેથી નવ કોડ પામી શકાય છે. તેનાથી (અપત્તિ )
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
૧૧૭ અપ્રમત્ત સંખ્યાત ગુણ હોય છે, કારણ કે તેઓ બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ પામી શકાય છે. તેનાથી (જે) બીજા પ્રમત્ત ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ હોય છે, કારણ કે ઘણું જીવો પ્રમાદી હોય છે અને પ્રમત્તપણું ઘણું કાળ સુધી રહે છે. તેનાથી ( ૪ સારા જિલ્લા ) દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને ( વિશે ) અવિરત (૨૩ ૩iણી ) એ ચારે અસંખ્યાતગુણ હોય છે, કારણ કે દેશવિરતિને ધારણ કરનાર તિય અસંખ્યાતા છે. સાસ્વાદનવાળા તો કેઈવાર ન પણ હોય અને હોય ત્યારે પણ જઘન્યથી એક બે હોય છે, તથા ઉત્કૃષ્ટથી દેશવિરતિ કરતાં અસંખ્યાતગુણ હોય છે. તેમનાથી મિશ્ર અસંખ્યાતગુણ હોય છે, કારણ કે સાસ્વાદનના છ આવલિકારૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રને અંતમુહૂર્ત સંબંધી કાળ ઘણો મોટો છે. તેનાથી અવિરતિ જીવો અસંખ્યાતગુણ હોય છે, કારણ કે તે ગુણસ્થાને ચારે ગતિના જીવ હોય છે. ત્યારપછી ( if મિચ્છા) અગી અને મિથ્યાદષ્ટિ (કુ જંતા) એ બે અનંતા હોય છે. અવિરતોથી ભવસ્થ (કેવળી) અને અભવસ્થ ( સિદ્ધ ) એ બે પ્રકારના અગી અનંતગુણ હોય છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેનાથી મિથ્યાદષ્ટિએ અનંતગુણું છે, કારણ કે તેમાં અનંતા વનસ્પતિકાય છનો સમાવેશ થાય છે. તેઓ મિથ્યાષ્ટિ જ છે. આ પ્રમાણે ચોથું પ્રતિદ્વાર પૂર્ણ થયું અને તેથી કરીને ગુણ સ્થાન નામનું બારમું દ્વાર પણ પૂર્ણ થયું. ૮૦.
હવે ગ્રંથને ઉપસંહાર ( સમાપ્તિ ) કરે છે – चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रुहिऊणं । नरसुरमहिंदवंछिय-सिवपासाए सया वसह ॥ ८१ ॥
અર્થ–( ક ) આ પ્રમાણે હે ભવ્ય જીવ ! ( ઘડવગુણોવાળે ) ચોદ ગુણસ્થાનરૂપ પગથિયાં કે જે ભારેકમી વડે ( દુહો ) દુઃખે આરેહણ કરાય તેવા છે, તેના પર (મે) અનુક્રમે ( i ) આરોહણ કરીને (નgÉવંછિય) મનુષ્ય, દેવ અને તેના ઈદ્રોએ પણ ઈચછેલા (રિવારમg) મોક્ષરૂપ પ્રાસાદને વિષે જઈને (નવા વરદ ) નિરંતર નિવાસ કરે. અથવા મનુષ્ય અને દેવોએ તથા મહેન્દ્રસિંહ નામના સૂરિએ વાંછિત એવા મોક્ષપ્રાસાદને વિષે શાશ્વત નિવાસ કરે. આ અર્થથી ગ્રંથકારે પિતાનું નામ સૂચવ્યું છે. ૮૧.
શ્રી તપગચ્છરૂપી આકાશના આંગણામાં (મધ્યમાં) સૂર્ય સમાન શ્રી વિજયદેવ નામના સૂરિની આજ્ઞાથી વિનયકુશળ નામના મુનિએ આ વૃત્તિની ચ્ચના કરી છે.
3
શ્રીવિચારસમતિકા પ્રકરણ વૃત્તિસહિતનો
ગુજરાતી અનુવાદ સંપૂર્ણ.
Page #131
--------------------------------------------------------------------------
________________
.ceo,
cક
A૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦
(૦e
R
શ્રી આનંદવિમળસૂરિશિષ્ય વાનરર્ષિવિરચિત ए श्री विचारपञ्चाशिका प्रकरण હું (મૂળ તથા ભાષાંતર યુક્ત )
Q=– वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं । जिणसमयसमुद्दाओ, विचारपंचासियं तुच्छं ॥१॥
ભાવાર્થ – વેવાણુન:) સુર, અસુર અને મનુષ્યરૂપી ( વિરેજ) ભ્રમરોએ (રવિમર્ષ ) સેવન કરેલા (વીરપથાર્થ ) શ્રીમહાવીરસ્વામીના ચરણકમળને (મિ) નમસ્કાર કરીને (લખાણમા ) જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી (સમુદા ) સમુદ્રમાંથી ઉદ્ધરીને (વિવારંવાર થં ) વિચારપંચાશિકાને (૩છું) કહું છું. ૧.
વિશેષાર્થ –આ વિચારપંચાશિકા નામના ગ્રંથમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે. તેમાં પ્રથમ શરીર સંબંધી વિચાર ( ૧ ). જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકે તથા સ્વર્ગે જાય તથા તે નરક અને સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચમાં આવી કેટલે કાળ જીવે ? તેને વિચાર (૨). અપુદ્દગલી તથા પુદ્ગલીને વિચાર (૩). સંમૂછિમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર (૪). પર્યાપ્તિને વિચાર (૫). જીવાદિકનું અ૫બહત્વ ( ૬ ). પ્રદેશ પુદગલ તથા અપ્રદેશ પુદ્ગલનો વિચાર (૭). કડજુમ્મા વિગેરેનો વિચાર (૮). અને પૃથ્વી આદિનું પરિમાણ ( ૯ ). એ નવ વિચાર કહેવાના પ્રારંભમાં પ્રથમ શરીરનું સ્વરૂપ-શરીર સંબંધી વિચાર વિસ્તારથી કહે છે –
ओरालिय वेउविय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥२॥
ભાવાર્થ –શરીરે (૪િ૪) દારિક, (વા) વૈક્રિય, (રાજ) આહારક, ( તેમ મુi ) તૈજસ અને કાર્મણ પાંચ (માથે ) કહ્યા છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચાર૫ચાશિકા પ્રકરણ
૧૧૯ (થાન) એ ( ) પાંચ શરીરના ( નવા એ ) નવ ભેદને (મામ ) કહીશ. ૨.
એ નવ ભેદ આ પ્રમાણે-કારણ ૧, પ્રદેશ સંખ્યા ૨, સ્વામી ૩, વિષય , પ્રયજન પ, પ્રમાણ ૬, અવગાહના ૭, સ્થિતિ ૮ તથા અલ્પબદુત્વ ૯. बायरपुग्गलबद्धं, ओरालिय उयारमागमे भणियं । सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥३॥
અર્થ –(ાસ્ટિા) દારિક શરીર (વાયાપુર૪) બાદરસ્થૂલ પુદ્દગલોથી બંધાયેલું છે. તે (૩ ) ઉદાર એટલે પ્રધાન છે. ઔદારિકની પ્રાધાન્યતાનું સ્વરૂપ-કારણ (સામે મણિચં) આગમને વિષે કહેલું છે. (તો) તે દારિકથકી ઉત્તરોત્તર (કુદુમકુદુમેળ ) સૂફમ સૂક્ષમ (વિકાઢવા ) પુદગલના બંધ કરીને બંધાયેલા બીજાં ( ચાર ) શરીરો (મણિયાnિ ) કહેલા છે. ૩.
વિશેષાર્થ – બાદર પુદગલે એટલે સ્થલ પદૂગલેથી બંધાયેલ-ઉપચય પામેલ દારિક શરીર છે. તે કેવું છે? ઉદાર એટલે પ્રધાન છે. તેના પ્રાધાન્ય સંબંધી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે –
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણહીન હોય છે, ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીર છે, તેનાથી અનંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી અનંતગુણહીન પ્રવેયકવાસી દેવેનું રૂપ હોય છે. તેનાથી અમૃત દેવતાનું, તેનાથી આરણનું, એ રીતે પ્રાણત, આનત, સહસ્ત્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેંદ્ર, સનસ્કુમાર, ઈશાન, સૈધર્મ, ભવનપતિ અને જ્યાતિષી એ સર્વ દેવોનું રૂપ ઉત્તરોત્તર અનંતગુણ અનંતગુણ હીન હોય છે. જ્યોતિષી દેવથી વ્યંતરનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી ચક્રવત્તીનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી વાસુદેવનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી બળરામનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી મંડલિક રાજાનું રૂપ અનંતગુણહીન છે, ત્યાર પછીના બીજા રાજાઓ અને સર્વે મનુષ્યનું રૂપ છ ઠાણ ગત હોય છે. તે છ સ્થાન આ પ્રમાણે-અનંતભાગહીન ૧, અસંખ્યભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણહીન ૫ અને અનંતગુણહીન ૬. દારિક શરીરથી સૂક્ષ્મ પગલવડે વૈક્રિય શરીર બંધાયેલું હોય છે, તેનાથી સૂક્ષ્મ પુદ્ગલવડે આહારક શરીર બંધાયેલું છે. તેનાથી સૂક્ષ્મ પુદગલવડે તૈજસ અને તૈજસથી સૂમ પુદ્ગલવડે કામણ શરીર બંધાયેલું છે.
એ પચે શરીરના પ્રદેશની સંખ્યા કહે છે –
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રકરણસ ગ્રહ.
ओरालिए अनंता, तत्तो दोसुं असंखगुणियाओ । तत्तो दोसु अणंता, पएससंखा सुए भणिया ॥ ४ ॥
અ:—( મોહિન્દુ અનંતા ) એદારિક શરીરમાં અન ંતા પ્રદેશેા છે. ( તો રોવું) તેનાથી બીજા એ શરીરમાં (અસલમુળિયાઓ) અસંખ્યાતગુણા છે, એટલે કે દારિક શરીરમાં પ્રદેશે! સર્વથી ઘેાડા છે, તેનાથી વૈક્રિય શરીરમાં અસંખ્યાત ગુણ અધિક છે, અને તેનાથી આહારક શરીરમાં અસંખ્યાત ગુણ અધિક છે. (તત્તો રોપુ બળતા ) તેનાથી—તે આહારક શરીરથી છેલ્લા એ શરીરમાં અન ંત ગુણા પ્રદેશેા છે, એટલે કે આહારક શરીરથી અનંતગુણા તેજસ શરીરમાં અને તૈજસથી અનંત ગુણા કાણુ શરીરમાં પ્રદેશ રહેલા છે. ( પલસંવા સુપ મળિયા ) એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાન્તમાં કહી છે. ૪. હવે તેના સ્વામી કહે છે:—
तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च । तिरियनराणं पि तहा, तल्लद्विजुयाए तं भणियं ॥ ५ ॥
અર્થ:—( તિઅિનાળ ) તિર્યંચ અને મનુષ્યને ( ઉત્તરું) દારિક શરીર હાય છે, ( ટેવનાવાળું = ) દેવતાઓ અને નારકીઓને (વેઇબ્ન ) વૈક્રિય શરીર હાય છે. ( તા ) તેમજ ( તજ઼દ્ધિજીયાપ ) વૈક્રિયલબ્ધિવાળા કેટલાક ( ત્તિનિરાળું પિ) તિર્યંચ મનુષ્યાને પણ (ત્રં મળિય) તે વૈક્રિય શરીર કહ્યું છે. પ.
चउदसपुव्विजईणं, होइ आहारगं न अन्नेसिं ।
अं कम्मण भणियं, संसारत्थाण जीवाणं ॥ ६ ॥
અ:-( ૧૩(પુવિઝન) ચોદપૂર્વને ધારણ કરનાર મુનિઓને (ઢો આહારભં ) આહારક શરીર હાઇ શકે છે, (૬ ન્નત્તિ) તે સિવાય ખીજાને તે ( આહારક ) શરીર હાતું નથી. ( તેવં મળ ) તથા તેજસ અને કાણુ એ એ શરીર ( સંતાથાળ ઝીવાળું ) સર્વે ચારે ગતિવાળા સંસારી જીવાને હાય છે એમ ( નિબં) કહ્યું છે. ૬.
હવે તે પાંચે શરીરના વિષય કહે છે:
ओरालियस्स विसओ, तिरियं विज्जाहराणमासज । आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૧ मथ:-(ओरालियस्स) मोहारि शरीरन (विसओ) विषय (बिजाहराणमासज) विद्याधरीने माश्रीने (तिरियं) तीन्छ। (आनंदीसर गुरुओ) अष्टथी नहीश्वदीप सुधा छ, तथा (जंघाचारणाण ) धायारण भुनिने साश्रीन ( आरुयगो) पृष्टया रुय पर्वत सुधी छ. ७. उर्दू उभयाणं पिय, आपंडगवणं सुए सया भणिओ। वेउव्वियस्स विसओ, असंखदीवा जलहिणो य ॥८॥
अर्थ:-( उडे) ये गति ४२वामा ( उभयाणं पिय) ते पन्नेन सेटवे विद्याधर भने पाया२ण भुनिन। विषय ( आपंडगवणं) भेरुपर्वत ५२न। ५७४ नाभना वन सुधी (सुए सया भणिओ) यमन माटे सिद्धान्तमा ४ छ. (वेउधियस्स विसओ) वैठिय शरीरका विषय (असंखदीवा) असभ्य द्वीप (जलहिणो य) सने समुद्री सुधी छे. ८.
आहारगस्स विदेहा, तेयाकम्माण सव्वलोगो य । ओरालियस्स कजं, केवलधम्माइयं भणियं ॥ ९ ॥
अथ:-(आहारगस्स) माहा२४ शरीर विषय (विदेहा) महाविहेड क्षेत्र पर्यत छ, (तेयाकम्माण) तथा तेस भने भए शरीरने विषय ( सचलोगो य) समय सोछे भले ७१ वजीसभुधात ४२ छे त्यारे ते सर्वसामां વ્યાપી જાય છે.
હવે તે પાંચે શરીરનું પ્રયોજન (પાંચમો ભેદ) કહે છે.
(ओरालियस्स कजं ) मोहानि शरीरनु प्रयोशन ( केवलधम्माइयं ) क्सशान, धर्म तथा सुमहामहिनी प्राप्ति मेटa मनुभव ४२ ते ( भणियं ) ४ छे. ६.
थुलसुहुमं च रूवं, एगअणेगाइ कज्जयं कहियं । वेउव्वियस्स आहारगस्स संदेहविच्छेयं ॥ १०॥
मथ:-(थुलसुहुमं च ) स्थूस अने सूक्ष्म सेवा (रूवं ) ३५ ( एगअणेगाइ ) अथवा भने ४२वां मे (वेउब्वियस्स) वैठिय शरीरनु (कजयं ૧૬
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રકરણસંગ્રહ.
દિય) કાર્ય-પ્રયાજન કહેલું છે, તથા (સંવેદવિત્ઝેયં ) સૂક્ષ્મ પદાર્થના સબધમાં થયેલા સંશયના વિનાશ કરવા આહારકશરીરવડે કેવળી પાસે જઇ પૂછી લેવું ઇત્યાદિક ( આદĪTE ) આહારક શરીરનું પ્રયાજન કહ્યું છે. ૧૦.
तेजससरीरकज्जं, आहारपायं सुए समख्खायं ।
सावाणुग्गहणं पुण, कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥
અ:— આઢાવાય) ખાધેલા આહારના પિરપાક કરવા તથા (સાવાળુઢળ) શાપ દેવા અથવા અનુગ્રહ કરવા આશિષ દેવી એ ( તેનની જાં) તેજસ શરીરનુ' પ્રયાજન છે, એમ (સુપ સમલ્લાય) શ્રુતમાં કહ્યું છે; ( પુળ ) તથા ( મન્વંતરે શË) એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે (જમ્મૂળE) કામણુ શરીરનું પ્રયાજન છે. ૧૧.
હવે એ પાંચે શરીરનું પ્રમાણ ( ઠ્ઠો ભેદ ) કહે છે:— ओरालियं सरीरं, जोयणदससयपमाणओ अहियं । वेउब्वियं च गुरुअं, जोअणलख्खं समहियं वा ॥ १२ ॥
અ:-( ઓહિયં સીર ) એક દારિક શરીર ઉત્કૃષ્ટ ( રમાળો ) પ્રમાણથી ( ગોયય ) એક હજાર જોજનથી કાંઇક ( ચિં ) અધિક છે, (વેદિય = ) અને એક વૈક્રિય શરીરનું (શુક્ષ્મ) ઉત્કૃષ્ટ માન (ઝો હલ્લ ) લાખ જોજન ( વા ) અથવા તેથી કાંઇક ( સત્યં ) અધિક છે. આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પટ્ટમાં કહ્યું છે કે--તિર્યં ચ જાતિમાં ખાદરપોસ વાયુકાય, જળચર, ચતુષ્પદ્મ ( ચાર પગવાળા જાનવરા ), ઉપિરસર્પ, ભુજપરિસર્પ અને ખેચા (પક્ષીએ ) ને તથા સંખ્યાતા વષઁના આયુષ્યવાળા ગજ મનુષ્યા-આટલાને જ વૈક્રિય શરીર હાય છે, તે સિવાય બીજાને વૈક્રિય શરીરના નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિના અસંભવ છે. ૧૨. ( ઔદારિકનું પ્રમાણ આદર વનસ્પતિકાય ( કમળાદિ ) ને લઇને કહેલ છે અને વૈક્રિયનું પ્રમાણ ઉત્તરવૈક્રિય દેવકૃતને લઇને કહેલ છે.)
आहारगं सरीरं, हत्थपमाणं सुए समख्खायं । तेयसकम्मणमाणं, लोयपमाणं सया भणियं ॥ १३ ॥
અ:—( આહારનં સરીર ) આહારક શરીરનુ સ્થપમાળ ) પ્રમાણ એક હાથનું ( મુદ્દ ) શ્રુતમાં ( સમલાય ) કહ્યું છે. ( તેયસમ્મળ ) તેજસ
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ.
भने मिष्य शरीरनु ( माणं ) भान उत्कृष्टथी ( लोयपमाणं ) al प्रभार (a
) ( सया भणियं ) सहा युछे. १३ (समा उवणासभुधात बने any. ) । હવે પાંચે શરીરની અવગાહના ( સાતમો ભેદ ) કહે છે – अस्संखपएसठियं, ओरालिययं जिणेण वज्जरियं । इत्तो य बहुयरेसुं, चवियं वेउब्वियसरीरं ॥ १४ ॥
मथ:-(ओरालिययं ) मोहोरि शरी२ (अस्संखपएसठियं ) असभ्याता म हेशमा स्थित छ, सम (जिणेण) निवरे (वजरियं ) ४यु छ ( वेउवियसरीरं ) वैठिय शरी२ ( इत्तो य ) ते २di ( बहुयरेसुं चवियं ) વધારે આકાશપ્રદેશમાં રહેલું છે એમ કહ્યું છે. ૧૪.
एहिंतो अप्पंमी, पएसवग्गे तईय वजरियं । सवे लोगागासे, तेयसकम्माण गाहणयं ॥ १५॥
सर्थ:-( एहितो ) ५२ ४ा मे शरी२ ४२तi ( अप्पमी ) १६५ ( था. ) (पएसवग्गे) प्रदेशभिi ( तईय ) श्री माडा२४ शरीरनी अ१॥उना ( बजरियं ) ४सी छ. तथा ( तेयसकम्माण ) तेस अने भए शरीरनी ( गाहणयं ) उत्कृष्ट माना ( सवे लोगागासे ) सर्व अश પ્રદેશમાં કહેલી છે. ૧૫.
હવે પાંચ શરીરની સ્થિતિનો ભેદ ( આઠમે પ્રકાર ) કહે છે – अंतोमुहुत्त लहुयं, ओरालियआउमाण संगहियं । गुरुयं तिपल्लमुत्तं, वेउव्वे अह भणिस्सामि ॥ १६ ॥
मथ:-(ओरालिय ) मोहरि शरीरन। ( आउमाण ) आयुष्यनु प्रभार (स्थितिनु भान) (लहुयं) “धन्य (अंतोमुहुत्त) मत डूत्तनु (संगहियं) सभ्य मारे अड ४२-४ छ. ( गुरुयं ) अन अष्टथा (तिपल्लमुत्तं) ३ ५८या५भनु यु छे. ( अह ) वे ( वेउवे ) वैयि विष (भणिस्सामि) छु. १६.
दसवरिससहस्साइं, उक्कोसं सागराणि तित्तीसं । उत्तरवेउव्वियंमि, लहुय मुहुत्तं गुरुयमेवं ॥ १७ ॥
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રકરણસ ગ્રહ.
અ:—( વૈક્રિય શરીરનુ` આયુષ્યમાન ) જઘન્ય ( સલિલઇસ્સા ) દશ હજાર વર્ષનુ અને ( કોરું ) ઉત્કૃષ્ટ ( જ્ઞાનાળિ તિત્તીનું ) તેત્રીશ સાગરેપમનું છે. તથા ( ઉત્તરવેઽઘમિ ) ઉત્તર વૈક્રિયનુ આયુષ્ય-સ્થિતિ ( હ્રદુષ મુન્નુત્ત ) જધન્ય અંતર્મુહૂત્તની છે અને ( ગુત્ત્વમેવ ) ઉત્કૃષ્ટથી આ પ્રમાણે છે, એટલે આગળ લખેલી જીવાભિગમની ગાથામાં કહેલ છે તે પ્રમાણે છે. ૧૭.
અંતોનુદુત્ત નિરભુ, હોર્ (મુદુંત્ત) ચત્તારિતિનિયમનુછ્યુ । તેવેનુ અદ્દમાતો, શે વિઝનને જાજો ॥ ૬૮ ॥
અ:—( નિન્નુ ) નરકને વિષે ઉત્તરવૈક્રિયનું ઉત્કૃષ્ટ કાળપ્રમાણુ ( અંતોમુન્નુત્ત ઢોર ) અંતર્મુહૂત્તનું છે, (તિરિયમનુg)તિયંચ અને મનુષ્યનું (ચત્તાર) ચાર મુહૂર્તનું છે, ( લેવેણુ ) દેવતાઓને વિષે ( અમારો ) અધ માસનુ છે. આ પ્રમાણે (ક્રોસ વિઙવળ ) ઉત્કૃષ્ટપણે વૈક્રિય શરીરનુ (જ્રાહો) સ્થિતિમાન જાણવુ. ૧૮. શ્રી ભગવતીસૂત્રમાં વાયુકાયિકને તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાને ઉત્કૃષ્ટપણાથી પણ ઉત્તરવૈક્રિય શરીરનું સ્થિતિમાન અન્તર્મુહૂનુ કહ્યુ છે. તેનુ રહસ્ય જ્ઞાનીગમ્ય છે.
आहारगस्स कालो, अंतमुहुत्तं जहन्नमुक्किहो | तेयसकम्मणरूवे, सव्वेसिमणाइए भणिए ॥ १९ ॥
અર્થ:—— આહારગE ) આહારક શરીરનું ( હ્રાને ) કાળમાન ( જ્ઞદર્શી ) જઘન્યથી તથા ( વિદો ) ઉત્કૃષ્ટથી ( અંતમુદુત્ત ) અંતર્મુહૂર્તનુ છે, તથા ( તેયસ ) તેજસ અને ( મળવે ) કાણુ શરીર ( લેસિમળાપ ) સર્વ ( ભવ્ય અને અભવ્ય ) જીવાને અનાદિ ( પિ ) કહેલું છે. ( અર્થાત્ તેજસ અને કાણુ શરીર અનાદિ કાળથી જીવને લાગેલ છે. ) ૧૯.
भवे सपज्जवसिए, अपज्जवसिए अभवजीवेसु । ગવદુત્ત ળમો, હ્યં ો વા નોળ ॥ ૨૦ ॥ उक्कोस नवसहस्सा, आहारसरीरगा हवंति सुए । अंतरमस्स जहन्नं, समयं छम्मास गुरु भणियं ॥ २१ ॥
અઃ—તેજસ કાણુ શરીર ( મન્ને ) ભવ્ય પ્રાણીને આશ્રીંને ( સપજ્ઞલિપ ) સપ વસિત એટલે સાંત અને ( ગમઘનીવેસુ ) અભવ્ય જીવેાને આશ્રીને ( અપપ્રવૃત્તિપ્ ) અપ વસિત એટલે અન ત કહેલ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૫
हवे ते पाये शरीरनु ( अप्पबहुत्तं ) अ६५ हुत्व (नवमी मेह) (भणिमो) કહીએ છીએ –સર્વ કરતાં આહારક શરીર થોડા છે, કેમકે તે કદાચિત્ સંભવે છે. न्यारे तेना समाय छे त्यारे ५Y (जहन्नेणं) ४धन्यथा (एगं दो वा) ये
मे डाय छे मन ( उक्कोस ) Gष्टपणे ( नवसहस्सा) ॥२ ( आहारसरीरगा ) मा २४ शरी२ (हवंति) डाय छे. (सूए) सिद्धांतभा (अंतरमस्स) से शरीर मत२ (मांतर ) ( जहन्नं ) धन्यथा ( समयं ) से समयनु मन ( गुरु ) कृष्टया ( छम्मास भणियं ) छ भासनु छ. २०-२१. .. इत्तो असंख वेउव्विआणि हुंति (य) सरीरगाणि जए।
तत्तो असंखगुणिआ, ओरालिअदेहसंघाया ॥ २२ ॥
मथ:-(इत्तो) से माह।२४ शरीरथी (जए) तम (वेउविआणि ) वैठिय (सरीरगाणि ) शरी। ( असंख ) असभ्य (हुँति) छे. (तत्तो) ते वैष्यि शरीराथी ( ओरालिअ देहसंघाया ) मोहारि४ शरीरना सभूल। ( असंखगुणिआ) असभ्यगुण। छ. २२.
(અનંતા નિગાદ છવાનું શરીર ઔદારિક એક જ હેવાથી દારિક શરીર असभ्याता छे.)
तत्तो तेअसकम्मण, हुंति सरीराणिणंतगुणिआणि । वित्थर भेयविआरो, णेअबो सुअसमुद्दाओ॥ २३ ॥
मथ:-(तत्तो)ते मोहा२४ शरीरोथी ( तेअसकम्मण ) तेस भने भएy ( सरीराणि) शरी। प्रत्ये सपने मे* ago गुहा डावाथा ( अणंतगुणिआणि ) मनता (हुंति) छे. (भेय ) मा नवे होना (वित्थर )विस्ता२थी ( विआरो) विचार (सुअसमुद्दाओ) श्रुत३ची समुद्रथा (अयो) onel देवो. (अर्थात् मही सपथी ४ह्यो छे.) २3.
પ્રથમ શરીરનો વિચાર કહ્યો, હવે બીજે વિચાર કહે છે – नरसंखाउयगमणं, रयणाए भवण जाव ईसाणे । ताण तणु जहन्नेणं, परिमाणं अंगुलपहुत्तं ॥ २४ ॥ ताण ठिइ जहन्नेणं, मासपहुत्तंति होइ नायव्वा । उक्कोस पुव्वकोडी, जेठतणू पंचधणुहसयं ॥ २५ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રકરણસંગ્રહ.
भवण जाव
અ:—( નસંલાય ) સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભ જ મનુષ્યા ( ચાપ ) રત્નપ્રભા નામની પહેલી નરકે અને ઉપર ફૂવાને) ભવનપતિમાં, વ્યંતરમાં, જ્યાતિષીમાં અને સૌધર્મ તથા ઇશાન દેવલાક સુધી ( ગમñ ) જાય છે, ( તાવ તળુ ) તેઓના શરીરનું (મિાળ ) પ્રમાણ ( Àળ ) જઘન્યથી ( અંગુરુપદુત્ત) અંગુળ પૃથ′′ ( મેથી નવ આંગળનુ ) હાય છે. ( તાન દિક્ ) અને તેની સ્થિતિ એટલે આયુષ્ય ( જ્ઞજ્ઞેળ ) જઘન્યથી ( માલપદુĒ ) માસ પૃથ ( એથી નવ માસ ) નું ( ત્તે ) હાય છે એમ ( નાયદા ) જાણવું. તથા તેમની ( કોલ ) ઉત્કૃષ્ટ સ્થિતિનું માન ( કુદોરી) ક્રોડ પૂર્વનું છે અને ( નેતૃતળુ ) ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ ( પંચધળુદ્દલય) પાંચ સેા ધનુષનુ હાય છે. ૨૪–૨૫.
सक्करसणाइपसुं, मणुयाणं तणु जहन्नओ होइ । रयणिपहुत्तं णेअं, उक्कोसं पुव्वभणिअं तु ॥ २६ ॥
અઃ—જે મનુષ્યાનુ ગમન ( સ ) શર્કરાપ્રભા નરકપૃથ્વીથી આરભીને છએ નરકમાં તથા ( સપનું) સનત્કુમાર દેવલેાકથી આરંભીને અનુત્તર વિમાન પર્યંત હાય છે તે ( મનુયાળ તળુ ) મનુષ્યેાના શરીરનું માન ( ગટ્ટુન્નો ) જઘન્યથી પણ ( રળિવદ્યુત્ત) રત્નીપૃથ એટલે એથી નવ હાથનું ( ઢોર્ ) હાય છે અને ( રોલ ) ઉત્કૃષ્ટથી ( પુત્રમળિયં તુ ) પૂર્વે કહેલું છે એટલું એટલે પાંચ સા ધનુષનું ( નેત્રં ) જાણવું. ૨૬.
ताण ठिइ जहन्नेणं, वासपहुत्तं तु होइ णायवा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७ ॥
અ—— તાળ દ્દિ ) તેમની સ્થિતિ ( આયુ ) ( જ્ઞજ્ઞેળ ) જઘન્ય ( વાલદુખ્ત તુ ) એથી નવ વર્ષની ( દોદ ) હાય છે અને ( જ્ઞોસા ) ઉત્કૃષ્ટ ( પુલ્લ પિવ ) પૂર્વે કહ્યા પ્રમાણે એટલે ક્રોડ પૂર્વની હાય છે. ( યવ્વા ) એમ જાણવુ. ( ગામમાળન્ન ) આગમનનું પ્રમાણ પણ (મૈવ ) એ જ પ્રકારે જાણવુ. શી રીતે જાણવું ? તે વિવરીને કહે છે:—
રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્ય એથી નવ માસની હેાય છે, અર્થાત્ તેટલા કાળની અ ંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેઓના શરીરનું જઘન્ય પ્રમાણુ એથી નવ અંગુળનું હાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડ પૂર્વની હાય છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચ સે। ધનુષનું હાય છે. જેએ શર્કરાપ્રભાદિક પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, તેઓની જઘન્ય
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપ ચાશિકા પ્રકરણ
૧૨૭
સ્થિતિ મેથી નવ વર્ષની હાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડ પૂર્વની હાય છે. તથા જેએ ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ, સાધર્મ અને ઇશાન દેવલેાકથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ એથી નવ માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડ પૂર્વની હાય છે તેઓના શરીરનું માન જઘન્યથી એથી નવ અંગુળનુ હાય છે અને ઉત્કૃષ્ટથી પાંચ સેા ધનુષનુ હાય છે. જેએ સનત્યુમારથી આરંભીને અનુત્તર વિમાન સુધીના દેવલાકથી વ્યવીને ગર્ભ જ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ એથી નવ વર્ષની હાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડ પૂર્વની હાય છે તેનુ શરીર જઘન્યથી ખેથી નવ હાથનું હાય છે અને ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષનુ હાય છે. ૨૭.
એ રીતે બીજો વિચાર કહ્યો હવે પુદ્ગલી અને અપુદ્ગલી નામના ત્રીજો વિચાર કહે છે:
धम्माधम्णागासा, जीवा कालो य खायगं चैव । સાસાયન ૩વનિયં, અનુનહારૂં તુ સારૂં॥ ૨૮ ॥ અ:—( ધમ્મા ) ધર્માસ્તિકાય, ( મા ) અધર્માસ્તિકાય, ( આલા ) આકાશાસ્તિકાય, ( નીવા ) જીવ, ( જાઢો ચ ) કાળ, ( લાયન ચેવ ) ક્ષાયિકભાવ, ( સાલાચળ ) સાસ્વાદનભાવ અને ( વર્જામય ) પશમિકભાવ, ( જ્ઞાનૢ ) એ આઠ ( અનુનહારૂં તુ) અપેાલિક છે. ૨૮,
ओरालिअ वेउव्विअ, आहारग तेयसं झूणी (य) मणो । उस्सासं निस्सासं, कम्मण कम्माणि छाय तमो ॥ २९ ॥ वग्गणअणंत आयव, मिस्सरकंधो अचित्तमहखंधो । વેગન વાગવતમ, પુખ્ખાય પુરજ મુદ્ મળિયું રૂના
અર્થ :-( ોહિત્ર ) ઔદારિક, ( વૈશ્વિક ) વૈક્રિય, ( આહ્વાન ) આહારક, ( તેણં ) તેજસ, ( સ્થૂળી ) નિ(ભાષા), ( મો ) મન, (ગુસ્સાનું નિસ્સાä) ઉચ્છ્વાસ નિઃશ્વાસ, ( માળ ) કાર્મ ણુશરીર, (જમાળ ) કર્મ, ( છાય ) છાયા– પડછાયા, ( તો ) અધકાર, વન્તળબળત ) અનંતી વણા, ( આયવ ) આતપ, ( મિત્ત્તત્ત્વો) મિશ્રસ્ક ંધ, ( અચિત્તમવો ) અચિત્ત–મહાસ્ક ધ, ( વૈજ્ઞન ) વેદક સમકિત, ( જ્ઞાોવસમં ) ક્ષાયેાપશમ સમકિત અને (૩જ્ઞોત્ર) ઉદ્યોત એ અઢાર ( દુગ્ગલ્ટ ) પુદ્ગલિક છે, એમ (સુર) શ્રુતમાં (મળિશ્ત્ર) કહેલ છે. ૨૯-૩૦. એ રીતે ત્રીજો વિચાર કહ્યા, હવે સમૂર્ણિમ મનુષ્યની ગતિ અને આતિ નામના ચેાથેા વિચાર કહે છેઃ—
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
नेरइअदेवअगणी - वाउ य वज्जिअ असंखजीवाओ । सेसा सव्वे वि जिया, समुच्छिममणुएसु गच्छति ॥ ३१ ॥
૧૨૯
अर्थ:-( नेरइअ) नारडी, (देव) देवता ( अगणी ) अग्निञ्जय, ( वाउ य ) वायुप्राय, ( असंखजीवाओ ) असंख्याता आयुष्यवाणा तिर्यय भने मनुष्यो मेटलाने ( वजिअ ) ने ( सेसा सधे वि जिया ) माडीना सर्वे संसारी व (समुच्छिममणुपसु ) संभूछिंभ मनुष्यभां (गच्छंति) लय छे - उत्पन्न थाय छे. ३१.
नेरइअदेवजुयला, वज्जिअ सेसेसु जीवठाणेसु । मुच्छिमनराण गमणं, सव्वे वि अ पढमगुणठाणी ॥३२॥
अर्थ :- (मुच्छिमनराण ) संभूछिंभ मनुष्योनु ( गमणं ) गमन - उत्पत्ति ( नेरइअदेवजुयला) नारडी, हेव भने युगसियाने ( वजिअ ) ने (सेसेसु ) माडीना (जीवठाणेसु) ̈वस्थानने विषे होय छे, ( अ ) अने तेथे ( सधे वि) सर्वे (पढमगुणठाणी ) प्रथम गुगुस्थानभां वर्तनाश भेटले मिथ्यादृष्टि, अन्तમુહૂર્તોની ભવસ્થિતિવાળા અને એથી નવમુહૂત્તની કાયસ્થિતિવાળા હાય છે. ૩૨.
એ રીતે ચાથા વિચાર કહ્યો, હવે પર્યાપ્તિના સ્વરૂપના પાંચમા વિચાર કહે છેઃ— आहार सरीरिंदिय, ऊसासे वय मणे छ पज्जती । चउ पंच पंच छप्पिय, इगविगलामणसमणतिरिए ॥ ३३ ॥ गब्भय नर निरएसुं, छप्पिय पज्जत्ति पंच देवाणं । जं तेसि वयमणाणं, दोण्ह वि पज्जत्ति समकालं ॥ ३४ ॥
244°:—(STTETT) PALĠır yullu, (affifęt) azle yuilu, öluvulla (उसासे) २वास पर्याप्ति, ( वय ) वयन पर्याप्सि, (मणे ) अने भन पर्याप्ति मे (छ पज्जन्ती छ पर्याप्ति छे. तेमां (इग) खेडेंद्रियाने (चउ) पडेली यार पर्याप्सियो होय छे. ( विगला ) भेटले द्वींद्रिय, त्रींद्रिय, यतुरिंद्रियने ( पंच ) पहेली यांच पर्याप्तिये। डाय छे, ( अमण ) असंज्ञी मनुष्य भने ( तिरिए ) तिर्ययने भेटले संभूर्छिम पंचेंद्रिय मनुष्य भने तिर्यशने (पंच) पडेसी पांय पर्याप्सिथे। होय छे. तथा ( समण ) संज्ञी गर्ल तिर्ययाने ( छप्पिय ) छमे पर्याप्सियो होय छे. ( गब्भय नर ) गर्भन मनुष्यो भने ( निरएसुं ) नारडीओने ( छप्पिय पज्जत्ति ) छो पर्याप्सियो होय छे, तथा ( पंच देवाणं ) देवताओने पांय पर्याप्तियो होय छे. ( जं) अर 3 ( तेसि ) देवताओने ( वयमणाणं ) वयन भने भन संबंधी
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૯ (રોણ) બે (gift) પર્યાપ્તિઓ (માર્ચ) સમકાળે–એકી વખતે જ પૂર્ણ થાય છે. શ્રી રાજપ્રશ્નીય ઉપાંગને વિષે કહ્યું છે કે ત્યારપછી તે સૂયોભ દેવતા પાંચ પ્રકારના પર્યાતિભાવને પામ્યું. તે આ પ્રમાણે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, ઉસ પર્યાપ્તિ, તથા વચન મન પર્યાપ્ત. ૩ર થી ૩૪.
उरलविउव्वाहारे, छण्ह वि पज्जत्ति जुगवमारंभो। तिण्हं पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥३५॥ पिडु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । પિદુ દુિ સમય કરો, કુંતિ(તદ)વિવિયા રેન્દ્ર
અર્થ –(૩૪) દારિક, (વિવાદ) વૈક્રિય અને આહારક શરીરવાળાને ( છવિ) છએ (કર) પર્યાપ્તિને (કુવામ) આરંભ સમકાળે જ થાય છે. તેમાં (તિ ) તે ત્રણે શરીરવાળાને (પદ્ધમિસન ) પહેલી આહાર પર્યાપ્તિ એક સમયમાં થાય છે અને (વીલા) બીજી શરીર પર્યાપ્તિ (અંતમુહુત્તિમ) અંતર્મુહૂર્ત (દુર્વ૬) થાય છે. (૩દ્ધિ કવિ ) દારિક શરીરવાળાને છેલ્લી ચારે પર્યામિએ (પિદુ પિદુ) જુદા જુદા (સંવરમરૂચ) અસંખ્ય અસંખ્ય સમયવાળા (અંતમુહુરા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, (તદ) તથા (વિવાદ) વૈક્રિય અને આહારક શરીરવાળાને (ર ) ચારે પર્યાપ્તિઓ (ષિg fig) ભિન્ન ભિન્ન (સમા) સમયે (તિ) થાય છે. એટલે કે પહેલે સમયે ઇંદ્રિય પર્યાપ્તિ, બીજે સમયે ઉજ્જસ પર્યાપ્તિ, ત્રીજે સમયે વચન પર્યાપ્તિ અને થે સમયે મન પર્યાતિ. એ પ્રમાણે પૂર્ણ થાય છે. ૩૫-૩૬.
छण्हवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया। . तितुरिअ समए समए, सुरेसु पण छ8 इगसमए ॥३७॥
અર્થ-નકુટુ) દેવતાઓને (કવિ) છએ પર્યાતિ (સમાજ) આરંભ સમકાળે થાય છે. પછી તેમાંની (મા) પહેલી આહાર પર્યામિ (રમgm) એક સમયે પૂર્ણ થાય છે, (વીયા) બીજી શરીર પર્યાપ્તિ (તમુહુ) અંતર્મુહૂર્તો પૂર્ણ થાય છે, (તિ) ત્રીજી અને (તુરિય) ચોથી ( સમપ ણમા) એક એક સમયે પૂર્ણ થાય છે એટલે ત્રીજી ઇન્દ્રિય પર્યામિ એક સમયે થાય છે, જેથી ઉસ પર્યામિ ત્યારપછીના બીજે સમયે થાય છે. (gn) પાંચમી વચન પર્યાપ્તિ અને (જી) છઠ્ઠી મન પયોતિ (ડુડાસમા) એક જ સમયે પૂર્ણ થાય છે. ૩૭.
જે જીવો પોતપોતાની પર્યાયિઓવડે અપયા છતા જ મરણ પામે છે તેઓ
૧૭.
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
પણ પહેલી ત્રણ પર્યાપ્તિઓનેતા સમાપ્ત એટલે પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂત્તમાં આયુષ્ય ખાંધીને ( આયુષ્યના અંધ કરીને ) અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂ સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી; કારણ કે આવતા ભવનુ... આયુષ્ય આહાર, શરીર અને ઇંદ્રિય એ ત્રણ પર્યાપ્તિવડે પર્યાપ્તા થયેલા જીવા જ માંધે છે. ( અને આગામી ભવનુ આયુષ્ય માંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂત્ત જેટલા પણ અબાધાકાળ વિના તે આયુ ઉદયમાં આવતુ નથી તેથી ઉપર હેતુ યુક્તિયુક્ત છે. )
૧૩૦
सो लद्धिए पज्जत्तो, जो य मरइ पूरिडं सपजत्ति । लढिअपज्जत्तो પુળ, નો મડ઼ે તા સપૂરિત્તા ॥ ૨૮ ॥
અર્થ:—— ì ) જે જીવ ( સપત્તિ ) પેાતાની પર્યાપ્તિએ ( કિ) પૂર્ણ કરીને (મદ્ ) મરે ( સો) તે ( વિ પદ્મત્તો ) લબ્ધિ પર્યાપ્તા કહેવાય છે ( ૬ ) અને ( જ્ઞત્તે ) જે જીવ પાતાની પર્યાપ્તિએ ( શ્રવૃત્તિા ) પૂર્ણ કર્યાં પહેલાં (મ૬) મરી જાય છે (તા) તે (દ્વિજ્ઞપખત્તો) લબ્ધિ અપર્યાપ્તેા કહેવાય છે. ૩૮,
नजवि पूरेइ परं, पुरिस्सइ स इह करणअपजत्तो । सो पुण करणपज्जत्तो, जेणं ता पूरिया हुंति ॥ ३९ ॥
અર્થ :-( ત્તેન ) જેણે પેાતાની પર્યાપ્તિએ ( નવિ ર્ ) અદ્યાપિ પૂર્ણ કરી નથી, ( ri) પરંતુ આગળ ઉપર ( નિર) પૂર્ણ કરવાના છે, ( સ ૬૪ ) તે કરણ એટલે શરીર ઇંદ્રિયાદિવડે અપાતા હાય ત્યાંસુધી ( દળઅવત્તો) કરણ અપર્યાપ્તા કહેવાય છે અને જેણે ( તા પૂરિયા ) પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરી હાય છે ( સો પુળ ) તે ( ળપત્તો ક્રુતિ ) કરણ પર્યાપ્તા હાય છે–કહેવાય છે. ૩૯. ઇતિ પંચમ વિચાર.
હવે અલ્પ બહુત્વ નામના છઠ્ઠો વિચાર કહે છે:—
नर रइया देवा, सिद्धा तिरिया कमेण इह होंति । थोव असंख असंखा, अनंतगुणिया अनंतगुणा ॥ ४० ॥
અર્થ :-( ૬૪ ) અહીં ( ન ્ર્ ચોવ ) મનુષ્યા સાથી થાડા ( મઁત્તિ ) છે, તેનાથી ( અસંવ) અસંખ્યગુણા (નૈદ્ય ) નારકી છે, ( ત્રસંવા ) તેનાથી અસંખ્યગુણા ( તેવા ) દેવતા છે, ( અનંતળિયા) તેનાથી અનંતગુણા ( લિજ્જા) સિદ્ધો છે અને તેનાથી ( જગતનુળા ) અન ંતગુણા ( તિયિા ) તિર્યંચા છે, એમ ( મેળ ) અનુક્રમે જાણવુ. આ અલ્પમહુત્વ પાંચ ગતિની અપેક્ષાએ કહેલું છે. ૪૦.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૩૧
नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुन्नि ॥ ४१ ॥
અર્થ :—— નારી ) મનુષ્યમાં ગ જ સંમુઈમની અપેક્ષાએ સ્રીએ (થોવ) સાથી ઘેાડી છે, તેનાથી ( સંઘનુળા ચણ્ડ ) ચાર અસંખ્યગુણા છે, એટલે મનુષ્યની સ્રીએથી (ન) મનુષ્યા અસ ંખ્યગુણા છે, અહીં સંમૂર્ણિમ મનુષ્યા પણ ભેળા લેવા, કેમકે અહીં વેદની વિવક્ષા નથી. તેનાથી ( નૈયા ) નારકીએ અસખ્યગુણા છે, તેનાથી ( તિસ્થિ ) તિર્યં ચની સ્ત્રીએ અસંખ્યગુણી છે, અને તેનાથી ( સુ ) દેવતાઓ અસંખ્યગુણા છે. દેવતાઓથી ( સંવત્તુળ ) સંખ્યાતગુણી (તેવી ) દેવીઓ છે. ત્યારપછીના ( ટુન્ન ) એ ( અનંતપુ ) અનંતગુણા છે, એટલે દેવીએથી અન તગુણા ( સિદ્દ ) સિદ્ધ છે, અને તેનાથી પણ અન ંતગુણા (સિરિયા ય ) તિર્ય ંચા છે. ( સૂક્ષ્મ બાદર નિગેદના જીવા અંદર ગણવાથી ) આ અલ્પમહુત્વ આઠ ગતિને આશ્રીને કહેલું છે. ૪૧.
હવે એકેદ્રિયાદિકનું અલ્પમર્હુત્વ કહે છે:—
पण चउ ति दुय अणिंदिअ, एगिंदिय सेंदिया कमा हुति । थोवा तिअति अहिया, दोऽणंतगुणा विसेसहिआ ॥ ४२ ॥
અર્થ:—પળ) પંચેન્દ્રિય સાથી ( જોવા ) થાડા છે, તેનાથી (૨૩) ચતુરિંદ્રિય, તેનાથી ( ત્તિ ) ત્રીદ્રિય અને તેનાથી ( ટુય ) દ્વીદ્રિય એમ ( તિશ્રૃતિ) એ ત્રણ ( અદિયા ) અધિક અધિક છે, તેનાથી (નિટ્રિક) અનિંદ્રિય એટલે સિદ્ધો અને તેનાથી ( નિવિય ) એકેદ્રિય ( વનસ્પતિ નિગેાદ વિગેરે ) ( શેડવંતનુળા ) એ એ અનતગુણા છે, અને ( સૈયિા મા) અનુક્રમે સેન્દ્રિય એટલે એકેદ્રિય, દ્વીદ્રિય વિગેરે ( વિસેદિબા ) વિશેષાધિક ( ત્તિ ) છે. ૪ર. આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી એ અનંતગુણા છે. ૪૨.
• હવે છકાયનુ અલ્પમહુત્વ કહે છેઃ—
तस ते पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया । થોવ અસંવધુળાદિય, તિન્નિો તોડનંતમુળ દિન ॥૪૨॥
અર્થ:—સાથી ( શોવ ) ઘેાડા ( સલ ) ત્રસ જીવેા છે, તેનાથી ( તેર ) તેજસ્કાય (સંવત્તુળ ) અસંખ્યગુણા છે, તેનાથી (તિન્નિો) એટલે ત્રણ ( દ્િત્ર ) અધિક છે તે આ રીતે:-( પુરૂષ ) તેઉકાયથી પૃથ્વીકાય અધિક છે, તેનાથી ( જ્ઞજ ) અપ્લાય અધિક છે, તેનાથી ( વાઙાય ) વાયુકાય અધિક છે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રકરણસંગ્રહ.
તેનાથી ( વોત ) એ અન તગુણા છે, એટલે વાયુકાયથી ( અાય ) સિદ્ધ અનંતગુણા છે. તેનાથી ( વળÉ૬ ) વનસ્પતિકાય અનંતગુણા છે, અને તેનાથી ( સાયા ) સકાય ( અગ્નિજ્ઞા) અધિક છે. ૪૩.
( અહીં અકાય શબ્દે સિદ્ધો જાણવા અને સકાય શબ્દે સ સ`સારી જીવા જાણવા.) હવે જીવાજીવાદિનુ અલ્પમર્હુત્વ આ પ્રમાણે:
जीवा पुग्गल समया, दव पएसा य पज्जवा चेव । થોવાળતાળતા, વિસેસ િતુવેડનંતા ॥ ૪૪ ॥
અર્થ:—( નીવા ) જીવ, ( પુખ્ત ) પુદ્ગલ, સમયા ) સમય, (૫) દ્રવ્ય, ( પત્તા ) પ્રદેશ, ( 7) અને ( પાવા ચૈવ ) પર્યાયા–એ અનુક્રમે ( થોવા ) ઘેાડા, ( સળતા ) અનંતગુણા, ( મળતા) અનંતગુણા, ( વિજ્ઞત્તમત્તિ) વિશેષાધિક અને છેલ્લા ( જુવેઽળતા) એ અનંતગુણા–એ પ્રમાણે છે.
વિશેષા:—— નીવા ) પ્રત્યેક જીવા અનંતાનંત પુદ્ગલાથી બંધાયેલા હાય છે, અને પુદ્ગલેા જીવ સાથે સંબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હાય છે તેથી જીવ પુદ્ગલેા કરતાં ( થોવા) સ્તાક છે. જીવથી ( પુખ્તજ ) પુદ્ગલા અનંતગુણા છે. તેજસાદિક શરીર જીવે ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલે પિરમાણુને આશ્રીને જીવ કરતાં ( શળતા ) અનંતગુણા છે. તથા ઔદારિકાદિ પંદર પ્રકારના પ્રયાગથી પરિણત એવા પ્રયાગસા પુદ્ગલા થાડા છે. તેનાથી મિશ્ર પરિણત મિશ્રસા પુદ્ગલેા અનતગુણા છે. તેનાથી પ્રયાગકૃત આકારને જેણે સર્વથા તજ્ગ્યા નથી અને જે સ્વભાવે ( વિશ્રસા પિરણામે ) પિરણામાંતરને પામેલા છે, એવા મૃત કહેવરાદિક વિશ્રસા પરિણત પુદ્ગલેા અન તગુણા છે. એ પ્રમાણે ત્રણે પ્રકારના સર્વ પુદ્ગલા જીવ કરતાં અનંતગુણા છે. ( સમયા ) પુદ્ગલેા કરતાં સમયા ( અનંતા ) અનંતગુણા છે, શી રીતે ? આ સમયક્ષેત્રને વિષે અઢીદ્વીપને વિષે જે દ્રવ્યાના પર્યાયા છે, તે એક એક પર્યાયામાં વર્તમાન સમય વર્તે છે. એ.રીતે વમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય જેટલેા છે, પરંતુ સર્વે ( આખા ) લેાકમાં રહેલા દ્રબ્યાના પર્યાયામાં તે સમય વર્તતા હેાવાથી તેના કરતાં પણ તે ( સમય ) અનંતગુણા છે. (ઘ) સમય કરતાં દ્રવ્યે (વિસેસદ્દિકા ) વિશેષાધિક છે. કેવી રીતે ? તે કહે છે. સર્વ સમયેા ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્યેા, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે ત્રીજા ખેલમાં કહેલ સમયમાં ક્ષેપન કરીએ, તા તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રબ્યા વિશેષાધિક જ થાય છે. ત્યારપછી ( ટુવૅડાંતા ) એ અન તગુણા છે એટલે ( પત્તા ) દ્રવ્ય કરતાં પ્રદેશે। અન તગુણા છે, શી રીતે ? તે કહે છે–અદ્ધા સમય દ્રવ્ય કરતાં આકાશપ્રદેશેા લેાકાલેાકના મળીને અનંતનુા
*
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ.
૧૩૩ છે. તેથી અને (ઝવા જેવો પ્રદેશે કરતાં અનંતગુણ પર્યાય છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયો રહેલા છે. ૬. ૪૪. ઈતિ ષષ્ઠ વિચાર.
(આ છઠ્ઠો વિચાર બહુ વિસ્તારથી સમજવા જેવું છે. ) હવે અપ્રદેશ અને પ્રદેશ પુદ્દગલના સ્વરૂપનો સાતમે વિચાર કહે છે – दवे खित्ते काले, भावे अपएसपुग्गला चउहा । सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥४५॥
અર્થ –(૩vgણપુરાછા) અપ્રદેશ પુદ્ગલે (ર) દ્રવ્ય, (ચિત્ત) ક્ષેત્ર, (૧) કાળ (મ) અને ભાવથી એમ (as) ચાર પ્રકારે છે. (સપના વિ ૨) સપ્રદેશ પુદ્ગલે પણ એ જ પ્રમાણે (ચંદા) ચાર પ્રકારના છે. (૫હિં) તેઓનું–અપ્રદેશ અને પ્રદેશ પુદ્ગલોનું (ઘવદુર ૨) અલ્પબહત્વ હવે કહે છે તે નીચે કહ્યા પ્રમાણે જાણવું. ૪૫.
પ્રથમ અપ્રદેશનું સ્વરૂપ કહે છે – दवेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा । कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥
અર્થ – m માળુ) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, (છૂટા હોય) તે દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. (ઉત્તરાષાઢા ) જે પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહ્યા સતા પોતપોતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદગલો જાણવા. ( શાળામા ) જ્યારે જ્યારે પિતપોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદ્ગલે જાણવા. (માઘvor) તથા જે પરમાણુઓ વણથી એક ગુણ કાળા અથવા એક ગુણ પીતાદિક વર્ણવાળા હોય, ગંધથી એક ગુણ સુરભિ આદિ ગંધવાળા હોય, રસથી એક ગુણ તિક્ત કટુ આદિ રસવાળા હોય, તથા સ્પર્શથી એક ગુણ રૂક્ષ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા હોય-તે પરમાણુઓ ભાવથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. ૪૬. अपएसगाओ एए, विवरिय सपएसगा सया भणिया। भा-का-द-खि अपएसा, थोवा तिन्नि य असंखगुणा ॥४७॥
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
અ:—( EC ) એ પૂર્વ ગાથામાં કહેલા ( અપસરાને ) અપ્રદેશ પુદ્ ગàાથી જે ( વિત્ત્વ ) વિપરીત હાય, તેને ( સચા ) નિરંતર ( સત્તા ) સપ્રદેશ પુદ્ગલા ( મળિયા ) કહ્યા છે. એટલે કે જે પરમાણુએ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હાય, તે દ્રવ્યથી સપ્રદેશ પુદ્ગલે જાણવા. જે બે આદિ પરમાણુઓના સ્કંધ એ આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હાય તે ક્ષેત્રથી સપ્રદેશ પુદ્ગલા જાણવા. જે પરમાણુસ્કા એ સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશપ્રદેશમાં સ્થિતિવાળા હાય તે સર્વે કાળથી સપ્રદેશ પુદ્ગલેા જાણવા તથા જે પરમાણુસ્કધ એ ગુણુ વદિથી આરંભીને અનંત ગુણુ વદિવાળા હાય, તે સર્વે ભાવથી સપ્રદેશ પુદ્ગલા જાણવા.
હવે અપ્રદેશ અને સપ્રદેશ પુદ્ગલેાનુ અલ્પમહુત્વ કહે છે:—
( માયા---વિમપત્તા ) ભાવથી અપ્રદેશી પુદ્ગલા ( એવા ) સાથી ઘેાડા છે, તેનાથી ( તિન્નિ થ અસંલનુળા ) ત્રણ અસંખ્યગુણા છે એટલે ભાવથી કાળ અપ્રદેશી પુદ્દગલા અસંખ્યગુણા છે, તેથી દ્રવ્ય અપ્રદેશી પુદ્ગલા અસંખ્યગુણા છે, તેથી ક્ષેત્ર અપ્રદેશી પુદ્ગલા અસંખ્યગુણા છે. ૪૭.
૧૩૪
वित्त अपएसगाओ, खित्ते सपएस संखगुणियाओ । વ્વામા સપત્તા, વિસેત્તસદ્દિકા મુજ્ મનિા ૨૮
અર્થ:—( વિત્ત અવસો) ક્ષેત્ર અપ્રદેશ પુદ્ગલાથી ( સ્થિત્તે સપલ ક્ષેત્ર સપ્રદેશ પુદ્દગલા (અલંલજિબાત્રો ) અસંખ્યગુણા છે, તેથી ( ૧ ) દ્રવ્ય સપ્રદેશ પુદ્ગલા ( લેક્તિ ) વિશેષાધિક છે, તેથી ( ા ) કાળ સપ્રદેશ પુદ્ગલા વિશેષાધિક છે અને તેથી ( મા સપપલા ) ભાવ સપ્રદેશ પુદ્ગલેા વિશેષાધિક ( ધ્રુવ મળિકા ) સૂત્રમાં કહ્યા છે. ૪૮. ઇત્તિ સપ્તમ વિચાર:
હવે કડજીમ્માદિકના સ્વરૂપના આઠમેા વિચાર કહે છે—
कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाण चउ चउ, चउ ति दुगेगाओ चिट्ठति ॥ ४९ ॥
અર્થ:—( ૩ ) કડ જુમ્મા, ( તેપ ૫) ત્રેતા જુમ્મા, ( ાવ ) દાવર જીમ્મા, ( હિ૩ ૨ ) કલિયુગ જુમ્મા-( ઝુમ્માો ) એ ચાર જુમ્મા છે. ( તદ્દ સતિ ) તે આ રીતે સભવે છેઃ—જે સંખ્યામાંથી ( ૪૩ ૪૩ ) ચાર ચાર ( બવદીમાળ ) કાઢતાં બાકી (૨૩) ચાર રહે, તે કડજુમ્મા, (તિ ) ત્રણ રહે તે ત્રેતા જુમ્મા, (૩૧) એ રહે તે દાવર જુમ્મા અને ( પાત્રો વિકૃતિ) એક રહે તે કલિયુગ જુમ્મા જાણવા. ૪૯.
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપ ચાશિકા પ્રકરણ.
૧૩૫
વિસ્તરા :—જુમ્મા એટલે રાશિ ( સમુદાય ) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે. કાઇ પણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં (ચારે ભાંગતાં) ચાર, ત્રણ, એ અથવા એક બાકી રહે તે ચારેનુ સ્વરૂપ આ પ્રમાણે-એક જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા લેાકાકાશ તે દરેકના પ્રદેશે! અસ ંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર જ રહે છે તેને આગમ ભાષાવડે કડજુમ્મા કહેવાય છે. ૧. તથા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીને વિષે જેટલા સમયેા છે, તેટલા સાધર્મ તથા ઈશાનકલ્પને વિષે દેવતાઓ છે. તેની અસકલ્પનાએ ત્રેવીશની સ ંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં ( ચારે ભાંગતાં ) બાકી ત્રણ જ રહે છે તેથી તે ત્રેતાનુમ્મા કહેવાય છે. ૨. એક એક આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના સ્કા રહેલા છે, તેની અસત્કલ્પનાએ કરીને ખાવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એ જ રહે છે માટે તે દાવરન્નુમ્મા કહેવાય છે. ૩. તથા પર્યાપ્ત ખાદર વનસ્પતિ ૧, બાદર પર્યાપ્ત ૨, અપર્યાપ્ત અંદર વનસ્પતિ ૩, બાદર અપર્યાપ્ત ૪, બાદર ૫, સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ ૬, સૂક્ષ્મ અપર્યાપ્ત ૭, સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ ૮, સૂક્ષ્મ પર્યાપ્ત ૯, સૂક્ષ્મ ૧૦, ભવ્ય ૧૧, નિગેદના જીવા, ૧૨ વનસ્પતિના જીવે ૧૩, એકેન્દ્રિય ૧૪, તિર્યંચ ૧૫, મિથ્યાષ્ટિ ૧૬, અવિરતિ ૧૭, સકષાયી ૧૮, છદ્મસ્થ ૧૯, સંયેાગી ૨૦, સંસારી જીવા ૨૧ તથા સર્વ જીવા ૨૨-એ બાવીશ જીવરાશિએ આઠમે મધ્યમ અનતાઅન તે છે; તા પણ અસત્કલ્પનાએ કરીને તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, માટે તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જીમ્માઆનુ કાર્ય –પ્રયાજન (ઉપયાગ ) સૂત્રથી જાણી લેવું, અહીં તે તેનું સ્વરૂપ માત્ર જ દેખાયુ છે. ધૃતિ અષ્ટમ વિચાર.
હવે પૃથ્વી આદિકના પરિમાણુને નવમે વિચાર કહે છેઃ—
ध ज व स परिव बि ति च समुन
पणथ ज ख नाभ व रवि न सु स पमुति अ । जगनभप ध अ इगजिय
अि निसि नि वजी स पु अ भ अ पर वणका ॥ ५० ॥
ध
અર્થ:—( ૪ ) ધરા–પૃથ્વી ૧, ( ૬ ) જળ ૨, ( ૬ ) વહ્નિ-અગ્નિ ૩, ( સ ) સમીરણ-વાયુ ૪, ( પર = ) પત્તિ-પ્રત્યેક વનસ્પતિ ૫, ( વિ ) દ્વઇંદ્રિય ૬, (તિ ) ત્રીંદ્રિય ૭, (૪) ચતુરિંદ્રિય ૮, ( સમુ ન ) સમૂઈિમ નર-મનુષ્ય ૯, ( પળ થ) પંચે:
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રકરણસંગ્રહ
દ્રિય થળચર ૧૦, () જળચર ૧૧, (૩) ખચર ૧૨, (ના) નારકી ૧૩,(મ) ભવનપતિ ૧૪, (૨) વ્યંતર ૧૫, (૬) રવિ-સૂય ૧૬, (વિ) વિધુ-ચંદ્ર ૧૭, () નક્ષત્ર ૧૮, () સુર-વૈમાનિક દે ૧૯, ( ) સમુદ્ર ૨૦, (ા કુતિ) પંચેંદ્રિય સંમૂર્ણિમ તિર્યંચ ૨૧-એ એકવીશ પ્રકારના છ (૪) અસંખ્યાતા જાણવા. તથા (3) જગતના-લોકના (નમ-૧) નભ-આકાશ પ્રદેશ ૧, (ઘ) ધર્માસ્તિકાયના પ્રદેશ ૨, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ ૩, (જુ નિય) એક જીવના પ્રદેશ ૪, (ક) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન ૫, (નિ) તથા નિગોદ શરીર ૬એ છ પણ અસંખ્યાતા જાણવા તથા (હિ) સિદ્ધ ૧, (નિ) નિગદના જીવ ૨, (કી ) વનસ્પતિના જીવ ૩, ( સ ) સમય ૪, (૬) પુદગલ ૫, ( ક ) અભવ્ય જીવો ૬, (મ) ભવ્ય જીવો ૭, () અલેક ૮, (પ) પ્રતિપતિત-પડિવાઈ છ ૯ અને ( વ ) વનસ્પતિકાયની સ્થિતિ ૧૦-એ દશ અનંતા જાણવા ૫૦.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥ ५१॥
અર્થ-(૬૪) આ પ્રમાણે (નલિમિાનવમ૪) મુનિશ્રી આનંદવિમલ નામના ( સૂરિવરાળ) સૂરિવરના (વિપ) વાનર નામના શિષ્ય(સરપ) પિતાને તથા અન્ય જીવોને માટે (કુરાસો) સૂત્રમાંથી ઉદ્ધરીને (વિસાજાતિલા) આ વિચારપંચાશિકા (મજિયા) કહી છે. ૫૧.
છે ઇતિ શ્રી વાર્ષિ અપરના વિજયવિમળT વિરચિતા વિચારપંચાશિકા પ્રકરણ છે.
સાથે સમાપ્ત.
Page #150
--------------------------------------------------------------------------
________________
20 00000000000000000
Hë »ë » One De CD PH
.......................................................................
आचार्य श्री देवेन्द्रसूरिविरचिता
श्री सिद्धदण्डिकास्तव
जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ । जा पुरिसजुगअसंखा, तत्थ इमा सिद्धदंडीओ ॥ १ ॥
અર્થ:—( i ) જે ( ઉત્તñવાઓ) ઋષભદેવને કેવળજ્ઞાન થયા પછી ( અંતમુજુ સેળ ) અંતર્મુહૂત્ત પછી (સિવનો મળો) મેાક્ષગમન શરૂ થયુ એમ કહ્યું છે. તે ( ના પુસિનુ સંલા ) યાવત્ અસંખ્યાતા પુરુષ નુગ સુધી રહ્યુ છે ( તત્ત્વ શ્મા) તેમાં આ પ્રમાણે ( વિદ્યુતંકીઓ ) સિદ્ધદાંડિયા-સિદ્ધિને પામેલાની સ ંખ્યા છે તે કહે છે.
વિવેચનઃ—આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાની પ્રાંતે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂñ મેાક્ષમાર્ગ વહ્યો એટલે માક્ષમાર્ગમાં જવાની શરૂઆત થઈ, ત્યારપછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષ ભ્રુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મેાક્ષગમન શરૂ રહ્યું તે જણાવનાર આ સિદ્ધડિકા પ્રકરણ છે. ૧
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिठ्ठा ।
जह सगरसुआणावयंमि तह कित्तिअं थुणिमो ॥ २ ॥
અ:— નંદ સસુઆળ ) જેમ સગર ચક્રવત્તીના પુત્રાની આગળ (અઠ્ઠા થમ ) અષ્ટાપદ પર્વત ઉપર ( વૃધ્ધિા) સુબુદ્ધિ મત્રીએ ( મર્વસનિય ) ભરત ચક્રીના વંશના રાજાએ (સત્તુંગસિદ્દા) શત્રુજય પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યાનું (feg ) કહ્યું છે. ( સજ્જ ) તેમ ( સિમ) કહેલા સિધ્ધાને અમે ( છુળિમો ) સ્તવજી-કહેશુ. ર.
૧૮
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રકરણસંગ્રહ.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सबछे। एवंजा इक्किका, असंख इग दुग तिगाई वि ॥३॥
અર્થ –(આકાદ) ભરતચક્રીના પુત્ર આદિત્યયશાદિ (શિવે જsર૪ ૪) ચાદ લાખ રાજાઓ મેક્ષે ગયા પછી (જુ ) એક સર્વાર્થસિદ્ધ દેવ થયા (ઘઉં ના ફુf ) એવી રીતે તે એક એક (અસંa ) અસંખ્યાતા થાય, ( [ કુ તિરું વિ) તેમ જ એકની જેમ અંતરમાં સવોર્થસિધ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. ૩.
વિવેચન –નાભેય એટલે નાભિરાજાના પુત્ર ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચૌદ લાખ રાજાઓ નિરંતર મેક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાએ પાટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચોદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચેદ ચાદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ફરીથી ચૌદ લાખ મેક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધે, એવી રીતે ચૂદ શૈદ લાખને અંતરે બે બેની સંખ્યા અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું. ત્યાર પછી ફરીથી ચિદ લાખ મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદ્ધ એમ ચેદ લાખને અતરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं । एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥४॥
અર્થ:-(કા પદ્માણમવંતા) યાવત્ પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય (તો) ત્યાર પછી (સÉમિ) સર્વાર્થસિધ્ધ (સ્ત્રવવંsai) ચેદ લાખ ( gો વિવે) અને એક મેક્ષે (તદેવ ૨) તેમજ (અdવા સાવ ઝાં) યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાંસુધી કહેવું. ૪
વિવેચન –ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચાર લાખ મોક્ષે અને ચાર એવોર્થસિધે એમ ચંદ ચંદ લાખ ને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા. એમ પાંચ-છ-સાત યાવતું ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
१ अनुलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧૪–૧૪–૧૪-૧૪–૧૪–૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪ અસંખ્યય વાર સર્વાર્થસિધ્ધ | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંડિકા પ્રકરણ
૧૩૯ યંત્રમાં ચાદની સંખ્યા ચાર લાખ જણાવવાને માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિધ્ધ જનારાની છે.
ત્યારપછી ચેદ લાખ સર્વાર્થસિધે અને એક મેક્ષે, વળી ચાદ લાખ સર્વાર્થસિધે એક મોક્ષે, એમ ચેદ ચાદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ચાદ ચાદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચોદ ચૌદ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ છ, સાત સાત, એમ યાવતુ પચાસ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
. २ प्रतिलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર. સર્વાર્થસિધ્ધ | ૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ લાખ અસંખ્યય વાર.
तो दोलक्खा मुक्खे, दुलक्ख सव्वढि मुक्खि लक्खतिगं । इय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અર્થ:-(તો) ત્યાર પછી (રોસ્ટ મુવ ) બે લાખ મેલે, (દુકા દિ ) બે લાખ સર્વાર્થસિધે, ત્યારપછી ( ગુાિ વતિ ) ત્રણ લાખ મેસે, ત્રણ લાખ સર્વાર્થસિધ્ધ, () એ પ્રમાણે ( ફુવાઢઘુત્તરિયા) એક એક લાખ વધારતાં (કા અવશ્વઅર્જ રોકુ મા) યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા.
વિવેચન -- અસંખ્યાતમી વાર પચાસ મોક્ષે ગયા પછી ચાર લાખ સવર્થસિદ્ધ–એ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મોક્ષે અને બે લાખ સવાર્થસિદ્ધ, પછી ત્રણ લાખ મોક્ષે અને ત્રણ લાખ સથે, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લા
એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાંમેક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખા સરખા કહેતાં અસંખ્યાતા લાખ લાખ થાય ત્યાં સુધી કહેવું. ૫.
३ समसंख्य सिद्धदंडिकानी स्थापना
છે
મોક્ષે
૨-૩-૪–૫-૭-૮-૯-૧૦-૧૧ ૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિધ્ધ | ૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રકરણુસંગ્રહ,
तो ए सि सsि, दुन्नि ति सिवम्मि चउर सबट्टे । इय एगुत्तरवुड्डी, जाव असंखा पुढो दोसु ॥ ६ ॥
અ:-( તો હજુ સિવે ) ત્યારપછી એક મેાક્ષે, ( સટ્ટ દુન્નિ ) એ સર્વો - સિદ્ધં, ( ત્તિ સિમ્મિ ) ત્યારપછી ત્રણ મેાક્ષે, ( ચર સદે) ચાર સર્વાસિષ્ઠે, ( જૂથ હનુત્તરવુઠ્ઠી )એમ એકેાત્તર વૃદ્ધિ કરતાં ( જ્ઞાવ અસંવા પુને રોઇ ) યાવત્ બંનેમાં પ્રત્યેકે અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવુ. ૬.
(
વિવેચનઃ—એવી રીતે ત્રણ પ્રકારની ઈંડિકા કહીને હવે ચાર પ્રકારની ચિત્રાંતર એટલે જુદા જુદા પ્રકારના અંતરવાળી ઈંડિકા કહે છે.
એકથી માંડીને એક એક અધિક.
એ બે અધિક.
૧ એકાદિ એકેાત્તરા—
૨ એકાદિ દ્વયુત્તરા—
૩ એકાદિ વ્યુત્તરા—
ત્રણ ત્રણ અધિક.
૪ ત્યાદિકા યાદિ ક્ષેપક વિષમેત્તરા-ત્રણ આદિ લઇ એ આદિ વિષમેાત્તરા એટલે જેમાં વૃદ્ધિ(ક્ષેપક)ની સંખ્યા સરખી નહી તે.
,,
,,
આ ચારમાંથી પહેલી એકાદિ એકાન્તરા આવી રીતે, એક મેાક્ષે જાય અને એ સર્વાસિષ્ઠે જાય, પછી ત્રણ મેાક્ષે જાય અને ચાર સવાસિષ્ઠે જાય, પછી પાંચ મેાક્ષે જાય અને છ સર્વાર્થસિદ્ધે જાય–એમ બન્નેમાં અનુક્રમે એક એક વધારતાં દરેકમાં અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવું.
४ एकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે
૧-૩-૫-૭-૯-૧૧-૧૩-૧૫-૧૭–૧૯-૨૧-૨૩ એમ અસ`ખ્યાત સુધી સર્વાર્થ સિધ્ધે ૨-૪-૬-૮-૧૦-૧૨-૧૪-૧૬-૧૮-૨૦-૨૨-૨૪ એમ અસ*ખ્યાત સુધી
sat मुक्खे सङ्घट्टि, तिन्नि पण मुक्खि इअ दुरुत्तरिआ । जादोऽवि अ असंखा, एमेव तिउत्तरा सेढी ॥ ७ ॥
અર્થ :--( રસ્તે મુવલે) એક મેટ્ટે, ( પટ્ટેિ તિત્તિ ) ત્રણ સર્વાસિધ્ધ, (પળ મુત્ત્વે ) પાંચ માક્ષે, સાત સર્વાર્થસિધ્ધ ( ફ્લ લુત્તાિ ) એ પ્રમાણે દ્વિકાત્તરા વૃદ્ધિ(જ્ઞા લેવુઽષ ત્ર ) યાવત્ તેમાં (અલંઘા ) અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવી. (જ્ઞેય તિત્તા સેઢી) એ જ પ્રમાણે ત્રિકાત્તરા શ્રેણી જાણવી. ૭.
વિવેચન:—હવે બીજી એકાદિ દ્વયુત્તરા વૃદ્ધિ કહે છે. એક માન્ને અને
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધડિકા પ્રકરણ
૧૪૧
ત્રઝુ `સવા સિદ્ધે, પછી પાંચ મેક્ષે અને સાત સર્વાસિધ્ધે—એમ અનુક્રમે એ એની વૃદ્ધિ કરતાં બ ંનેમાં અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
५ द्विकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે
૧-૫-૯-૧૩–૧૭–૨૧-૨૫-૨૯-૩૩–૩૭–૪૧ એમ અસંખ્યાત સુધી સર્વાર્થ સિધ્ધે ૩૭–૧૧-૧૫-૧૯-૨૩૨૭–૩૧-૩૫-૩-૪૩ એમ અસંખ્યાત સુધી
હવે ત્રીજી ત્રિકાત્તરા વૃદ્ધિ આ પ્રમાણે:-એક મેલ્લે, ચાર સર્વાર્થસિધ્ધ, સાત મેટ્ટે, દશ સર્વાર્થ સિધ્ધે-એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
६ त्रिकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે સર્વા સિધ્ધે
૧૭–૧૩–૧૯–૨૫-૩૧–૩૭–૪૩-૪૯-૫૫ એમ અસંખ્યાત સુધી ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-૫૨-૫૮ એમ અસ`ખ્યાત સુધી
विसमुत्तरसेढीए, हिब्रुवरिं ठविय अउणतीसतिआ । पढमे नत्थि रकेवो, सेसेसु सया इमो खेवो ॥ ८ ॥
અ:-( વિલમુત્તલેઢી ) વિષમાત્તર શ્રેણિમાં (દિધ્રુત્ત્તિ) હેઠ અને ઉપર એટલે એક લાઇનમાં ( અડળતીતિ ) એગણત્રીશ વાર ત્રણુ ( વિઘ્ન ) સ્થાપન કરવા એટલે ત્રણના અંક મૂકવા. ( પદ્મ નથિ સ્ક્લેવો ) તેમાંના પ્રથમના ત્રણમાં નાખવાની સંખ્યા નથી. ( સેલેરુ તથા ને લેવો ) . બાકીના ૨૮ માં નિર ંતર આ પ્રમાણે ખેપવવાનુ છે. ૮.
વિવેચન:—હવે ચેાથી વિષમાત્તરાની સ્થાપના જાણવાના ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિકમાં ( ૨૯ ) વાર ( ૩ ) ના આંક હેઠ ઉપર સ્થાપવા. પ્રથમના ( ૩ ) 'માં કાંઇ નાખવું નહી, માર્કીના ૨૮ ત્રણને વિષે નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકનેા અનુક્રમે પ્રક્ષેપ કરવેા,
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अठ्ठेव । बारस चउदस तह अड-वीसा छव्वीस पणवीसा ॥ ९ ॥ एगारस तेवीसा, सीयाला सयरि सत्तहत्तरिआ । इग दुग सत्तासीई, इगहत्तरिमेव बासठ्ठी ॥ १० ॥
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
अउणत्तरि चउवीसा, छायाला तह सयं च छवीसा।
मेलित्तु इगंतरिआ, सिद्धीए तह य सबढे ॥११॥ ' અર્થ-બે-પાંચ-નવ-તેર-સત્તર-બાવીશ-છ-આઠ-બાર-ઉદ-(રદ) તેમ જ અઠાવીશ-છવીસ-પચીશ-અગિયાર–તેવીશ–સુડતાલીશ-સીત્તેર-સીતેર-એકબે-સત્યાસી-ઈકોતેર એમ બાસઠ–અગણોતેર-ચઉવીશ-બેંતાલીશ-તેમજ સે અને છવીશ-આ પ્રમાણે અઠ્ઠાવીશ કે ત્રણમાં (ત્રિા) મેળવતાં જે જે સંખ્યા થાય તે અનુક્રમે (ફુતરિયા) એકાંતરે (રિલી) મોક્ષમાં (ત જ ) તેમ જ સવોથેસિધે જાણવી.
વિસ્તરાર્થ–પ્રથમ સ્થાનમાં (ત્રણમાં) નાખવાનું નથી એટલે ત્રણ મે જાય, ત્યારપછી ત્રણમાં બે વધારતાં પાચ સર્વાર્થસિધ્ધ જાય, પછી ત્રણમાં પાંચ વધારતાં આઠ મોક્ષે જાય, પછી ત્રણમાં નવ વધારતાં બાર સવાર્થસિધે જાય, એવી રીતે ત્રણમાં ઉપર કહેલી સંખ્યા વધારતાં જે થાય તે કહે છે
(૩+૧૩) ૧૬ મેલે, (૩+૧૭) ૨૦ સાથે, (૩+૨૨) ૨૫ મેક્ષે, (૩૬) ૯ સથે, ( ૩+૮) ૧૧ મેલે, (૩+૧૨) ૧૫ સવોથે, (૩+૪) ૧૭ મતક્ષે, (૩+૨૮) ૩૧ સવો, (ક+ર૬) ૨૯ મેસે, ( ૩+૨૫) ૨૮ સર્વા, (૩+૧૧ ) ૧૪ મેસે, (૩+૨૩) ૨૬ સર્વાર્થ, (૩૭) ૫૦ મેશે, (+૭૦ ) ૭૩ સથે, (૩૭૭) ૮૦ મેસે, (૩+૧) ૪ સર્વાર્થ, (+૨) ૫ મેશે, (૩૮૭) ૯૦ સર્વાર્થ, (૩૭૧) ૭૪ ક્ષે, (૩+૨) ૬પ સર્વાર્થ, (૩૬૯) ૭૨ મેસે, (૩+૨૪) ૨૭ સાથે, (૩+૪૬) ૪૯ મેશે, (૩+૧૦૦) ૧૦૩ સાથે અને (૩+૨૬) ૨૯ મેસે જાય. ૯-૧૦-૧૧,
७ प्रथमा विषमोत्तरा सिद्धदंडिकानी स्थापना મેક્ષે
૩-૮-૧૬-૨૫-૧૧-૧૭–૨૯-૧૪–૫૦-૮૦-૫–૭૪-૭૨-૪૯-૨૯. સર્વાર્થસિધે | પ-૧૨-૨૦-૯-૫-૩૧-૨૮-૨૬-૭૩-૪-૯૦-૬૫-૨૭-૧૦૩.
अंतिल्ल अंक आई, ठविउं बीआइ खेवगा तह य। एवमसंखा नेआ, जा अजिअपिआ समुप्पन्नो ॥१२॥
અર્થ –(તિ અંક ૩ ) છેલ્લા આંકને આદિમાં (કવિ૬) સ્થાપીને, (વારૂ) બીજા વિગેરે આંકમાં (ત૬ ૨) તેમજ (સેવા) નાખવા. (ા નિગમ) યાવત્ અજિતનાથના પિતા (રમુuો ) ઉત્પન્ન થયા (પથમણા નેમા) એમ ત્યાંસુધી અસંખ્યાતા જાણવા.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ વિવેચન –એવી રીતે યાદિ ક્ષેપકાંકવાળી વિષમોત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતજિનના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાંસુધી કહેવી, પણ એટલું વિશેષ કે પાછલ (પૂર્વ) કહેલી દંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સવોર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકસ્થાન હોય છે ત્યારપછીની દંડિકામાં મેક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાને અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિદ્ધના જાણવા. તે જ કહે છે
હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંક સ્થાન (૨૯) નું છે તેથી ર૯ ઊર્ધ્વ અને અધે અનુક્રમે ૨૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિધે જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનમાં દુગ, પશુગ, એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મેશે અને સવર્થસિધ્ધ જાય એમ જાણવું તે આ પ્રમાણે. ૨૯ સર્વાર્થસિધ્ધ, (૨૯ર) ૩૧ મેક્ષે, (૨૯૫) ૩૪ સર્વાર્થ, (
૨૯) ૩૮ મોક્ષે, ( ૨૯+૧૩) ૪૨ સવાર, (૨૯+૧૭ ) ૪૬ મોક્ષે, ( ૨૯ર૩) ૫૧ સર્વા. (૨૯૧૬) ૩૫ મેક્ષે, (૨૯૫૮) ૩૭ સવો, (૨૯*૨) ૪૧ મેસે, (૨૯+૧૪) ૪૩ સવોથે, (૨૯૨૮) ૫૭ મેશે, (૨૯+૨૬) ૫૫ સવોથ, (૨૯+૨૫) ૫૪ મેલે, (+૧૧) ૪૦ સથે, ( રર૩) પર મેશે, (૨૬+૪૭) ૭૬ સાથે, (૨૯૭૦) ૯૯ મેલે, (૨+૩૭) ૧૦૬ સાથે, (૨+૧ ) ૩૦ મેશે, (૨૯+ર) ૩૧ સર્વા, (૨૯+૮૭) ૧૧૬ મેલે, (૨૯૭૧) ૧૦૦ સવોથે, (૨૯૬૨) ૯૧
ક્ષે, (૨૯૬૯) ૯૮ સર્વાર્થ, (ર૯+ર૪) ૫૩ મેશે, (૨૪૬) ૭૫ સાથે, (૨૯+૧૦૦ ) ૧૨૯ મેક્ષે અને ( ૨૯+૨૬) ૫૫ સથે.
સવોથસિધ્ધ | ર૯-૩૪-૪૨.૫૧-૩૭–૪૩-૫૫-૬૦-૭૬-૧૬-૩૧-૧૦૦-૯૦-૭૫-૫૫
મોક્ષે ૩૧-૩૮-૪૬-૩૫-૪૧-૫૭ ૫૪-પર-૯-૩૦-૧૧૬-૯૧-૫૩-૧૨૯.
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન ૫૫ છે તેથી ત્રીજી વિષમોત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું તેથી પ૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી. આ દંડિકામાં આદ્ય અંકસ્થાન પ૫ મેક્ષે ગયેલ જાણવું, કારણ કે બીજીમાં પહેલું સવર્થનું હતું, ત્યારપછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી મેશે અને સાથે અનુક્રમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણી લેવું.
આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. अस्संखकोडिलक्खा, सिद्धा सवडगा य तह सिद्धा। . एगभवेणं देविंद-वंदिआ दिंतु सिद्धिसुहं ॥ १३ ॥
અર્થઅસંશોસ્ટિવજ્ઞા) અસંખ્યાત કોડ લાખ (સિક્કા) સિદ્ધ થયેલા (તાદા ૪) અને સર્વા ગયેલા જાણવા કે જે (gમેળ) એક ભવવડે (હિંવવિઆ) દેવેદ્રોવડે વંદાયેલા અથવા દેવેંદ્રસૂરિએ વાંદેલા થશે (મેક્ષે જશે.) (સદ તિ) તે સિદ્ધ મને (સિદિg) મસુખ (વિં) આપિ. ૧૩.
આપ છ
છ છછ છછ .
ઈતિ શ્રી દેવેદ્રસૂરિવિરચિત સિદ્ધદડિકા પ્રકરણ સંપૂર્ણ.
Page #158
--------------------------------------------------------------------------
________________
7 श्रीमद्देवेन्द्रसूरिविरचिता છે. શ્રી નિરંવાલા
सिद्धं सिद्धत्थसुअं, नमिउं तिहुअणपयासयं वीरं । सिरिसिद्धपाहुडाओ, सिद्धसरूवं किमवि वुच्छं ॥१॥
અર્થ:-(શિ ) પ્રસિદ્ધ (તિદુબળપવાસઘં) ત્રણ ભુવનમાં કેવલજ્ઞાનવડે પ્રકાશ કરનારા (જિસ્થgai ) સિદ્ધાર્થ રાજાના પુત્ર ( ર ) શ્રી મહાવીરસ્વામીને (નામઉં) નમસ્કાર કરીને (વિરતિપાદુકામ) શ્રી સિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધરીને (સિદ્ધાજં ) સિદ્ધ ભગવાનનું સ્વરૂપ (સિમર કુષ્ઠ ) કાંઈક કહીશ. ૧.
વિવેચન-(સિદથrs ) એ પદનો અર્થ આવી રીતે પણ થાય છે. સિદ્ધ એટલે અચલ છે અર્થ-જીવાદિ પદાથો શ્રુતમાં-દ્વાદશાંગરૂપ સિદ્ધાંતમાં જેના એવા અથવા સિદ્ધ થયા છે ( મોક્ષપ્રાપ્તિરૂપ ) અર્થ જેમના એવા સુત એટલે ગણધરાદિ શિષ્યો છે જેમને એવા અથવા સિદ્ધાર્થ એટલે નિકિતાર્થ-જેમના સવે સૂવે પ્રયજન સમાપ્ત થયા છે એવા અથવા સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કાંઈક કહીશ. ( જેમણે પૂર્વે બાંધેલા આઠે કર્મો ક્ષય કર્યા હોય છે તે સિદ્ધ ભગવાન કહેવાય છે. )
संतपयपरूवणया, दत्वपमाणं च खिंत्त फुसैंणा य । कालो य अंतरं तह, भावो अप्पाबद्दू दारा ॥ २ ॥
અર્થ –(સંતપથવિયા) ૧ છતા પદની પ્રરૂપણ દ્વાર. (શ્વપમાં ૪) ૨ દ્રવ્ય પ્રમાણે દ્વાર, એટલે કેટલી સંખ્યા મોક્ષમાં છે તે. (ત્તિ) ૩ ક્ષેત્ર દ્વાર, ક્યા કયા ક્ષેત્રમાંથી સિદ્ધ થાય તે. ( ) ૪ સ્પર્શના દ્વાર, સિદ્ધના જીવોને સ્પર્શના કેટલી હોય તે. (ાઢો ૨) ૫ કાળ દ્વાર, સિદ્ધના જીવોની સ્થિતિનો સાદિ અન તાદિ કાળ કહેવો તે. (ત તા) ૬ અંતર દ્વાર, સિદ્ધના જીવોનું અંતર કહેવું તે. (માવો) ૭ ભાવઢાર, સિદ્ધના જીવો કયે ભાવે તે છે તે. (અgવદૂ રાણા) ૮ અપહત્વ દ્વાર, એટલે સિદ્ધના જીવોને પરસ્પર થોડાઘણું કહેવા તે. ૨.
૧૮
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રકરણુસ’ગ્રહ
एहि अणंतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं । तेहिं विआरणिजा, इमेसु पनरससु दारेसु ॥ ३॥
અ:—— ăિ ) એ આઠ દ્વાર દ્વારાએ ( વ્રતરલિજ્જા ) અનંતર સિદ્ધને અને ( સન્નિતિલગુત્તેäિ) સન્નિક યુક્ત નવ દ્વારવડે ( પરંપરા ) પર પરિસદ્ધના (હિં ) તે ( મેત્તુ) આ આગલી ગાથામાં કહે છે તે ( પનરસજી વારેજી ) પંદર દ્વારને વિષે ( વિજ્ઞાનિષ્ના ) વિચાર કરવા. ૩.
વિવેચન—ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારવડે અનંતર સિદ્ધો વિચારવા. એક સમયનુ પણ અન્તર જેએને ન હાય તે અનન્તર સિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વત્તા-અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અને તે આઠ દ્વાર સાથે સન્નિક દ્વાર વધારતાં નવ દ્વારવડે પર પરિસદ્ધ વિચારવા.
વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારથી પૂર્વના સમયે સિદ્ધ થયા તે પરપરસિદ્ધ. તાત્પર્ય એ કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરપરિસદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનતા ભૂતકાળ સુધીમાં થઇ ગયેલા સિદ્ધોની અપેક્ષાએ વિચારવુ. તે પરંપરસિદ્ધને વિષે સન્નિક સાથે નવ દ્વાર કહેશે. ( સન્નિક એટલે સંચેાગગત અલ્પબહુત્વ વિશેષ જાણુવે. )
પ્રથમ પંદર દ્વારના નામ કહે છે.
खित्ते काले गैइ वेअ, तिरथ लिंगे चरित बुद्धे य । नाणोग हुक्कस्से, अंतेरेमणुसमयगणण अप्पबहू ॥ ४ ॥
અર્થ અને વિવેચન—‹ લત્તે) ક્ષેત્ર દ્વાર ત્રણ પ્રકારે-ઊર્ધ્વ, અધેા અને તિર્ણ ૧. ( ાઢે ) કાળ દ્વાર બે પ્રકારે–ઉત્સર્પિણી અને અવસર્પણી ૨. (IT) ગતિ દ્વાર ચાર પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૩. ( વેત્ર ) વેદ દ્વાર ત્રણ પ્રકારે–સ્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ૪. ( તત્ત્વ ) તીર્થ દ્વાર બે પ્રકારે--તીથંકરનું તીર્થં અને તી કરીનુ તીર્થ ૫. (હિંને ) લિંગ દ્વાર એ પ્રકારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે−૧ ગૃહસ્થલિંગ, ૨ અન્યલિંગ, ૩ સ્વલિંગ ૬. ( ચરિત્ત ) ચારિત્ર દ્વાર પાંચ પ્રકારે–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત છે. ( યુધ્ધે હૈં ) બુદ્ધે દ્વાર ચાર પ્રકારે-બુદ્ધાધિત, બુદ્ધિબેાધિત, સ્વયં બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ ૮. ( નાળ ) જ્ઞાન દ્વાર પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન ૯. ( IT ) અવ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૪૭
ગાહના દ્વારા ત્રણ પ્રકારે-જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને મધ્યમ અવગાહના ૧૦. (૩૨) ઉત્કર્ષ દ્વારા ચાર પ્રકારે-અનંત કાળથી સમ્યકત્વથી પડેલા અસંખ્યાત કાળથી પડેલા, સંખ્યાત કાળથી પડેલા અને સમકિતથી નહિ પડેલા ૧૧ (અંતર ) અંતર દ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલું અંતર પડે તે ૧૨. (મધુરમ ) અણુસમય દ્વાર–નિરંતરપણે કેટલા સમય સુધી સિઝે તે ૧૩. (TUTળ ) ગણના દ્વાર–કેટલા સિઝે તેની ગણતરી ૧૪. ( અgવદૂ) અNબહુત્વ દ્વાર–ઓછા વત્તા-કણ કણથી ઓછા અથવા વધારે છે તે. ૧૫.
હવે તે પંદર દ્વાર વિવરીને કહે છે – खित्ति तिलोगे १ काले, सिज्झंति अरेसु छसु वि संहरणा । अवसप्पिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिवं २॥५॥
અર્થ –(વિત્તિ) ક્ષેત્ર દ્વારે-(તિરો) ત્રણ લોકમાં, (૩) કાળદ્વારે વિચારતાં (સંદUTC) સંહરણથકી ( છg વિ) છએ આરામાં, (સિનતિ ) મેક્ષે જાય; (1ષ્ણુ ) અને જન્મથી (અવuિળ) અવસર્પિણીમાં (કુઝકો) ત્રીજા અને ચોથા આરાના જન્મેલા ( તિg સિવં) ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણ આરામાં મોક્ષે જાય. (બોજિ ) ઉત્સર્પિણીમાં (તિજ ) બીજા, ત્રીજા અને ચોથા એ ત્રણ આરાના જન્મેલા (સુકુ નિઘં) ત્રીજા અને ચોથા બે આરામાં મોક્ષે જાય. ૫.
વિવેચન –પ્રથમ સત્પદદ્વારને વિષે ક્ષેત્રાદિ પંદર દ્વારમાં અનંતર સિદ્ધ જીવો વિચારાય છે. તે ક્ષેત્રદ્વારે ત્રણે લોકમાંતેમાં ઊર્ધ્વલેકે પંડકવનાદિમાં, અધોલેકે અલોકિક ગ્રામમાં અને તિછલકે પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણથી નદી, સમુદ્ર અને વર્ષધર પર્વતો વિગેરેમાં પણ સિદ્ધ થાય છે. - ૨ કાળદ્વારે –કાળ તે ઉત્સર્પિણ અને અવસર્પિણરૂપ તેમાં સંહરણથી છએ આરામાં સિઝે, કારણ કે મહાવિદેહમાં હમેશાં સુષમદુષમારૂપ એક ચેાથે જ આરો વતે છે, ત્યાં હમેશાં મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયા સતા તેઓ ભરતાદિક ક્ષેત્રમાં જે આરો વર્તતો હોય તેમાં સિઝતા હોવાથી એ આરામાં મોક્ષગમન થાય છે. તીર્થકરનો ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સુષમદુષમા અને દુઃષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને સિદ્ધિ પામે છે. તેમને સંહરણનો અભાવ હોવાથી બીજા આરાઓમાં તેમનું મોક્ષગમન થતું નથી. તીર્થકરનું અધોલેકે અલોકિક ગ્રામમાં અને તિચ્છલકે પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે. ૫. चउगइआगय नरगइ-ठिय सिव ३ वेयतिग ४ दुविहतित्थेऽवि ५। શિદિ-અન્ન સા;િ ચ ૬, વરને પ્રસ્થા વદંતી છે ૬ છે .
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
અથ ને વિવેચન—૩ ગતિદ્વારે ( ૨૩ાથ ) સામાન્ય ચારે ગતિમાંથી આવેલા ( નવ દિય ) મનુષ્યગતિમાં રહેલા (ત્તિવ ) સિઝે. વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિઝે. તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિઝે. મનુષ્યગતિની અપેક્ષાએ સ્રી, પુરુષ, નપુંસક ત્રણે વેદમાંથી આવેલા સિઝે. દેવગતિમાં ચારે નિકાયના દેવામાંથી આવેલા સિઝે, પણ તીર્થ કરતા દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિઝે. વર્તમાન નયને આશ્રીને મનુષ્યગતિમાં રહેલા જ મેાક્ષ પામે. ૪ વેદદ્વારે (વૈયતિન) ત્રણે વેદમાં સ્રી, પુરુષ અને નપુંસક વેદમાં સિઝે. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રીને અવેદી જ સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહ્ય આકાર માત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિઝે. તીર્થંકર તા વેદ અને પુરુષવેદે વતં તા જ સિઝે. ૫ તી દ્વારે ( ુવિદ્યુતિસ્થેવિ ) તીર્થ એ પ્રકારે-તીર્થ કરે પ્રવર્તાવેલ અને તીર્થ 'કરીએ પ્રવર્તાવેલ, એ બંને તીર્થમાં સિઝે. ૬ લિંગદ્વારે( દિ-જ્ઞન્ન-સોિવુ અ) લિંગ એ પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણુ પ્રકારે-ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિંગે સિઝે, અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તે સ્વલિંગે જ સિઝે. ૭ ચારિત્રદ્વારે ( ચને અાવકૃતા) ચારિત્રના પાંચ પ્રકાર-સામાયિક, દેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સમસપરાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિઝે. ( ઉપશમ યથાખ્યાતમાં વર્તતા ન સિઝે ) ૬. तिच पण पु ितिचरण, जिणा ७ सयं बुद्धि - बुद्ध - पत्तेया ८ | दु-ति-चउनाणा ९ लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १० ॥ ७ ॥ અઃ :- પુત્ત ત્તિષન ) તે ભવમાં પૂર્વ અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ( તિ ૨૩ પળ ) ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિઝે. એટલે કેટલાક પહેલું, ચેાથું અને પાંચમ એ ત્રણ ચારિત્રપામીને સિઝે, કેટલાક પહેલ, બીજી, ચેાથુ અને પાંચમુ એ ચાર પામીને સિઝે, કેટલાક પહેલું, ત્રીજું, ચેાથું અને પાંચમુ એ ચાર પામીને સિઝે અને કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિઝે. ( ના ) તીર્થંકર તેા સામયિક, સૂક્ષ્મસ`પરાય અને યથાખ્યાત એ ત્રણુ ચારિત્ર પામીને જ સિઝે. ૮ મુન્દ્વન્દ્વાર ચાર પ્રકારે છે:—(સથૅ) સ્વયં બુદ્ધ, ( વૃદ્ધિIT) બુદ્ધિબુદ્ધ, ( યુયુદ્ઘ ) બુદ્ધબુદ્ધ અને ( જ્ઞેયા ) પ્રત્યેકબુદ્ધ એ ચારેમાંથી સિઝે. સ્વયં એટલે બાહ્ય હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને ખેાધ પામેલા તે સ્વયં બુદ્ધ, બુદ્ધિ એટલે મલ્રિસ્વામી તીર્થ કર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી પામેલા તે બુદ્ધિબુદ્ધ, આચાર્યાદિક તે બુદ્ધ તેમનાથી બેધ પામેલા યુદ્ધબુદ્ધ અને પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જોઇને બાધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ જાણવા,
ધ
૧૪૮
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપચાશિકા પ્રકરણ
૧૪૯
વિવેચનઃ–પ્રત્યેકબુદ્ધ અને સ્વયંભુદ્ધમાં બોધિ, ઉપધિ, શ્રુત અને લિંગવડે ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની પેઠે સાથે વિચરતા નથી. સ્વયં બુદ્ધને પાત્રાદિક બાર પ્રકારની ઉપાધિ હોય અને પ્રત્યેકબુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વસ્ત્ર) વજીને નવ પ્રકારની ઉપાધિ હોય. સ્વયં બુદ્ધને પૂર્વે ભણેલું શ્રુત હોય અથવા ન હોય. જે હોય તે દેવતા લિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તો તે એકલા વિહાર કરે, નહિ તે ગ૭માં રહે. જે પૂર્વાધીત શ્રત ન હોય તે નિશ્ચ ગુરુ પાસે લિંગ અંગીકાર કરે અને ગ૭નો ત્યાગ કરે જ નહિ. પ્રત્યેકબુદ્ધને પૂવધીત શ્રુત અવશ્ય હોય. જઘન્યથી અગિયાર અંગનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ઊણા દશ પૂર્વનું હોય. તેમને લિંગ દેવતા અર્પે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય. હવે ગાથાનો બાકી અર્થ કહે છે -
અર્થ:- જ્ઞાનધારે-જ્ઞાન પાંચ પ્રકારે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વતતા સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ ( ટુ-તિ-૩ના) કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાની સિઝે. તીર્થકર તો ચાર જ્ઞાની જ સિઝે.
૧૦ અવગાહનાદ્વારે–અવગાહના બે પ્રકારે-( દુતળુ થ ) જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (સુર પંથકુવા ) અને ઉત્કૃષ્ટથી પાંચ સે ધનુષ્યની અવગાહનાવાળા સિઝે. મરુદેવીમાતા આદિ પાંચસેથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા પણ સિઝે, કારણ કે મરુદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પ૨૫ ધનુષ્યની હતી. સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલકર સરખું હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતની ટીકામાં કહ્યું છે.” બે હાથની ઉપર અને પાંચ સો ધનુષ્યની અંદરની મધ્યમ અવગાહનાએ વર્તતા સિઝે. તીર્થકર તો જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચ ધનુષ્યના પ્રમાણુવાળા જ સિઝે. બાકીના જીવો મધ્યમ અવગાહનાએ પણ સિઝે. ૭. कालमणंतमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ । लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अवहिआ १३ ॥८॥
અર્થ –૧૧ ઉત્કર્ષ દ્વારે-(સુમરH) સમ્યકત્વથી પડીને કેટલાક (ઈria) ઉત્કૃષ્ટથી અધપુદગલ પરાવર્તન કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને, ફરી સમ્યકૂવાદિ ૨નત્રય પામીને સિઝે. ( અહં સંક્ષે ) કેટલાક બીજા અનુત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિઝે. (અજુઅક્ષwત્તા) કેટલાક સમ્યકત્વથી પડ્યા વિના પણ સિઝે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રકરણસંગ્રહ
૧૨ અંતરદ્વારે—( દુગુગંતા) જઘન્યથી અંતર (મો) એક સમયનું અને ઉત્કર્ષથી (માસ) છ માસનું અંતર પડે. ૧૩ અનુસમય એટલે નિરંતરદ્વારે-( કાનજી ) જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય (૩દિયા) અવ્યવધાને-નિરંતર સિઝે. ૮
जहनियर इक अडसय १४, अणेग एगा य थोव संखगुणा १५। चउ उड्ढ नंदण जले, वीसपहुत्तं अहोलोए ॥ ९ ॥
અર્થ –૧૪ ગણુનાદ્વારે-જ્ઞાનિક ફળ સદસર) જઘન્યથી એક અને ઈતર ઉત્કૃષ્ટથી એક સે ને આઠ એક સમયે સિઝે. 2ષભદેવના નિર્વાણ સમયે એક સે આઠ એક સમયે સિદ્ધ થયા હતા. ૧૫ અલ્પબદ્ધત્વદ્રારે-(ાળા થવ) અનેક એટલે એકસાથે બે ત્રણ સિદ્ધ થાય તે ડા, તેનાથી (gi[ સંઘTI) એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણ. વિવક્ષિતસમયે એકએક સિદ્ધનું બાહુલ્યપણું હોવાથી. એવી રીતે ક્ષેત્રાદિક પંદર દ્વારને વિષે સત્પદપ્રરૂપણા દ્વાર કહ્યું.
હવે ક્ષેત્રાદિ પંદર દ્વારને વિષે દ્રવ્ય પ્રમાણ નામે બીજું દ્વાર કહે છે –
૧ ક્ષેત્રદ્વારે-( ર૪ ૩૬ નંગ કહે ) ઊÖલેકે મેરુ આદિમાં, નંદનવનમાં અને જળમાં એટલે સામાન્યથી નઘાદિકમાં ચાર-ચાર સિઝે. (વીરપદુત્ત
દોઢg) અધેલકમાં વીશ પૃથકૃત્વ સિઝે. સંગ્રહણિમાં બાવીશ સિઝે એમ કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં “રોઝવીના મોઢg ” બે વીશ-એટલે ચાળીશ અધોલેકમાં સિઝે એમ કહ્યું છે (અધેલકમાં બે વિજય આવે છે તેથી). ૯. इगविजय वीस अडसय, पत्तेयं कम्मभूमि तिरिलोए । दु दु जलहि पंडगवणे, अकम्ममहि दस य संहरणा १ ॥१०॥
અર્થ –(વિના વીસ) એક એક વિજયને વિષે વશ વશ સિછે. (
મૂરિ) પ્રત્યેક (૫) ભરત (૫) ઐરાવત (૫) મહાવિદેહ એ પંદર કર્મભૂમિ દરેકમાં (કદાચ) એકસો આઠ સિઝે. (તસ્ક્રોઇ) તિર્જીકમાં પણ એક સ આઠ સિઝે. ( ટુ ટુ ગઢટ્ટ પંડવળે ) સામાન્યથી સમુદ્રમાં અને પડકવનમાં બબે સિઝે. ૫ હેમવંત, ૫ હરિવર્ષ, ૫ દેવકુરુ. ૫ ઉત્તરકુરુ, પ રમ્યા, ૫ ઍરણ્યવત-એ ( અહિં રત સં ) ૩૦ અકર્મભૂમિ દરેકમાં સંહરણથી દશ દશ સિઝે. ૧૦. ति चउत्थ अरे अडसय, पंचमए वीस दस दस य सेसे २। नरगतिग भवण वण नर-जोइस तिरि तिरिखिणी दसगं॥११॥
૧ અહીં પૃથકૃત્વ શબ્દ વીશથી કાંઈક અધિક સમજવા.
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા પ્રકરણ
૧૫૧
अर्थः-२ अजद्वारे - ( ति चउत्थ अरे ) उत्सर्पिणी अने अवसर्पिणीना त्रीन्न भने थोथा आरामां ( अडसय ) मे से ने आठ सिके. ( पंचमए वीस ) अवसर्पिणीना पांगमा आरामां वीश सिओ. ( दस दस य सेसे) उत्सर्पिणी अने અવસર્પિણી એ કાળના બાકીના આરએમાં દરેકમાં સહરણથી દશ દશ સિઝે.
3 गतिद्वारे - ( नरगतिग भवण वण नर जोइस तिरि तिरिखिणी दसगं ) पहेली ऋभु न२४, भवनपति, व्यंांतर, मनुष्य, ज्योतिषी, तिर्यय ने तिर्य थिलीએમાંથી આવેલા દશ દશ સિઝે. ૧૧.
माणि असयं, हरिय छऊ पंकपुढविजल चउरो । जोइविमाणिनरित्थी, वीसं भवणवणथी पणगं ३ ॥ १२ ॥
अर्थः- (वेमाणिअ अट्ठसयं ) वैमानि देवथी आवेसा मे सो ने भाई सिछे. ( हरिय छऊ ) वनस्पतिप्रयमांथी आवेक्षा छ सिजे. ( पंकपुढ विजल चउरो ) ૫કપ્રભા નામે ચેાથી નરક, પૃથ્વીકાય અને અટ્કાય એ ત્રણમાંથી આવેલા ચાર यार सि. ( जोइविमाणीनरित्थी ) ज्योतिषीनी देवी, वैमानिनी हेवी मने मनुष्यशीथी आवेसा ( वीसं ) वीश सिजे. ( भवणवणथी पणगं ) लवनपतिनी દેવી તથા વ્યંતરની દેવીથી આવેલા પાંચ પાંચ સિઝે. આ સર્વ સંખ્યા ઉત્કૃષ્ટથી भगुवी धन्यथी थे, थे, ऋणु सि. १२.
अर्थः-४ वेद्वारे ( वीसत्थि ) स्त्रीओ वीश, ( दस नपुंसंग ) नपुंस दृश मने ( पुरिसठ्ठसयं ) पुरुष मे से भाई सिजे. ( नरा नरुष्वट्टा ) हेवाहि पुरुषमांथी आवेला नरेश-पुरुषा ( इयभंगे अठ्ठलयं ) मे मे लगे थे सो ने आई सि. ( दस दस सेसठ्ठ भंगेसु ) माडीना आहे लांगे दृश हश सिछे, १३.
आवी
२ पुरुषमांथी
३
33
४ स्त्रीमांथी
५
5 w g vo
वीसत्थि दस नपुंसग, पुरिसट्ठसयं नरा नरबट्टा | इय भंगे अट्ठसयं, दस दस सेसट्ट भंगे ॥ १३ ॥
६
८
39
""
७ नपुंसकमांथी
"3
""
"
39
""
""
""
33
33
स्त्रीपणे
नपुंसकपणे पुरुषपणे स्त्रीपणे
नपुंसकपणे पुरुषपणे
स्त्रीपणे
नपुंसकपणे
उत्पन्न
""
39
""
"
"
23
>"
थपला
"
29
23
33
CRC
33
""
"
१०
१०
१०
१०
१०
१०.
१०
१०
15
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રકરણસ ગ્રહ
વેદ આશ્રી પ્રથમભગે ૧૦૮ અને બાકીના આઠ ભંગે દશ
એમ સમજવુ.
દશ સિઝે
तित्थयरी जिण पत्तेअबुद्ध संबुद्ध दु चउ दस चउरो ५ । चउ दस अडसय गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ॥ १४ ॥
અર્થ:—૫ તીદ્વારે—( તિસ્પર↑ ૩ ) તીર્થંકરી એક સમયે એ સિઝે. (જ્ઞળ ચ૩ ) જિન એટલે તીર્થંકર એક સમયે ચાર સિઝે. ( જ્ઞેયુદ્ઘ લ ) પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિઝે. ( સઁવુદ્ધ ચઽત્તે) સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિઝે.
૬ લિંગદ્વારે—( ૨૩ દ્દિ ) ગૃહસ્થલિંગે ચાર સિઝે, ( સ પ ) અન્ય લિંગે દશ સિઝે, ( સહિત અનુત્તર ) સ્વલિંગે એક સેા ને આઠ સિઝે.
૭ ચારિત્રદ્રારે—( દ્ભિાવિજી શેઢો ) પરિહાર વિના આધ એટલે જે ભાંગામાં પરિહારવિદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં એઘ એટલે સામાન્યથી ૧૦૮ સિઝે. તે ભાંગા આ પ્રમાણે–સામાયિક, સૂક્ષ્મસ’પરાય, યથાખ્યાત−એ ત્રિકસ યાગી ભાંગે અને સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત–એ ચતુ:સયેાગીભાંગે-એ એ ભાંગે ૧૦૮ સિઝે. ૧૪.
दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहू ८ । चउ मइसुअ मइसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥ १५ ॥
અઃ-( સ રાજીવ ) પરિહારવિશુદ્ધિ સહિત ભાંગાને વિષે દશ દશ સિઝે. તે આ પ્રમાણે-પહેલુ, ત્રીજી, ચેાથું ને પાંચમુ એ ચતુ:સયેગી ભાંગે અને પહેલું, બીજી, ત્રીજું, ચેાથુ, પાંચમુ –એ પાંચસ યેગી ભાંગે-ખા અને ભાંગે દશ દશ સિઝે. ( પૃથકત્વ શબ્દ કાંઇક અધિક વાચક સમજવેા. )
૮ બુદ્ધદ્વારે-(વુદ્ધિયોર્ત્તિથી) બુદ્ધિપ્રેષિત સ્ત્રીએ એક સમયે (વીસ) વીશ સિઝે. ( ઝીવ વીલ હૈં ) બુદ્ધિમાધિત જીવા સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષા વિના વીશ પૃથકૃત્વ સિઝે. ( પૃથ શબ્દ કાંઇક અધિક વાચક સમજવા. )
આ પ્રમાણે સિદ્ધપ્રાકૃતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છેઃ—બુદ્ધમેષિત પુરુષા ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુ ંસક ૧૦ સિઝે.
૯ જ્ઞાનદ્વારે–( ૨૩ મસુત્ર ) પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિઝે. (મન્નુઝમાનાને ત્ત) મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિઝે. ( સેલ કુત્તિ ોદ્દો ) બાકીના મતિ, શ્રુત અને અવિધજ્ઞાની અને મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવજ્ઞાની આ એ ભાંગે ૧૦૮ સિઝે. ૧૫.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૩ मज्झ गुरु लहवगाहण, अडसय दुग चउर अठ्ठ जवमज्ञ१०। चुअणंतकालसम्मा, अडसय चउ अचुअ दस सेसा११-१२॥१६॥
અર્થ:–૧૦ અવગાહના દ્વારે-( મજ્જ અરસા ) મધ્યમ અવગાહનાવાળા (૧૦૮) સિઝે. (ગુહ દુ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સિઝે. (દુવાદ ) જઘન્ય અવગાહનાવાળા ચાર સિઝે. ( ૧૬ વન ) જવમધ્ય અવગાહનાવાળા આઠ સિઝે. જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના ( પર૫ ) ધનુષ્યની છે તેથી અર્ધ ( ૨૬રા ) ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સંજ્ઞા આવે ત્યાં ઉત્કૃષ્ટથી અર્ધ પ્રમાણ જાણવું.
૧૧ ઉત્કૃષ્ટદ્વારે-( ગુમતાજના ) અનંતકાળથી સમ્યકત્વથી પડેલા ( સ ર ) ૧૦૮ સિઝે. ( ૨૩ ગુઝ ) સમકિતથી નહિ પડેલા ચાર સિઝે. (સુર રેલા) અને બાકીના અસંખ્યાત કાળથી અને સંખ્યાત કાળથી સમ્યકત્વથી પડેલા દશ દશ સિઝે. ૧૬.
૧૨ અંતરદ્વાર-અપવિષયી હોવાથી સૂત્રમાં નથી કહ્યું પણ દેખાડે છે
એકાદિ સમયને અન્તરે એક પણ સિઝે અને ઘણા પણ સિઝે. એટલે ૧૦૮ સુધી સિઝે. अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सहि अडयाला। बत्तीस इक्क दुति चउ, पण छग सग अड निरंतरिया १३ ॥१७॥
અર્થ -૧૩ અનુસમયદ્વારે-(અટલા) ૧૦૮ (સુહાગરા) ૧૦૨ (7) ૯૬ (ગુરુ) ૮૪ (દુજારિ) ૭૨ ( ૬) ૬૦ (૩rs ) ૪૮ (વીસ) ૩૨ એ પ્રમાણે ( ૪ ) એક સમય સુધી, () બે સમય સુધી, (તિ ) 25 સમય સુધી, ( ૩ ) ચાર સમય સુધી, (vr ) પાંચ સમય સુધી, ( 1 ) છ સમય સુધી, ( ) સાત સમય સુધી, ( ૩ ) આઠ સમય સુધી ( નિઃ તવિયા ) નિરંતર સિઝે. ૧૦૩ થી ૧૦૮ ૧ સમય સુધી સિઝે પછી અવશ્ય અંતર પડે.
૭ થી ૧૦૨ નિરંતરપણે ૨ , , , , , ૮૫ થી ૯૬ ૩ ઇ » ઇ
, ૭૩ થી ૮૪
( ૫ ) = 2 x 2
જ
છે ... 7
-
૧
થી
૭૨
૨
??
”
”
૨
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રકરણસંગ્રહ.
૪૯ થી ૬૦
* * * * ૩૩ થી ૪૮ કે ૭ ઇ
, ૧ થી ૩૨ , ૮ ,, , , , ,
૧૪ મું ૧૫ મું ગણના દ્વાર ને અ૯૫બહત્યદ્વાર પૂર્વે કહેલા સત્પદ પ્રરૂપણુંદ્વારની પેઠે જાણવું. એવી રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણુદ્વાર કહ્યું. ૧૭.
હવે એક ગાથાવડે ક્ષેત્ર અને સ્પર્શના દ્વાર કહે છે – लोअग्गठिआ सिद्धा, इह बुदि चइय पडिहय अलोए ३ । फुसइ अणंते सिद्धे, सबपएसहि सो सिद्धो ४ ॥ १८॥
અર્થ –ક્ષેત્ર દ્વારે- ર૪ ફુદ્ધિ જઇ) આ મનુષ્ય ક્ષેત્રે સર્વથા શરીરનો ત્યાગ કરીને (ગાટિક સિદ્ધા) લોકના અગ્રભાગને વિષે સિદ્ધશિલા ઉપર રહેલા (હિદ કોઇ ) અલેકથી રેકાએલા છતાં ત્યાં જ રહે છે, કારણ કે અલકમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી જીવ ગમન કરી શકતો નથી.
એ પ્રમાણે મૂળ આઠ દ્વારને વિષે ત્રીજું ક્ષેત્રદ્વાર જાણવું ૩. ચોથા સ્પર્શને દ્વારે વિવક્ષિત સમયમાં સિદ્ધ થએલ ( તિ) તે સિદ્ધ (virણે રિજે) અનંતા સિદ્ધોને (પરિ ) પિતાના સર્વ પ્રદેશવડે ( ૬) સ્પશે અને જે તના દશપ્રદેશવડે સ્પશોય તે તેના કરતાં અસંખ્યાત ગુણ જાણવા. એ રીતે મૂલ આઠ દ્વારમાં એથે સ્પર્શના દ્વારા જાણવું. ૪. ૧૮.
जत्थठसयं सिज्झइ, अ उ समया निरंतरं तत्थ । वीस दसगेसु चउरो, दु सेसि जवमाझ चत्तारि ५॥१९॥
અર્થ –હવે મૂળના પાંચમા કાળ દ્વારે ( કૃષ) ક્ષેત્રાદિ પંદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એક સો ને આઠ (
તિરુ) સિઝે (તરંથ) ત્યાં (મદ્દ ૩ રમવા નિરંતર) નિરંતરપણે આઠ સમયને કાળ કહેવો (વીજ ) જ્યાં એક સમયમાં વીશ અથવા એક સમયમાં દશ સિઝે ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ. (સુરત) બાકીના સ્થાને બે સમયને નિરંતરપણે કાળ જાણો. ( નવજ઼િ ચારિ) યવમધ્યમાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણો.
હવે ઉત્તર દ્વાર ૧૫ માં દરેક દ્વારે કેટલા કેટલા સિઝે તે કહે છે –
૧ ક્ષેત્ર --પંદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરંતરપણે સિઝે. હરિ. વર્ષાદિ ૩૦ અકર્મભૂમિમાં અને અધોકમાં ચાર સમય સુધી નિરંતરપણે સિઝે. નંદન વનમાં, પાંડુક વનમાં અને લવણું સમુદ્રમાં બેબે સમય સુધી નિરંતરપણે સિઝે.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૫ - ૨ –ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરાને વિષે આઠ આઠ સમય સુધી સિઝે અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૩ તિરે–દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિઝે, બાકીની ગતિમાંથી આવેલા ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૪ લેવા–પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિઝે. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિઝે, બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૫ સાર્થ -તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિઝે. તીર્થકર અને તીર્થકરી બે સમય સુધી નિરંતરપણે સિઝે.
૬ &િ–સ્વલિગે આઠ સમય, અન્યલિંગે ચાર સમય અને ગૃહસ્થ લિગે બે સમય સુધી નિરંતર સિઝે.
૭ ચારિત્ર –તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિંરંતરપર્ણ સિ.
૮ શુક્રક–સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધબેદ્ધિત આઠ સમય સુધી, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધિબોધિત સ્ત્રી અને પુરુષો સામાન્ય ચાર સમય સુધી નિરતરપણે સિઝે.
૯ જ્ઞાન –મંતિ, શ્રુત જ્ઞાની બે સમય સુધી, મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્ય. વિજ્ઞાની આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૦ અવાજા–ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બેબે સમય સુધી, યૂવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૧ ૩ઇ-સમ્યકત્વથી પડેલા બે સમય સુધી, સંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા તથા અસંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા ચાર સમય સુધી અને અનંતકાળથી સમ્યક્ત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૨ થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વાર અહીં ઘટે નહિ. એવી રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. હવે મૂળ છઠ્ઠું અંતર દ્વાર કહે છે –
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રકરણુસંગ્રહ.
जंबुद्दीवे धायइ, ओह विभागे यतिसु विदेहेसु । वासपहुत्तं अंतर, पुक्खरदुविदेह वासहियं ॥ २० ॥
अर्थ :–१ क्षेत्रद्वारे-( जंबुद्दीवे धायइ ) ४ द्वीपमा भने घातडी अडमां ( ओह ) सामान्यपणे ( वासपहुत्तं अंतर ) वर्ष पृथत्व भेटले मे वर्ष थी नव वर्ष सुधीनु मंतर शुवु ( विभागे य ) अने विशेषपणे ( तिसु विदेहेसु )દ્વીપના એક મહાવિદેહ અને ધાતકી ખડના એ મહાવિદેહ મળી ત્રણ મહાવિદેહને विषे पशु ते अंतर लवु ( पुक्खर दुविदेह ) सामान्यपणे पुष्पुरार्धभां अने विशेषताथी तेना मे विहेडुने विषे ( वासहियं ) वर्षाधि अंतर वु. २०.
भरहेरवर जम्मा, कालो जुगलीण संखसम सहसा । संहरण नरयतिरिए, समसहसा समसयपहुत्तं ॥ २१ ॥
अर्थ :-२ अणद्वारे— (भरहेरवए जम्मा ) भरत अने भैरवत क्षेत्रमां मन्मथी ( कालो जुगलीण ) लुगगियाना आज भेटसु भेटले आला अढार अडाओडी સાગરાપમનુ અંતર જાણવું.... અવસર્પિણીના પહેલે, ખીજે અને ત્રીજે, તેમજ उत्सर्पिलीना थोथे, पांयभे अने छुट्टे आरे ( संहरण ) संडरथी ( संखसमसहसा ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
3 गतिद्वारे (नरयं ) नरगतिभांथी भावेसाने ( समसहसा ) हुन्नर वर्षानु अने ( तिरिए) तिर्यय गतिमांथी न्यावेसाने ( समसय पहुत्तं ) शतपृथत्व वर्षानु तर वु. २१.
तिरिईसुरनरनारीसूरीहि उवएससिध्धीलद्धीए ।
वासहिअंतर अह सयबोहीओ संखसमसहसा ॥ २२ ॥
अर्थ :-( तिरिईसुरनरनारीसूरीहिँ ) तिर्य थिली, देवता, मनुष्य, मनुष्याणी याने हे नी भांथी भावीने ( उवएससिध्धीलद्धीए ) उपदेशसन्धिमे उपदेशवडे सिद्धि पामनारने ( वासहिअंतर ) वर्ष साधि अंतर लागुवु. ( अह सयबोहीओ ) अने स्वयं मधीने ( संखसमसहसा ) संख्याता उन्तर वर्षानु अंतर
वु. २२.
सयमुवएसा भूजलवण - सुहमीसाणपढमदुगनरया । थीकीवेसुं भंगट्ठगे अ संखिज्जसमसहसा ॥ २३ ॥
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૭
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
અર્થ :-(મૂનલવળ ) પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયથી તથા ( મુદ્દમીસાળપઢમજુના) સોધમ, ઇશાન દેવલેાકથી અને પ્રથમની એ નરકથી આવેલા (સચમુવલા) પેાતાની મેળે તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને ( સિં સમલદત્તા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ.
૪ વેદદ્વારે—(થીજીવેલું) સ્ત્રીવેદી અને નપુંસકવેદી () તેમ જ પૂર્વે` કહેલા વેદના નવ ભાંગામાંથી પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભોંગ સિવાયના ( મૈદુન ) માકીના આઠ ભાંગે (ધિ સમસદત્તા) સખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૩.
नरवेअपढमभंगे, वरिसं पत्तेअजिणजिणीसेसा । संखसमसहस पुवासहसपिहूणंतहि अवरिसं ॥ २४ ॥
અર્થ :—( નવેઅપઢમમ્। ) પુરુષવેદીને તથા પ્રથમ ભંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઇને સિઝે તેને (#) એક વર્ષનું અંતર જાણવું.
૫ તીર્થં દ્વારે— પત્તા ) પ્રત્યેકબુદ્ધનું (સંઘસમસત્ત) સંખ્યાતા હજાર વર્ષ અંતર જાણવુ, (frળ) તીર્થ'કરને ( પુન્નાનવિદ્) હજાર પૃથ′′ પૂર્વ એટલે બે હજારથી નવ હજાર પૂર્વનુ અંતર, ( ftft ) તીથ કરીને ( ખંત ) અનંતકાળનું અંતર, ( સૈન્ના ) ખાકી રહેલા સર્વ પુરુષાને ( દિલનું) એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવુ. ૨૪. संखसमसहस गिहि अन्नलिंग हिअ वरिस तिचरण सलिंगे । सेसच रित्ते जुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥ २५ ॥
અર્થ :—૬ લિ ગદ્વારે—(fત્તિ ઋન્નન્ટિંગ) ગૃહસ્થલિંગે અને અન્યલિ ગે ( સંઘસમસત્ત.) સંખ્યાતા હજાર વરસનું અંતર જાણવું. ( સહિને ) સ્વલિ ગે ( દ્દિલ વૃત્તિ) એક વરસ અધિક અંતર જાણવુ.
૭ ચારિત્રદ્રારે—( તિષળ ) સામાયિક, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ત્રણ ચારિત્રને વિષે ( દ્બિત્તિ) એક વરસ અધિક અંતર, ( મૈનત્તેિ ખુઅહી ) સામાયિક, છેદેપસ્થાપનીય, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત એ ચતુષ્કસ ચાગી અને સામાયિક, છેદાપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય ને યથાખ્યાત, એ પ ંચસચેાગી આ બન્ને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું, એટલે અઢાર કાડાકોડી સાગરાપમમાં કાંઇક ન્યૂન એટલુ અંતર જાણવું; કારણ કે એ એ સંચેાગી ભગ ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા, છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ હાય છે તેથી ઉત્કૃષ્ટ તેટલુ અંતર જાણવું.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રકરણસંગ્રહ.
૧૮ બુદ્ધદ્વારે–(ફુદિ પુતિ ) બુદ્ધિબોધિત પુરુષને (વરિત) વર્ષાધિક અંતર જાણવું. ૨૫.
संखसमसहस सेसा, पुवसहस्सप्पहुत्त संबुद्धे । मइसुअ पलियअसंखो, भागोहिजुएऽहिअं वरिसं ॥ २६ ॥
અર્થ –(સંaણમgga ) બાકીના બુદ્ધબદ્ધિત સ્ત્રીનું અને પ્રત્યેક બુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર અને (પુર્વાદરૂષદુર સંઘુદ્ધ) સ્વયંબુદ્ધનું હજાર પૃથકત્વ પૂર્વનું અંતર જાણવું. ૯ જ્ઞાનદ્વારે (મકુમ) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનવાળાનું (સ્ટિક સર્વ માન) પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને (મોહિનુuse ઘહિં) અવધિજ્ઞાન યુક્ત કરતાં ત્રણ જ્ઞાનવાળાનું વર્ષાધિક અંતર જાણવું. ૨૬.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे। सेढीअसंखभागो, मज्झवगाहे वरिसमहि ॥ २७॥
અર્થ – દુર્ભબાકીના બે ભાગ મતિ, શ્રત, મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળાનું અને મતિ, કૃત, અવધિ, મનપર્યવ એ ચાર જ્ઞાનવાળાનું (Rવા રામપરા) સંખ્યાતા હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર જાણવું.
૧૦ અવગાહના દ્વારે-(સુદૂર કવો ) ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યને વિષે (રેગાંવમા) શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમય પ્રમાણુ કાળનું અંતર જાણવું. ચેદ રાજ પ્રમાણ લોકને બુદ્ધિપૂર્વક સાત રાજ પ્રમાણ ઘન થાય. તેની એક પ્રદેશી સાત રાજ લાંબી એવી શ્રેણી કહેવાય છે. તેના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય. તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં એટલે કાળ જાય તેટલું અંતર જાણવું. (મક્ષવાદે વનિમદિગં) મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું. ૨૭.
अचुअ असंखं सुअही, अणंतहिअवास सेस संखसमा। संतर अणंतरं इग, अणेग समसहस संखिज्जा ॥२८॥
અર્થ:–૧૧ ઉત્કૃષ્ટદ્વારે...(ગુ) સમકિતથી નહિ પડેલાને (અહં કુરી) સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. ( આંતરિવાર ) અનંત કાળથી સમકિતથી પડેલાને વષોધિક અંતર (૨૪ સંહા ) બાકીના અસંખ્યાત કાળથી સમકિતથી પડેલાને તથા સંખ્યાત કાળથી સમકિતથી પડેલાને સંખ્યાના વર્ષનું
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા પ્રકરણ
૧૫૯
અંતર જાણવુ. ૧૨ અન્તર દ્વારે–(સતર) સાંતર સિદ્ધને (જ્ઞમત્તત્ત સંવિજ્ઞા) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ, ૧૩ અનુસમયદ્વારે(અળતi) નિર ંતર સિદ્ધને સખ્યાતા હજાર વર્ષનુ અને ૧૪ ગણુનાદ્વારે-( જૂનાનેન ) એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૮.
इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भावु सव्वहिं खइओ ७ । चउ दस वीसा वीसप्पहुत्त असयं कमसो ॥ २९ ॥ सम थोव समा संखागुणिआ इय भणिअनंतरा सिद्धा । अह उ परंपरसिद्धा, अप्पबहुं मुत्तु भणिअत्था ॥ ३० ॥
અ:-(શ્ન નુઅંતમુત્ત ) એ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. ( રુજ્જુ સમો ) જધન્યથી અતર સઘળે સ્થળે એક સમયનું જાણવું. એવી રીતે ૧૫ દ્વારને વિષે અતરનામે છઠ્ઠું મૂળ દ્વાર કહ્યું.
હવે સાતમુ ભાવ દ્વાર કહે છે. ( માત્રુ સદ્િવઓ ) ક્ષેત્રાદિ સઘળા દ્વારને વિષે ક્ષાયિક ભાવ જાણવા એ પ્રમાણે ભાવનુ સાતમું મૂળ દ્વાર જાણવું. હવે આઠમા અલ્પબદ્વારે (૨૩5) જે તીર્થંકરા અને જળમાં તથા ઊર્ધ્વ લેાકાદિકમાં ચાર ચાર સિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિકને વિષે સ`હરણથી દશ દશ સિદ્ધ થનારા કહ્યા છે તે (સમ) પરસ્પર તુલ્ય છે,કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હેાવાથી સરખા છે. (વલા) તેના કરતાં વીશ સિદ્ધ થનારા સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે ( થોવ ) થાડા છે ( સમા ) તેની સરખા (વિજ્ઞવદ્યુત્ત) વીશ પૃથર્વ સિદ્ધ જાણવા. કારણુ કે તે અધેાલૈાકિકગ્રામને વિષે અને બુદ્ધિાધિત શ્રી આદિમાં પામી શકાય છે તે વીશ સિદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનુ સ્વપપણું હાવાથી અને કદાચિત સંભવ હેાવાથી. ( અટ્ટસયં મો) તેના કરતાં એક સેા આઠ સિદ્ધ તે(સંવા દુનિમા) સખ્યાત ગુણા જાણવા. (મો) આ પ્રમાણે ક્રમ સમજવે. એ રીતે અલ્પમહત્વ દ્વાર પૂર્ણ થયું. (ચ શત્રiતન્નિષા એવી રીતે પૂર્વે કહેલા પ્રકારવડે અનન્તર સિદ્ધમાં સત્પાદિ આઠ દ્વાર કહ્યા (અTM - પરંપત્તિધ્રા) હવે પરપરસિદ્ધમાં સત્પદાદિ આઠ દ્વાર છે:~
}
પરંપરસિદ્ધને વિષે જે આઠ દ્વાર કહેવાના છે તે (યદું મુત્તુ મળિઅસ્થા) અલ્પબહુત્વ સિવાય બાકીના સાત દ્વાર અનન્તર સિદ્ધને વિષે કહ્યા છે તે જ પ્રકારે કહેવા. તેમાં વિશેષતા આ પ્રમાણે છે-દ્રવ્યપ્રમાણમાં ક્ષેત્રાદિ સર્વ દ્વારને વિષે અન ંતા કહેવા ક્ષેત્ર અને સ્પર્શના પૂર્વની પેઠે જાણવી. કાળ અનાદિરૂપ અનન્ત
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રકરણસ’ગ્રહ.
કહેવા, અંતરનેા અસ'ભવ હાવાથી અંતર ન કહેવુ. હવે બાકી રહેલ અલ્પમહત્વ દ્વાર પર પરિસદ્ધને વિષે કહે છે.
सामुद्द दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा । उड्ड अह तिरिअलोए, थोवा दुन्नि पुण संखगुणा ॥ ३१ ॥
અર્થ:—૧ ક્ષેત્રદ્રારે ( સામુદ્દે ) સમુદ્રમાં સિદ્ધ થયેલા ( થોવા ) થાડા, ( ટીવ ) દ્વીપમાં સિદ્ધ થયેલા (સંવત્તુળ) સંખ્યાતગુણુા. ( જ્ઞજ) જળમાં સિદ્ધ થયેલા ( ચોવ ) થાડા; ( થરૂ ) થળમાં સિદ્ધ થયેલા ( સંલનુળા ) સંખ્યાતગુણુા જાણુવા. ( ૩ ) ઊલાકમાં સિદ્ધ થયેલા ( જોવા ) થાડા અને ( યુન્નિ પુન અદ્ તિમિહોપ સંવત્તુળા ) એમાં વળી એટલે અધેાલેાકમાં સંખ્યાતગુણા અને તેથી તિર્થ્ય લોકમાં સંખ્યાતગુણા જાણવા. ૩૧.
लवणे कालोअम्मि य, जंबुद्दीवे अ धायईसंडे | પુવવરવાવ,, મસો થોવા ૩ સંવધુળા | રૂ૨ ॥
અર્થ :—(હવને) લવણુસમુદ્રમાં સિદ્ધ થયેલા (થોવા) થાડા, (૩) વળી (ન્નાહોસ્મિથ ) તેથી કાલેાધિમાં ( સંઘનુળા ) સખ્યાતગુણા, (તંદ્યુદ્દીને આ ) તેથી જ બૂઢીપમાં સખ્યાતગુણા, (ધાય સંદે) તેથી ધાતકીખંડમાં સંખ્યાતગુણા અને તેથી (પુલરવ દ્વીપટ્ટે) પુષ્કરવર દ્વીપા માં સંખ્યાતગુણા. (મો) અનુક્રમે કહેવા. ૩૨.
हिमवंते हेमवए, महाहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबुद्दीवे समा सेसे ॥ ३३ ॥
અર્થ :-(સઁયુદ્દીને સમા સેલે) જ બૂઢીપમાં બાકીના રહેલા ક્ષેત્ર અને પર્વતમાં સરખા જાણવા તે કહે છે-( હિમવંતે ) જાંબુદ્રીપના હિમવંત પર્વતને વિષે અને શિખરી પર્યંતને વિષે સિદ્ધ થયેલા થાડા, ( દેમવવુ ) તેથી હેમવત ક્ષેત્રમાં અને ઐરણ્યવત ક્ષેત્રમાં સંખ્યાતગુણા, ( મદમવું) તેથી મહાહિમવત પર્વતને વિષે અને રૂપીપર્વતને વિષે સખ્યાતગુણા, ( જી ) તેથી દેવકુરુક્ષેત્રમાં અને ઉત્તરકુરુક્ષેત્રમાં સ ંખ્યાતગુણા, ( ર ) તેથી રિવ ક્ષેત્રમાં અને રમ્યકક્ષેત્રમાં સ ંખ્યાત ગુણા, ( નિલજ્જ ) તેથી નિષધ પર્વતમાં તથા નીલવંત પર્વતમાં સંખ્યાતગુણા જાણવા. જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું બાહુલ્યપણું હાવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણુ હાવાથી કહ્યા છે. (મત્તે) તેથી ભરતક્ષેત્રમાં અને ઍરવતક્ષેત્રમાં સખ્યાત ગુણા જાણવા. (સંઘનુળા ય વિવેદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણુા જાણવા. સિદ્ધ થવાના સદા ભાવ હાવાથી તેમજ ક્ષેત્ર માટુ હાવાથી જાણવુ. ૩૩.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ંચાશિકા પ્રકરણ
महाहिमव निसढे, हेमकुरूहरिसु भारह विदेहे ।
વડ છે. સાદીયા, પાયરૂ શ્વેતા ૩ સંવજીના ॥ રૂ૪ ॥
૧૧
અ:—( ધા૨૬ ) ધાતકીખંડમાં ( ૨૩ છઠ્ઠું ) ચેાથા અને છઠ્ઠા સ્થાનમાં ( સારીયા ) સાધિક કહેવા. ( વેત્તા ૩ સંઘનુળા ) બાકીના સ્થાનમાં સંખ્યાતગુણા કહેવા. તે હવે કહે છે:—
ધાતકીખંડમાં ( ચુન્નુ ) લઘુહિમવત પર્વતમાં સિદ્ધ થએલા થાડા, તેથી ( માત્તમવ ) માહિમવ ત પ તમાં સંખ્યાતગુણા, ( નિન્દે ) તેથી નિષધપ તમાં સંખ્યાતગુણા, ( àમ ) તેથી હૈમવતક્ષેત્રમાં વિશેષાધિક, ( ૪૪ ) તેથી દેવકુરુમાં સંખ્યાતગુણા, (દૈન્નુિ) તેથી હરિવ ક્ષેત્રમાં વિશેષાધિક, (માહૈં) તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણા, ( વિરેન્દે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણુા. સ્વસ્થાન હેાવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હેાવાથી જાણવા. ૩૪.
पुक्खरवरेऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा । एसुं संहरणेणं, सिज्झति समा य समगेसु ॥ ३५ ॥
6
અર્થ:—( પુલવરેને વં.) પુષ્કરામાં પણ ધાતકીખંડની પેઠે જાણવું. (નર) પણ એટલુ' વિશેષ છે કે ( અવસ્થતામિ) ચેાથા સ્થાનમાં હેમવ તક્ષેત્રમાં ( સવનુળા ) સંખ્યાતગુણા કહેવા અહીં કોઇ શંકા કરે કે હિમવંતાદિ પર્વ તાને વિષે મનુષ્યેાની ઉત્પત્તિના અભાવ હાવાથી સિદ્ધિને સંભવ કેવી રીતે હાય ? તેને ઉત્તર આપે છે કે-(વું સંદૃરોળ) · એને વિષે દેવાદિકના સહરણથી સિદ્ધ થાય છે.’ જો એમ છે તેા પછી શિખરી આદિ પર્વ તાને વિષે સિદ્ધ થાય તેની શી વાર્તા ! (સમા ય સમયેજી) ધાતકીખંડ અને પુષ્કરા ને વિષે બાકી રહેલા પર્વત અને ક્ષેત્રમાં એટલે તેમના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પતમાં સમાન જાણવું. જેમકે હેમવત ક્ષેત્ર સરખા એરણ્યવત ક્ષેત્રમાં અને દેવકુરુ જેટલા ઉત્તરકુરુમાં અને હિમવત પર્વત જેટલા શિખરીપર્વતમાં અને મહાહિમવત જેટલા રૂપિપર્વતમાં (સિતિ) સિદ્ધ થાય છે. ઇત્યાદિ. ૩૫.
હવે સર્વ ક્ષેત્ર અને પર્વતાનુ ભેળું અલ્પબડુત્વ કહે છે:— जंबुसिहंत मीसे, जं भणिअं पुवमहिअ बीअहिमे । दुति महमि हिमवते, निसढ महाहिमव बिअहिमवे ॥ ३६ ॥
૨૧
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬ર
પ્રકરણસંગ્રહ. तिअनिसहें बिअकुरुसुं, हरिसु अ तह तइअ हेम कुरु हरिसु । दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥३७॥
અર્થ-(બી) ક્ષેત્રઢિકાદિના યોગવાળા (સંકુનિકત) જબૂદ્વીપમાં નિષધ પર્વત સુધી (૬ મf gધં) જેમ પ્રથમ કહ્યું છે તેમજ જાણવું. તે આ પ્રમાણે - ૧ જંબુદ્વીપના હિમવંતપર્વતે સિદ્ધ થયેલ ચેડા, ૨ તેથી હૈમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૩ તેથી મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, ૪ તેથી દેવકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૫ તેથી હરિવર્ષ ક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી ૬ નિષધ પર્વતમાં સંખ્યાતગુણુ. (હિ થી દિને) તેથી ૭ બીજા ધાતકીખંડના બે હિમવંત પર્વતમાં વિશેષાધિક (દુ મદદન) ૮ બીજા ધાતકીખંડના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણા. (તિ હિમવેત્તે ) ૯ ત્રીજા પુષ્કરાઈના બે હિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, તેથી (નિષદ) ૧૦ બીજા ધાતકીખંડના બે નિષધ પર્વતમાં સંખ્યાતગુણા કે વિશેષાધિક [સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણ લખેલ છે.] (મહાદિમા) ૧૧ ત્રીજા પુષ્કરાર્ધના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ (વિદિવે) ૧૨ બીજા ધાતકીખંડના બે હૈમવતક્ષેત્રમાં વિશેષાધિક, ( ૧૩ ત્રીજા પુષ્કરાઈના બે નિષધ પર્વતે સંખ્યાતગુણ ( વિમવુp) ૧૪ તેથી બીજા ધાતકીખંડના બે દેવકુમાં સંખ્યાતગુણા. (૯ ક) ૧૫ તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. (ત€ તમ ફ્રેમ) ૨૬ તેથી ત્રીજા પુષ્કરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ, (૩) ૧૭ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે દેવકુરુમાં સંખ્યાતગુણ, (હુ) ૧૮ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. એમ (ડુડુ સંત) બે બે સંખ્યાતગુણુ અને ( દા) એક વિશેષાધિક કહેવા. ( મરદ વિદ્ય નિષણા ) અનુક્રમે ભરતત્રિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણ કહેવા તે આ પ્રમાણે-૧૯ તેથી જબૂદ્વીપના ભરતમાં સંખ્યાતગુણ, ૨૦ તેથી ધાતકીખંડના બે ભારતમાં સંખ્યાતગુણા, ૨૧ તેથી પુષ્કરાર્ધના બે ભારતમાં સંખ્યાતગુણ, ૨૨ તેથી જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૨૩ તેથી ધાતકીખંડના બે મહાવિદેહમાં સંખ્યાતગુણા. ૨૪ તેથી પુષ્કરોધના બે મહાવિદેહમાં સંખ્યાતગુણ. ઉપર જણાવેલા દ્વીપના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતનું તે તે દ્વીપમાં કહ્યા પ્રમાણે સરખું પ્રમાણ કહેવું એટલે ધાતકીખંડના એક ભરતક્ષેત્રનું કહ્યું તેટલું જ તેના બીજા ભરતક્ષેત્રનું તથા તેના બે ઐરવતક્ષેત્રનું એમ ચારે ક્ષેત્રનું જાણવું. ૩૬-૩૭.
૧ આમાં સંખ્યાતગુણ ને વિશેષાધિકમાં ટીકામાં કહેલ છે તે બરાબર સમજાતું નથી તેથી ખલનાનો સંભવ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧ જ બૂઢીપમાં હિમવતપ તે
૨
૩
૪
પ
૬
,,
૭ ધાતકીખંડના એ હિમવંત પર્વતમાં
""
""
17
""
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
અહીદ્વીપમાં પરપરાસિતૢનું મિશ્ર અપબહુત્વ
સિદ્ધ થયેલા
હિમવ તક્ષેત્રમાં મહાહિમ તપ તમાં દેવકુરુક્ષેત્રમાં હરિવ ક્ષેત્રમાં
નિષધ પર્વતમાં
વ
,,
એ મહાહિમવંત પર્વતમાં ૯ પુષ્કરાના એ હિમવંત પર્યંતમાં ૧૦ ધાતકીખંડના એ નિષધ પર્વતમાં ૧૧ પુષ્કરા ના એ મહાહિમવંત પર્વતમાં ૧૨ ધાતકીખંડના એ હિમવત ક્ષેત્રમાં ૧૩ પુષ્કરાના એ નિષધ પર્વતમાં ૧૪ ધાતકીખ’ડના બે દેવકુરુમાં
એ રિવ ક્ષેત્રમાં
""
૧૫
..
૧૬ પુષ્કરાના એ હિમવત ક્ષેત્રમાં
૧૭
એ દેવકુરુ ક્ષેત્રમાં
એ હરિવષ ક્ષેત્રમાં
૧૮
,,
૧૯ જ દ્વીપના ભરતક્ષેત્રમાં
૨૦ ધાતકીખંડના એ ભરતક્ષેત્રમાં
૨૧ પુષ્કરાના એ ભરતક્ષેત્રમાં ૨૨ જ દ્વીપના મહાવિદેહમાં ૨૩ ધાતકીખંડના બે મહાવિદેહમાં ૨૪ પુષ્કરાના બે મહાવિદેહમાં
""
,,
""
""
99
""
""
""
""
""
99
,,
""
""
99
""
""
""
""
""
""
93
""
થાડા. સંખ્યાતગુણા
""
""
""
""
વિશેષાધિક
સંખ્યાતગુણા
""
વિશેષાધિક
૧૩
સંખ્યાતગુણા વિશેષાધિક
સંખ્યાતગુણા
""
વિશેષાધિક
સંખ્યાતગુણા
વિશેષાધિક
સંખ્યાતગુણા
ૐ ૐ ૐ
""
""
એવી રીતે પ્રથમ ક્ષેત્રદ્વારને વિષે અલ્પમહુત્વ કહ્યું. હવે બીજા કાળદ્વારે
અલ્પમહુત્વ કહે છે.
दुसमदुसमाइ थोवा, दुसम संखगुण सुसमदुसमाए I અસંવા પળ કે, અતિ તુસિંમિ સંવધુળા ૫ રૂ૮ ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રકરણસંગ્રહ.
અર્થ-કાળદ્વારે-(સુણદુરના વા) ૧ સંહરણથી અવસર્પિણના દુષમદુષમઆરામાં સિદ્ધ થડા. (સુરમવિગુ ) ૨ તેથી દુષમઆરામાં સંખ્યાતગુણા. (કુરકુમારૂ) ૩ તેથી સુષમદુષમઆરામાં (સંસ્થા) અસંખ્યાતગુગુ. કાળનું અસંખ્યયપણું હોવાથી. (vજ છે દયા ) ૪ તેથી પાંચમે આરે સુષમ નામને તેમાં વિશેષાધિક. તેથી છઠ્ઠો આરે સુષમસુષમ નામને તેમાં વિશેષાધિક. (તુનિ તરંગુ) ૬ તેથી ચેથા દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણ જાણવા. ૩૮.
अवसप्पिणिअरएसुं, एवं ओसप्पिणीइ मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसुदुसुवि समा॥३९॥
અર્થ:-( વજિવિષાપણું) અવસર્પિણીના આરામાં જેમ અ૫બહુત્વ કહ્યું (gવં gિliz) એમજ ઉત્સર્પિણી આરાને વિષે અલ્પબદ્ધત્વ જાણવું. (મી વિ) અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રને વિષે એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવું. (મુઘunt) પણ એટલું વિશેષ કે ઉત્સર્પિણીના (કુકરમ) દુષમઆરામાં (દસ) વિશેષાધિક કહેવા. (સુકુરિ) અવસર્પિણી ઉત્સર્પિણીના ( ૨g ) બાકીના આરામાં ( ક્ષમા ) સરખું કહેવું તે આ પ્રમાણે:૧ અવસર્પિણું ઉત્સર્પિણી બંનેના દુષમદુષમ આરામાં સિદ્ધ થોડા. ૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ વિશેષાધિક ૩ તેથી અવસર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ સંખ્યાતગુણા. ૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમદુષમ આરામાં અસંખ્યાતગુણ.
, સુષમ આરામાં વિશેષાધિકા ૬ તેથી , , ,, સુષમસુષમ આરામાં વિશેષાધિક. ૭ તેથી , , દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણ. ૮ તેથી અવસર્પિણીના સર્વ સિદ્ધ સંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિકા
એ રીતે બીજું કાળદ્વાર કહ્યું. હવે ત્રીજું ગતિદ્વાર કહે છે. थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव १ संखगुणा ६।..
પ તેથી
Page #178
--------------------------------------------------------------------------
________________
શિડા.
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ.
૧૬૫ इग १ पणिदि २ थोव १ संखा २,
तरु १ भू २ जल ३ तसिहि ४ संखगुणा ॥ ४०॥ અર્થ -૧ (બી) મનુષ્યણીથી અનન્તર આવીને સિદ્ધ થયેલા થોડા
૨ ( ર ) તેથી મનુષ્યથી , , , , સંખ્યાતગુણ ૩ (૧૪) તેથી નારકીથી , ૪ તિOિી) તેથી તિર્યચિણીથી , , ૫ (તિર) તેથી તિર્યંચથી ૬ ( તેવી ) તેથી દેવીથી , ૭ (૨૮) તેથી દેવથી , ૧ (ા થવ) એકેન્દ્રિયથી , ૨ ( ) તેથી પંચેન્દ્રિયથી , , , , સંખ્યાતગુણા ૧ (ત) વનસ્પતિકાયથી
» , , થોડા ૨ (મું) તેથી પૃથિવીકાયથી , , , , સંખ્યાતગુણ ૩ ( 18 ) તેથી અપૂકાયથી , , , , , ૪ (તસિહ) તેથી ત્રસકાયથી )
चउ १ति २ दुग ३ नरय तरु ४, महि ५जल ६ भवण ७-८ वणिंद ९-१० जोइ ११ देवि सुरा १२ ।
नारी १३ नर १४ रयणाए १५, तिरिई १६ तिरि १७ णुत्तरा य १८-१९ सुरा २०॥४१॥
दुपढमदिवदेवि ३०-३१-सुरा-३२-३३ અર્થ -૧ ( ૩ ) ચોથી નરકથી આવીને સિદ્ધ થયેલા થોડા ૨ (ત્તિ) તેથી ત્રીજી કાયથી
સંખ્યાતગુણ ૩ (સુજનાથ) તેથી બીજી નરકથી , , , ૪ ( તદ ) તેથી પર્યાપ્યા બાદર પ્રત્યેક વનસ્પતિથી
Page #179
--------------------------------------------------------------------------
________________
,
w
પ્રકરણસંગ્રહ. ૫ (નદ)તેથી પર્યાપ્યા બાદર પૃથ્વીકાયથી, ૬ (૪) તેથી પર્યાપ્ત બાદર અપકાયથી, ૭ ( મા ) તેથી ભવનપતિની દેવીથી , ૮ તેથી ભવનપતિના દેવથી ૯ (નર) તેથી વ્યન્તરની દેવીથી ૧૦ તેથી વ્યન્તરના દેવથી ૧૧ (કો ) તેથી જ્યોતિષ્ક દેવીથી ૧૨ તેથી જતિષ્ક દેવથી ૧૩ (નાન ) તેથી મનુષ્યણીથી ૧૪ (નર) તેથી મનુષ્યથી ૧૫ ( રવાડ ) તેથી રત્નપ્રભા
પહેલી નરકથી ૧૬ (તિર્ફિ ) તેથી તિર્યચિણીથી , ૧૭ (તિરિ) તેથી તિર્યંચથી ૧૮ (સત્તર ) તેથી પાંચ અનુત્તરથી , ૧૯ તેથી નવ રૈવેયકથી ૨૦ (ગુર) તેથી અમ્રુત દેવકથી ૨૧ તેથી આરણ દેવકથી ૨૨ તેથી પ્રાણુત દેવકથી ૨૩ તેથી આનત દેવકથી ૨૪ તેથી સહસ્ત્રાર દેવકથી ૨૫ તેથી શુક દેવલોકથી ૨૬ તેથી લાંતક દેવલોકથી ૨૭ તેથી બ્રહ્મ દેવકથી ૨૮ તેથી માહેંદ્ર દેવકથી ૨૯ તેથી સનકુમાર દેવકથી ૩૦ તેથી ઈશાન દેવકની દેવીથી ૩૧ તેથી સેધમ દેવકની દેવીથી ૩૨ તેથી ઈશાન દેવલોકના દેવથી , ૩૩ તેથી ધર્મ દેવલોકના દેવથી ,
,
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
આ રીતે ગતિદ્વાર કહ્યું. હવે ખીજા દ્વારા કહે છે—
कीवि त्थी नर ४ हिन्ननिअलिंगे ५ । તિસ્થથરિ તિસ્થવો, સમળી મુનિ મિસંવતુળ દિશા तित्थयर तित्थिपत्ते, समणी मुणिणंतसंखसंखगुणा ॥६॥
૧૬૭
અ:—૪ વૈવારે ( વિ ) નપુસકવેદે સિદ્ધ થયેલા થાડા. ( થી ) તેથી સ્ત્રીવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. ( નર ) તેથી પુરુષવેદે સિદ્ધ થયેલા સંખ્યાતણા.
હું જિનદત્તે ( નિર્દ )ગૃહસ્થલિંગે સિદ્ધ થયેલા ઘેાડા, (અન્ન) તેથી અન્ય લિંગે સિદ્ધ અસંખ્યાતગુણા, ( નિમહિને) તેથી સ્વલિંગે સિદ્ધ અસંખ્યાતગુણા.
૬ તીર્થંકારે ( તિસ્થરિ ) તીથ કરીપણે સિદ્ધ થયેલા ઘેાડા. ( તિથૅત્તે ) તેથી એના જ તીથમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાતગુણુા. ( સમળી મુળિ ) તેથી તેના જ તીમાં અતી કરી–સામાન્ય સાધ્વી થઈને સિદ્ધ અને તેના જ તીમાં સાધુ થઇને સિદ્ધ ( મિળયંત્રનુળા ) અનુક્રમે સખ્યાતગુણા કહેવા. ૪૨
( ત્તિસ્થયર્ ) તેથી તીર્થં ́કર સિદ્ધ ( ōત ) અન ંતગુણા. ( તિસ્થિત્તે ) તેથી તીર્થંકરના જ તીના પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (સંલ ) સખ્યાતગુણુા. ( સમળીમુનિસંઘમુળા) તેથી તેના તીર્થમાં શ્રમણી સિદ્ધ સંખ્યાતગુણા, તેથી તેના તી માં મુનિ સિદ્ધ સખ્યાતગુણા.
પરિહાર અડગ ળને, છેય તિ ૨૩ નેસવરમિ ॥ ૪૨ ॥ संख असंख दु संखा ७
અ:-૭ ચરિત્રદ્વાર ( પટ્ટિાર ૨૩T ) સામાયિક ચારિત્ર રહિત છેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત—આ ચાર ચારિત્રવાળા સિદ્ધ થાડા, અહિં ઇંદ્યોપસ્થાપનીય ભગ્નચારિત્રીની અપેક્ષાનું જાણવું. ( પળને ) તેથી એ ચાર ચારિત્રમાં સામાયિક ચારિત્ર મેળવતાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ (સલ ) સંખ્યાતગુણા ( મ્રુતિ ) તેથી છે॰ સૂક્ષ્મ॰ યથા॰ આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ત્રસંઘ ) અસંખ્યાતગુણા ( ૪૩ ) તેથી સામાયિક, છેદે સૂક્ષ્મ૦ યથા॰ આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને ( સેલચમિ ) તેથી બાકીનાં સામાયિક, સૂક્ષ્મ॰ યથા॰ આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ટુ સંવા ) આ બન્નેને એક એકથી સંખ્યાતગુણા કહેવા.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રકરણસંગ્રહ
सं पत्ते बुद्धि बुद्ध संखगुणा ८।। मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९ ॥४४॥
અર્થ –૮ શુદ્ધતા ( ) સ્વયં બુદ્ધ સિદ્ધિ પામેલા છેડા. ( 9 ) તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણા. ( ગુદ્ધિ યુદ્ધ સંવના ) તેથી બુદ્ધિબધિત સંખ્યાતગુણું. તેથી બુદ્ધાધિત સંખ્યાતગુણ.
૯ શાનો-(મrગુમ થવા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાને સિદ્ધિ પામેલા થોડા. (મસુર સંઘ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણા. ( ૪૪ અસંa ) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધિ પામેલા અસંખ્યાતગુણા. (તિના સંવા) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણ જાણવા. ૪૪.
अडसमयसिद्ध थोवा, संखिजगुणा उ सत्तसमयाई १३ । अचुअचुअ तीसु थोवा, असंख संखा असंखा य ११॥४५॥
અર્થ ૧૩ અનુમાન(અફસમા થવા ) આઠ સમય સુધી નિરંતર સિદ્ધ છેડા, કારણ કે આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છેડા પ્રાપ્ત થાય છે. ( સંહિSTUા ૩ સરસમજાઈ) તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. એવી રીતે સમય સમયની હાનિ કરતાં બે સમય સિદ્ધ સુધી સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાને અભાવ હોવાથી તેના અલ્પબદુત્વને અભાવ છે.
૧૧ ૩ણા -( ગુ થોવા ) સમ્યકત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થોડા. (જુલા તાલુ) તેથી સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા (સંત) અસંખ્યાતગુણ. તેથી અસંખ્યાતકાળથી સમ્યકત્વથી પડીને સિદ્ધ થયેલા (સંકલન) સંખ્યાતગુણા. તેથી અનંતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા ( અવાર ) અસંખ્યાતગુણ જાણવા. ૪૫
एगो जा जवमज्झं, संखगुण परा उ संखगुणहीणा । छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १०॥४६॥
અર્થ –૨૨ અત્તર (જામવંતા) છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા થોડા. (જો) તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા (સંજુ) સંખ્યાત ગુણ, તેથી એ સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. (કા નવમા )
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પંચાશિકા પ્રકરણ
૧૬૯ થાવત્ એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેતાં યવમધ્ય સુધી એટલે ત્રણ માસ સુધી કહેવું. (ઘા રંગુorીળા) ત્યારપછી આગળ એટલે ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગણહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન કરતાં યાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું.
૧૦ પાનધ્રા -(દુ) જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા (વાવ) થડા. (ગુરુ) તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને ( તળુ) મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા એ બંને અસંખ્યાત અસંખ્યાતગુણ. ટીકામાં આટલું વિશેષ છે કે સર્વથી થોડા સિદ્ધ સાત હાથની અવગાહનાવાળા, તેથી પાંચશે ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા. ૪૬.
अट्ठसयसिद्ध थोवा, सत्तहिअ अणंतगुणिअ जा पन्ना। जा पणवीसमसंखा, एगंता जाव संखगुणा १४ ॥४७॥
અર્થ:–૧૪ જાનાર (અજયસિદ) એક સમયે એક સો ને આઠ સિદ્ધ થએલા (થોરા ) ડા, ( પત્ત ) તેથી એક સો સાત સિદ્ધ થએલા (અiતમુજબ) અનંતગુણ, ( પન્ના) યાવત્ પચાસ સુધી કહેવું. એટલે ૧૦૭ થી ૧૦૬ સિદ્ધ થએલ અનંતગુણા, તેથી ૧૦૫ સિદ્ધ થએલ અનંતગુણા, એમ એક એક ઓછો કરતાં પચાસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવા (કા પાવાવમા ) તેથી ઓગણું પચાસ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, તેથી અડતાળીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ. તેથી સુડતાલીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણું, એમ અસંખ્યાત ગુણ પચીશ સુધી કહેવું. (giતા ગાલ રંગુનr. ) તેથી વશ સિદ્ધ થએલ સંખ્યાતગુણા, તેથી ત્રેવીશ સિદ્ધ થએલ સંખ્યાતગુણા, એમ એક એક એક કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ કહેવા. ૪૭. (૧૦-૧૧-૧૨-૧૩ દ્વાર અનુક્રમે રહિત કહેલા છે).
અલ્પાબહત્વ દ્વારે વિશેષ કહે છે – उम्मंथिअ उद्धठिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्ताणग, सिद्धा उ कमेण संखगुणा १५ ॥४८॥
અર્થ:–૧૫ સવવદુત્વ-( ૩ મંથિક ) ૧ ઉન્મન્વિત આસને સિદ્ધ થએલા છેડા એટલે અધૂમુખે રહેલા. પૂર્વ વૈરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધમુખે કાન્સ રહેલ હોય ત્યારે જે આસન હોય તે આસને સિદ્ધ ૨૨
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રકરણસંગ્રહ
થાય તે. (૩દિર) ૨ તેથી ઊર્ધ્વસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણા, ઊર્ધ્વસ્થિત એટલે ઊભા ઊભા કાયોત્સર્ગ રહેલા. ( હિ) ૩ તેથી ઉત્કટ આસને સિદ્ધ થએલા સંખ્યાતગુણા, એટલે બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અધર બેસીને સિદ્ધિ પામેલા. ( વ ) ૪ તેથી વીરાસન સિદ્ધ સંખ્યાતગુણ એટલે ખુરસી ઉપર બેઠાં થકાં પાછળથી તે આસન લઈ લઈએ અને જે આસન થાય તે આસન વીરાસન કહેવાય છે. ( રિપત્ર 1 ) ૫ તેથી ન્યાસને સિદ્ધ થએલા સંખ્યાતગુણ. એટલે બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુજ્રાસન સિદ્ધ કહેવાય છે. ( ત ) ૬ તેથી એક પાસે સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. ( સત્તાના સિક્કા ) ૭ તેથી ચત્તા સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. આ બધા (મેદ રંગુન) અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. એવી રીતે પંદરકારે અલ્પબદુત્વ કહ્યું.
હવે સર્વગત અલ્પબહત્વમાં વિશેષ દેખાડવાને નવમું સંનિકર્ષદ્રાર કહે છે. સંનિકર્ષ એટલે સંયોગ અથવા સંબંધ. હસ્વ દીર્ઘની જેમ. વિવક્ષિત કઈ કેઈને લઈને વિવક્ષિત બીજાને અલ્પપણે કે બહપણે અથવા અવસ્થાનપણે હોવું તે સંબંધ સમજવો. पणवीस पन्न अडसय, पण दस वीसा य ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउहआइंता ॥ ४९ ॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणंतगुणहीणा। इय सिद्धाण सरूवं, लिहिअं देविंदसूरीहि ॥ ५० ॥ - અર્થ – સંનિર્ધારે-જ્યાં જ્યાં એક સો ને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધિ પામેલા ઘણા, બે બે સિદ્ધિ પામેલા (સંa ) સંખ્યાતગુણહીન, ત્રણ ત્રણ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણહીન, એવી રીતે ચાર પાંચ યાવત્ (7ળવીણ) પચીશ સુધી સંખ્યાતગુણહીન સંખ્યાતગુણ હીન કહેવા. તેથી છવીશ સિદ્ધ (અવંત) અસંખ્યાતગુણહીન, તેથી સત્તાવીશ સિદ્ધ અસંખ્યાતગુણહીન, એમ એક એક વધારતાં (પન્ન ) પચાશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી એકાવન સિદ્ધ (મહંત ૪) અનંતગુણહીન, તેથી બાવન સિદ્ધ અનંતગુણહીન, એમ એક એક વધારતાં એક સો ને આઠ સુધી અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં વિશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ (સંત) સંખ્યાતગુગહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાત ગુણહીન, તેથી ચાર સિદ્ધ સંખ્યાતગુગહીન, (vr) તેથી પાંચ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી છ સિદ્ધ (સંત) અસંખ્યાતગુણહીન,
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૭૧ એમ એક એક વધારતાં () દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા, તેથી અગિયાર સિદ્ધ (vi ) અનંતગુણહીન, એમ એક એક વધારતાં યાવત્ (વિતા ૨) વીશ સુધી અનંતગુણહીન કહેવા. એ પ્રમાણે અલોકાદિકને વિષે જાણવું.
જ્યાં જ્યાં વીશપૃથકત્વસિદ્ધ થતા હોય ત્યાં પ્રથમના ચોથા ભાગે સંખ્યાતગુણહીન, બીજા ચેથા ભાગને વિષે અસંખ્યાતગુણહીન અને ત્રીજા ચોથા ભાગથી માંડીને ઉપર સઘળે ઠેકાણે અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં દશ દશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ કહેવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ સંખ્યાતગુણહીન. (તિ) તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણહીન, () તેથી પાંચ પાંચ સિદ્ધ અસંખ્યાતગુણહીન, ત્યાંથી આગળ છ સિદ્ધ અનંતગુણહીન. એમ એક એક વધારતાં ( ર ) દશ સિદ્ધ સુધી અનંતગુણહીન કહેવા. | (sઠ્ઠથતા) યવમથ્યાદિકમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં ચાર સુધી આદિના સંખ્યાતગુણહીન તે આ પ્રમાણે-એક એક સિદ્ધ સર્વથી અધિક તેથી બે બે સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ સંખ્યાત ગુણહીન, પછી એક એક વધારતાં પાંચથી આઠ સુધી અનંતગુણહીન કહેવા. ૪૯,
બીજી ગાથાને અર્થ–બે બે સિદ્ધમાં (ા દુ) એક એક સિદ્ધ સર્વથી અધિક, (i) તેથી બે બે સિદ્ધ અનંતગુણહીન લવણાદિકમાં સમજવા. ચાર ચાર સિદ્ધમાં ( ટુ થg ) ઊર્વલોકમાં એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બેબે સિદ્ધ (અવંa) અસંખ્યાતગુણહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ (અંતહીના ) અનંતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અનંતગુણહીન કહેવા.
એવી રીતે દ્રવ્યપ્રમાણને વિષે વિસ્તારપૂર્વક સંનિકર્ષદ્વાર કહ્યું. બાકીના દ્વારને વિષે સિદ્ધપ્રાભૂત ટકાથકી વિશેષ જાણવું. (૨) સિદ્ધાજ સર્વ) પૂર્વોક્ત પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થએલ સિદ્ધનાજીનું સ્વરૂપ (સ્ટિદ્ધિ વૈજૂfટું) સિદ્ધપ્રાભૂતથકી શ્રી દેવેંદ્રસૂરિએ લખ્યું છે.
કે ઈતિ શ્રી દેવેન્દ્રસૂરિવિરચિત સિદ્ધપંચાશિકા
પ્રકરણ સાથે સમાપ્ત,
-
-
Tu
Page #185
--------------------------------------------------------------------------
________________
UK30990
આચાર્ય શ્રી અભયદેવસૂરિવિરચિત છે श्री पंचनिग्रंथी प्रकरण
-@श्रीनयविजयगुरूणां, प्रसादमासाद्य सकलकर्महरम् । व्याख्यां कुर्वे काञ्चिल्लोकगिरा पञ्चनिन्थ्याः ॥
અર્થ –શ્રીનયવિજય નામના ગુરુના સકળ કમને હરનારા પ્રસાદને (કૃપાને) પામીને પંચનિર્ચથી નામના પ્રકરણની કાંઈક વ્યાખ્યા લેકભાષા (ગુજરાતી)માં ४२ छु.
હવે પ્રકરણની શરૂઆત કરવામાં આવે છે – नेमिऊण महावीरं, भवहियट्ठा समासओ किंचि । वुच्छामि सरूवमहं, पुलायपमुहाण साहूणं ॥१॥
मथ:-(नमिऊण महावीरं ) श्रीमहावी२२वाभान नभ२४२ ४शन ( भवहियट्ठा ) १०य वोना तिने भाट (पुलायपमुहाण ) पुसा प्रभुण ( साहूणं) पांय प्रा२नसाधुनु ( किंचि ) सेशभात्र ( समासओ) संक्षेपथा ( सरूवं ) २५३५ ( अहं ) ( वुच्छामि ) ४ छ. १.
पन्नवण वेयं रोगे, कैप्प चरित्त पडिसेवणा नाणे । तित्थे लिंग सरीरे, खित्ते कोल गैइ संजैम निगासे ॥१॥ जोगुवओग कसाए, लेसों परिणाम बंधणे वेएँ । कम्मोदीरण उवसंपजहण सन्नी य आहारे ॥ २ ॥ ૧ આ ગાથા અવસૂરિવાળી છપાયેલી પ્રતમાં નથી, પણ જરૂરી લાગે છે. એને
આંક ચડાવેલ નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૭ भँव औगरिसे कोलं-तरे य समुग्धाय खित्त फुसणा य । भावे परिमाणं खलु, अप्पाबहुयं नियंठाणं ॥ ३ ॥
અર્થ –આ પ્રકરણમાં પાંચ નિગ્રંથને અંગે ૩૬ દ્વાર કહેવાના છે તે આ પ્રમાણે –
૨ પ્રશા નાદાનિનું સ્વરૂપ, સંખ્યા અને ભેદાદિક કહેવું તે.
૨ વેજ્ઞાન–વેદ ત્રણ છે. ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ નપુંસકવેદ. કયા કયા નિગ્રંથને કયા કયા વેદ હોય ? ( વેદ સિવાયના અવેદી કહેવાય છે. )
- રૂ રાજકા–રાગના ત્રણ પ્રકાર છે-કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ. તે રાગ કોને કોને હોય અને કોને કોને ન હોય ? (રાગ સિવાયના તે અરાગી કહેવાય છે.)
૪ ૫કાર-કલ્પ બે પ્રકારે-૧ સ્થવિરક૫. ૨ જિનકલ૫. ( બંનેથી પર તે કપાતીત કહેવાય છે. ) કયા નિગ્રંથ કયા ક૯પમાં હોય ?
બીજા પરિહારવિશુદ્ધિક વિગેરેને એમાં અંતર્ભાવ સમજવો.
૬ વારિત્રદ્વાર–ચારિત્ર પાંચ પ્રકારે–૧ સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષમસંપાય, ૫ યથાખ્યાત. તેમાંનું કયું ચારિત્ર હોય?
૬ તિવનદિન-પ્રતિકૂળપણે સેવના તે પ્રતિસેવના-વિરાધના તે બે પ્રકારે. ૧ મૂળગુણ પ્રતિસેવના, ૨ ઉત્તરગુણ પ્રતિસેવના.
૭ શાનદાર–પાંચ પ્રકારે– મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન. તેમાંના કયા જ્ઞાન હોય ?
૮ તીર્થકા–બે પ્રકારો-૧ તીર્થકરે પ્રવર્તાવેલું તે તીર્થ ને તે વિના૨ અતીર્થ.
૨ શ્રાદ્વાર–એ પ્રકારે–૧ દ્રવ્યલિંગ ને ૨ ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે૧ સ્વલિંગ તે સાધુનો વેષ, ૨ અન્યલિંગ તે તાપસાદિ પરતીથીઓનો વેષ, ૩ ગૃહસ્થ લિંગ તે ગૃહસ્થને વેષ અને ભાવલિંગ તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ.
૨૦ ફારદાર-પાંચ પ્રકારે–દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કામણ. તેમાંના કેટલા ને કયા શરીર હોય?
૨૨ ક્ષેત્ર –બે પ્રકારે– જન્મથી ને ૨ વિહારથી. કર્મભૂમિ, અકર્મભૂમિરૂપ ક્ષેત્ર સમજવું. તેમાંથી કયાં હોય ?
૨૨ જસ્ટar—ઉત્સર્પિણી તથા અવસર્પિણીરૂપ બે પ્રકારે.
૨૩ તાર–ક્યા ક્યા નિગ્રન્થ મરણ પામીને ક્યાં ક્યાં ઉપજે? તે ગતિ પાંચ પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મોક્ષ.
Page #187
--------------------------------------------------------------------------
________________
mm
૧૭૪
પ્રકરણસંગ્રહ ૨૪ સંયમકાર-ચારિત્રના અધ્યવસાયના વિશુદ્ધિસ્થાન તે કોને કેટલા હેય ?
૨૬ નિદાન–નિકર્ષ એટલે સંયોગ. પરસ્પર હિનાધિકપણું. તે બે પ્રકારે ૧ સ્વસ્થાનનિકર્ષ, ૨ પરસ્થાનનિકર્ષ.
૨૬ વોરાદાર–ગ ત્રણ પ્રકારે-મન, વચન, કાયા. એ મૂળભેદ, તેના ઉત્તરભેદ પંદર સમજવા. તેમાંથી કયા ને કેટલા પેગ હોય?
૨૭ ૩પવો દ્વાર–ઉપયોગ બે પ્રકારે-૧ સાકારપગ, ૨ નિરાકારે પગ. તે જ્ઞાન ને દર્શનારૂપ બાર પ્રકારે જાણું. તેમાંથી કયા ને કેટલા હેય?
૨૮ વષાથદ્વાર–કષાય ચાર પ્રકારે-૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ.”
૨૬ જેરથાકાર–લેશ્યા છ પ્રકારે- કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપિત, ૪ તેજે, ૫ પદ્મ, ૬ શુકલ. એમાંની કેટલી ને કઈ કઈ હોય?
૨૦ મિર-પરિણામ તે ચારિત્રની શુદ્ધિના અધ્યવસાય તે કેટલા કેટલા હેય? તેના ત્રણ પ્રકાર–વર્ધમાન, હાયમાન, અવસ્થિત.
૨૨ વંધના–કયા કયા નિર્ગથે કેટલી કેટલી કર્મપ્રકૃતિ બાંધે?
૨૨ નર–વેદન એટલે કર્મનું વેદવું. કયા નિર્ચ કેટલી પ્રકૃતિને વેદે? ( ઉદયે ભેગવે )
૨૩ વલીપદાર–કયા નિર્ચથને કેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા હેાય ?
ર૪ ૩૫સંપનદાર–અમુક નિગ્રંથ તે અવસ્થાને મૂકીને કઈ કઈ અવસ્થા પામે ?
રવ સંશાદ–સંજ્ઞા ચાર પ્રકારે–૧ આહાર, ૨ ભય, ૩ મિથુન, ૪ પરિગ્રહ. ઉપરાંત ૫ ક્રોધ, માન, છ માયા, ૮ લાભ, ૯ ઓઘ, ૧૦ લેક-એમ દશ પ્રકારે પણ સંજ્ઞા હોય છે. તેમાંની કેટલી હોય? . ૨૬ સદાદ્વાર–કયા નિગ્રંથ આહારી તથા અણાહારી હોય ?
૨૭ માતા –કયા નિગ્રંથ કેટલા કેટલા ભવ કરે? + ૨૮ જળાકાર-કયા નિગ્રંથ એક ભવમાં તથા ઘણું ભવમાં તે તે અવસ્થાને પામીને ત્યાંથી પડીને કેટલી વખત તે ભાવને પામે?
૨૨ વાર-તે તે નિર્ચથપણામાં કેટલો કાળ રહે ?
૩૦ અંતરદ્વાર–એક વાર તે તે નિર્ચથપણાને પામી, તજીને ફરી તે અવ સ્થાને પામે તેની વચ્ચે કેટલું અંતર પડે ? તે એક જીવ આશ્રી તેમ જ ઘણુ જીવ શ્રી એમ બે પ્રકારે.
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિષ્ચ થી પ્રકરણ
૧૭૫
રૂ? સમુદ્ધાતકાર—સમુદ્દાત સાત પ્રકારે—૧ વેદના, ૨ કષાય, ૩ મરણુ, ૪ વૈક્રિય. ૫ તેજસ, ૬ આહારક, છ કેવળી સમુદ્દાત. તેમાંથી કેટલા હૈાય ?
રૂર ક્ષેત્રદા—કયા કયા નિગ્રંથને કેટલા ક્ષેત્રની અવગાહના હાય ? ૩૩ સ્પરીનાદાર—કાને કાને કેટલી કેટલી સ્પર્શોના હાય ?
રૂજી માવદાર—ભાવ પાંચ પ્રકારે–દયિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, આપ શમિક ને પારિણામિક. તેમાં ઐયિક ને પારિણામિકનું જીવસ્વરૂપપણુ છે, તેમાં મેાક્ષમાર્ગના અભાવ છે અને અપ્રશસ્ત છે માટે એ એ ગ્રહણ કરેલ નથી અને સનિપાતિકનું તા સ યેાગરૂપપણું છે માટે ગ્રહણ કરેલ નથી; બાકીના ત્રણ ભાવ જ ગ્રહણ કર્યા છે. તેમાંથી કયા ભાવે વતતા હાય ?
રૂપ મિાળદ્વાર—કયા ક્યા નિ થની પ્રતિપદ્યમાન તથા પ્રતિપન્ન એ એ પ્રકારની સંખ્યા કેટલી હાય ?
૩૬ અલ્પવદુત્વ ક્યા નિગ્રંથ થાડા હાય અને ક્યા વધારે હોય ?
ટીકાને આધારે પાંચે પ્રકારના નિગ્ર થાનું વિવરણ
અહીં પાંચે નિત્ર થામાં જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ કેટલાક યથાયેાગ્ય હાવાથી જ નિગ્રંથના બ્યપદેશને ( નામને ) પામે છે, જ્ઞાનાદિ પરિણામના અભાવે નિગ્રંથ શબ્દના અર્થની સંગતિ જ થતી નથી, અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-મૂળ નિગ્રંથ અને પેટાલેકરૂપ ( ચેાથા ) નિગ્ર થમાં પ્રતિવિશેષપણું ( જુદાપણું ) શુ છે ? તને ઉત્તર આપે છે કે-મૂળ નિગ્રંથપણું માહનીય કર્મના ક્ષયાપશાદિ પ્રકારે કરીને ( ઉદયના સદ્ભાવ છતાં પણ ) કહેવાય છે અને પ્રભેદ નિત્ર થપણું ( ચાયા ભેદરૂપ ) માહનીય કર્મ ની ઉપશમના કે ક્ષપણાવડે સર્વથા ઉદયના અભાવે જ ( શ્રેણીમાં ) થાય છે. એટલેા મેઢા તે એમાં ફેર છે. પુલાકના બે ભેદ છે. તેમાં લબ્ધિપુલાકપણું લબ્ધિ ઉપજીવનવડે ચારિત્રને અસાર કરવાથી પ્રાપ્ત થાય છે અને આસેવનાપુલાકપણું તે જરા જરા અતિચારના આસેવનથી ચારિત્રના સર્વથા અવિરાધક અને અલ્પતર વિરાધકપણાથી પ્રાપ્ત થાય છે. ખકુશ અતિચારને આશ્રયીને કાંઇક અધિકતર વિરાધક હાય છે. અથવા દેવિભૂષાદિકમાં આસક્ત છતાં પણ અતિચારના લાઘવપણાથી પુલાકથી વિશુધ્ધ પણ હેાય છે. કુશીલ તા તે પ્રકારના જ્ઞાનાદિ ઉપજીવનવડે અને કષાયના આસેવનવડે સ્ફુટ રીતે જ જુદા પડે છે. સ`યમસ્થાનને આશ્રયીને આદિમાં પુલાક સાથે અને મધ્યમાં બકુશ સાથે તુલ્ય છતાં આગળ તે બ ંનેને અતિક્રમીને વિશુદ્ધતર પણ હેાય છે. આ પ્રમાણે એ પાંચેનું પ્રતિવિશેષ ( જુદું જીદુ' ) સ્વરૂપ છે.
એ પાંચે પ્રકારના નિ થાના આ ક્રમાપન્યાસ વિશુદ્ધિના ક્રમને અપેક્ષીને જ સંભવે છે. તે આ પ્રમાણે-સર્વથી એછી વિશુદ્ધિ પુલાકમાં, તેથી વધારે
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. બકુશમાં, તેથી વધારે કુશીલમાં, તેથી વધારે નિગ્રંથમાં ને તેથી વધારે સ્નાતકમાં. સ્નાતકની તે અતિ વિશુદ્ધ જ્ઞાનદર્શનાદિ ગુણની પ્રાપ્તિવડે મેહનીયાદિ ઘાતી કર્મના ક્ષયથી નિગ્રંથ કરતાં અત્યંત વિશુદ્ધિ છે.
આ ક્ષેત્રમાં વર્તમાનકાળે બકુશ ને કુશલ બે નિર્ગથે જ હોય છે. બાકીના ત્રણ નિગ્રંથ વિછેદ પામેલા છે. કહ્યું છે કે–પુલાક સહિત નિગ્રંથ ને સ્નાતક એ ત્રણ વિચ્છેદ પામેલા છે.' બકુશ ને કુશીલ એ બે તો જ્યાંસુધી તીર્થ પ્રવર્તશે ત્યાં સુધી રહેવાના છે. ૨-૩.
પ્રથમ નિર્ચથના પાંચ પ્રકાર કહે છે – पंच नियंठा भणिया, पुलायबउसा कुसीलनिग्गंथा। होइ सिणाओ य तहा, इकिको सो भवे दुविहो ॥४॥
અથ–બાહ્ય આત્યંતર ગ્રંથીથકી નીકળ્યા તે નિર્ચથ-(૪ નિઘંટા માજા) તીર્થકરે પાંચ પ્રકારના નિર્ચથ કહ્યા છે. (પુછાય ) ૧ પુલાક, (વા ) ૨ બકુશ, (પુરી) ૩ કુશીલ, (નિકથા) ૪ નિગ્રંથ (તદા) તેમ જ (વિનાશ ) ૫ સ્નાતક (m) તે (શિ) એક એકના ( તુવો ) બબે પ્રકાર (હોર) છે. ૪
હવે નિગ્રંથ શબ્દનો અર્થ કહે છે – गंथो मिच्छत्त धणाइओ मओ जे अ निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता, तेसि पुलाओ भवे पढमो ॥५॥
અર્થ –(જો) જેનાથી કમેં કરી જીવ ગુંથાય તે ગ્રન્થ. તેના બે પ્રકાર છે–૧ ભાવગ્રન્થ, ૨ દ્રવ્યગ્રન્થ. (મિ છત્ત) મિથ્યાત્વ ૧, કષાય ૪, કષાય ૯ એ ચૌદ પ્રકારે આત્યંતર ગ્રન્થ અથવા ભાવગ્રન્થ અને (UTI) ૨ ધનાદિ એટલે ધન ૧, ધાન્ય ૨, હિરણ્ય ૩, સુવર્ણ ૪, ક્ષેત્ર ૫, વાસ્તુ દ ક૫ ૭, દ્વિપદ ૮, ચતુષ્પદ ૯ આ નવ પ્રકારે બાહ્યગ્રન્થ અથવા દ્રવ્યગ્રન્થ ( મો ) એમ બંને પ્રકારને ગ્રન્થ માને છે (તો) તેનાથી–તેને છોડીને (તે નિરાશા) જે નીકળ્યા (સે નિશા કુત્તા) તેને નિગ્રન્થ કહ્યા છે. (જેલ) તે નિર્ગસ્થના પાંચ ભેદ છે તેમાં (પુટાવો પદમો) પહેલે પુલાક નામે નિર્ચન્થ જાણવો. ૫
પુલાકનું સ્વરૂપ કહે છે – धन्नमसारं भन्नइ, पुलायसAण तेण जस्स समं । चरणं सो उ पुलाओ, लद्धी (पडि)सेवाहि सो य दुहा ॥६॥
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૭૭. અર્થ:–(પુરાવળ ) પુલાક શબ્દવડે (ધમરા) સર્વ વિનાનું ફતરા સરખું અસાર ધાન્ય (મન્નરૂ) કહેવાય છે. (તે) તેના (અં) સરખું ( ર) જેનું (વાળ) ચારિત્ર દોષે કરીને અસાર હાય ( ૩) તે પુલાક કહીએ. (તો જ પુરા) તે પુલાક (દી ) ૧ લબ્ધિપુલાક અને (રિવાર્દિ) ૨ પ્રતિસેવાપુલાકના ભેદવડે (ડુદા) બે પ્રકારે છે. ૬.
લબ્ધિપુલાકનું લક્ષણ કહે છે – संघाइयाण कज्जे, चुन्निज्जा चकवट्टिमवि जीए। तीए लद्धीइ जुओ, लद्धिपुलाओ मुणेयवो ॥ ७ ॥
અર્થ–જે સાધુ મહાતપસ્વી (સંઘાદાળ ) સંઘાદિકનું કાર્ય ઉપજે થકે અપવાદ માગે (નg ) જે લધિવડે (રાશિ ) ચકવત્તીને પણ (as) ચૂરી શકે (તી સ્ટી ગુફ) તેવી લબ્ધિવડે યુક્ત હોય તે (સ્ત્રક્રિપુરા મુખેચરો) લબ્ધિપુલાક જાણવો. તેની દેવેંદ્ર સમાન ત્રદ્ધિ (શક્તિ) હોય છે. ૭.
હવે પ્રતિસેવના પુલાકનું લક્ષણ કહે છે – आसेवणापुलाओ, पंचविहो नाणदंसणचरित्ते । लिंगंमि अहासुहुमे, य होइ आसेवणानिरओ ॥ ८॥
અર્થ (સરળgrો) બીજા સેવના પુલાકના (વવિદો) પાંચ પ્રકાર છે. તેના નામ આ પ્રમાણે-(નાવવા ) ૧ જ્ઞાન પુલાક, દર્શન પુલાક, ૩ ચારિત્ર પુલાક, (#i(મ) ૪ લિંગ પુલાક (દાદુદુબે ) અને ૫ યથાસૂક્ષ્મ પુલાક. તે પાચેને વિષે (ાવનિક) આસેવના રક્તપણું (ર) હોય છે. ૮.
એ જ્ઞાનાદિકના ઈષત્ વિરાધક હોય છે તે જ કહે છે – नाणे दंसणचरणे, ईसीसि विराहयं असारो जो। सो नाणाइपुलाओ, भण्णइ नाणाइ जं सारो ॥ ९॥
અર્થ –(નાને સંસારને) જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને ચારિત્રને વિષે ( વાર વિરા) લગાર લગાર વિરાધના કરતો ( ક) જે (કનારે ) અસાર થાય અર્થાત્ જેનું ચારિત્ર અસાર થાય ( નાનાપુરા ) તે જ્ઞાનાદિ પુલાક (પurg ) કહેવાય છે. ( ) જે કારણ માટે (નાણા ) જ્ઞાન, દર્શન, ચારિત્ર જ ચારિત્રમાર્ગમાં (વારે) સારભૂત (મvorg) કહેવાય છે. જે સારથી રહિત તે આસેવનાપુલાક કહેવાય છે. ૯
૨૩
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રકરણસંગ્રહ.
खलियाइदूसणेहि, नाणं संकाइएहि सम्मत्तं । मूलुत्तरगुणपडिसेवणाइ चरणं विराहेइ ॥ १० ॥
અર્થ:-(argટૂળ) ખલિત-મિલિતાદિક દૂષણવડ (નાળ ) જ્ઞાનને, (સંક્રાહૈિં સન્મત્ત) શંકાદિક દૂષણ વડે સકત્વને અને (મૂહુરશુળ ) મૂળગુણ તથા ઉત્તરગુણની ( સેવા) પ્રતિકૂળવનાવડે (૪ વિદ) ચારિત્રને વિરાધ છે. ૧૦.
વિવેચન –હવે આસેવના પુલાક જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિષે લગાર લગાર વિરાધના કઈ રીતે કરે છે? તે દેખાડે છે–આલિતમિલિતાદિક દૂષણોવડે જ્ઞાનની વિરાધના કરે છે. અક્ષરની સ્કૂલના તે ખલિત કહીએ, આદિશબ્દ મિલિતાદિક લેવા. દર્શન એટલે સમકિત-જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા તે સમિતિ. તેમાં શંકાદિ કરવા તે સમકિતના દૂષણ કહેવાય છે. તે પાંચ છે તેનાં નામ-૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિતિગિછા, ૪ મિથ્યાત્વીની પ્રશંસા, ૫ મિથ્યાત્વીની સંગત (પરિચય). તેના વડે સમકિતની વિરાધના કરે છે અને મૂળગુણ તથા ઉત્તરગુણની પ્રતિસેવનાવડે ચારિત્રને વિરાધે છે. પ્રાણાતિપાત-વિરમણદિ પાંચ મહાવ્રત તથા છ રાત્રિભેજનવિરમણ એ છ મૂળગુણ જાણવા તથા પિંડવિશુદ્વયાદિ ઉત્તરગુણ જાણવા. ૧૦.
लिंगपुलाओ अन्नं, निकारणओ करेइ जो लिंगं । मणसा अकप्पियाणं, निसेवओ हो अहासुहुमो ॥११॥
અર્થ – કો) જે સાધુ (નિHTTો) નિષ્કારણ-કારણ વિના-પુષ્ટ હેતુ વિના (ગ) અન્ય અન્ય (ઢિા) લિંગ (૪) કરે-ગૃહસ્થના તથા કુતીથી વિગેરેના વેષ કરે તેને (હિંસપુરા ) ચેથા લિંગપુલાક કહીએ. અને (મારા) મને કરીને (અશ્વિથા) અકલ્પિત વસ્તુને-જે સાધુને કપે નહીં તેનો (નિવમો) સેવનાર (ઢો લાગુદુનો) પાંચમો યથાસૂમ પુલાક હોય. વચન અને કાયાની અપેક્ષાએ મનની વિરાધના સૂક્ષમ છે માટે. ૧.
बउसं सबलं कब्बुरमेगहुं तमिह जस्स चारित्तं । अइयारपंकभावा, सो बउसो होइ निगंथो ॥ १२ ॥
અર્થપૂર્વ કહેલા નિગ્રંથના પાંચ પ્રકારમાંથી પ્રથમ ભેદ પુલાકનું સ્વરૂપ કહીને હવે બીજા બકુશ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે –(વર્ષ) બકુશ, (નવરું ) શબલ, (ઘુમે દં) કબૂર એ એકાર્યવાચી શબ્દો છે. તેને અથે મેલું, ગંદુ એ થાય છે. જેમ કાદવથી સ્વચ્છ વસ્તુ મેલી થાય છે (તમિદ ૩ રાત્તિ)
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ. તેમ અહીં જેનું ચારિત્ર (ચારjમાવા) અતિચારરૂપી કાદવના સર્ભાવથી મેલું થયેલ હોય તો ઘડો ઢોર નિરાં થો) તે બકુશ નિગ્રંથ કહેવાય છે. ૧૨.
उवगरणसरीरेसुं, स दुहा दुविहोऽवि होइ पंचविहो । आभोगअणाभोगे, अस्संवुडसंवुडे सुहुमे ॥ १३ ॥
અર્થ –(૪ જુદા) તે બકુશ નિન્દના બે ભેદ. ( ૩ઘYT) ૧ ઉપકરણ બકુશ એટલે વસ્ત્ર–પાત્રાદિક ઉપકરણની વિભૂષા કરવામાં પ્રવર્તતે અને (નવું) ૨ શરીર બકુશ એટલે કર-ચરણાદિક શરીરના અવયની વિભૂષા કરવામાં પ્રવર્તે તે. (તુવિદોદવિ દોર પંવિદો) એ બંનેના પાંચ પ્રકાર છે. જે સાધુ આ અકૃત્ય છે એમ જાણતો સંતો આચરે તે (આમોન) આગ બકુશ, અણજાણતો કરે તે (અvમો) અણાભગ બકુશ, મૂળગુણે અથવા ઉત્તરગુણે કરી સંવૃત થકો વર્તે તે (સંજુ) સંવૃત બકુશ, અસંવૃત થકો વર્ત તે ( માંગુડ) અસંવૃત બકુશ અને (જુદુ) નેત્ર, નાસિકા, મુખાદિકના મળને દૂર કરતો યથાસૂક્ષમ બકુશ જાણે. ૧૩.
હવે બકુશના મૂળ બે ભેદમાંથી ઉપકરણ બકુશનું સ્વરૂપ કહે છે– जो उवगरणे बउसो, सो धुवइ अपाउसेऽवि वत्थाइं। इच्छइ य लण्हयाइं, किंचि विभूसाइ भुंजइ य ॥ १४ ॥
અર્થ:-(Gો વાળ વડો ) જે ઉપકરણ બકુશ હોય (તો) તે (અgisstવ)ચોમાસા વિના પણ ( થાઉં ) વસ્ત્રાદિક (પુવા) ધૂવે (ફુછ ઇ ઇટ્ટથાઉં, વળી શરીરના સુખને માટે લક્ષણ-સુંવાળા વસ્ત્રની વાંછા કરે. ( ત્રિ વિમૂલાદ મુંs૬ ૨) વળી કાંઈક શરીરની શોભાને માટે વસ્ત્ર સમારે વાપરે. ૧૪.
तह पत्तदंडयाई, घट्ट मळं सिणेहकयतेयं । धारेइ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥ १५ ॥
અર્થ –(ત) તથા વળી તે ઉપકરણ બકુશ ( પત્તવંચાઈ) પાત્રા અને ડાંડાદિકને (૬) કઠણ પત્થરવડે ઘસે, (મફૅ) સુંવાળા પત્થરવડે મસળે, (વિદ ) તેલ પ્રમુખે કરીને (જોર્થ) તેજવાળાં કરે, પછી તેને (વિમૂલા) શોભાને અર્થે ધારણ કરે. (જીવરક્ષા માટે તો સુંવાળાં પાત્ર રાખવાં કહ્યાં છે ). (૨) તથા (હું) ઘણું એટલે જેટલાં વાપરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેથી અધિક (ાથે સવાર ) ઉપકરણની પ્રાર્થના કરે-રાખવાનું વાં છે. ૧૫. - હવે દેહબકુશનું સ્વરૂપ કહે છે –
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
देहबउसो अकज्जे, करचरणनहाइयं विभूसेइ । दुविहोऽवि इमो इडिं, इच्छइ परिवारपभिईयं ॥ १६ ॥
मथ:-( अकजे ) ॥२२५ विना-अशुथिनेत्रवि ४१२९५ विना (करचरणनहाइयं) हाथ, ५, नवगेरे (विभसेइ) शणगारे भेटघावे. (देहबउसो) ते शरी२ पश ४ाय छे. ( दुविहोऽवि इमो) 240 6५४२९१ मधुश तथा शरीर पश-ये ने प्रा२॥ १४॥ ( परिवारपभिईयं) परिवार प्रभुम (इडिं) ऋद्धिने ( इच्छइ ) वांछ. मेटो ध शिष्ये। थामी, ध। श्राव। सभा। मात થાઓ, ઘણો વૈભવ થાઓ વગેરેની ઈચ્છા કરે. ૧૬.
पंडिच्चतवाइकयं, जसं च पत्थेइ तमि तुसइ य । सुहसीलो न य बाढं, जयइ अहोरत्त किरियासु ॥ १७ ॥
म:-qी ते ४॥ पातानी ( पंडिच्चतवाइकयं ) ५डित भने तपाहिथ थता ( जसं च पत्थेइ ) यश- iछ। ३२, (य) वणी (तमि तुस्सइ ) धने पोताना यश मालते समजान पाते संतोष पाभे, qvi ( सुहसीलो ) सुभશીલ હોય એટલે શરીરની સરસ આહારાદિકે લાલનપાલના કરે, સ્નાનविवेपनाह ४२. (य) qणी ( अहोरत्त ) शतहिवसनी (किरियासु) डियासमा ( न बाढं जयइ ) सत्यत मा२पूर्व ४ यतन। ( प्रयत्न ) ४२ न. १७.
परिवारो य असंजम, अविवित्तो होइ किंचि एयस्स । घंसियपाओ तिल्लाइमसिणिओ कत्तरियकेसो ॥ १८ ॥
मथ:-(एयस्स ) जी से मधुशन। ( परिवारो य ) परिवा२ ( असंजम ) ससयभवन डाय, ( अविवित्तो ) अविविठत अटले पखपात्राहिना भाडया म न डाय. तथा (किञ्चि ) is ( घंसियपाओ) ना ५॥ धसेवा डाय तेवो तथा (तिल्लाइमसिणिओ) साथी भईन ४२राये। अने (कत्तरियकेसो) ४ातरे। शवाणा ( होइ ) डाय. १८.
तह देससबछेयारिहहिं सबलेहिं संजुओ बउसो । ____मोहक्खयठमब्भुडिओ अ सुत्तमि भणियं च ॥ १९ ॥
मथ:-(तह देसछेय ) तथा शछे ते छ। प्रायश्चित्त any. रेना दीक्षापर्याय घटवाना थाय ते छ। प्रायश्चित्त. तथा ( सवछेयारिहेहिं ) सक्छ।
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્રંથી પ્રકરણ
૧૮૧
મૂળ પ્રાયશ્ચિત્ત એટલે સર્વ પર્યાયના ઇંદ કરી જેને ફ્રીથી દીક્ષા લેવારૂપ દંડ કરવામાં આવે તે. આ બ ંને પ્રકારના પ્રાયશ્ચિત્તને યાગ્ય એવા ( મહેËિ સંતુઓ વસો ) શખલ ચારિત્રિયાએ સહિત તે અકુશ જાણુવેા. અત્ર એવી શંકા થાય કે આવા દોષ તા પાસત્થાના પણ કહ્યા છે તેા પાસસ્થા અને અકુશમાં ફેર શે ? ઉત્તર-જો કે પાસસ્થામાં તથા અકુશમાં સરખા લક્ષણ દેખાય છે, તેા પણ પાસડ્થા નિષ્વસ હાય અને ખકુશ નિન્થ પ્રાયશ્ચિત્તાદિ સાપેક્ષ હાય ( મોલયક્રમમ્મુદિઓ ) અને મેાહના ક્ષયમાં અત્થિત-ઉજમાળ હેાય. ( ૬ ) વળી ( સુત્તમિ મળિયં ૪ ) સૂત્રમાં પણ કહ્યું છે કે—૧૯
उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया निच्चं । बहुसबलछेयजुत्ता, निग्गंथा बाउसा भणिया ॥ २० ॥
અ:-ખકુશ નિગ્રંથ કેવા હેાય ? ( સવળને ચુવા )ઉપકરણ અને શરીરને ચામાા રાખનાર હાય, (દ્વિજ્ઞસપા વાલિયા નિયં) નિત્ય ઋદ્ધિગારવ, યશગારવ અને શાતાગારવયુક્ત હાય તથા પૂર્વ કહી ગયેલા (વઘુસવછેયનુત્તા) ઇંદ અને મૂલ પ્રાયશ્ચિત્તને ચેાગ્ય એવા ઘણા શમલ ચારિત્રીયાના પરિવારયુક્ત હાય તે ( નિમ્નયા વારસા મળિયા ) બકુશ નિ થેા કહ્યા છે. ૨૦,
ઉપર કહેલા દોષ સહિત, આત્માત્કષૅ રહિત છતાં શુદ્ધ મા પ્રરૂપક, ભવભીરુ તથા મેાક્ષને અર્થે ઉદ્યમ કરતા હાય તેને ચારિત્રી કહીએ; પણ એ કાળાચિત આહારવસત્યાદિ યતનામાં પ્રમાદી હાય તેવા ઉત્કૃષ્ટનામધારીને સર્વથા યતિ ન કહીએ.
आभोगे जाणतो, करेइ दोसं अजाणमणभोगे । मूलत्तहिँ संवुड, विवरीय असंवुडो होइ ॥ २१ ॥
અ:—હવે ઉપકરણુ બકુશ તથા શરીર અકુશના જે પાંચ ભેદ કહ્યા છે તેનુ સ્વરૂપ કહે છે:—
( આમોને નાળતો જ્વેર્ રોલ ) ૧ આભેાગ બકુશ-અમુક કાર્ય કરતાં દોષ લાગે છે એમ જાણતા થકા જે દોષ કરે તે. ( જ્ઞાળમળમોને ) ૨ અનાલેગ બકુશ-મજાણુતા થકા જે દોષ કરે તે. ( મૂત્યુત્તત્તિ સંત્રુલ ) ૩ સંવૃત અકુશજેના પાંચ મહાવ્રતાદિ મૂળગુણુ તથા પિડવિશુદ્ધચાદિ ઉત્તરગુણના દોષ લેાકમાં પ્રસિદ્ધ ન હોય તે. ( વિવરીય અસંતુરો હોર્ ) ૪ અસ ંવૃત અકુશ-સંવૃત અકુ શથી ઊલટા એટલે જેના દાષા લેાકમાં પ્રસિદ્ધ હાય તે. ૨૧.
૧૨સગારવ એવા પણ પાઠ છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રકરણસંગ્રહ अच्छिमुहमजमाणो, होइ अहासुहुमओ तहा बउसो ।
सीलं चरणं तं जस्स कुच्छियं सो इह कुसीलो ॥ २२ ॥ ' અર્થ—હવે ( સદા ) તેમજ ( દિકુમઝમાળો ) આંખ અને મુખને પ્રમાWતો-સાફ કરતો એટલે આંખ પ્રમુખનો મેલ દૂર કરે, મુખે ભીને હાથ લગાડે તે ( અદાદુમો યો) યથાસૂમ બકુશ (દોર ) હોય છે.
એવી રીતે બીજા બકુશ નિર્ગસ્થના પાંચ ભેદ કહીને હવે ત્રીજા કુશીલ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે-( સીરું ) જેનું શીલ અને ચારિત્ર (કુરિઝર્થ) કુત્સિત-મલીન હોય (જો રદ ફુલછો) તેને અડી કુશીલ કહીએ. ૨૨.
पडिसेवणा कसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसण चरणे, तवे य अहासुहुमए चेव ॥ २३ ॥
અર્થ-ત્રીજા કુશીલ નિગ્રન્થ (સુ ) બે ભેદે છે. ( ફિરવા જતા ) ૧ પ્રતિસેવના કુશીલ તે વિપરીત આરાધના–પ્રતિસેવના તેણે કરી કુશીલ અને ૨ કષાય કુશીલ તે સંજવલન કષાયના ઉદયાદિકથી કુશીલ તે કષાયકુશીલ (દુલ્લવિ પંવિદો ) તે બંને કુશીલના પાંચ પાંચ પ્રકાર છે. (નાળે હંફા ) ૧ જ્ઞાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, (તે કુદુમg ચેવ ) ૪ તપકુશીલ અને પાંચમે યથાસૂમ કુશીલ. ર૩.
इह नाणाइकुसीलो, उवजीवं होइ नाणपभिईए । अहसुहुमो पुण तुस्सं, एस तवस्सि त्ति संसाए ॥ २४ ॥
અર્થ –(નામિg) જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપવડે (નીવં દોર ) ઉપજીવિકા કરે ( ૬૬ નાખવુતી ) તે અહીં જ્ઞાનાદિ કુશીલ જાણવા. (ga તરત ત્તિ સંસાપ) વળી આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને (7) સંતોષ પામે તે (અકુદુમો) યથાસૂમ કુશીલ જાણવો. ૨૪.
વિવેચન – જ્ઞાન પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે જ્ઞાનગુણ વાપરે તેનો ઉપયોગ કરે તે. ૨ દર્શન પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે સમ્યકત્વ ગુણ વાપરે તે. ૩ ચારિત્ર પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે ચારિત્ર ક્રિયા કરે તે. ૪ તપ પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે માસક્ષપણાદિ તપ કરે તે.
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિથી પ્રકરણ ૫ યથાસૂમ પ્રતિસેવના કુશીલ-જે આ સાધુ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને સંતોષ પામે-ખુશી થાય તે.
जो नाणदंसणतवे, अणुजुंजइ कोहमाणमायाहिं। सो नाणाइकुसीलो, कसायओ होइ नायबो ॥ २५॥
અર્થ –( નારંગત ) જે જ્ઞાન, દર્શન, તપને (વોમાળનાથાë ) ક્રોધ, માન, માયા સાથે (જુનું ર ) જેડે (તો નાનrફરીયો રાસાયબો દોર ) તે જ્ઞાનાદિ કષાયકુશીલ હોય એમ (નાચણો ) જાણવું. ૨૫.
બીજા કષાયકુશીલના પાંચ પ્રકાર કહે છે – ૧ જ્ઞાન કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના કેધ માન માયાને વિષે જ્ઞાનને વાપરે છે. ૨ દર્શન કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના ક્રોધ માન માયાને વિષે દર્શનને વાપરે છે. ૩ તપ કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના ક્રોધ માન માયાને વિષે તપને વાપરે છે.
चारित्तमि कुसीलो, कसायओ जो पयच्छइ सावं । मणसा कोहाईए, निसेवयं हो अहासुहुमो ॥ २६ ॥
અર્થ – વારિત્તમ કુણીઢો ) ૪ ચારિત્ર કષાય કુશીલ ( 9 ) જે સાધુ ( સાચો ) ક્રોધિત થયે થકે (સાવં પછ) શ્રાપ આપે તે. (કદાસુદુ) ૫ યથાસૂમ કષય કુશીલ ( મારા દાદ) જે મનથી કષાય (નિવચં) સેવે પણ વચનાદિક વિષયમાં વિકાર કરે નહિ તે. (હો) હોય છે. ર૬.
अहवाऽवि कसाएहिं, नाणाईणं विराहओ जो य । सो नाणाइकुसीलो, नेओ वक्खाणभेएण ॥ २७ ॥
અર્થ –(અવવિ) અથવા પણ (વો જ) જે (ક્રાઇf ) કષાયવડે ( નાળામાં વિદt ) જ્ઞાનાદિકને વિરાધક ( નો નારો ) તે જ્ઞાનાદિ કુશીલ જાણો. ( વવવામિટિં) એમાં વ્યાખ્યાનભેદે જ ભેદ જાણવો. (એ વ્યાખ્યાનમાં પ્રકારમાત્રને ભેદ છે, પણ પરમાર્થ ભેદ નથી ) ૨૭.
अन्ने लिंगकुसीलं, तु तवकुसीलस्स ठाणए बिति । निग्गंथो पुण गंथाओ मोहओ निग्गओ जो सो ॥ २८ ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ’ગ્રહ.
અર્થ:—( À ) અન્ય આચાર્યો ( તસીહસ્સ ટાળવ) તપકુશીલના સ્થાનકે (જિનકુલીજ તુ) લિગકુશીલ (વિંતિ) કહે છે. (કુળ) હવે નિગ્રન્થના ચેાથા ભેદ નિન્થને અર્થ કહે છે. ( જ્ઞોમોને ) જે માહરૂપ ( ઊઁચાઓ ) ગ્રંથથી એટલે બન્ધનથી ( નિષ્ણઓ ) નીકળ્યા ( ો ) તેને (નિગ્રંથો ) નિન્ગ્રેન્થ કહીએ. ૨૮.
૧૮૪
उवसामओ य खवओ, दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुमो ॥ २९ ॥
અર્થ:- ૩વસામો ય હવો) ઉપશમક અને ક્ષેપક એમ (જુદા નિયંકો ) એ પ્રકારે નિમ્બ્રેન્થ જાણવા. ( ુવ પર્રાવો) તે બંનેના પાંચ પાંચ પ્રકાર છેઃ(પઢમસમો) ૧ પ્રથમ સમયના, (અવો) ૨ અપ્રથમસમયના, ( સોજો) ૩ ચરમ સમયના, ૪ અચરમ સમયના અને ( બાનુન્નુમો ) ૫ યથાસૂક્ષ્મ. ૨૯. વિવેચન:—નિગ્રંન્થના ચેાથા ભેદ નિન્થના બે પ્રકાર છે:—
૧ ઉપશમક નિગ્રન્થ—જે મેાહનીય કર્મ ના ઉપશમાવનાર હાય તે. ૨ ક્ષેપક નિગ્રન્થ—જે મેાહનીય કર્મના ક્ષય કરનાર હોય તે. આ બંનેના પાંચ પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણેઃअंतमुहुत्तपमाणयनिग्गंथाइ पढमसमयंमि । पढमसमए नियंठो, अन्नेसु अपढमसमओ सो ॥ ३० ॥
અર્થ :—— અંતમુદુત્તપમાળય ) અન્તર્મુહૂર્ત પ્રમાણુના ( નિયંયદાX) નિર્ઝન્થના કાળના ( પઢમસમમ ) પ્રથમ સમયે વર્તતા તે ( ૧૪મસમર્પ નિયંત્તે ) પ્રથમ સમય નિગ્રન્થ. ( અન્નપુ ) અન્ય ( સમયે ) માં વર્તતે તે ( અપમસમો ને ) અપ્રથમ સમય નિગ્રંન્થ જાણવા. ૩૦.
વિવેચન:—માહનીયકમ ને ઉપશમાવનાર ઉપશમશ્રેણિ માંડે છે, એટલે મેાહનીય કર્મ ને ઉપશમાવતા સાધુ માહનીયકની પ્રકૃતિના રસાદય તથા પ્રદેશેાદયને શાંત કરે છે. તે ઉપશામક નિર્થ થ અગિયારમે ગુણુઠાણે વ તા જાણવા. તને માહનીયકમ ની પ્રકૃતિનાં દલિયાં સત્તામાં રહે છે અને ક્ષપકશ્રેણિ કરનાર સાધુ માહનીયકનાં દલિયાંના સથા નાશ કરે છે એટલે તેને સત્તામાં તે દલિયાં હેાતાં નથી. આ ક્ષેપક નિગ્રન્થ બારમે ગુણઠાણે જાણવા. આ બ ંને નિગ્રન્થના કાળ અન્તર્મુહૂત'ના છે. હવે તેના પાંચ પાંચ પ્રકાર કહે છે.
૧ ઉપશાંત અદ્ધાના પ્રથમ સમયે વ તા સાધુ તે પ્રથમ સમય ઉપશામક નિગ્રંન્થ.
૨ ઉપશાંત અદ્ધાના પ્રથમ સિવાયના અન્ય સમયેામાં વતં તા સાધુ તે અપ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૮૫ ૧ ક્ષપક અદ્ધાના પ્રથમ સમયે વતતા સાધુ તે પ્રમાણે સમય ક્ષેપક નિગ્રંથ.
૨ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમય સિવાયના અન્ય સમયમાં વર્તતા સાધુ તે . અપ્રથમ સમય ક્ષેપક નિર્ચથ. ૩૦.
एमेव तयद्धाए, चरमे समयांम चरमसमओ सो। सेसेसु पुण अचरमो, सामन्नेणं तु अहसुहुमो ॥ ३१ ॥
અર્થ –( વ તાઇ) એ જ પ્રમાણે તેના કાળમાં (રમે સમમિ) ચરમ સમયે વર્તતો (ચરમસમો ) તે ચરમ સમય નિગ્રંથ ( કુ પુ) અને બાકીના સમયમાં વર્તત (અન્નામે) અચરમ સમય નિર્ચથ જાણવો તથા (સામi તુ જુદુમો) સામાન્યપણે તેમાં વર્તતાને યથાસૂમ નિર્ચથ જાણવો. ૩૧
વિવેચનઃ—હવે નિગ્રંથના પાંચ પ્રકારમાંહેલા છેલ્લા ત્રણ પ્રકાર કહે છે – ૩ ઉપશમ અદ્ધાના ચરમ (છેલ્લા) સમયે વર્તતા તે ચરમ સમય ઉપશામક નિર્ચ થ. ૪ ઉપશમ અદ્ધાના અચરમ સમયે ( છેલ્લા સિવાયના અન્ય સમયમાં ) વર્તતા
તે અચરમ સમય ઉપશામક નિગ્રંથ. ૫ ઉપશમ અદ્ધાના સર્વ સમયમાં સામાન્યપણે ( વિશેષ વિવક્ષા વિના ) વર્તતા
તે યથાસૂક્ષ્મ ઉપશામક નિર્ચ થ. ૩ ક્ષેપક અદ્ધાના ચરમ સમયે વર્તતા તે ચરમ સમય ક્ષેપક નિથ. ૪ ક્ષેપક અદ્ધાના અચરમ સમયમાં વર્તતા તે અચરમ કૃપક નિર્ચથ. પક્ષપક અદ્ધાના સર્વ સમયમાં ( વિશેષ વિવક્ષા વિના ) વર્તતા તે યથાસૂમ ક્ષપક નિગ્રંથ. હવે નિગ્રંથના પાંચમા ભેદ સ્નાતકનો અર્થ અને ભેદ કહે છે – सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओ त्ति । दुविहो य सो सजोगी, तहा अजोगी विणिद्दिठो ॥३२॥
અર્થ– મજવિહયા ) ઘાતકર્મરૂપી મળને ધોવાની અપેક્ષાએ (સુહાગઢ) શુકલધ્યાનરૂપી પાણી વડે (વિપુaો) વિશુદ્ધ થયેલા તે (લિvir ત્તિ) સ્નાતક કહેવાય છે () તે (તુવિદો) બે પ્રકારે છે. ( રતનો) ૧ સગી સ્નાતક તે તેરમે ગુણઠાણે વર્તતા (તદા અો વિgિો ) તથા ૨ અગી સ્નાતક તે ચંદમે ગુણઠાણે વર્તતા જાણવા. ૩૨. ૨૪
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રકરણસંગ્રહ. सो पुण पंचविअप्पो, अच्छविओ असबलो अकम्मंसो । अंपरिसावी संसुद्धनाणदंसणधरो तह य ॥ ३३ ॥
અર્થ –( gr) વળી તે સગી સ્નાતક (વિશો) પાંચ પ્રકારે જાણો. ( છવિ) ૧ અછવી સ્નાતક, (કરવો ) ૨ અશબલ સ્નાતક, (અ ) ૩ એકમ સ્નાતક, (અલ્પવિરાવ) ૪ અપરિશ્રાવી સ્નાતક, (સંતુનાશવંતળધરો તદુ ય) તેમજ ૫ સંશુદ્ધ જ્ઞાનદર્શનધર સ્નાતક ૩૩. भण्णइ छवी सरीरं, जोगनिरोहेण तस्स य अभावे । अछवि त्ति होइ अहवा, खेअअभावेण अच्छविओ ॥३४॥
અર્થ –હવે અચ્છવી સ્નાતકનો અર્થ કહે છે –(મv$ જીવ ) છવી એટલે શરીર કહેવાય છે (ત જ નિર ) તે શરીરને યોગ નિરોધ કરવાવડે (અમ) અભાવ માન્ય સતે (અવિ ત્તિ દોર) અછવી સ્નાતક હોય ( વા) અથવા (
ર મા ) ખેદ સહિત જીવવ્યાપાર તે જેને નથી તેને પ્રાકૃત ભાષાએ (દવિ) અછવી કહીએ. અથવા ઘાતકર્મનો ક્ષય કરે હોવાથી ફરીને તેને ક્ષય કરે નથી માટે અક્ષપી એટલે અછવી કહીએ. ૩૪.
अस्सबलोऽणइयारो, निठियकम्मो य हो अकम्मंसो। निस्सेसजोगरोहे, अपरिस्सावी अकिरियत्ता ॥ ३५ ॥
અર્થ –(અવોઇrat ) અતિચાર રહિત તે અશબલ, (નિદિયને ૨ ટ્ટ અખં) નિષ્ટિતકશ તે અકર્માશ હોય ( ૨ ) વળી (નિસજાનો) સમસ્ત જે ધ્યે થકે ( રૂપિરિચત્તા) અક્રિયપણાનડે (
મ લ્લાવા) અપરિશ્રાવી હોય. ૩૫. વિવેચન –સ્નાતકના પહેલા ભેદ અછવાનો અર્થ ઉપરની ગાથામાં કહ્યો છે.
હવે બીજા ભેદોના અર્થ કહે છે – ૨ અશબલ સ્નાતક –અતિચારરૂપ મેલ જેને વિષે ન હોય તે. ૩ અકસ્મશ સ્નાતક-કર્મા કહેતાં ઘાતકર્મ જેના સર્વથા નાશ પામ્યા છે તે. ૪ અપરિશ્રાવી સ્નાતક-મન વચન કાયાનાં સમસ્ત ગ સંધ્યે થકે અક્રિયપણું કર્મબંધ રહિતપણું જેને પ્રાપ્ત થયું હોય તે.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી પ'ચનિર્થ થી પ્રકરણ
असहाय असाहारण, अनंतनाणाइधरणओ होइ । संसुद्धनाणदंसणधरो सिणाओऽत्थ पंचविहो ॥ ३६ ॥ दारं १
૧૮૭
અર્થ :-(અલદાર) હવે સ્નાતકના પાંચમા ભેદ કહે છે. જે અસહાય એટલે સહાય રહિત કારણ કે કેવળજ્ઞાન થાય ત્યારે મત્યાદિક ચાર જ્ઞાન નહિ હાવાથી તથા કેવળદર્શન થાય ત્યારે બાકીના ત્રણ દનને અભાવ હાવાથી અસહાય કહીએ. ( સાદાળ) તેમ જ જેના સરખું ખીજુ કાઇ ન હોય તેને અસાધારણ કહીએ. ( અનંતનાળાધનો ઢો૬) આવા પ્રકારના અનંત જ્ઞાન અને દુનને ધરનાર તે સ્નાતકના પાંચમા ભેદ ( સંત્રુનાલળધત્તે) સંશુદ્ધ જ્ઞાનદનધર કહીએ. (ન્નિોજ્જ પંચવિદ્યો)એવી રીતે સ્નાતકના પાંચ ભેદ સમજવા. ૩૬.
એવી રીતે પહેલું પ્રજ્ઞાપના દ્વાર કહ્યું. હવે બીજું વેઢાર કહે છેઃ— थीवजो उ पुलाओ, बउस्सपडि सेवगा तिवेयाऽवि । सकसाओ यतिवेओ, उवसंतस्कीणवेओ वा ॥ ३७ ॥ उवसंतखीणवेओ, निग्गंथो पहायओ खवियवेओ । दारं २ ॥ एवं चिय रागंमि वि, आइमचउरो सराग त्ति ॥३८॥ दारं ३॥
અ:—હવે પાંચ નિગ્રન્થને વિષે બીજી' વેદ દ્વાર કહે છે:-( શીવો ૩ પુજાઓ ) પુલાક નિર્ઝન્થને સ્રીવેદ વિના બાકીના એ વેદ પુરુષવેદ અને કૃત્રિમ નપુ ંસકવેદ હાય, કારણ કે સ્ત્રીને પુલાક લબ્ધિ હાતી નથી. ( ચઙસપ્તકલેવના તિવેથાવિ ) મકુશ નિ થ તથા પ્રતિસેવાકુશીલ એ બે નિગ્રંથને ત્રણે વેદ હાય. (પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલને ઉપશમશ્રેણી ને ક્ષેપકશ્રેણીના અભાવ છે. ) ( સત્તાઓ ય તિવેઓ) કષાય કુશીલ છઢે, સાતમે, આઠમે એ ત્રણે ગુઠાણું વતા ત્રણે વેદી હાય, અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ'પરાય ગુણુઠાણું (વસંત) ઉપશમશ્રેણીવાળા ( વસંત ) ઉપશાંતવેદી હાય, અને (છળવેલો વા) ક્ષપકશ્રેણીવાળા ક્ષીણવેદી હાય અર્થાત્ (નિનંથો) ચાથા નિગ્રંથ (વસંત છીનવેઓ) ઉપશાંતવેદી તેમજ ક્ષીણુવેદી હાય. અગિયારમે ગુણઠાણે વર્તતા ઉપશાંતવેદી હાય, બારમે ગુણુઠાણે વર્તતા ક્ષીણવેદી હાય, તેમને ક્ષપકશ્રેણી ને ઉપશમશ્રેણીના સદ્ભાવ છે. ( ન્હાયો વિવેો) સ્નાતક ક્ષેપકવેદી જ હાય, તેરમે, ચાક્રમે ગુણુઠાણું વેદના અભાવ હાવાથી.
હવે ત્રીજી રાગદ્વાર કહે છેઃ—( વંચિયામિ વિ ) એ જ પ્રમાણે રાગદ્વાર જાણવુ. ( બાદમત્રો) એટલે પ્રથમના ચાર ( જ્ઞાન ત્તિ ) સરાગી જાણવા. ૧ કુશીલના બે ભેદ ગવાથી ચાર સમજવા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રકરણસ ગ્રહ.
નિગ્રંથ ઉપશાંતરાગી અથવા ક્ષીણુરાગી હાય અને સ્નાતક તા ક્ષીણુરાગી જ હાય. ૩૭–૩૮.
હવે ચાથું કલ્પદ્વાર કહે છેઃ—
पढमो य थेरकप्पो, कप्पाईया नियंठगसिणाया । सकसाओ तिविहो ऽवि य, सेसा जिणथेरकप्पंमि ॥ ३९ ॥ दारं ४
અ:—— ૧૪મો ય થળો) પહેલેા પુલાક નિગ્રંથ સ્થવિરકલ્પી જ હાય, ( વ્પાા નિયંતિળયા) નિગ્રંથ તથા સ્નાતક કલ્પાતીત હાય કારણ કે તેમને સ્થવિરકલ્પાદિક સમાચારી નથી. ( સત્તાઓ તિવિદ્દોષ ૬) કષાય કુશીલ ત્રણે પ્રકારે હાય. એટલે સ્થવિરકલ્પી હાય, જિનકલ્પી હાય તથા કલ્પાતીત એટલે કલ્પ રહિત પણ હાય, કારણ કે છદ્મસ્થ સકષાય તીથંકર કલ્પાતીત હાય. ( ઐસા નિળથöમિ ) ખાકી રહેલા અકુશ તથા પ્રતિસેવા કુશીલ તે સ્થવિરપે તેમજ જિનકલ્પે હાય. ૩૯.
હવે પાંચમું સંયમ દ્વાર કહે છેઃ—
आइमसंजमजुयले, तिन्नि उ पढमा कसायवं चउसु । निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुंति ॥ ४० ॥ दारं ५
અર્થ:—( બાર્મસંજ્ઞમનુયઙે) પ્રથમનુ સજમન્નુગલ તે સામાયિક ચારિત્ર તથા ઇંદ્યાપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્ર (ત્તિત્રિ ૩ ૫મા) પ્રથમના ત્રણ નિગ્રં ́થ પુલાક, અકુશ તથા પ્રતિસેવા કુશીલ હાય.. ( સાવ ૪૩ન્નુ ) કષાય કુશીલ યથાખ્યાત વને બાકીના ચાર ચારિત્ર હાય. ( નિપંસળાવા કુળ) તથા વળી નિગ્રંથ ને સ્નાતક (અદ્દલા સંજ્ઞમે ક્રુતિ ) યથાખ્યાત ચારિત્રે જ હાય, કારણ કે તે એ અનુક્રમે ૧૧ મે, ૧૨ મે અને ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે હાય છે. ત્યાં છેલ્લુ યથાખ્યાત ચારિત્ર જ હાય. એવી રીતે પાંચમુ સજમાર કહ્યું ૪૦.
હવે છઠ્ઠું પ્રતિસેવના દ્વાર કહે છેઃ—
मूलुत्तरगुणविसया - पडि सेवासेव उत्तरगुणेसु बाउसो, सेसा पडिसेवणारहिया ॥ ४१ ॥ दारं ६
पुलाए य ।
અર્થ:—(પુજાજ્ ય ) પુલાક તથા પ્રતિસેવના કુશીલ એ એ (મૂળુળ) પ્રાણા તિપાતવિરમણાદિ મૂળગુણ (૩ત્તત્તુળ વિજ્ઞા) અને દવિધ પ્રત્યાખ્યાન આદિ
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૮૯
ઉત્તરગુણ વિષયવાળી (ડિસેવા સેવ૫) પ્રતિકૂળ સેવાને સેવનારા હાય છે. (ચસો ઉત્તરાળેલુ) બકુશને ઉત્તરગુણુની જ પ્રતિસેવના હાય છે. તે મૂળગુણને પ્રતિસેવે ત્યારે પ્રતિસેવના કુશીલ થાય. ( લેત્તા ડિસેવળાાિ ) માકી રહેલા ૧ કષાય કુશીલ, ૨ નિર્પ્રન્થ અને ૩ સ્નાતક એ ત્રણ પ્રતિસેવના રહિત હાય છે. ૪૧.
હવે સાતમુ જ્ઞાનદ્વાર કહે છે:--
बउसासेविपुलाया, आइमनाणेसु दोसु तिसु वावि ।
हाओ केवलनाणे, सेसा पुण चउसु भयणाए ॥ ४२ ॥
અર્થ:-— યઙસાથેવિપુજાયા ) બકુશ નિગ્રંથ, પ્રતિસેવા કુશીલ અને પુલાક નિગ્રંથ એ ત્રણ નિગ્રંથને ( આમનાનેપુ ોલુ) પ્રથમના એ એટલે મતિ અને શ્રુતજ્ઞાન હેાય ( તિલુ વાવિ ) અથવા પ્રથમના ત્રણ એટલે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હાય, ( પટ્ટાઓ વનાળ) સ્નાતક કેવલજ્ઞાને હાય, કારણ કે છેલ્લા બે ગુણુઠાણે કેવળજ્ઞાન જ હાય ( લેલા પુળ ચડવુ મયળાવ) બાકીના નિગ્રંથાને ચાર જ્ઞાન ભજનાએ હાય. કષાયકુશીલ અને નિગ્રંથ એ એ નિર્ગુ થાને મતિ અને શ્રુતએ એ હાય, અથવા મતિ, શ્રુત, અવધિ એ ત્રણ હોય અથવા મતિ, શ્રુત, અધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. ૪૨.
पढमस्स जहणणेणं, होइ सुयं जाव नवमपुवस्स । आयारतइयवस्थं, उक्कोसेणं तु नवपुवा ॥ ४३॥
અ:--હવે શ્રુતજ્ઞાન કેટલું હોય તે કહે છે:—( મસ્સ નાળાં) પહેલા પુલાક નિગ્રંથને જઘન્યથી ( ઢોક્ યુથ સાવ નવમપુદત્ત ) ઓછામાં આછું શ્રુત હાય તેા નવમા પૂર્વના ( આચારતંદ્યવસ્તું ) આચાર નામે ત્રીજા વસ્તુ સુધીનું હાય. ( પૂર્વાન્તર્ગત અધિકાર વિશેષને વસ્તુ કહે છે. ) ( વોલેનં તુ નવપુલ્લા ) ઉત્કૃષ્ટ ( વધારેમાં વધારે ) સંપૂર્ણ નવ પૂર્વનુ હાય. ૪૩.
बउसकुसीलनियंठाणं, पवयणमायरो जहन्नसुयं । વડસર્વાદસેવરાળ, પુલાš સેવ શેરૂં ॥ ૪૪
અર્થ:--( વલલીનિયયાળ ) અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ નિગ્રંથને ( સન્નપુયં ) જઘન્યશ્રુત ( વચળમાયો) આઠ પ્રવચન માતાનુ ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ) હાય અને ( વરસકિત્તવાળું ) અકુશ તથા પ્રતિસેવા કુશીલને ( જ્ઞોનું) ઉત્કૃષ્ટથી ( જુદા ફ્લેવ ) દશ પૂર્વ જેટલું શ્રુત હાય. ૪૪.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦.
પ્રકરણસંગ્રહ.
निग्गंथकसाईणं, चउदस उ सिणायओ सुयाईओ । दारं ७ आइतियं तित्थंमि उ, तित्थातित्थेसु अंततियं ॥४५॥ दारं ८
અર્થ --હવે નિર્ચ થના ચેથા ભેદ (નિજા સાળં) નિને તથા કષાય કુશીલ નિર્ચથને ઉત્કૃષ્ટથી (૩ ૩) ચાદપૂર્વનું શ્રુતજ્ઞાન હોય. (તિજો પુરા ) સ્નાતક શ્રુતાતીત હોય કારણ કે તેરમે, ચાદમે ગુણઠાણે કેવળ જ્ઞાન હોય અને છાવસ્થિક એટલે પહેલાં ચાર ) જ્ઞાન ટળે ત્યારે જ કેવલી થાય.
હવે આઠમું તીર્થદ્વાર કહે છે--(માસિકં તિર૩િ ) પ્રથમના ત્રણ નિર્ગથ એટલે ૧ પુલાક, ૨ બકુશ અને ૩ પ્રતિસેવા કુશીલ એ તીર્થમાં જ હોય. (સંતતિર્જ) છેલ્લા ત્રણ કષાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક (તિળેિલુ) તીર્થે હોય અને અતીર્થ પણ હોય. અતીથ તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ જ હાય, એ બે વિના બીજા તીથે જ હાય. ૪૫.
હવે નવમું લિંગદ્વાર કહે છે :-- नियलिंगे परलिंगे, गिहिलिंगे वावि दवओ हुज्जा । नियलिंगि चिय भावेण, हुज्ज सव्वे पुलागाई ॥ ४६॥ दारं ९
અર્થ --(નિવઢિ) જુલાકાદિ પાંચે નિર્ગથે સ્વલિગે એટલે સાધુવેશે, (પઢિળ) અન્યલિગે એટલે અન્ય તીથીને વેષે તથા (જિસ્ટિને વાવિ ) ગૃહ
લિગે એ ત્રણે લિગે (ા દુ) દ્રવ્યથી હોય. (નિસ્ટન વિર માળ ) અને ભાવથી સ્વલિગેજ (દુષ કે પુરા) એ પાંચે પુલાકાદિ નિર્ગથે હોય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિજલિગે જ હોય. ૪૬.
હવે દશમું શરીરદ્વાર કહે છે :-- हायनियंठपुलाया, ओरालियतेयकम्मणसरीरा। बउसासोव विउव्वा वि, कसायाहारगतणू वि॥४७॥ दारं १०
અર્થ --(જ્ઞાનિઘંપુઠ્ઠાણા) સ્નાતક નિગ્રંથ, નિગ્રંથ નિર્ગથ અને પુલાક નિáથ એ ત્રણ નિગ્રથને (કોસ્ટિમ્પણી) દારિક, તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર હોય (વડતાવિ વિકa ) બકુશ અને પ્રતિસેવા કુશીલને વૈક્રિય સહિત ચાર શરીર પણ હોય. ( વવાયારત વિ) કષાયકુશીલને આહારક શરીર સહિત પાંચ શરીર પણ હોય. ૪૭.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી પાંચનિર્થ થી પ્રકરણ
વર્લ્ડ
હવે અગિયારમુ ક્ષેત્રદ્રાર કહે છે:--
कम्मधराइ पुलाओ, सेसा जम्मेण कम्मभूमसु । संहरणेणं पुण ते, अकम्मभूमीसु वि हविज्जा ॥ ४८ ॥ दारं ११
અર્થ:—( મધાદ પુછાત્રો ) પુલાક નિગ્રંથ કર્મ ભૂમિને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વિહાર કરે છે (વિચરે છે) પણ અકમભૂમિમાં ઉત્પન્ન થતા નથી, કેમકે અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર હાય જ નહીં. તથા પુલાકનિગ્ર થતુ કાઇ દેવાદિક સંહરણુ પશુ કરી શકતા નથી, તેથી તેને અકર્મ ભૂમિમાં વિહાર પણ થતા નથી. ( સેત્તા નમેળ જન્મભૂમીપુ ) બાકીના સર્વ એટલે અકુશ, કુશીલ, નિશ્રંથ અને સ્નાતક જન્મથી કર્મ ભૂમિમાં હાય (સંદર્ભેળ ઘુળ તે) પર ંતુ દૈવાદિકના સહરણુથી ( Xમભૂમીત્તુ વિવિજ્ઞા) અકર્મ ભૂમિમાં પગુ હાયવિચરે. ત્યાં સહરણ કર્યા પછી બેંકુશ તથા કુશીલને નિગ્રન્થ અને સ્નાતકપણુ પ્રાપ્ત થાય એમ સમજવું. ૪૮.
હવે બારમુ કાળદ્વાર કહે છેઃ
तइयचउत्थसमासुं, जम्मेणोसप्पिणीइ उ पुलाओ । संतइभावेणं पुण, तइयचउपंचमासु सिया ॥ ४९॥
અર્થ :-(પુજાì) પુલાકનિગ્રંથના (ઓલવિની૬ ૩) અવસર્પિણીમાં (નમેળ) જન્મ ( સચવઽથસમાસું ) ત્રોજા અને ચેથા આરામાં હાય. ( ચૈતર માટેનું પુળ ) પણ સત્તાની અપેક્ષાએ–હાવાપણારૂપે ( તત્ત્વચાપંચમાણુ શિયા) ત્રીજા, ચેાધા અને પાંચમા આરામાં પણ હોય. ચેાથા આરામાં જન્મ્યા હાય તે પાંચમા આરામાં પુલાકપણું પામે, પણ પાંચમા આરામાં જન્મેલા પુલાકપણું પામે નહીં. ૪૯. उस्सप्पिणी बीयतइयचउत्थासु हुज्ज जम्मणओ । संतइभावेणं पुण, तइयचउत्थासु सो हुज्जा ॥ ५० ॥
અર્થ :--( ૩ષિની૬ ) ઉત્સર્પિણી કાળના ( વીયત ચચાથાસુ ) બીજા, ત્રીજા અને ચેાથા આરામાં ( ટ્રુપ્સ નમળો ) પુલાક નિગ્રંથના જન્મ હાય, એટલે એ ત્રણ આરામાં જન્મેલા પુલાકપણું પામે, તથા ( ëતમવેળું પુળ ) સત્તાભાવે એટલે પુલાકપણે વર્તતા તેા ( તયવસ્થાનુ તો પુના) ત્રીજા અને ચાથા આરામાં જ હાય. તે એ આરામાં જ ચારિત્ર લઇ શકાય છે. ખીજા આરામાં જન્મેલા તે ત્રીજા આરામાં પુલાકપણુ' પામે. ૫૦.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રકરણસંગ્રહ. ओसप्पिणीउसप्पिणीवइरित्ते जम्मणेण संतीए । हुज्ज चउत्थे काले पुलायसमणो तहन्नेऽवि ॥ ५१ ॥
अर्थ:-(ओसप्पिणीउसप्पिणीवइरित्ते ) उत्सपिछी अन मसपिाथी २डित सेवा भाविड क्षेत्रमा ( चउत्थे काले ) याथा मा२। समान मां (जम्मणेण संतीए ) समयी अने सत्तथी (पुलायसमणो तहन्नेऽवि) yals निर्भय आने llon नि । ५५५ (हुज ) डाय छे. ५१. बउसकुसीला ओसप्पिणीइ संतीए जम्मणेणं च । तिचउत्थपंचमासुं, समासु ओसप्पिणीइ पुणो ॥ ५२ ॥ बीअतिअचउत्थियासुं, जम्मणओ संतओ तितुरियासु। निग्गंथाण सिणायाणं, जम्मणसंती जह पुलाए ॥ ५३ ॥
अर्थ:--(बउसकुसीला) मधु तथा व मे मे निथ (ओसप्पिणीइ ) सक्सपिजीना (तिचउत्थपंचमासुं समासु) त्रीत, याथा मने पांयमा मारामा (संतीए जम्मणेणं च )सत्ता भने सन्मथा डाय. (ओसप्पिणीइ पुणो) वणी उत्सविलीन विष (जम्मणओ) सन्मया (बीअतियचउत्थियासु) मी, श्री मने याथा मारामांडाय (संतओ) तथा सत्ताथी मेट ते ३५ वर्तता ता (तितुरियासु) त्री सन याथा मारामा ४ डाय. (निग्गंथाण सिणायाणं) नियमने स्नातने ( जम्मणसंति) सन्मथी सने सत्ताथी (जह पुलाए ) म साने युछे ते प्रमाणे . ५3. संहरणेणं सवेऽवि, हुंति सव्वेसु चेव कालेसु। मुत्तु पुलायं समणं, एवं कालु त्ति विक्खायं ॥५४॥ दारं १२
मथ:-( मुत्तु पुलायं समणं ) yा नियने भूटीन ( सवेऽवि ) श्रीना सर्व निथ थे। (संहरणेणं ) स २था ( सवेसु चेव कालेसु) सर्व मा निश्चे (हुति) डोय. ( माविमा तयानी सत्ता भे॥ वाथा.) पुसानुस २६३ પૂર્વે કહેલી યુક્તિથી હોતું નથી. તથા નિર્ગથ અને સ્નાતકપણું પૂર્વે સંહરણ કર્યા પછી પ્રાપ્ત થાય છે એમ જાણવું, કારણ કે અપગતવેદીનું તે સંહરણ થતું नथी. युछे :
समणीमवगयवेयं, परिहारपुलायमप्पमत्तं च । चउदसपुट्विं आहारगं च न य कोइ संहरइ ।।
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ.
૧૯૩
અ—સાધ્વી, વેદ રહિત, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા, પુલાક એવા અપ્રમત્ત મુનિ, ચૈાદપૂર્વી અને આહારકલબ્ધિવાળા-આટલાનું સહરણ થતુ નથી. ( ri જી ત્તિ વિવાર) એ પ્રમાણે કાળદ્વાર કહ્યું. પ૪. હવે તેરમુ ગતિ દ્વાર કહે છે.-
अंतिमदुयवज्जाणं, उववाओ जहन्नओ उ सोहम्मे । उक्कोसेणं सो पुण, होइ पुलायस्स सहसारे ॥ ५५ ॥
અર્થ :--( અંતિમકુચવાળું ) નિગ્રન્થ અને સ્નાતક એ એ નિર્પ્રન્થને વઈને બાકીના પુલાક, બકુશ અને કુશીલ એ ત્રણ નિગ્રન્થના (વવાઓ નર્દેશકો પેટ્ટમ્ભે) ઉપપાત-ઉપજવું જધન્યથી સાધમ દેવલાકમાં થાય. (પુન) અને (પુજાયE) પુલાકનું (કોલેન) ઉત્કૃષ્ટથી (લો હોર્ સસારે) સહસ્રાર દેવલેાકમાં ઉપજવું થાય. ૫૫. बउसपडिसेवयाणं, तु अच्चुएऽणुत्तरेसु सकसाए । अजहण्णाणुक्को सेणणुत्तरेसुं नियंठस्स ॥ ५६ ॥
અર્થ :-( વઽસલેવા ં તુ) બકુશ અને પ્રતિસેવાકુશીલનુ ( ત્રન્તુપ ) ઉત્કૃષ્ટથી અચ્યુત દેવલેાકમાં ઉપજવુ થાય. ( અનુત્તરેજી સત્ત્તાપ ) કષાયકુશીલનુ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનમાં ઉપજવુ થાય. (નિયંણ્ણ) નિ ન્થનું ( અગરનાળુરોસૈળ) અજધન્ય અને અનુભૃષ્ટથી ( અનુત્તરેલું) અનુત્તરે જ ઉપજવું થાય ૫૬. सिद्धी पहायगस्स उ, एए अविराहगा पुण हविज्जा । इंदा सामाणिय तायतीसया लोगपाला वा ॥ ५७ ॥
અ:-(સિદ્દી ઇટ્ટાયમ્સ ૩ ) સ્નાતક નિગ્રંથનુ મેક્ષે જ ગમન થાય, કારણ કે તેરમે ચાક્રમે શુઠાણે સ્નાતક હોય અને તે ગુણઠાણે વર્તતા કેવળો તા અવશ્ય માક્ષે જ જાય. ( C ) નિગ્રંથ ને સ્નાતક સિવાયના બાકીના આ ત્રણ નિત્ર થા ( વિરાના ઘુળ ) અવિરાધક થકા (Ëા સામાળિય) ઇંદ્ર, સામાનિક દેવ, (તાયતી સા હો પાછા વા ) ત્રાયશ્રિંશ દેવ અથવા લેાકપાલ (વિઝા ) થાય. ( વિરાધનુ ભુવનપત્યાદિકને વિષે ઉપજવું થાય. ) ૫૭.
૨૫
पलियपुहुत्तं थोवा, देवठिई अंतदुअविवज्जाणं ।
उक्कोसा सवेसिं, जा जंमि उ होइ सुरलोए ॥ ५८॥ दारं १३
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. અર્થ:– વંતપુરાવવજ્ઞાળ ) નિ તથા સ્નાતક એ બે વજીને બાકીના ત્રણ પુલાક, બકુશ તથા કુશીલ (રેટિ) દેવલોકમાં ઉપજે ત્યાં તેની સ્થિતિ (1) સ્તક જઘન્ય (ઝિયgg૪) પપમ પૃથત્વ એટલે બેથી નવ પલ્યોપમની હોય અને ઉત્કૃષ્ટથી (s ifમા કુરોપ) જે દેવલોકમાં જેટલી (૩ોસા) ઉત્કૃષ્ટ સ્થિતિ (દોદ) હોય તેટલી (સંત) તે સર્વની હાય. પ૮.
હવે ચદમું સંચમસ્થાન દ્વારા કહે છે – पत्तेअमसंखिज्जा, संजमठाणा हवंति हु चउण्हं । । निग्गंथसिणायाणं, इकं चिय संजमठाणं ॥ ५९ ॥
અર્થ – ) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશલ એ ચારના (રેમસંવિના ) પ્રત્યેકના અસંખ્યાતા (સંકામદાર દુવંતિ) સંયમસ્થાન હોય, કારણ કે ચારિત્રમેહનીયના ક્ષપશમનું વિચિત્રપણું છે. સંયમસ્થાન તે અધ્યવસાયની વિશુદ્ધિરૂપ સ્થાનક જાણવા. અસંખ્યાતા કાકાશના જેટલા પ્રદેશ તેટલા સંયમના અધ્યવસાય સ્થાને છે. ( નિસિથાળ ) નિગ્રંથને તથા સ્નાતકને (રુ વિચ) એક એક જ (અંકમઠ્ઠા) સંયમસ્થાન હોય, કારણ કે તેમને ઉપશમ અથવા ક્ષેપક રૂપ એક એક જ અધ્યવસાય છે. બીજા અધ્યવસાય સ્થાન તેના કારણભૂત નથી. ૫૯.
निग्गंथसिणायाणं, तुल्लं इकं च संजमठाणं । पत्तेयमसंखगुणा, पुलायबउसाण ते इंति ॥ ६० ॥
અર્થ– નિતિશાળ) નિન્ય તથા સ્નાતકના (સામા ) સંયમસ્થાન સાથી થોડા અને ( તુ શુ ૨ ) તુલ્ય તેમજ એક એક જ હોય, (પુછાયવરાળ) પુલાક નિગ્રંથ તથા બકુશ નિગ્રંથના (તે જોમવંગુ) તે અધ્યવસાયસ્થાનો પ્રત્યેકે અસંખ્યાતગુણ ( હૃતિ ) છે. એટલે પુલાકના અસં. ખ્યાતા છે અને તે કરતાં બકુશના અસંખ્યાતગુણ છે. ૬૦.
पडिसेवणाकसाईणं, तहेव तत्तो असंखगुणिया य । छण्हं पि य पत्तेयं, चारित्तियपजवाणंता ॥६१॥ दारं १४
અર્થ – તહેવ) તથા વળી (કવળાવવાઉi) પ્રતિસેવન કુશીલ અને કષાયકુશીલના પ્રત્યેકના અધ્યવસાય સ્થાન (તત્તો અમુળિયા ) તેના કરતાં અસંખ્યાતગુણ છે. પશમનું વિચિત્રપણું છે માટે. બકુશ કરતાં પ્રતિસેવનાકુશીલના અસંખ્યાતગુણ છે, તેનાથી કષાયકુશીલના અસંખ્યાતગુરુ છે. (જીરું
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૯૫ ત્તિ ધં) એ છએ નિગ્રન્થના પ્રત્યેકના (વાર્જિત્તપન્નવાગંતા) ચારિત્રના પર્યાય અનંતા છે. ૬૧.
હવે પંદરમું સંનિકર્ષ દ્વાર કહે છે – सठ्ठाणसंनिगासे, पुलओ पुलयस्स पजवहि समो। .. हीणहिओ छठ्ठाणा, परठाणकसाइणो एवं ॥ ६२ ॥
અર્થ–સંનિકર્ષ એટલે પરસ્પર સંયોગ. (સારંનિકા) અહિ સ્વસ્થાનનો સંનિકર્ષ પરસ્પર ( નહિં તો ) પયોની વિશુદ્ધિવડે સમાન હોય છે, ( હીદ ) અવિશુદ્ધ પર્યાયના યોગથી હીન હોય છે તથા વિશુદ્ધતર પયોયના યોગથી અધિક પણ હોય છે. સંનિકર્ષ બે પ્રકારે છે–૧ સ્વસ્થાન સંનિકર્ષ. ૨ પરસ્થાન સંનિકર્ષ. સ્વસ્થાન સંનિકર્ષ એટલે સ્વજાતિમાં એકબીજા સાથે (પુત્ર પુરા ) પુલાકના પુલાક સાથે અને (ારાવાલા) પરસ્થાન એટલે ભિન્ન જાતિ સાથે જેમકે પુલાકનો કષાયકુશીલ સાથે કેવી રીતે સન્નિકર્ષ હોય ? તે બંને પ્રકાર કહે છે
મુલાકનો સ્વસ્થાન સંનિકર્ષ આ પ્રમાણેઃ–પુલાકના પુલાક સાથે સરખા પણું હોય એટલે અમુક અમુક પર્યાયો વિશુદ્ધિમાં સરખા હોય તથા અવિશુદ્ધિમાં હીન પણ હોય એટલે એકથી બીજાના વિશુદ્ધિના પર્યાય ઓછી વિશુદ્ધિવાળા પણ હોય અને વિશેષ વિશુદ્ધિવાળા પણ હોય. એવી રીતે જે હીનાધિક હોય તે (છETr) છ પ્રકારે હીન હોય અથવા છ પ્રકારે અધિક હોય તે (gવં) આવી રીતે– હિનનાં છ સ્થાન
વૃદ્ધિનાં છ સ્થાન ૧ અનંત ભાગ હીન
૧ અનંત ભાગ અધિક ૨ અસંખ્યાત ભાગ હીન
૨ અસંખ્યાત ભાગ અધિક ૩ સંખ્યાત ભાગ હીન
૩ સંખ્યાત ભાગ અધિક ૪ સંખ્યાત ગુણ હીન
૪ સંખ્યાત ગુણ અધિક ૫ અસંખ્યાત ગુણ હીન
૫ અસંખ્યાત ગુણ અધિક ૬ અનંત ગુણ હીન
૬ અનંત ગુણ અધિક એમ સ્વસ્થાને છ પ્રકારે પરસ્પર હીનાધિક હોય. હવે પરસ્થાને આ પ્રમાણે હાય-કષાયકુશીલની અપેક્ષાએ પુલાક સમહીનાધિક છ સ્થાને હોય. એટલે પુલાક કષાયકુશીલથકી હીન વા તુલ્ય વા અધિક હોય. કારણ કે પુલાકના તથા કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાનક શરૂઆતથી
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
મંડાય તે અસંખ્યાતા અસંખ્યાતા સ્થાનિક સરખા ચાલે, તેથી ત્યાંસુધી સમવિશુદ્ધિ હોય. પછી પુલાક હીન પરિણામે રહી જાય અને કષાયકુશીલ વિશુદ્ધ પરિણામે વધતે વધતો અસંખ્યાતા સ્થાન આગળ ચાલે. પછી કષાયકુશીલ, પ્રતિસેવાકુશીલ અને બકુશ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે એટલે સરખી વિશુદ્ધિએ વતે, પછી બકુશ પાછળ રહે એટલે વિશુદ્ધિમાં વધે નહિ. પ્રતિસેવાસુશીલ અને કષાયકુશીલ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે, પછી પ્રતિસેવાકુશીલ રહી જાય, કષાયકુશીલ અસંખ્યાતા સ્થાન ચાલે ત્યાર પછી આગળ એક જ ઉત્કૃષ્ટ સંયમસ્થાન નિગ્રંથનું ને સ્નાતકનું આવે. તેથી કષાયકુશીલ તથા પુલાકમાં છઠ્ઠાણવડીઆ સંભવે છે.
અસત્કલ્પનાએ છ વૃદ્ધિહાનિ આવી રીતે સમજવી ૧ સોથી એક સો એક તે અનંતભાગ વૃદ્ધિ. ૨ સોથી એક સે પાંચ તે અસંખ્યાતભાગ વૃદ્ધિ. ૩ સોથી એક સો દશ તે સંખ્યામભાગ વૃદ્ધિ. ૪ થી હજાર સંખ્યાતગુણ વૃદ્ધિ. ૫ સોથી બે હજાર અસંખ્યાતગુણ વૃદ્ધિ. ૬ થી દશ હજાર અનંતગુણ વૃદ્ધિ,
હાનિ ૧ સોથી નવાણુ તે અનંતભાગ હીન. ૨ થી પંચાણુ તે અસંખ્યાતભાગ હીન. ૩ સોથી નેવું તે સંખ્યાતભાગ હીન. ૪ થી દશ તે સંખ્યાતગુણ હીન. ૫ થી પાંચ તે અસંખ્યાતગુણ હીન. ૬ સોથી એક તે અનંતગુણ હીન. बउसासेविनियंठगण्हायाणं हुजऽणंतगुणहीणो। बउसो सठाणसेवगकसाइणं तुल्लग छठाणो ॥ ६३ ॥
અર્થ –(રાણાવિનિઘંટાઇઠ્ઠાણા) બકુશથી, પ્રતિરસેવી કુશીલથી, નિર્ગથથી અને સ્નાતકથી (દુઝSiતગુણહીનો) પુલાક અનંતગુણ હીન હોય. (વડો રાક) બકુશ-સ્વસ્થાન પ્રતિયોગી બકુશ, (સેવા ) પ્રતિસેવીકુશીલ અને કષાયકુશીલની અપેક્ષાએ (તુટ્ટા છેડાને) તુલ્ય હોય તથા છ સ્થાન હીનાધિક પણ હોય. ૬૩.
હવે બકુશનો સ્વસ્થાન તથા પરસ્થાન સંનિકર્ષ આ પ્રમાણે –સ્વસ્થાને એક
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શ્રી પંચનિર્ચથી પ્રકરણ. બકુશથી બીજે બકુશ વિશુદ્ધિએ સરખો પણ હોય તથા હીનાધિક પણ હોય. તે હીનાધિકમાં છઠ્ઠાણવડીઆ હોય. સ્વસ્થાનની પેઠે પરસ્થાનમાં પણ પ્રતિસેવકુશીલ તથા કષાયકુશીલની અપેક્ષાએ બકુશની વિશુદ્ધિ જાણવી. એટલે સરખી તથા છ સ્થાન હીનાધિક હોય. ૬૩.
एवं सेवीकसाई, नेया निग्गंथण्हायगा य पुणो । तुल्ला इयराणं पुण, अहिया तेऽणंतगुणिएणं ॥ ६४ ॥
અર્થ –ના જેવી સાઈ ને) એ પ્રમાણે-અકુશની પિઠે પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ જાણવા. પુલાકથકી બકુશ અધિક જ હોય, પણ બકુશ કષાયકુશીલથી અધિક ન હોય. તથા કષાયકુશીલમાં પરસ્પર છ સ્થાનવડીયા હોય. (નિતiઘug ) વળી નિગ્રંથ અને સ્નાતક પરસ્પર સ્વસ્થાને પરસ્થાને (કુ) તુલ્ય જ હોય. (ચાr pr અહિયા તેviતળિor ) અને પ્રથમના ચાર પુલાકાદિ કરતાં અનંત ગુણ અધિક, અનંત ગુણ અધિક વિશુદ્ધિએ વર્તતા હોય. ૬૪.
सकसायपुलायाणं, समा जहन्ना उ पज्जवा थोवा। तेहिंतोऽणंतगुणा, उक्कोसा ते पुलायस्स ॥ ६५॥
અર્થ:-( રાણાવપુરાવા ) કષાયકુશીલ અને પુલાકના ( ૩ નવા થોરા ) જઘન્ય ચારિત્રપર્યાયે થેડા છે ( મા ) અને પરસ્પર સરખા છે. (સેટિંતો ) તે કરતાં (સે પુરાવા) જુલાકનાં ( ડોસા) ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય ( તપુના ) અનંતગુણા છે. ૬૫.
बउसपडिसेवगाणं, समा जहन्ना तएहऽणंतगुणा । बउसासेविकसाई-णुकोसाणंतगुण कमसो ॥६६ ॥
અર્થ(વરસાદિસેવFri) બકુશ નિગ્રંથ અને પ્રતિસેવાકુશીલ નિર્ચ થના (સમાં ગા) જઘન્ય ચારિત્રપયોય પરસ્પર સરખા છે (તing) અને પુલાક કરતાં અનંતગુણ છે. (વાસાવલાકુંજ) બકુશના, પ્રતસેવકુશીલના ને કષાયકુશીલના (૩ોવાતા મનો) ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનુક્રમે અનંતગુણ છે. બકુશથી પ્રતિસેવાકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે ને તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે, એમ અનુક્રમે જાણવું. ૬૬
णिग्गंथसिणायाणं अजहण्णुकोसया समा हुंति । - पुरिमाणमणंतगुणा, निगासदारं गयं एयं ॥६७॥ दारं १५
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રકરણસંગ્રહ.
અર્થ:-( miદરિયા ) નિગ્રંથ અને સ્નાતકના ચારિત્રપર્યાય ( મારુ તથા ) અજઘન્ય અનુત્કૃષ્ટ પરસ્પર ( મા કુંતિ ) સરખા છે, ( પુસ્મિાઇrinતગુ) પરંતુ પૂર્વના ચારે નિર્ચ કરતા અનંતગુણ છે. ( નિવારવા જચં ) એ પ્રમાણે પંદરમું સંનિકર્ષદ્વાર પૂરું થયું. ૨૭.
હવે ૧૬ મું ગ, ૧૭ મું ઉપયોગ અને ૧૮ મું કષાયદ્વાર કહે છે – मणक्यकाइयजोगा, एए उ सिणायओ अजोगोऽवि। दारं १६ સુવિહુવા સંધે, (ા ?૭) સાતિયં વડસાફર્ક હતા
અર્થ – મળવચારોr gv ૩) પાંચે નિગ્રંથને મન, વચન અને કાયાના ત્રણે યેગ હોય. તેર ગુણઠાણ સુધી યોગ હોવાથી. તથા ( સિયો કોળsવિ ) સ્નાતક અગી પણ હાય, ચંદમે ગુણઠાણે યોગને અભાવ હોવાથી.
હવે સત્તરમું ઉપયોગ દ્વાર કહે છે –(સુવિgવોr ) પાંચે નિથ સાકારપગ અને નિરાકારે પગ અથવા જ્ઞાન પગ અને દર્શને પગ એ બંને ઉપગવંત હોય.
હવે અઢારમું કષાયદ્વાર કહે છે –(ાતિયં વડવાસા) પુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલને સંલન ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચારે કષાય હાય. ૬૮. सकसाओ पुण चउसु वि, तिसु दुसु वा इक्कहि व लोहंमि । खीणुवसंतकसाओ, निग्गंथो हायगकसाओ ॥६९॥ दारं १८
અર્થ:-( સરસ gr વિ) તથા કષાયકુશીલને પ્રથમ એ ચારે કષાય હાય. તથા ઉપશમણીએ સંજવલન કોધ ઉપશમાવે થકે અથવા ક્ષપકશ્રેણિએ ખપાવે થકે ( તિg ) ક્રોધ વિના ત્રણ કષાય હાય, ( ટુકુ વ ) માન ખપાવે અથવા ઉપશમાવે થકે ક્રોધ અને માન વિના બે કષાય હાય, ( રહિ ઢોમિ) તથા માયા ઉપશમાવે અથવા ખપાવે ત્યારે એક લેભ હોય અને લોભ ખપાવે કે ઉપશમાવે ત્યારે તે (નિ ) નિર્ગથ થાય. તે નિગ્રંથ (શીy૩વસંતનાગો ) ક્ષીણકષાયી અથવા ઉપશાંતકવાયી હોય. (ટ્ટાચાર વાગ) તથા સ્નાતક તે અષાથી જ હેાય. ૬૯. હવે ઓગણીશમું લેસ્થા દ્વાર કહે છે –
आइतियं सुहलेसं, कसायवं छसु वि छट्टिइ नियंठो । .. हाओ य परमसुक्को, लेसाईओ व हुजाहि ॥७०॥ दारं १९
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૯૯
અર્થ :-( આતિય પુછ્હેલ) પુલાક, અકુશ તથા પ્રતિસેવાકુશીલને ભાવલેશ્યાની અપેક્ષાએ તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ શુભ વેશ્યા હાય. ( સાચવ ઇસુ વિ ) કષાયકુશીલને છએ લેશ્યા હાય. ( છઠ્ઠિ નિયંત્રો ) નિગ્રંથને છઠ્ઠી શુકલ લેશ્યા જ હાય અને ( જ્જાો ય મનુજો) સ્નાતકને તેરમે ગુણુઠાણે પરમ શુકલ લેસ્યા હાય (ફ્રેસ બો ય ધ્રુત્તિ) અથવા ચાક્રમે ગુણઠાણે લેશ્યાતીત હાય એટલે એકે લેશ્યા ન હેાય–અલેશી હાય. ૭૦,
હવે વીશમું પરિણામ દ્વાર કહે છેઃ~~
व ंतहीयमाणयवट्टियपरिणामया कसायंता ।
नो हीयमाणभावा, निग्गंथसिणायया हुंति ॥ ७१ ॥
અર્થ:—( જૂનાચંતા ) કષાયકુશીલ સુધીના એટલે પુલાક, અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારે નિગ્રંથા ( સ્ક્રુતદ્દીચમાળક્રિયળામા ) વધતે પરિણામે પણ હાય, ઘટતે પરિણામે પણ હાય અને અવસ્થિત પરિણામે પણ હાય. ( નિમ્નલિળાયચા ) નિગ્રન્થ તથા સ્નાતક (નો દ્વીયમળમાવા ) હીયમાન પરિણામેન ( કુંત્તિ ) હેાય એટલે વધતા પરિણામે જ હાય અથવા અવસ્થિત પરિણામે હાય, કારણ કે અગ્યારમેથી પડતા નિગ્રન્થ તે કષાયકુશીલ જ હાય, તે નિગ્રંથ ન કહેવાય. ૭૧.
समयमवट्टियभावो, जहन्न इयरो उ सत्तसमयाओ । समयंतमुहुत्ताई, सेसाओ आइमचउन्हं ॥ ७२ ॥
અ:-( ગામનઙદું) પુલાક, અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારને ( અક્રિયમાણે ) અવસ્થિત ભાવ નન્ન સમરું) જઘન્યથી એક સમય હાય ( થશે ૩ સત્તસમયાકો ) અને ઉત્કૃષ્ટથી સાત સમય હાય. ( શૈલાને ) બાકીના એ ભાવ વર્ધમાન તથા હીયમાન ( સમચંતમુદ્દુત્તા ) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત સુધી હાય. ૭ર.
निग्गंधंतमुहुत्तं, दुहावि भावो पवद्रुमाणो उ।
समयं जहण्णवट्टिय, अंतमुहुत्तं च उक्कोसो ॥ ७३ ॥
અ:—( નિŘય ) નિન્થને ( વજ્રમાળો ૩ માવો) પ્રવધ માન ભાવ (અંતમુદુત્ત દુર્દેવ) જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત હાય તથા ( સમય દૂળવદિય ) અવસ્થિત ભાવ જઘન્ય એક સમય ( અંતમુદુત્ત ચોરો) અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્ત હાય. ૭૩.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રકરણસંગ્રહ. पहायस्स वद्माणो, अंतमुहुत्तं दुहावि परिणामो । एवं अवट्टिओ वि हु, उक्कोसो पुचकोडूणो ॥७४॥ दारं २०
અર્થ - (vgયા ) સ્નાતકને વર્ધમાન (frો) પરિણામ (તમુહુરં સુવિ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત શૈલેશીકરણકાળે હાય. (પદ્ય કરિો વિ ) તથા અવસ્થિત પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂત્ત અવસ્થિત પરિણામી થઈને શેલેશીકરણ અંગીકાર કરે અને (૩ોવો ) ઉત્કૃષ્ટથી અવસ્થિત પરિણામને કાળ દેશે ઊણી પૂર્વ કોડી એટલે પૂર્વકેટિમાં કાંઈક ઓછા હોય. (જન્મથકી જઘન્ય નવ વરસ ગયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેથી પૂર્વ કોટિમાં તેટલો ઓછો સમજો.) ૭૪.
હવે એકવીસમું બંધન દ્વાર કહે છે – बंधइ सत्त पुलाओ, कम्मपयडीओ आउवज्जाओ। बउसासेवी सत्तट्ट, कसाई सत्त अट्ठ छ वा ॥ ७५ ॥ मोहाउवजिआ छ उ, निग्गंथो वेयणीयमेविकं । पहाओ य सायवेयं, बंधइ बंधेण रहिओ वा ॥७६ ॥ दारं २१
અર્થ -( પુષ્ટો) પુલાક (આસવજ્ઞા) આયુષ્યકર્મ સિવાયની બાકીની ( ઘંધ સર મપ ) સાત કર્મ પ્રકૃતિ બાંધે કારણ કે એને આયુષ્ય યેગ્ય અધ્યવસાય ન હોવાથી આયુષ્યને બંધ ન હોય. (વડવા સત્ત) બકુશ તથા પ્રતિસેવા કુશીલ આયુષ્ય વિના સાત તથા આયુષ્ય સાથે આઠ પણ બાંધે. (જાના પત્ત અટ્ટ છ વા) કષાયકુશલ આયુષ્ય વિના સાત અને આયુષ્ય સાથે આઠ કર્મ બાંધે તથા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે આયુષ્ય અને મહનીય વિના છ કર્મ બાંધે. એ (૩) છને બંધ (મોનિમા) મેહનીય અને આયુષ્ય એ બે કર્મ વઈને જાણ. (નિથો વે નેવિ) નિગ્રંથને એક સાતવેદનીયને બંધ જ હોય. (vgો જ સાણં વંધરૂ) સ્નાતકને પણ એક સાતાવેદનીયન જ બંધ તેરમે ગુણઠાણે હોય (વંધેur fો વા) અથવા ચંદમે ગુણઠાણે બંધ રહિત હોય. યોગના અભાવથી કર્મને બંધ હાય નહીં. ૭૫-૭૬.
હવે બાવીશમું ઉદય દ્વાર કહે છે – वेयंति अह चउरो, निग्गंथो सत्त मोहवजाओ। पहाओ घाइविवजे, चउरो वेएइ कम्मंसे॥७७॥ दारं २२
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચ થી પ્રકરણ
૨૦૧
અર્થ –() જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ ને કષાયકુશીલ એ ચાર નિર્ચ (રેતિ અટ્ટ) આઠે કર્મ વેદે. દશ ગુણઠાણ સુધી આઠે કર્મનો ઉદય હોવાથી. (નિ વાળો ફત્ત બોદવષા) નિન્જ મેહનીય વિના સાત કર્મ વેદે. અગિયારમે, બારમે ગુણઠાણે મોહનીયને ઉદય નહિ હોવાથી. (ઇદો વ) સ્નાતક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વજીને બાકીના (૪૩ને વેપ૬ ) વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતિકર્મ વેદ. ૭૭.
હવે ત્રેવીસમું ઉદીરણું દ્વાર કહે છે – वेयणीयाउअवजा, पयडीओ उदीरए छ उ पुलाओ। बउसासेवी सत्तट्ट छच्च सत्ताउवजाओ ॥ ७८ ॥
અર્થ –(પુટ્ટા) જુલાકને (જીવાત્તાવા) વેદનીય અને આયુષ્ય વજીને (પથરી કરીનg $ ૩) છ કર્મપ્રકૃતિની ઉદીરણ હોય. ( વડસાસેવા સત્ત શ ) બકુશ અને પ્રતિસેવાકુશીલને સાત કર્મની, આઠ કર્મની અને છ કર્મની ઉદીરણા હોય. સર્વે કર્મની હોય ત્યારે આઠની, આયુષ્ય વિના સાતની અને વેદનીય તથા આયુષ્ય વિના છની ઉદીરણ હોય. (ત્તા વગા) કષાયકુશીલને આયુષ્ય વિના સાતની ઉદીરણા હોય. ૭૮. અને
सकसाओ एयाओ, पंच य वेयाउमोहवज्जाओ । एवं पंच नियंठो, दुन्नि य नामं च गुत्तं च ॥ ७९ ॥
અર્થ –(રસો ) કષાયકુશીલને (વેરામોવા ) વેદનીય, આયુષ્ય અને મેહનીય એ ત્રણ વજીને (થાગ પર જ) આ પાંચ કર્મની ઉદીરણા પણ હાય, (પર્વ પં નિયંત્રો) નિગ્રન્થને એ જ પાંચ કર્મની ઉદીરણ હાય તથા બારમા ગુણઠાણાના અંતમાં (કુત્રિ ૨ ના ૨ ગુપ્ત ) નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણ હોય. ૭૯. ण्हाओ एवं दुन्नि उ, उदीरणावजिओ व सो होइ। दारं २३ चइऊण पुलायत्तं, होइ कसाई अविरओ वा ॥ ८॥
અથ – gો પર્વ ર૬) સ્નાતકને પણ નામ અને નેત્ર એ બે કર્મની જ ઉદીરણું હોય અથવા (વીરાવ િવ તો ઢોર) ઉદીરણવજિત
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રકરણુસ’ગ્રહ.
પણ તે હાય. એટલે તેરમે ગુઠાણે ઉદીરણા હાય, ચાક્રમે તા અનુદીરક હાય એટલે કાઈ કર્મની ઉદીરણા ન હાય.
હવે ચાવીશમું ઉવસ’પાન દ્વાર કહે છેઃ-( ચળ પુજાયત્ત ) પુલાકપણું તજીને (ોર્ સારૂં ) કષાયકુશીલ થાય, કારણ કે તે સરખા પરિણામી છે. એવી રીતે જેના સદૃશ સયમસ્થાન હેાય તે તેવા ભાવને પામે. [ કષાયકુશીલાદિને મૂકીને એ પ્રમાણે સમજવું ] ( અવિઓ વા ) અથવા પુલાક દેવપણુ પામે ત્યાં અવિરતિ પણ થાય. ૮૦,
बउसत्तचुओ सेवी, कसायवं अविरओ य सड्ढो वा । सेवित्तचुओ बाउसो, कसाइ सड्डो अविरओ वा ॥ ८१ ॥
લા
અર્થ:- ૨૩લત્તજ્જુબો) અકુશ નિગ્ર ંથ અકુશપણું તજીને (સેવી થવું) પ્રતિસેવાકુશીલ થાય અથવા કષાયકુશીલ થાય અથવા ( અવિઓ ય સદ્દો વા ) અવિરતિ પણ થાય ને શ્રાવક પણ થાય. ( સૈવિત્તસુત્રો વરસો ) તથા પ્રતિસેવાકુશીલ કુશીલપણું મૂકીને બકુશ પણ થાય, ( સારૂ સો વિો વા) કષાયકુશીલ થાય, શ્રાવક પણ થાય અને અવિરતપણું પણ પામે. ૮૧.
सकसाओ पुण पुलओ, बउसो पडिसेवगो नियंठो वा । સજ્જો અહંનો વા, વિગ્ન ચરૂનું સાફસું ॥ ૮૨ ॥
અર્થ :-( સર્જનો ) કષાયકુશીલ ( ચરૂનું સાä ) કષાયકુશીલપાને ત્યજીને ( ઘુળ પુરુઓ) પુલાક થાય, ( વરસો દત્તયો નિયંને વા) કુશ થાય, પ્રતિસેવાકુશીલ થાય અથવા નિર્થ થ પણ થાય. ( ત્તજ્જો અસંજ્ઞો વા વિજ્ઞ) અથવા શ્રાવક થાય અને અવિરતિ સભ્યષ્ટિ પણ થાય. ૮૨. निग्गंथत्तचुओ पुण, सकसाइ सिंणायगो अविरओ वा । पहाओ चइअ सिणायत्तणं तु सिद्धो हविज्जति ॥ ८३ ॥ दारं २४
અર્થ :( નિ ંયત્તયુક્તે ) નિ થ નિત્ર થપણું મૂકીને ( પુળ સજ્જાદ ) વળી કષાયકુશીલ થાય (સળાવનો વિક્ષો વા ) અથવા સ્નાતક થાય અથવા અવિરતિ પણ થાય. ( ઇદ્દાઓ ચદ્ધ સિળાયત્તળ ૩) સ્નાતક સ્નાતકપણું મૂકીને (સિદ્દો વિગ્ન ત્તિ ) સિદ્ધ થાય-માક્ષે જાય. ૮૩.
વિવેચનઃ—અગિઆરમે તથા બારમે શુઠાણે નિથ થાય. તેમાં ખરમા ગુણુઠાણાથી તેરમે આવે ત્યારે સ્નાતક થાય અને અગિઆરમાં ગુણુઠાણાવાળા
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્રંથી પ્રકરણ
૨૦૩
નિગ્રંથ અવશ્ય પડે. તેમાં ગુણુઠાણાના કાળક્ષયથી પડે તે અવશ્ય દશમે ગુણુઠાણે આવે ત્યાં કષાયકુશીલ કહેવાય. આયુષ્યક્ષયે પડે તે અવશ્ય દેવ થાય ત્યાં અવિરત હાય. તથા સ્નાતક સ્નાતકપણું મૂકીને અવશ્ય મેાક્ષે જ જાય. એ પ્રમાણે ઉવસ પઠ્ઠાન દ્વાર જાણવુ.
હવે ૨૫ મું સંજ્ઞાદ્વાર ને ૨૬ મેં આહારદ્વાર કહે છેઃ— हायनियंठपुलाया, नो उवउत्ता हवंति सन्नासु । સેના દુવિ દુગ્ગા, (વારં૨૫) પટ્ટાઓ વુદ્ઘ સેસના
॥ ૮૪ ।। ( ăાર ૨ )
અર્થ :-( છઠ્ઠા નિયંત્રપુટાયા ) સ્નાતક, નિગ્ર ંથ અને પુલાક (નો ૩૬. પત્તા વંતિ સન્નાપુ ) સંજ્ઞાને વિષે ઉપયુક્ત ન હેાય, કારણ કે પ્રધાન જ્ઞાનાપયેાગે વર્તતા હાવાથી આહારાદિને અતિ અભિલાષ ન હેાય. ( લેલા વુદ્ઘાત્રિ કુન્ના ) બાકીના એટલે બકુશ તથા પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ તેવા પ્રકારના સમસ્થાનવાળા હેાવાથી અને પ્રકારના હાય. સંજ્ઞાવાળા પણ હાય અને સંજ્ઞા વિનાના પણ હાય.
હવે ૨૬ મું આહારદ્વાર કહે છેઃ—( પદ્દો ૩૬ સેસના દ્વારા ) સ્નાતક આહારી પણ હાય અને અણુાહારી પણ હાય. તેરમે ગુણુઠાણે કેવળી સમુદ્દાત કરતાં ત્રીજો, ચેાથા અને પાંચમા એ ત્રણ સમય અાહારી પણ હાય; ખાકીના વખતે આહારી હાય. તથા ચાદમે ગુણુઠાણે અાહારી જ હાય. સ્નાતક સિવાયના બાકીના પાંચ નિગ્રંથ આહારી જ હાય, કારણ કે અણુાહારી ઉપર કહેલી અવસ્થામાં તથા પરભવ જતાં વક્રગતિએ જ હાય, તે એમને નથી. ૮૪.
હવે ર૭ મું ભવદ્વાર કહે છે:—
पंच वि य जहन्नेणं, एगभवुक्कोसओ कमेणेवं ।
पुलयस्स तिन्नि तिन्हं, तु अट्ठ तिन्नेव इक्को य ॥ ८५ ॥ दारं २७
અઃ-( પંચ વિથ નŘળ) પાંચ નિગ્રંથને જઘન્યથી ( વમન ) એક ભવ હાય, એટલે તે જ ભવમાં મેક્ષે જાય. ( કોસો) ઉત્કૃષ્ટથી ( પુયજ્ઞ સિન્નિ ) પુલાકને ત્રણ ભવ હાય. (તન્ત્ તુ અટ્ટુ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણ આઠ ભવ કરે. ( તિન્નેવ ) નિગ્રંથ ત્રણ ભવ કરે (ધો T) સ્નાતક એક જ ભવ કરે-તે જ ભવે મેક્ષે જાય. ૮૫.
ત્યાં પુલાક જઘન્યથી એક ભત્ર
ગ્રહણને વિષે પુલાક થઇને કષાયકુશીલાદિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રકરણસ ગ્રહ.
ખીજા સયતપણાને પામીને એક વાર અનેક વાર તે જ ભવમાં અથવા ખીજા ભવમાં કષાષકુશીલાદિ ચારિત્ર પામીને સિઝે. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવના આંતરે ત્રીજા ભવમાં પુલાકપણું પામીને સિદ્ધ થાય. ઇહાં બકુશાદિ કાઇક એક ભવમાં અકુશપણું પામીને કષાયકુશીલાદિ થઇને સિઝે, કાઇક એક ભવમાં અકુશપણું પામી, બીજા ભવમાં અન્ય એટલે પ્રતિસેવાકુશીલ ચારિત્ર તથા કષાયકુશીલ ચારિત્રવાળા થઇને સિઝે. એટલા માટે કહે છે કે—જઘન્ય એક લવ કરે અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે. આઠે ભવમાં ચારિત્ર પામે તેમાંના કેાઇક આઠ વાર અકુશપણાએ કરીને અને છેલ્લે ભવે કષાયકુશીલાદિ ચારિત્રયુક્તપણાએ કરીને તથા પ્રતિસેવાકુશીલત્વાદિ ચારિત્રપણાએ યુક્ત થઇને આઠ ભવ પૂરે. આઠ ભવથી વધારે ન કરે.
હવે ૨૮ સુ આકર્ષદ્વાર કહે છેઃ—
इक्को य जहन्नेणं, आगरिसुक्कोसओ कमेणेवं ।
पुलयस्स तिन्नि तिन्हं, सयग्गसो दुन्नि इक्को अ ॥ ८६ ॥
અઃ—જે અવસ્થામાં વર્તતા હાય તે સૂકી ફરીથી તે અવસ્થા પામે તે આકષ કહેવાય. તે આકષ એ પ્રકારે–૧ એક ભવ આશ્રી, ૨ ઘણા ભવ આશ્રી. પ્રથમ એક ભવ આશ્રી આકષ કહે છે—પાંચે નિથને ( રો અ નન્નેળ ) જઘન્યથી એક જ આકષ હોય એટલે એક જ વાર ચારિત્ર પામી મેક્ષે જાય. ( આજીિજ્ઞેસો મેળેવ) હવે ઉત્કૃષ્ટથી આ પ્રમાણે આકષ જાણુવા, ( પુરુચહ્ન તિન્નિ) પુલાકને ત્રણ આકષ હાય. ( તૢિ ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણને ( સૂચનો ) શત પૃથક્ક્સ આકર્ષ હાય. ( દુન્નિ ) નિગ્રંથને એ આકર્ષ, એક ભવમાં બે વખત ઉપશમશ્રેણી કરે તેને આશ્રીને હાય. ( જો ય) અને સ્નાતકને એક જ હાય. ૮૬.
नाणभवे आगरिसा, हुंति जहन्त्रेण दोन्नि पंचण्हं । શેતો મેળ, સત્ત ઢાં તે પુજાયTM | ૮૭ II
અર્થ :—હવે ( નાળમયે આસ્સિા ) નાના ભવ આશ્રી આકષ કહે છે:— ( ગઢન્નેનું ફોન્નિ વસરૢ ) જઘન્યથી સ્નાતક સિવાય બાકીના પાંચ નિ થને એ આકષ હોય છે. એક તે ભવમાં અને બીજો અન્ય ભવમાં હાય. ( પુજાચહ્ન ) પુલાકને ( ગુજ્રોનો મેળ સત્તવું તે ) ઉત્કૃષ્ટથી સાત આકષ હાય. પ્રથમ ભવે એક વાર અને ત્યારપછી બંને ભવમાં ત્રણ ત્રણ વાર એમ સાત આકષૅ થાય. ૮૭, सहस्सग्गसो उ तिन्हं, पंच नियंठस्स व्हायए नत्थि । दारं २८ અંતમુદુત્ત જાજો, દોડ્ તુતિ પુજાયસ્સ ॥ ૮૮ ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૨૦૫
અર્થ :-( સદૃસ્સો ૩ તિન્દ્) અકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણને સહસ્રપૃથક્ત્વ આક નાના ભવને આશ્રીને હાય છે, કારણ કે એક ભવને વિષે શતપૃથ આકષ કહ્યા છે, તેથી જ્યારે આઠે ભવ કરે ત્યારે ઉત્કર્ષ થી દરેક ભવમાં નવસેા નવસા આકર્ષ થાય. એટલે નવસેાને આઠવડે ગુણુતાં સાત હજાર ને ખસેા ( ૭૨૦૦ ) આકર્ષ થાય. ( પંચ નિયંમ્લ ) નિ થ નિ થને નાના ભવ આશ્રી પાંચ આકષ હાય, તેમાં એક ભવમાં એ, ખીજા ભવમાં એ, અને ત્યારપછી ત્રીજા ભવમાં એક એટલે ક્ષપક નિગ્રંથ થઇ મેાક્ષે જાય. (પટ્ટાચર સ્થિ) સ્નાતકને નાના ભવ આશ્રી આકષઁ નથી, કારણુ કે તે તે તે જ ભવમાં મેક્ષે જાય છે.
હવે આગણત્રીશમુ કાળદ્વાર કહે છે—( પુજાચહ્ન ) પુલાકને ( છુદ્દા વૌ ) જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી ( અંતમુહુર્ત્ત જો હોદ્દ) અંતર્મુહૂત્ત કાળ હાય એમ જાણવું, કારણ કે પુલાકપણાને પામેલા નિગ્રંથ અંતર્મુહૂત્ત પૂર્ણ કર્યા વિના મરા નથી, તેમજ અ ંત હૂ'માં પુલાકપણાથી પડતા પણ નથી; તેથી જઘન્ય અને ઉત્કર્ષ થી પણ અંતર્મુહૂત્ત જાણવું. ૮૮.
उसासेवि कसाई, जहन्नओ समयमियरओ कोडी । समयं होइ नियंठो, अंतमुहुत्तं तु उक्कोसो ॥ ८९ ॥
અ:-( વરસાદેવિ સાદું ) અકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેના ( નન્નો સમય ) જધન્યથી એક સમયના કાળ હાય, એ ત્રણે ચારિત્ર પામ્યા પછી એક સમયમાં મરણ પામે તે અપેક્ષાએ તે કાળ જાણવા. ( ચો જોષી ) તથા ઉત્કર્ષ થી દેશે ઊણી પૂર્વ કટિ કાળ જાણવા, કારણ કે ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ તેટલા છે. ( સમય ો નિયંને ) નિગ્રંથના જધન્યથી એક સમયના કાળ છે, તે ઉપશમશ્રેણિએ ચડી, અગ્યારમે ગુણુઠાણું પહેાંચી, એક સમયમાં મરણુ પામે તેની અપેક્ષાએ જાણવા. ( અંતમુદુત્ત ચોરો) અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂના કાળ જાણવે, કારણ કે અગ્યારમા તથા બારમા ગુણુઠાણાનેા તેટલેા જ કાળ છે. ૮૯
ण्हाओ अंतमुहुत्तं, जहन्नओ इयरओ य पुवाणं । देसूणा कोडी खलु, बसाई हुंति सद्धं ॥ ९० ॥
અર્થ :—( ન્હાઓ ) સ્નાતક ( જ્ઞદુન્નબો અંતમુહુર્ત્ત) જધન્યથી અંતર્મુહૂત્ત હાય. કારણ કે અંતગડકેવળીના તેટલે કાળ હેાય છે. ( ચકો ચ દુધાળ ફેરળા જોરી) અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેાડી કાળ (લજી) નિશ્ચયે જાણવા, કારણ કેવળી અવસ્થાના ઉત્કૃષ્ટપણે તેટલે કાળ છે. ( વકસાઈ કુંતિ લઘુદ્ધ ) હવે નાના
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. જીવની અપેક્ષાએ બકુશાદિ એટલે બકુશ, પ્રતિસેવાકુશીલ અને સ્નાતક સર્વ કાળે હોય છે, કારણ કે મહાવિદેહમાં સર્વદા સંભવે છે. ૯૦. निग्गंथा य पुलाया, इकं समयं जहन्नओ हुंति।। उक्कोसेणं पुण ते, अंतमुहुत्तं चिय हवंति ॥९१॥ दारं २९
અર્થ – નિજધા જ પુછાયા) નિર્ગથ અને પુલાકનો ( રૂક્યું સમર્થ ગg૪ હૃતિ ) જઘન્યથી એક સમયને કાળ હોય છે. ( ૩ોને પુન રે ) ઉત્કૃષ્ટથી તે નિગ્રંથ તથા પુલાક (તમુહુ રિચ દુવંતિ) અંતર્મુહૂર્ત હોય છે. ફેર એટલે કે એકની સ્થિતિના અંતમુહૂર્તથી ઘણાની સ્થિતિનું અંતર્મરહું મેટું હોય. ૯૧. (સંખ્યામાં પુલાક જઘન્યથી એક બે હોય ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય પણ સતત કાળ તે અંતર્મુહૂર્ત જ હોય.)
હવે ત્રીશમું અંતરદ્વાર કહે છે – अंतोमुहुतमेसिं, जहन्नओ अंतरं तु पंचण्हं । उकोसेण अवडं, पुग्गलपरिअदृदेसूणं ॥ ९२ ॥
અર્થ – તિ) આ (પંa૬) સ્નાતક સિવાય બાકીના પાંચનું (અને તાં તુ) જઘન્યથી અંતર (મતોમુદુત્ત) અંતર્મુહૂર્તનું હોય. આ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું. એક પુલાક પુલાપણું છોડીને જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પુલાકાણું પામે. એમ પાંચેમાં સમજવું. (૩ ) ઉત્કૃષ્ટથી (ગવદ્ પુજાત્રિશૂળ ) દેશે ઊણું અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલું અંતર જાણવું, કારણ કે સમતિ પામેલ જીવ સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટપણે તેટલો જ કાળ સંસારમાં રહે છે. ( અનંતા કાળચક્રનું એક પુદ્ગલપરાવર્તન થાય છે. ) ૯૨. આ એક જીવ આશ્રી ફરીને તે તે નિગ્રંથપણું પામવાને કાળ સમજો.
हायस्स अंतरं नो, समयं तु जहन्नओ पुलायाणं । संखिजगवासाई, उक्कोसगमंतरं तेसिं ॥ ९३ ॥
અર્થ—(rદાયન્ટ્સ ગંત નો) સનાતકને અંતર નથી, કારણ કે સ્નાતક તે અવશ્ય તે ભવે મેક્ષે જ જાય અને સ્નાતકપણું તજીને ફરીથી સ્નાતક થાય ત્યારે અંતર કહેવાય, તે સ્નાતકને નથી તેથી તેને અંતર નથી. એકની અપેક્ષાએ પુલાકાદિકનું અંતર ઉપર કહ્યું છે, હવે અનેકની અપેક્ષાએ અંતર કહે છે -(રામ તુ જો પુરાવા) જુલાકને જઘન્યથી એક સમયનું અંતર
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ.
૨૦૭
હાય. એક જીવ પુલાક પશુ પામ્યા પછી વચમાં એક સમય ગયા પછી વળી કાઇ બીજો જીવ પુલાકપણું પામે તે અપેક્ષાએ સમયાંતર જાણવુ. ( સૈપ્તિ) તે પુલાકાનુ ( ક્રોસનમંતî) ઉત્કૃષ્ટથી અતર ( સંલિગ્નવાલાĆ ) સંખ્યાતા વર્ષનું જાણવું. ૯૩.
निग्गंथाणं समयं, उक्कोसं अंतरं तु छम्मासा ।
सेसाणं तु चउन्हं, नो चेव य अंतरं अस्थि ॥९४॥ दारं ३०
અર્થ—( નિઃશંથાળ સમય) નિગ્ર થાને જઘન્યથી એક સમયનું અંતર હાય, અને ( ઉદ્દોä ) ઉત્કૃષ્ટથી (૩) તા ( જીમ્નાસા ) છ માસનુ... ( અંતર ) અંતર હાય (સસાળંતુ વળ્યું) બાકીના બકુશ, પ્રતિસેવાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક એ ચારને ( નો ચેવ ય અંતર અસ્થિ ) અંતર નથી જ. તે કાયમ હેાય છે. ૯૪. હવે ૩૧ મુ સમ્રુધાત દ્વાર કહે છે.-
वेयणक सायमरणे, तिन्नि पुलायस्स हुंति समुघाया । पंचासेवगबउसे, वेउब्वियतेयगेहि सह ॥ ९५ ॥
અથ—( પુછાયસ્સ ) પુલાકને ( વેયળસાયમને) વેદના, કષાય અને મરણ (તિન્નિ સમુધાયા કુંતિ) એ ત્રણ સમુદ્દાત હાય. સજ્વલન કષાયાદયથી કષાય સમુદ્દાત સંભવે છે. તથા પુલાકને મરણુ નથી તેા પણ મરણુસમુદ્ધાતને વિરાધ નથી, એટલે સમુદ્ધાતથી નિવૃતી કષાયકુશીલાદિકપણુ પામીને મરણુ પામે. તથા ( આલેવાવરણે ) પ્રતિસેવાકુશીલ અને અકુશને (વેલિયતેનેિ સ ) વૈક્રિય અને તેજસ સહિત (પંચ ) પાંચ સમૃઘાત હેાય. ૯૫. आहारएण सहिया, कसाइणो छ नियंठए नत्थि । केवलियसमुग्धाओ, इक्को वि य होइ व्हायस्स ॥ ९६ ॥ दारं ३१
અ—( ઋત્તાનો ) કષાયકુશીલને ( દાળ સદિયા) આહારક સહિત (૪) છ સમુદ્દાત હાય. ( નિયંટર્ ) નિ થને ( સ્થિ ) એકે સમુદ્દાત ન હાય. ( ન્હાયસ્સ ) સ્નાતકને ( ક્રિયસમુધો ોવિચ ઢોક્ ) એક જ કેવલી સમુદ્ઘાત હાય. ૯૬.
હવે ખત્રીશમુ ક્ષેત્રદ્વાર કહે છે.—
लोगमसंखिज्जइमे, भागे पंचण्ह होइ ओगाहा । हायस्स असंखिज्जे, असंखभागेसु लोए वा ॥९७॥ दारं ३२
Page #221
--------------------------------------------------------------------------
________________
२०८
પ્રકરણસંગ્રહ. અર્થ–-(રંવાદ ) જુલાકાદિક પાંચ નિગ્રથને (ઢોરમલવિઝા મળે જાદા હો ) લેકના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય. પુલાકાદિકના શરીરનું લેકના અસંખ્યય ભાગ માત્ર અવગાહીપણું હોવાથી. (બ્દાસ અવંતિ) સ્નાતક શરીરસ્થ હોય ત્યારે લેકને અસંખ્યાતમે ભાગે હોય અને (મરંમાકુ સ્ત્રો વા ) લોકને અસંખ્યાતમે ભાગે તથા આખા લેકમાં કેવળીસમુદ્દઘાત કરે ત્યારે અવગાહના હોય. કેવળ મુદ્દઘાતમાં દંડાદિક કરે ત્યારે લોકના અસંખ્યાતમે ભાગે પ્રથમના બે સમયે અવગાહ, મન્થન કરવાને સમયે લોકના ઘણું ભાગનું વ્યાપવાપણું હોવાથી અને થોડા લેકનું વ્યાપવાપણું ન હોવાથી લોકના અસંખ્યય ભાગને વિષે અવગાહના હોય અને ચોથે સમયે આખો લેક પૂરે ત્યારે સર્વ લેક જેટલી અવગાહના હોય છે. ૯૭.
હવે ૩૩ મું સપના ને ૩૪ મું ભાવઢાર કહે છે – एयं चेव य फुसणा, (दारं ३३) चउरो भावे खओवसमियंमि। हाओ खाइयभावे, उवसमि खइयंमि वि नियंठो॥९८॥ दारं ३४
અર્થ –(g૬ સT ) જે પ્રમાણે અવગાહના કહી તે પ્રમાણે પર્શના જાણવી. વિશેષ એટલે કે સ્પર્શના કાંઈક અધિક હોય. જેટલા પ્રદેશને ચારે બાજુ સ્પર્શે તેટલી અધિક પશના જાણવી.
હવે ૩૪ મું ભારદ્વાર કહે છે -(ર ) પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચાર નિગ્રંથ (મારે જોવનિમ) ક્ષપશમ ભાવે હોય. (gો ચમ) સ્નાતક ક્ષાયિક ભાવે હોય. (નિબંદો) તથા નિગ્રંથ (ડવામ) અગિઆરમે ગુણઠાણે ઉપશમભાવે હોય અને ( મિ વિ) બારમે ગુણઠાણે ક્ષાયિકભાવે હોય ૯૮. ' - હવે ૩૫ મું પરિમાણ દ્વાર કહે છે –
पडिवजंत पुलाया, इकाई जाव सयपुहुत्तं ति । पडिवन्ना जइ हुंती, सहसपुहुत्तंत एगाई ॥ ९९ ॥
અર્થ – વિનંત પુસ્ત્રાવા) પ્રતિપદ્યમાન એકલે પુલાકપણાને પામતા જઘ ન્યથી એક સમયે એક હોય અને ઉત્કૃષ્ટપણે ( જ્ઞાવ સંધુદુરં તિ) એકથી માંડીને શતપૃથત્વ હોય. (વિજ્ઞાન ) તથા પૂર્વ પ્રતિપન્ન પુલાકપણામાં વર્તતા જઘન્ય (pré) એકથી માંડીને (વરપુકુરંત હૃતિ ) ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકૃત્વ સુધી હોય. ૯૯.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
२०८ सेविबउसा पवजंतगा य इक्काइ जा सयपुङसं । पडिवनगा जहन्नग, इयरे कोडीसयपुहुत्तं ॥ १०० ॥
मथ:--( सेविबउसा पवजंतगा य ) अतिसेवाशीमपणाने तथा ॥४॥ पाने पामता (इकाइ जा सयपुहुत्तं) सहिथी भांराने यावत् शतपृथत्व डोय, अने (पडिवनगा) ते पणाने पाभेद। ( जहन्नग इयरे ) “धन्यथी मने Gटया ( कोडीसयपुहुत्तं ) टि शतYथरव ७/य. १००.
सकसाया इक्काई, सहसपुहुत्तं सिया पवजंता। .. कोडीसहसपुहुत्तं, उक्कोस जहन्नग पवन्ना ॥ १०१ ॥
मथ:--(सकसाया) ४ायशील (पवजंता ) प्रतिपयमान-पामना। ( इकाई सहसपुहुत्तं सिया) मेथी भासने सखपृथत्व डोय तथा ( पवन्ना) पूर्व प्रतिपन्न ( उक्कोस जहन्नग) कृष्टथी मने गधन्यथा ( कोडीसहसपुहुत्तं) કોટિ સહસ્ત્રપૃથકૃત્વ હોય. ૧૦૧.
पडिवजंत नियंठा, इकाई जा सयं तु बासटुं । . अट्ठसयं खवगाणं, उवसमगाणं तु चउवन्ना ॥ १०२॥
सर्थ:- ( नियंठा ) नि थपणाने ( पडिवजंत ) प्रतिपयमान-पाभ१२। (इकाई जा सयं तु बासटुं) धन्यपणे मेथी भांडी कृष्ट ५ १६२ डोय; भ ष्ट ( अट्ठसयं खवगाणं) क्ष५४श्रेणि ही साथे १०८ भांडे अने ( उवसमगाणं तु चउवन्ना) B५शमश्रे िही साथे ५४ छ। भां3. ते पन्ने મળીને એક સાથે. નિગ્રંથપણું પામતા ૧૬૨ જીવો હોય. ૧૦૨.
पुवपवन्ना जइ ते, इकाई हुँति जा सयपुहुत्तं । ___ण्हाया उ पवजंता, अट्ठसयं जाव समयंमि ॥ १०३ ॥
अर्थ:-(जह ते) ने त नि ( पुषपवना ) पूर्व प्रतिपन मे त। ( इकाई हुंति जा सयपुहुत्तं ) मेथी भांडीने यावत् शतYथव डोय. (ण्हाया उ) अनेनात त। (समयंमि) मे समयमा (पवजंता) प्रतिपयमान उत्कृष्ट ( अट्ठसयं जाव ) मेथी भांडन :१०८ सुधी १५४श्रेणिवाडोय. १०3.
૨૭
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. पुवपवनसिणाया, कोडिपुहुत्तं जहन्नया हुंति । उक्कोसा चेवं चिय, परिमाणमिमेसि एवं तु॥१०४॥दारं ३५
અર્થ – ggggar) પૂર્વ પ્રતિપન્ન સ્નાતક ( gિgg gબા કુંતિ ) જઘન્યથી કોડી પૃથકત્વ (કેવળી) હોય. (૩ોસા રેવં નિર) ઉત્કૃષ્ટપણે પણ (રિમાણમિતિ પર્વ તુ) એમનું એટલું જ પરિમાણ જાણવું. ૧૦૪.
હવે ૩૬ મું અલ્પ બહુત્વ દ્વાર કહે છે – निग्गंथपुलयण्हाया, बउसा पडिसेवगा कसाइल्ला । थोवा संखिजगुणा, जहुत्तरं ते विणिद्दिठा॥१०५॥ दारं ३६
અર્થ –(નિ ) નિગ્રંથ (થવા) સેથી થોડા હોય કેમકે તે ઉત્કૃષ્ટ પણ શતપ્રથકૃત્વ પ્રમાણ જ હોય. (લુજ વિના ) તેથી પુલાક સંખ્યાતગુણ હોય કારણ કે તે સહસ્ત્રપૃથકૃત્વ હોય. (ખાવા) તેથી સનાતક સંખ્યાતગુણ કારણ કે તે કોટિ પૃથત્વ હોય. (વડા) તેથી બકુશ સંખ્યાતગુણ હોય. તે શતકોટિ પૃથકૃત્વ હોવાથી. ( વ ) તેથી પ્રતિસેવાકુશીલ સંખ્યાતગુણ હોય.
અહીં કેઈ શંકા કરે કે પ્રતિસેવાકુશીલ તથા બકુશની સંખ્યા સરખી કહી છે છતાં તે સંખ્યાતગુણ કેમ? તેનો ઉત્તર-બકુશનું કોટિ શતપૃથક્વ બે ત્રણ કેટિશત પ્રમાણ છે અને પ્રતિસેવાકુશીલનું કોટિ શત પૃથકૃત્વ ચતુષ્ક કોટિશત પ્રમાણ છે તેથી તેમાં વિરોધ નથી. (સા ) તેથી કષાયકુશીલ સંખ્યાતગુણું છે કારણ કે તેની સંખ્યા સહકેટિ પૃથફત્વની હોય છે. ( દુત્તા સે વિનિવિદા) એ રીતે ઉત્તરોત્તર એક એકથી એ પ્રમાણે વધારે સમજવા. ૧૦૫.
भगवइपणवीससयस्स छठउद्देसगस्स संगहणी । एसा उ नियंठाणं, रइया भावत्थसरणत्थं ॥१०६ ॥
અર્થ:-( માવદ ) શ્રી ભગવતી સૂત્રના (gવીરરસ છત્ર) પચીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની (સંવાળા) આ સંગ્રહ (દ્વારને સમૂહ) .. (ઘણા નિઘંટા) એ નિર્ચ થના (મરથTUન્જિ) ભાવાર્થનું સ્મરણ કરવાને માટે (જયા) રચી છે. ૧૦૬.
ઈતિ શ્રી અભયદેવસૂરિવિરચિત પંચનિર્ચથી ?
પ્રકરણ સાથે સમાપ્ત,
Page #224
--------------------------------------------------------------------------
________________
पूर्वाचार्यप्रणीतहै निगोद षट्त्रिंशिका प्रकरणम् ।
लोगस्सेगपएसे, जहन्नयपयम्मि जियपएसाणं । उकोसपए य तहा, सबजियाणं च के बहुया ? ॥ १ ॥
અર્થ – સ્ટોલેજug) લેકના એક પ્રદેશમાં (જ ન્મ) જઘન્ય પદે (પિપલાળ) જીવના પ્રદેશ (તદા) તથા (૩રપ૬ ૨) ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને (રકિયા ) સર્વ જીવો-તેમાં ( યદુવા) કણ ઘણા છે ?
વિવેચન –આ ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે –
૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવના પ્રદેશ હોય તે) એક આકાશપ્રદેશમાં જેના પ્રદેશ કેટલા?
૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવપ્રદેશો હોય તે) એક આકાશપ્રદેશમાં જીવનના પ્રદેશ કેટલા ?
૩ સર્વ જીવોની સંખ્યા.
ચોદ રાજપ્રમાણુ લેક છે. જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને કાકાશ કહે છે. તે ચાદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે. જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે. આ ચાદ રાજલક નિગોદથી ભરેલો છે. એ નિગોદના બે પ્રકાર છે. ૧ સૂફમનિગદ અને ૨ બાદરનિગોદ. તેમાં સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર છે, બાદર નિગોદ નિયતસ્થાનવતી (અમુક અમુક ભાગમાં જ ) હોય છે. અનંત જીનું સાધારણ શરીર તેને નિગોદ કહે છે, એટલે એક એક નિગાદમાં અનંતા અનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત લેશકાકાશના પ્રદેશ સરખું જાણવું.
આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના દરાજપ્રમાણ છે, કારણ કે જ્યારે જીવ કેવળી સમુદ્દઘાત કરે છે ત્યારે થે સમયે તેને એક એક પ્રદેશ કાકાશના
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રકરણસંગ્રહ.
એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચોદરાજલોકવ્યાપ્ત થાય છે. જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણુ હોય છે. જીવ જ્યારે ઘણે સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અવગાહનાવાળા થાય છે. આવી સંકુચિત અવગાહની નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. નિગોદના અનંતા જીવોનું એક સાધારણ શરીર હોવાથી સઘળા જીવો સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતા છના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. ૧ છે
પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અ૮૫બહુત્વને પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાવડે કહે છે – थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा। उकोसपयपएसा, तओ विसेसाहिया भणिया ॥ २॥ " અર્થ –==૫૪) જઘન્યપદે (નિયgફા) જીવપ્રદેશ (ચોરા) થડા છે, તેથી (વિયા) છ ( ) અસંખ્યાતગુણ છે, (તો) તેથી ( તાપપલા ) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ ( વિરેણાધિયા ) વિશેષાધિક (મજિયા) કહ્યા છે.
વિવેચન –-પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને) જીવપ્રદેશો થોડા છે, તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણી છે. સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે જીવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશ વિશેષાધિક છે.
૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણ છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક છે.
| ૨ | હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદ કયાં હોય? તે કહે છે – तत्थ पुण जहन्नपयं, लोयंते जस्थ फासणा तिदिसिं । छद्दिसिमुकोसपयं, समत्थगोलंमि नन्नत्थ ॥३॥
અર્થ –(કપ) તેમાં પણ જઘન્યપદ (ત્રોથરે) લેકને અંતે (30 ) જ્યાં તિવિલિ) ત્રણ દિશાની ( 1) પર્શના હોય ત્યાં
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગેાદ ષત્રિંશિકા પ્રકરણુ.
૨૧૩
હાય. ( પોલ૨ ) ઉત્કૃષ્ટપદ, ( છિિત્ત) છ દિશાની સ્પર્શનાવાળા ( સમથનોમિ ) સમસ્ત-સંપૂર્ણ ગેાળામાં હેાય છે. ( નન્નસ્થ ) ખીજે હાતુ નથી.
વિવેચનઃ—જઘન્યપદ લેાકને અંતે જ્યાં નિષ્કુટ-ખૂણા હાય ત્યાં ાય છે, કારણ કે ત્યાં આવેલ ગેાળાઓમાં ( અસંખ્યાતા નિગેાદના એક ગેાળા થાય છે, તે આગળ કહેશે ) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શોના હેાય છે. તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ગેાળામાં હાય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલાકથી આચ્છાદિત થયેલી હોય છે. અલેાકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવા હોતા નથી. આવા આછી સ્પનાવાળા ખડગાળા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શ - નાવાળા ખડગોળામાં હોય છે.
જે ગોળામાં છ દિશામાં નવા ગોળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સપૂર્ણ ગોળામાં જ હોય છે, પણુ ખડગોળામાં હોતુ નથી. સંપૂર્ણ ગોળા તેા લેાકમધ્યે જ હોય છે, લેાકને છેડે હોતા નથી. ।। ૩ ।
હવે ગ્રંથકાર પ્રતિવાદીને જે શંકા ઉપસ્થિત થઇ શકે એવી શંકા સ્વત: ઉપજાવે છે:—
અવતરણ—ગ્ર ંથકાર પ્રતિવાદી તરફથી શંકા કરતા સતા કહે છે:-~
उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु । नणु तिद्दिसिफुसणाओ, छद्दिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥
દુર
અર્થ :—( હ્રદાયાને ચં) જઘન્યપદથી (ઉદ્દોલ અસંવત્તુળ) ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણુ (×િ સુ વદ) કેવી રીતે હોય ? કારણ કે (સિદ્દિસિસળો) ત્રણ દિશાની સ્પર્શના કરતાં ( ઇન્રુિસિલના ) છ દિશાની સ્પર્શના સામાન્ય રીતે ( વુશુળા મવે ) અમણી થવી જોઇએ.
વિવેચનઃ—ખડગેાળામાં જઘન્ય પદ્મ કહ્યું તે ખંડગાળાની સ્પર્શીનાં ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગોળામાં ઉત્કૃષ્ટ પદ કહ્યું તેની સ્પર્ધાના છ દિશાની છે, માટે ખમણી થાય પશુ અસંખ્યાતગુણી કેવી રીતે થાય ? વળી જઘન્ય પદે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશરાશિની અપેક્ષાએ સર્વ જીવાની સંખ્યા અસંખ્યાતગુણી કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા; માટે તે પણ ( ઉત્કૃષ્ટપસ્થિત જીવપ્રદેશ) તમારા કથન પ્રમાણે જઘન્યપદથી અસંખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે ? ।। ૪ ।।
હવે આ પાંચમી ગાથામાં તે વિરાધને પરિહાર સમજાવે છે:
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રકરણુસ ગ્રહ.
थोवा जहन्नयपए, निगोयमित्तावगाहणा फुसणा फुसणाऽसंखगुणत्ता, उक्कोसपए असंखगुणा ॥ ५ ॥
અ:—(થોવા ન ન્નયપવ) જધન્યપદે જીવપ્રદેશેા થાડા હેાય છે. ત્યાં (નિોમિત્તાવાળા ) નિગેાદ માત્ર અવગાહનાની (લળા) સ્પર્શના હાવાથી અને (ìસપપ ) ઉત્કૃષ્ટપદે સ્પના જ ( અસલનુળત્તા ) અસંખ્યાતગુણી હાવાથી જીવપ્રદેશા ( અવલનુળા) અસંખ્યગુણા હાય છે.
વિવેચનઃ—જઘન્યપદે એક આકાશપ્રદેશમાં જીવપ્રદેશની સંખ્યા ઘેાડી છે, કારણ કે તેની ( જઘન્યપદની ) નિગેાદ જેટલી અવગાહનાની જ સ્પર્શોના છે.
એક નિગેાદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે નિગેાદ, જેટલા આકાશપ્રદેશમાં રહેલી હાય છે ત્યાંજ ખીજા આકાશપ્રદેશની સ્પર્શનાના પરિહારવડે જે બીજી અસંખ્યાત નિગેાદા રહેલી છે, તે એકાવગાહના નિગેાદ કહેવાય છે. તે એકાવગાહનાવાળી નિગેાદાએ જે આકાશપ્રદેશ અવગાહ્યા છે, તેની જધન્યપદમાં સ્પના પણ તેટલી જ છે; ખડગેાળા ઉત્પન્ન કરનારી બીજી નિગેાદાના તેને સ્પર્શ નહીં હૈાવાથી. ભૂમિના નજીકના વચલા ભાગને જે ખૂણેા તે ખૂણાના છેલ્લા પ્રદેશરૂપ જધન્ય પદ છે, તેને અલેાકના સંબંધ હાવાથી એકાવગાહનાવાળી નિગેાદો જ સ્પર્શે છે, પણ ખડગેાળાને ઉત્પન્ન કરનારી બીજી નિગાઢાના તેને સ્પ નથી. પ્રદેશની વૃદ્ધિ અને હાનિવાળી અને તુલ્ય અવગાહનાવાળી બીજી નિગેાદાની સ્પના ત્યાં હાતી નથી.
ઉત્કૃષ્ટ પદમાં સ્પર્શોના આ પ્રમાણે હાય છેઃ—એકાવગાહનાવાળી સંપૂર્ણ ગાળાની નિષ્પાદક અસંખ્યાતી નિગેાદો છે. તે ઉત્કૃષ્ટપદને ( જે અવગાહનામાં ઉત્કૃષ્ટપદરૂપ જે આકાશપ્રદેશ રહેલ હાય તેને ) નહીં છેાડનારી પ્રથમ નિગેાદની અવગાહનાની અપેક્ષાએ એક એક પ્રદેશની શ્રેણિની હાનિવાળી પ્રત્યેક અસંખ્યાતી નિગેાદેવડે સ્પર્શાયેલી છે, માટે તેમાં જઘન્ય પદ્મ કરતાં અંખ્યાતગુણા વધારે જીવપ્રદેશની સ્પના છે. તે સ્પર્શના અસંખ્યાતગુણી છતાં અસત્કલ્પનાએ કેટિ સહસ્ર ગણતાં અને દરેક જીવના લાખ પ્રદેશેા ગણતાં ત્યાં દશ કાટાકેાટિજીવપ્રદેશે થાય. તે જઘન્યપદના એક ક્રોડ જીવપ્રદેશેા કરતાં અસંખ્યાતગુણા થાય, કારણ કે અસંખ્યાતને લાખકખ્યા છે, તેને ક્રોડ ગુણ કરતાં લાખ ક્રોડ થાય તે કરતાં પણુ દેશ કાટાકેડિટ વધારે છે. ! પ
હવે ગેાળાની પ્રરૂપણા કરે છે.-
उक्कोस पयममुत्तं, निगोयओगाहणाइ सव्वत्तो । निप्फाइज्जइ गोलो, पएसपरिवुड्डिहाणीहिं ॥ ६ ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
નિગોદ ષત્રિંશિકા પ્રકરણ.
૨૧૫
અથ – ) ઉત્કૃષ્ટપદને છોડ્યા વિના ( રાવ ) સર્વ બાજુએ (નિ ) નિગોદની (સોrળાદ) અવગાહનાવાળી (gg) એક એક પ્રદેશની (લુણાળré) વૃદ્ધિ અને હાનિએ કરીને (જો) ગોળા ( નિઝર) બનાવાય છે.
વિવેચન –લેકની મધ્યમાં આવેલા ગોળાની અંદર રહેલ ઘણું જીવપ્રદેશવડે સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગદના વિવક્ષિત (અમુક જે કલ્પીએ તે) પ્રદેશને છોડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે વિવક્ષિત અવગાહનાના કેટલાક પ્રદેશ મૂકતી એવી અન્ય અન્ય નિગોદની સ્થાપનાવડે અસંખ્ય ગેળાઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ –જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગદ અવગાહેલ છે, તેને જ વિષે (તેટલી જ અવગાહનામાં) બીજી અસંખ્યાતી નિગોદ અવગાહેલી છે, તેમ જ તે વિવક્ષિત નિગદની અવગાહનાની અપેક્ષાએ તેના કેટલાક પ્રદેશને મૂકીને બાકીના કેટલાક પ્રદેશમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગોદે છે, તેના વડે ગેળાઓ ઉત્પન્ન થાય છે. તે ૬ છે
હવે બીજા ગેળા કેવી રીતે નીપજે છે? તે કહે છે – तत्तो चिय गोलाओ, उक्कोसपयं मुइत्तु जो अन्नो।। होइ निगोओ तमि वि, अन्नो निप्फजई गोलो ॥७॥
અર્થ – તો શિર જોઢા) ત્યાર પછી તે ગોળાના (૩ોરપદં) ઉત્કૃષ્ટ પદને (મુY) છોડીને ( અન્નો) જે બીજી ( નિ ) નિગોદ રહેલી છે. (સંગિ વિ) તેમાં પણ ( જો નિષદ જો) બીજા ઉત્કૃષ્ટપદથી બીજા ગોળાઓ નીપજે છે.
વિવેચનઃ—ઉપર કહેલા ગોળાને આશ્રીને બીજા ગોળા બને છે. કેવી રીતે? ઉત્તર–પ્રથમના ગોળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજી નિગદ રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલપનાથી બીજા ગોળા બને છે. ભાવાર્થ આ પ્રમાણે-પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રી વિવક્ષિત નિગદની અવગાહનામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે જે અન્ય નિગોદો સ્થાપી છે, તેમાંની કઈ એક પણ નિગદને આશ્રીને બીજી નિગોદે સ્થાપવાથી બીજા ગાળા બને છે, એટલે એક એક આકાશ. + પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે જે નિગોદો રહી છે તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટ પદ સ્થાપવાથી બીજા ગોળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે. ) | ૭ |
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निप्फत्ती। एवं निप्फज्जंते, लोगे गोला असंखिज्जा ॥८॥
અર્થ – પર્વ નિમિત્તે) એ પ્રમાણે નિગદ માત્ર (હિ) ક્ષેત્રમાં (ા હોદ નિત્ત) ગેળાની નિપત્તિ થાય છે, અને (પલં) એ પ્રમાણે (૧) કાકાશમાં (અવિના ) અસંખ્યાતા (નોટા) ગેળાએ (નિઝર)નીપજે છે.
વિવેચનઃ–ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિગાદમાં અન્ય નિગદ સ્થાપવાવડે નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઇચ્છિત જુદી જુદી એક એક નિગોદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગોદના દેશની અવગાહના પ્રવેશ બીજા ગળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લોકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે કાકાશના તમામ પ્રદેશે નિદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિમેદની અવગાહના અંગ્રલના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને દરેક નિગોદે ગેળાની ઉત્પત્તિ થાય છે, માટે ગળા પણ અસંખ્યાતા છે. | ૮ | હવે પ્રથમ કહેલ ઉત્કૃષ્ટપદ દરેક ગેળામાં હોય છે તે લેવું કે અન્ય? તે કહે છે – ववहारनएण इमं, उक्कोसपयावि इत्तिया चेव । जं पुण उक्कोसपयं, निच्छइयं होइ तं वुच्छं ॥९॥
અર્થ:-( વવારનgT) વ્યવહાર નયવડે (૬) આ (૩ોરાથવિ) ઉત્કૃષ્ટ પદ જાણવા. એટલે ઉત્કૃષ્ટપદ પણ (ફુરિયા જેવ) એટલા જ-ગેળા જેટલા જ જાણવા. પરંતુ (નિઝર્થ) નિશ્ચય નયે (gr savયં ) જે (જ્યાં) ઉત્કૃષ્ટપદ (દોદ) થાય છે, (સં ૩૪) તે હવે કહું છું.
વિવેચન-વ્યવહાર નયથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટપદ જાણવું, એટલે ખંડગાળા સિવાયના દરેક ગાળામાં ઉત્કૃષ્ટપદ હોવાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગેળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કર્યું ? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કયું ઉત્કૃષ્ટપદ લેવું ? તે આગલી ગાથામાં કહે છે ૯ बायरनिगोयविग्गह-गइयाई जत्थ समहिया अन्ने । गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગેષત્રિંશિકાપ્રકરણ
૨૧૭
અ—( જ્ઞસ્થ) જ્યાં ( થાયત્તનોય ) ખાદર નિગેાદ તથા ( અન્ન ) અન્ય ( વિજ્ઞાાર્દ્ર ) વિગ્રહગતિ આદિકના જીવા ( સઢા) અધિક હેાય તેવા ફુખ સુવધ્રુવા મોજા) ઘણા ગેાળાએ હાય છે, તેમાં ( નિઋદ્ય ) નિશ્ચયથી ( તહુકોલપË ) ઉત્કૃષ્ટપદ જાણવું.
વિવેચનઃ—નિગેાદ એ પ્રકારની છે.–૧ સૂમ નિગેાદ અને ર્ ખાદર નિગેાદ. બાદર નિગેાદ તે સાધારણ વનસ્પતિકાય જીવાનાં શરીર જાણવા, એટલે અનંત જીવાનુ જે એક શરીર તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણવું. તે સાધારણ વનસ્પતિકાય એ પ્રકારે છે–1 સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને ૨ માદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂક્ષ્મ નિગેાદ તે ચાદ રાજલેાકન્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગેાદ છે. તે કંદમૂળાદિ જાણુવા. તે ખાદર નિગેાદ નિયતસ્થાનવતી છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક માદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે, છે. ખદર નિગોદે પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે. છે તેમજ રહી શકે છે, પણ સૂક્ષ્મ નિગેાદની જેમ સત્ર નથી.
હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કેવી રીતે થાય ? તે કહે છે—જ્યાં સૂમ નિગેાદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગાળા હાય ત્યાં જો બાદર નિગેાદે અવગાડેલા હાય, વળી ત્યાં સૂક્ષ્મ નિગેાદના જીવા સજાતીય અથવા વિજાતીય નિગેાદમાં ઉત્પન્ન થતા હાય એટલે સૂક્ષ્મ નિગેાદના જીવા સૂક્ષ્મ નિગેાદમાં અથવા માદર નિગેાદમાં તેમજ બાદર નિગેાદના જીવા સૂક્ષ્મ નિગેદમાં અથવા ખાદર નિગેાદમાં ઉત્પન્ન થતા હાય કે વાટે વહેતા હેાય, વળી બીજા પણ પૃથ્વીકાયાર્દિક જીવા ભવાંતરમાં વિગ્રહગતિ અથવા ઋજુગતિએ ગમન કરતા હાય, વળી ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ તા રહેલા જ હાય-આ સ સ યેાગે જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું. ૫૧૦ રા તે જ વાત દર્શાવે છે.—
इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । तो बायराइगहणं, कीरइ उक्कोसयपयामि ॥ ११ ॥
',
અર્થ:—( દત્ત ) અન્યથા ખાદર નિગેાદના આશ્રય વિના ( સુન્નુમે ) સૂક્ષ્મ નિગેાદને ( દુઘ ) આશ્રીને ( પાયો) પ્રાયે કરીને બધા ગેળા (વટ્ટુ તુટ્ટા ) નિગેાદની સ ંખ્યાએ કરીને અતિ સરખા છે. પરંતુ ઉત્કૃષ્ટપદ નિશ્ચયથી લાવવા માટે તા (સમનોહા) સકલ ગેાળા એટલે લેાકના મધ્યવતી સંપૂર્ણ ગાળા, પણ લેાકના અ તવતી' ખંડગેાળા નહીં (તો) તે (કોલચમિ) ઉત્કૃષ્ટપદમાં (વાયરાના) માદર નિગેાદ વિગેરેનું પણ ગ્રહણ ( જીર્ ) કરવું.
૨૮
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણુસ ગ્રહે.
વિવેચનઃ—એક સૂક્ષ્મ નિગેાદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંશુલના અસંખ્યાતમા ભાગને સ્પશીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં ખીજી અસખ્યાતી સૂક્ષ્મ નિગાદો રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે ખીજી અસંખ્યાતી નિગેાદરૂપ અસંખ્યાત ગેાળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂક્ષ્મ નિગેાદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં આદર નિગેાદ રહેલ હાય તે તથા માદર નિગેાદમાંથી નીકળી ખાદર નિગોદમાં અથવા સૂક્ષ્મ નિગેાદમાં ઉત્પન્ન થનાર જીવાના તેમ જ સૂક્ષ્મ પૃથ્વીકાયાર્દિક ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહગતિથી અગર ઋજુગતિથી જતા વાના આત્મપ્રદેશે વિવક્ષિત ક્ષેત્રને અગવાડે તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવુ ॥ ૧૧ ॥
હવે ગાળાદિકનું પિરમાણુ કહે છેઃ—
गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले । sarai य निगोओ, अणंतजीवो मुणेयवो ॥ १२ ॥
અ:—ોહા ૬ અસંવિજ્ઞા) વળી ગેાળા અસંખ્યાતા છે. ( ોછે) એક એક ગાળામાં ( અસંલયા ) અસંખ્યાતી ( નિìયા ) નિગેાદા ( ક્રુતિ ) છે; (પ્તિનો ય નિયોગો ) તથા એક એક નિગેાદમાં ( અનંતજ્ઞીવો ) અનંતા જીવા છે એમ ( મુળયદો ) જાણવું.
વિવેચન—ગાળાએ અસંખ્યાતા છે. ચાદ રાજલેાકમાં હાવાથી. એક એક ગાળામાં અસંખ્યાતી નિગાદો એટલે શરીરા છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગેાદાના એક ગાળા બને છે. વળી એક એક નિગેાદમાં અનંતા જીવા છે. આ અન ંતુ સિદ્ધના જીવાના અનંતાથી અનંતગુણું છે, કારણ કે એક નિગાના અનંતમા ભાગ મેક્ષે ગયેલ છે, એવુ. શાસ્ત્રનુ વચન છે. । ૧૨ ।
હવે જીવના પ્રદેશનુ પરમાણુ કહે છે અને નિગેદમાં રહેલા જીવની અને ગેાળાની અવગાહના કહે છેઃ-
लोगस्स य जीवस्स य, हुंति पएसा असंख्या तुल्ला । અંગુરુગસંવમાનો, નિોનિયરોનોગાદો ॥ રૂ ૫
અર્થ :-( જોળફ્સ ય ઝીવસ ય ) લેાકાકાશના અને એક જીવના (પત્તા) પ્રદેશા ( અહંસા ) અસંખ્યાતા ( કુંત્તિ ) છે અને ( તુડ્ડા )તુલ્ય છે. ( નિોયનિયમોનોશાદો ) નિગેાદના જીવની અને ગાળાની અવગાહના (સંમુજઅસંવમાનો) અંશુલના અસંખ્યાતમા ભાગની છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદષટત્રિશિકા પ્રકરણ.
૨૧૯ વિવેચનકાકાકાશના એટલે ચાદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશે એક જીવના પણ છે, એટલે કે તે બનેના પ્રદેશની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળીસમૃદ્દઘાતમાં કેવળી પોતાના પ્રદેશવડે સમસ્ત લોકાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સ કેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગદનો જે સમૂહ તે ગળે છે; માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે ૧૩ છે હવે નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન કરે છે –
जमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि । निप्फज्जइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥ | અર્થ –(કવિ)જે ક્ષેત્રમાં (કમિનિ) જ્યાં જીવ છે (તવિ નિજો) ત્યાં જ નિગોદ છે (તો તંfમ રેવ) અને તે જ ક્ષેત્રમાં (જો ) ગળો પણ (નિઝર) નીપજે છે; (તો) તેથી કરીને (તે સુવાદાણા) તે ત્રણે સરખો અવગાહનાવાળા છે.
વિવેચન-જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાત ભાગ જાણુ. તે નિગાદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિર્ગદરૂપ તેનું શરીર છે. તેમ જ ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિવક્ષિત નિગદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગોદ જે ત્યાં જ રહેલી છે તેનો બને છે. હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છોડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને જેટલો ભાગ વિવક્ષિત ગળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણવો અને બાકી રહેલ અવગાહના ભાગ બીજા ગોળામાં ગણવો. આમ હોવાથી છવ, નિગોદ અને ગોળાની અવગાહના સરખી જાણવી ૧૪ છે
આ ગાથામાં પ્રશ્નરૂપે એ ત્રણ અભિધેય કહે છે –
उक्कोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । .. हुजेगनिगोयस्स व, गोलस्स व किं समोगाडं ? ॥ १५॥
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રકરણસંગ્રહ. - અર્થ:(ક્ષત્તિપર્યપણે) ઉત્કૃષ્ટપદવાળા આકાશપ્રદેશમાં (જિમેળવgramષિક્ષ) એક જીવની પ્રદેશ રાશિ, (દાનિ જોયક્ષ ૪) એક નિમેદની પ્રદેશરાશિ અને (નોસ્ટર વ) એક ગેળાની પ્રદેશરાશિ (હિં સમr૮) શું શું અવગાહેલ હોય ? - વિવેચન –જ્યારે એક જીવ કે જેના પ્રદેશ રાશિ કાકાશ તુલ્ય છે, તે સંકેચ પામીને પોતાના આત્મપ્રદેશને નિગોદ માત્ર ક્ષેત્રમાં અવગાહે ત્યારે તેના કેટલા પ્રદેશે તે ઉત્કૃષ્ટ પદરૂપ આકાશપ્રદેશમાં હેય? તેમ જ એક નિગેદના અને એક ગેળાના કેટલા કેટલા પ્રદેશ તેણે અવગાહેલ હોય છે ૧૫
પ્રથમ જીવ આશ્રી ઉત્તર કહે છે – जीवस्स लोगमित्तस्स, सुहुमओगाहणावगाढस्स । इकिमि पएसे, हुंति पएसा असंखिज्जा ॥ १६ ॥
અર્થ – સ્ટોનમિત્તા ) કાકાશના પ્રદેશ પ્રમાણુવાળા ( કીવર ) જીવના (કુદુમ કાવિહ૪) સૂફમ અવગાહનામાં રહેલાના (શિક્ષક guસે ) આકાશના એક એક પ્રદેશમાં (અરરિકા) અસંખ્યાતા (fપણા હૃતિ) પ્રદેશ હોય છે.
વિવેચનઃ-એક જીવના પ્રદેશ ચંદ રાજલકના પ્રદેશ તુલ્ય છે. તે અસં. ખ્યાતા છે. તે જીવ જ્યારે સૂફમનામકર્મના ઉદયથી સૂક્ષ્મ અવગાહનામાં રહે છે ત્યારે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ રહી શકે છે. અસંખ્યાતાના અસં.. ખ્યાત ભેદ હોવાથી કાકાશના અસંખ્યાત પ્રદેશોને અંગુલના અસંખ્યાતમા ભાગને અસંખ્યાત પ્રદેશે ભાંગતાં અસંખ્યાત આવે, એટલે તે એકેક આકાશપ્રદેશમાં દરેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશો અવગાહેલ હોય છે. ૫ ૧૬ો.
' હવે નિગેદ સંબંધી પ્રરૂપણા કરે છે – | સ્ટોરર gિ માને, નિયમો રુદ્ધા
उक्कोसपएऽतिगयं, इत्तियमिक्किकजीवाओ ॥ १७ ॥
અર્થ -(ઢોળ૪) કાકાશના પ્રદેશને (નિજોદોરાદ) નિગદની અવગાહનાના પ્રદેશવડે (દિપ માને) ભાગ હરવાથી–ભાંગવાથી ( ૪) જે આવે, ( રૂત્તિથં) એટલા પ્રદેશ (
૩ ૫૫) ઉત્કૃષ્ટપદે (રવિવારે) એકેક જીવના (ાતિયું) અવગાહેલ હોય છે.
વિવેચનપૂર્વે કહેલી ગાથા પ્રમાણે કાકાશના પ્રદેશને નિગદની અવગાહનારૂપ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત આકાશપ્રદેશવડે
-
-
*
-
*
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી નિદષત્રિશિકા પ્રકરણ
૨૧ ભાંગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશો રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિમેદવ્યાપી બીજા અનંત જીવો રહેલા છે તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ રહેલા છે. એટલે એક નિગદગત જીના એકંદર અસંખ્યાત અનંત પ્રદેશો એકેક આકાશપ્રદેશે રહેલા છે. . ૧૭ |
અસત્કલપનાએ એક પ્રદેશે એક જીવના લાખ પ્રદેશ રહેલ હોવાથી અનંત જીવના અનંત લાખ પ્રદેશ રહેલા છે. એમ સમજવું.
હવે ગેળા સંબંધી પ્રરૂપણા કરે છે – " gવં વાપ, સ િરૂમોનીવાળો
उक्कोसपयमइगया, होति पएसा असंखगुणा ॥ १८ ॥
અર્થ:-(ા ) એ પ્રમાણે દ્રવ્યાર્થપણે-પ્રદેશાર્થપણે નહીં, કારણ કે (હિં ગોળીવા) એક ગોળાના સર્વ જીવો કરતાં (૩ોર ઉત્કૃષ્ટપદમાં (અદાણા) રહેલા (પા ) જીવપ્રદેશ ( ગુ) અસંખ્યાત ગુણ (દતિ) હોય છે.
વિવેચન –એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણ તેમના પ્રદેશે ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં છે અનંતા છે અને ઉત્કૃષ્ટ પદમાં-વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટપદમાં તે નિગદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશો છે, માટે અનંત જી. કરતાં તે પ્રદેશની સંખ્યા અસંખ્યાત ગુણી જાણવી.
તેમજ એક ગોળામાં રહેલા જીવો કરતાં તેના ઉત્કૃષ્ટપદમાં રહેલા જુવપ્રદેશ અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગેળામાં અસંખ્યાતી નિગોદ, અને એક નિગોદમાં અનંતા જીવ છે, તેથી એક ગોળામાં અનંત અસંખ્યાત જીવ થયા, અને તે ગોળાના વિવક્ષિત ઉત્કૃષ્ટપદમાં સર્વ નિદિના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસંખ્યાત છે, ઉપર એક નિગદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિગદ તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત છવપ્રદેશે એક આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે કે ૧૮ ( જે ઉપર કહ્યું તેમાં અસંખ્યગુણ શબ્દથી અસંખ્યગુણ પ્રમાણ કેટä? તે આ ગાથામાં કહે છે:
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રકરણસંગ્રહ. तं पुण केवइएणं, गुणियमसंखिजयं भविजाहि ?। भण्णइ दबढाए, जावइया सबगोलत्ति ॥ १९ ॥
અર્થ:-(સંપુણ ) તે રાશિ વળી (વાળ) કેટલા પ્રમાણથી (ગુનર્જ) ગુણીએ કે જેથી (અવંતિ =ચં) અસંખ્યાતગુણ (મવિકાદ) થાય? આ પ્રશ્નના ઉત્તરમાં (મvot) કહે છે કે-(વાઘ) દ્રવ્યાર્થની અપેક્ષાએ (સવા ) જેટલા (રોત્તિ) સર્વ ગોળા છે તેટલી સંખ્યાએ એને ગુણતાં ઈષ્ટ અસંખ્યાત રાશિ આવે.
વિવેચન-કેટલા પ્રમાણવાળી અસંખ્યાત રાશિથી ગુણુએ તો ઉત્કૃષ્ટપદમાં જીવપ્રદેશરાશિ સંબંધી ગણિત આવે ? ઉત્તર–જીના પ્રદેશદ્વારા નહીં પણ છવદ્રવ્યની અપેક્ષાએ સમગ્ર લેકની અંદર જેટલા ગેળા છે તેટલા ગેળાથી ગણાકાર કર. એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગેળા છે, કારણ કે બધા ગોળાઓની સંખ્યા પણ તેટલી જ છે. સારાંશ એ કેએક ગાળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશરાશિથી ગુણે એટલે તે વડે ગુણવાથી જે રાશિ આવે તેટલે ઉત્કૃષ્ટપદને વિષે જીવપ્રદેશ રાશિ જાણો છે ૧૯
किं कारणमोगाहण-तुल्लत्ता जियनिगोयगोलाणं । गोला उक्कोसपएक्क-जियपएसहि तो तुल्ला ॥ २० ॥
અર્થ –(૩ોug) ઉત્કૃષ્ટ પદે (નાપuf) એક જીવના પ્રદેશ (જે (1) રાશિ તુલ્ય (જોરા ) ગેળા છે. તેનું (કિં વાળ ) શું કારણ? ( નિતિજોયોટ્ટા) જીવ, નિગોદ અને ગોળાની ( T) અવગાહના (તુચ્છતા). સરખી છે માટે એમ સમજવું.
વિવેચન –ઉત્કૃષ્ટ પદે એક જવના પ્રદેશ રાશિ તુલ્ય ગોળા હોવાનું કારણ શું? ઉત્તર-જીવ, નિગોદ અને ગોળાની અવગાહના તુલ્ય હોવાથી–એક ગોળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગેળાએથી ભરેલો છે, માટે લોકના પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ ‘રાશિવડે ભાંગવાથી જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશોની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ કાકાશના પ્રદેશ રાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે; માટે બન્નેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખો જ આવે, માટે સમગ્ર ગોળાઓ અને ઉત્કૃષ્ટપદે એક જીવપ્રદેશોની સંખ્યા સરખી જાણવી પર
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદષત્રિશિકા પ્રકરણ. એજ વાતને વિશેષ સમજાવવા માટે ફરીથી કહે છે – गोलोहिं हिए लोगे, आगच्छइ जं तमेगजीवस्स। उकोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ॥.
અર્થ –(T) જે માટે (ઢો) લોકાકાશના પ્રદેસાને (જો ) ગેળાની અવગાહનાવડે (પિ) ભાંગવાથી (૩) જે રાશિ ( પછડ) આવે (R) તે ( તુષ્ઠ) રાશિ તુલ્ય (gustવા) એક જીવના (savara) ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ (દવ૬) હોય છે.
વિવેચનઃ-લોકાકાશના પ્રદેશરાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે તેના વડે ભાંગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે. ૨૧ છે
अहवा लोगपएसे, इक्किके ठवय गोलमिकिकं । एवं उक्कोसपएकजियपएसेसु मायंति ॥ २२ ॥
અર્થ –(સવા) અથવા (રોગ) કાકાશના (૪ ) એક એક . (vve) પ્રદેશે (જોમિહિ) એક એક ગોળાને (૨) સ્થાપન કરો. (g) એ પ્રમાણે (૩ણvu) ઉત્કૃષ્ટપદે રહેલા (ઇલિયાસુ ) એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગળા (માતિ) સમાય છે.
વિવેચન –અથવા લેકના એક એક પ્રદેશને વિષે એક એક ગોળ સ્થાપન કરવો, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગેળાએ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવન ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે જાણવા માટે ગોળાઓ તેમજ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સરખા જાણવા. | ૨૨ છે.
गोलो जीवो य समा, पएसओ जं च सबजीवाऽवि । हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥
અર્થ–(જોજો) ગળો (૪) તથા (વીવો) જીવ એ બન્ને અવગાહનાના (ઉપર) પ્રદેશ આશ્રી (રમા) તુલ્ય છે. (૬ ૪) જે કારણ માટે (નીવાવ) સર્વ જી પણ (અક્સિમોગા) મધ્યમ અવગાહનાને () પામીને–આશ્રીને (મોગાથા ) સરખી અવગાહનાવાળા (હુંતિ) હોય છે.
વિવેચન –ળે તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશને આશ્રીને તુલ્ય
Page #237
--------------------------------------------------------------------------
________________
: ૨૪
પ્રકરણસંગ્રહ,
છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી. અસક૫નાએ બને દશ હજાર આકાશપ્રદેશમાં અવગાહ્યા છે, કારણ કે, સૂમ સર્વ જી પણ મધ્યમ અવગાહનાને આશ્રી સરખી અવગાહનાવાળા છે. અસત્ કલ્પનાથી જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના પંદર હજાર પ્રદેશની ગણે એટલે બને અવગાહના મેળવી આંધી કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે. | ૨૩ .
तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा । ते सव्वजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥२४॥
અર્થ – તેજ) તે કારણ માટે (નિર) નિશ્ચ (૬) સ્પષ્ટપણે (હિ) સિદ્ધ થયું કે-(શાપથમિ ) ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં ( ૧ ) જેટલા (નિયuપા) જીવપ્રદેશો છે, તે નવજીવતુ) તે સર્વ જીવ તુલ્ય છે. (કુ નદ) હવે જે રીતે જીવપ્રદેશ (વિસેરિયા) વિશેષાધિક થાય છે તે (કુળદુ) સાંભળે.
વિવેચન –ઉત્કૃષ્ટપદે વર્તતા જીવના જેટલા પ્રદેશ છે તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ બતાવે છે–પૂર્વે કયા પ્રમાણે એક જીવના સૌ કોટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગોદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગેદમાં અનંતા જીવ છતાં અસત્કલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થયા. હવે નિગદ અસંખ્યાતી છતાં અસક૯૫નાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાખે ગુણવાથી દશ કટા-કેટિ જીવપ્રદેશે ઉત્કૃષ્ટ પદે થયા. અને ગળામાં છવદ્રવ્ય એટલે એક ગળાવતી સર્વ જીવો પણ તેટલા જ અસત્કલ્પનાએ દશ કેડીકેડી છે. એ રીતે બંને સરખા થયા. ૨૪ - હવે સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશે વિશેષાધિક કેવી રીતે? તે બતાવે છે
जं संति केइ खंडा-गोला लोगंतवत्तिणो अन्ने । बायरविग्गहिएहि य, उक्कोसपयं जमब्भहियं ॥२५॥
અર્થ:-( ) જે કારણ માટે (ઢોલંત ) લેકને અંતે ( ર ) કેટલાક ( સંવારા) ખંડગેળાઓ (સંતિ) છે. (૩) જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ (i) જે કારણ માટે (ઉત્તર) ઉત્કૃષ્ટપદમાં (વાવ) બાદર નિગેદના અને (વિદિ ૧) વિગ્રહગતિવાળા જીના પ્રદેશ (અન્મદિશં) અધિક છે તેથી અધિપણું થાય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી નિંગાદષત્રિંશિકા પ્રકરણ,
૨૨૫
વિવેચનઃ—વળી ખાદર નિગેાદાના તથા વિગ્રહગતિવાળા જીવેાના પ્રદેશેા ઉત્કૃષ્ટપદને વિષે રહેલા હેાવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશેા સર્વજીવરાશિથી વિશેષાધિક છે. ભાવાર્થ એ છે કે–આદર નિગેાદ સર્વ જીવાના અસ ખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાવડે એક કોટિપ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ ખડગાળાને લઇને ઉત્કૃષ્ટપદથી એક કાટિ એછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય. હવે તે આદર નિગેાદજીવરાશિ જે અસત્કલ્પનાએ એક ક્રોડ છે તેમાંથી કલ્પનાવડે સે જીવા ઇચ્છિત સૂક્ષ્મ નિગેાદના ગાળા ઉપરાંત અવગાહેલ છે. તે જીવા આકાશના એક એક પ્રદેશ ઉપર પેાતાના એક એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સે જીવા સૂક્ષ્મ નિગેાદના ગાળા ઉપર અવગાડેલ હાવાથી એક લાખને સેાએ ગુણવાથી એક કેટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સખ્યામાં નાંખવાથી તેની સ ંખ્યા એક કોટિ પ્રદેશ ( સર્વ સૂક્ષ્મનંગાઇ જીવરાશિ કરતાં ) અધિક થાય છે. ॥ ૨૫૫ એ પ્રમાણે થવાથી શું સિદ્ધ થયુ ? તે કહે છેઃ— तम्हा सव्वेहिंतो, जीवेहिंतो फुडं गहेयवं । उक्कोसपयपएसा, हुति विसेसाहिया नियमा ॥ २६ ॥
અર્થ :-( તન્હા ) તે કારણ માટે ( સહિંતો ) સર્વ ( નીચેહિંતો ) જીવેાથકી ( ધોલયપન્ના) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશેા (નિયમા ) નિશ્ચયથી ( વિસેન્નાદિયા ) વિશેષાધિક (ક્રુતિ ) છે એમ (ૐ) પ્રગટપણે ( દેવä ) ગ્રહણ કરવું–જાણવું. ૫ ૨૬ ૫
अहवा जेण बहुसमा, सुहुमा लोऽवगाहणाए य । तेणिक्किं जीवं, बुद्धीए विरलए लोए ॥ ૨૭ ॥
અઃઃ—( અહેવા ) અથવા ( જ્ઞેળ ) જે કારણ માટે ( સ્રોપ ) લેાકને વિષે ( સુન્નુમા ) સૂક્ષ્મનિગેાદના ગેાળાએ ( અવગદાર્થ ) અવગાહનાને આશ્રીને ( વરુ ) ઘણે ભાગે ( સમા ) સરખા છે. ( સેળ ) તે કારણ માટે ( ર ) એક એક (નીä) જીવને ( વ્રુન્દ્રી ) બુદ્ધિવડે ( હોપ ) લેાકને વિષે (વિછુપ ) વિસ્તારવા-સ્થાપવા.
વિવેચનઃ—સૂક્ષ્મ નિગેાદના ગાળાએ જીવની સંખ્યાવડે ઘણે ભાગે સરખા છે. ખડગેાળા સાથે વ્યભિચાર દોષ દૂર કરવાને માટે ગાથામાં ( વદુલમા ) શબ્દ મૂકયા છે. કલ્પનાવડે એક ગાળા સંબંધી અવગાહનાને વિષે એક હજાર કેાટી જીવા રહ્યા છે. આવા ગેાળાએ કલ્પનાથી લાકને વિષે એક લાખ છે. અવગાહનાથી બધા ગાળાએ સરખા છે. કલ્પનાથી દરેક ગેાળાએ આકાશના દશ હજાર પ્રદેશને વિષે વ્યાપીને રહ્યા છે. હવે આકાશના એક પ્રદેશને વિષે
૨૯
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રકરણસ ગ્રહ..
રહેલા જીવપ્રદેશે। તથા સમગ્ર જીવા આ બન્નેનું સરખાપણું જાણવાને માટે એક એક જીવને બુદ્ધિવડે કેવળી સમુદ્દાત ગતિથી વિસ્તારવા, એટલે એક ગાળા સંબંધી જીવના જેટલા પ્રદેશેા છે-કલ્પનાવડે દશ કેાટાકેટિ છે તેટલા જ પ્રદેશે લાકાકાશના એકેક પ્રદેશ ઉપર આવે છે. કેવળી સમુદ્ધાતની માફક જીવપ્રદેશાના વિસ્તાર કયે સતે જીવા પણ તેટલા જ છે. આથી કરીને ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે તથા સમગ્ર જીવા બન્ને તુલ્ય થાય છે. ‘ बहुसमा ” શબ્દમાં બહુ એટલે વિશેષે કરીને અથવા પ્રાય: શબ્દ કહ્યો છે તે ખડગેાળાએ સંબંધી દોષના પરિહાર માટે કહ્યો છે. અર્થાત્ સર્વે સૂક્ષ્મ નિગેાદના ગેાળા સરખા નથી, પરંતુ ઘણી સંખ્યાવાળા અખંડ ગેાળા જીવસંખ્યાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, અને અતિ અલ્પ સંખ્યાવાળા ખડગેાળા જીવસ`ખ્યાપેક્ષાએ સરખા નથી એટલે અખંડ ગાળા જેવા નથી, એ અર્થ સૂચવવા માટે ગાથામાં · મહુસમા ’ એટલે પ્રાયઃ સરખા કહ્યા છે, પણ એકાંતે સરખા જ છે એમ કહ્યું નથી. ॥ ૨૭ ।।
"
एवं पिसमा जीवा, एगपएसगयजियपएसेहिं । વાયર વાદુહા પુળ, કુંતિ પસા વિશેસાિ ॥ ૨૮ ॥
અ:( i ) એ પ્રમાણે (વા) જીવા ( પસાય ) એક આકાશપ્રદેશ ઉપર રહેલા ( નિયસેäિ) જીવપ્રદેશોની ( સમા ) સરખા છે, ( પુળ ) પર ંતુ ( વાયર ) બાદર નિગોદ ( પત્તા ) જીવેાના પ્રદેશેાના ( વાઘુઠ્ઠા ) માહુલ્યપણાથી–ઉત્કૃષ્ટપદ ઉપર તે પ્રદેશે! વધારે હાવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે સર્વ જીવ કરતાં (વિસેદિયા ) વિશેષાધિક ( ધ્રુતિ ) થાય છે. ૫ ૨૮ ॥ तेसिं पुण रासीणं, निदरिसणमिणं भणामि पच्चक्खं । सुहगहणगाहणत्थं, ठवणारासिप्पमाणेहिं ॥ २९ ॥
અ—( દુળ ) વળી (તેલિ) તે (રાલીન) રાશિઓને-ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશ રાશિને તથા એક નિગોદમાં રહેલ જીવરાશિને (સુનળનાદળË) સુખપૂર્વક ગ્રહણ કરવા તથા કરાવવા માટે કલ્પનાવડે (વળા) સ્થાપન કરેલ (સિવ્પમાળેäિ) જીવ તથા પ્રદેશેાની રાશિના પ્રમાણવડે (નિલિમિળ ) આ દૃષ્ટાંત ( પચવું ) પ્રત્યક્ષ ( મળમિ ) કહું છું ! ૨૯ ૫
गोलाण लक्खमिक्क, गोले गोले निगोयलकं तु । sha य निगोए, जीवाणं लक्खमिक्किक्कं ॥ ३० ॥
અથ—( ત્તેહાળ ) કલ્પનાથી ગોળાએ ( મિ ) એક લાખ છે. ( ૩ ) વળી ( શોલે રે) દરેક ગોળામાં (નિોયછŘ) લાખ લાખ નિગોદ
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદષત્રિશિકા પ્રકરણ.
૨૨૭ छ. (य) मने ( इक्विक्के ) सेमे (निगोए) निगोहमा (जीवाणं) । ( लक्खमिक्किकं ) से मे atm छ. ॥ ३० ॥ कोडिसयमेगजीव-प्पएसमाणं तमेव लोगस्स । गोलनिगोयजियाणं, दस उ सहस्सा समोगाहो ॥ ३१ ॥
मथ-( एगजीवप्पएसमाणं ) मे ना प्रदेश प्रभार ४८५नाये ४शन (कोडिसयं) से सोटि छे. (तमेव लोगस्स) ते
शना प्रशनुमाएर छ. (गोल ) गोगा, (निगोय )निगोह मने (जियाणं)७वानी (समोगाहो) 14. आडना सभी छे. अन ते ( दस उ सहस्सा ) ४२२ ०१२ प्रदेश प्रभार छ ॥३१॥ जीवस्सिकिकस्स य, दससाहस्सावगाहिणो लोए । इकिकम्मि पएसे, पएसलक्खं समोगाढं ॥ ३२॥
मथ:-( लोए ) शमi ( दससाहस्सावगाहिणो ) ४२ १२ माशप्रशनी म नावा ( जीवस्सिक्किक्कस्स य ) मे पन (पएसलक्खं ) anan प्रश। ( इक्विजम्मि पएसे) मे से माशशे (समोगाढं) અવગાહ્યા છે. જે ૩૨ છે जीवसयस्स जहणणे, पयम्मि कोडीजियप्पएसाणं । ओगाढा उक्कोसे, पयम्मि वुच्छं पएसग्गं ॥ ३३ ॥
मथ:-( जहण्णे पयम्मि ) “धन्यपहमा ( जीवसयस्स ) से डाय छ, भने ते से ( जिय) वन (कोडी) से४ ४२।७ (पएसाणं ) यात्मप्रश। धन्य५६३५ मे माहेशमा गोजाने विष (ओगाढा) मा छे.
वे ( उक्कोसे पयम्मि) उत्कृष्ट५६३५ से २४३शप्रदेशमा म गोजाने विषे (पएसग्गं ) आत्मप्रदेशान। सभूटो छे ते ( वुच्छं ) ४ छ ॥33॥ कोडिसहस्स जियाणं, कोडाकोडीदसप्पएसाणं । उक्कोसे ओगाढा, सबजिया वि तत्तिया चेव ॥ ३४ ॥
अथ:-( उक्कोसे) उत्कृष्ट ५४मा ( कोडिसहस्स जियाणं) ७०२ जोड wो छे ते ४२४ वोना am alम मात्मप्रश। पाथी ( दस ) ६श ( कोडाकोडी) टाटि (प्पएसाणं ) मामहेश। ( ओगाढा ) Anu छ, मन (सधजीया वि) सर्व सूक्ष्म निगोहना छ। ५५५ (चेव) निश्चे (तत्तिया) તેટલા જ ( દશ કટાકોટિ ) છે. ૫ ૩૪ છે
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રકરણસંગ્રહ.
कोडी उक्कोसपयम्मि, बायरजियप्पएसपक्खेवो । सोहणयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥३५॥
અ–(૦રાથમિ) ઉત્કૃષ્ટપદને વિષે (વાર) બાદર નિગોદ (નિ) છાના (કોરી) એક કોડ (gu) આત્મપ્રદેશ (vો ) પ્રક્ષેપવા, અને (વંડોઢા) ખંડગોળામાં જીવપ્રદેશોની સંખ્યા ( મિત્તિર્થ) એટલી જ છે તે ઓછી (વિ) નિશ્ચ (ાવ્યું) કરવી એટલે બંને સરખા થશે.
વિવેચનઃ–ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂક્ષ્મજીવપ્રદેશ રાશિમાં–હજાર ક્રેડમાં બાદર છવો જે ત્યાં અવગાહ્યા છે, તેના કટિ પ્રદેશ અધિક ગણવા; કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગોદના ગોળા ઉપર બાદર સો છો અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી કોડ થાય. તેમજ સર્વ જીવરાશિમાંથી એક કોટિનું શોધન કરવું એટલે એક કોડ ઓછા કરવા, કારણ કે ખંડગોળામાં તેટલી સંખ્યા ઓછી છે. અથવા ખંડગોળામાં બાદર નિગોદ તેમજ વિગ્રહગતિવાળા જીના પ્રદેશ નાંખવાથી બધા ગોળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદને વિષે બાદર સો જીવના એક કોટિ જીવ પ્રદેશ વિશેષ હોવાથી સમગ્ર જીવો કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું ૩૫. एएसि जहासंभव-मत्थोवणयं करिज रासीणं । सब्भावओ अ जाणिज ते अणंता असंखा वा ॥ ३६ ॥
અર્થ:–(ggf) એ પૂવે કહેલા (ાણી ) જીવરાશિને (અથવળવં) ઉપનય-સમન્વય (કદારંભળે ) જેમ સંભવે તેમ ( ગ) કરી લેવો. બાકી (સભાવો ૩) યથાર્થપણાથી તો (તે) જી (અiતા) અનંતા અને નિગોદો તથા ગોળાઓ (ાસવા વા) અસંખ્યાતા (કાજs ) જાણવા.
વિવેચન –અહીં અર્થનો ઉપનય (સમન્વય) તેના યોગ્ય સ્થાનકે કરવાનો પૂર્વે બતાવેલો છે. તેમાં એક નિગોદમાં જીવ એક લાખ કલખ્યા છે, પણ નિશ્ચયથી અનંતા છે, તેમજ સર્વ જીવો પણ અનંતા છે. નિગોદો કલ્પનાથી લાખ ગણું છે પણ નિશ્ચયથી તે અસંખ્યાતી છે. ગોળાઓ લાખ ક૯યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ તેમજ ગોળાની અવગાહના સંબંધી વિચાર
. ૩૬
ક8 ooooooooooooooooooooooo૦૦૦ oooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦eo oooooooooooooooooooo
૩૦૦૦ ocee
ઇતિ શ્રી ભગવતી સૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદ્ધરેલ શ્રી નિગદષત્રિશિકા પ્રકરણ સાથે સમાપ્ત,
eeeeeeeeee one oooooooooooooooooooooooo
oooooooooooooooooooooooo
Page #242
--------------------------------------------------------------------------
________________
*૦૦૦
શ્રીપૂર્વાચાય પ્રણીત श्रीसमवसरण प्रकरण
( મૂળ તથા શબ્દાર્થ યુક્ત. )
ܘܘܘ ܙܘܘa
थुणिमो केवलिवत्थं, वरविज्जाणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥ १ ॥
અર્થ :——વહિવસ્થ) કેવળી અવસ્થાવાળા અને(વિાતંત્ર્યશિકË) પ્રધાન છે વિદ્યા ( જ્ઞાનલક્ષ્મી ), આનંદ ( સહજ સુખ ), ધર્મ ( સર્વ સવરરૂપ ), કીર્તિ (લેાકમાં ગુણુની શ્લાઘા ) અને અર્થ ( પુરુષાર્થ ) જેને એવા તથા ( ધ્રુવિનયચÉ) ભુવનપતિ આદિના દેવેદ્રોએ નમેલા એવા તી કરપદમાં રહેલા તેમજ ( સમવત્તસ્થં ) દેવકૃત સમવસરણમાં બિરાજેલા એવા ( તિત્થરૢ ) શ્રી ભાવતીર્થ કરની ( ધુળિો) અને સ્તુતિ કરીએ છીએ. ૧.
पयडियस मत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे । सोहंति सबओ तर्हि, महिमाजोयणमनिलकुमरा ॥ २ ॥
અ:—( દ્રિયસમથમાવો) પ્રગટ કર્યો છે જીવ-અજીવ આદિ સમગ્ર પદાર્થો જેણે એવા ( હિમાવો ) કેવળીપણાના ભાવ (નાળ ) જિનેશ્વરાને ( જ્ઞથ ) જે ઠેકાણે ( મવે ) ઉત્પન્ન થાય છે, ( äિ) તે ઠેકાણે પ્રથમ ( ત્તવો ) ચાતરફથી ( આજ્ઞોયળ ) એક યેાજન સુધી ( મહં ) પૃથ્વીને ( અનિમત્ત ) વાયુકુમાર દેવા ( સોદ્યુતિ) શુદ્ધ કરે છે. ૨.
वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयति वणा मणिकणग - रयणचित्तं महिअलं तो ॥ ३ ॥
૧ જ્યાં તીર્થંકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાં ચારે નિકાયના દેવા મળાને પ્રથમ સમવસરણ રચે છે. તેમાં કઇ કઇ જાતિના દેવા શું શું કરે છે ? તે પૃથક્ પૃથક્ રીતે અહીં વર્ણવી બતાવેલ છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રકરણસંગ્રહ. અર્થ –પછી તે સ્થાને (હકુમi) મેઘકુમાર દેવો (કુદ્ધિ ) સુગંધી જળની ( તિ ) વૃષ્ટિ કરે છે, (ભૂમિની રજ સમાવે છે.) પછી (૩૪મુત્ત) છએ ઋતુના અધિષ્ઠાયક દેવા (કુમાર) નીચા ડીંટવાળા પાંચ વર્ણના પુષ્પના સમૂહની વૃષ્ટિ કરે છે, (તો) ત્યારપછી (ચ) વાનમંતર દેવો (મforચરિત્ત) મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્રવિચિત્ર (મહિમણું) પૃથ્વીતળને (વિતિ ) રચે છે-બાંધે છે–પીઠબંધન કરે છે. ૩.
હવે સમવસરણની રચના સંબંધી કહે છે – મિતર-q–ë, તિવણ મળિ-ર-
વે વિનીતા રથા-ગુરુષમયા, વેમાળઝ-
કોમવાય છે કે અર્થનમતમાર્દિ) અંદરન, મધ્યને અને બહારનો તથા (માથાપાયવસીસા) મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાવાળા (ચાgregમથા) રત્ન, સુવર્ણ અને રૂપામય એવા (સિવM ) ત્રણ ગઢ (રેમાળનોમવા ) વૈમાનિક, જ્યોતિષી અને ભવનપતિ દેવ બનાવે છે. અર્થાત્ વૈમાનિક દેવો મણિના કાંગરાવાળે રત્નમય અંદરનો ગઢ બનાવે છે, જ્યોતિષી દેવ રત્નના કાંગરાવાળે સુવર્ણમય મધ્ય ગઢ બનાવે છે અને ભવનપતિ દેવ સેનાના કાંગરાવાળો રૂપામય બહારનો ગઢ બનાવે છે. ૪.
સમવસરણ બે પ્રકારના થાય છે. ગોળ ને ખંડું. તેમાં પ્રથમ ગોળ સમવસરણનું પ્રમાણ વિગેરે કહે છેवट्टम्मि दुतीसंगुल, तितीसधणु पिहुला पणसयधणुच्चा । छद्धणुसयइगकोसं-तरा य रयणमयचउदारा ॥५॥
અર્થ-નવમ) ગોળ સમવસરણને વિષે ત્રણે ગઢની દરેક ભીંતો (તિતીવધy) તેત્રીશ ધનુષ સુતી ! ને બત્રીશ અંગુલ (પિપુટા) પહોળી એટલે જાડી હોય છે અને (guતષશુષા) પાંચસો ધનુષ ઊંચી હોય છે, (૪) તથા (છજુરા) છ ધનુષ અને (ફુવાસંતા) એક કેશનું બે તરફનું મળીને દરેક ગઢનું આંતરું હોય છે. તથા (થડામવાન) રત્નમય ચાર ચાર દ્વાર હોય છે. ૫.
વિશેષાર્થ:–દેવતાઓ જે સમવસરણ રચે છે, તે બે પ્રકારના હોય છે
૧ આ પીઠબંધ ત્રણે ગઢના મધ્ય મધ્ય ભાગ સમજવો, તદ્દન જમીન ઉપર સમજવો નહીં. કાળલોકપ્રકાશમાં સવા ગાઉ ઊંચું પીઠબંધ કરે એમ કહેલ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણું પ્રકરણું.
૨૩૧ ગોળ અને ચોખંડું. તેમાં ગોળ સમવસરણમાં આ પ્રમાણે હોય છે-ત્રણે ગઢની દરેક ભીંતે તેત્રીશ ધનુષ અને બત્રીશ આગળ પહોળી હોય છે, તેથી તેને ત્રણગુણુ કરતાં ત્રણે ગઢની ભીંતોનું પ્રમાણ એકત્ર કરીએ, એટલે કે તેત્રીશને ત્રણગાણું કરતાં નવાણું ધનુષ થાય છે, અને બત્રીશને ત્રણગા કરતાં છનનું આંગળ થાય તેને એક ધનુષ થયો, તે નવાણું ધનુષમાં નાખવાથી સો ધનુષ થયા. સાથી બહાર પ્રથમ દશ હજાર પગથિયા ચડીએ ત્યારે પહેલે ગઢ આવે છે, તે પગથિયા ગઢની બહાર હોવાથી સમવસરણનું પ્રમાણ જે એક જનનું છે, તેમાં ગણાતા નથી. હવે પહેલા ગઢથી પચાસ ધનુષનો પ્રતર એટલે કે પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિ જઈએ ત્યારે એક એક હાથ પ્રમાણુ પહોળા અને
ચા પાંચ હજાર પગથિયા આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથનો એક ધનુષ હોવાથી પાંચ હજાર હાથના સાડા બારસો ધનુષ થયા, તેમાં પચાસ ધનુષ પ્રતરના નાંખવાથી તેર સે ધનુષ થયા. તેથી પ્રત૨ અને પગથિયા મળીને પહેલા અને બીજા ગઢની વચ્ચેનું અંતર તેરસો ધનુષનું થાય છે. એ જ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું અંતર પણ પ્રતર અને પગથિયા મળીને તેરસો ધનુષનું થાય છે. પછી પહેલા ગઢની અંદર તેરસો ધનુષ જઈએ ત્યારે પીઠનો મધ્ય ભાગ એટલે આખા સમવસરણનું મધ્યબિંદ આવે છે, તેથી ત્રણ વાર તેરસો મળી ગણચાળીશ સો ધનુષ થયા. તેમાં ત્રણે ગઢના સો ધનુષ નાખીએ ત્યારે ચાર હજાર ધનુષ થાય છે. તેટલું મધ્યબિંદુથી છેડા સુધીનું એક તરફનું પ્રમાણ છે, તેટલું જ બીજી તરફનું પ્રમાણુ હવાથી કુલ આઠ હજાર ધનુષ થયા. બે હજાર ધનુષને એક ગાઉ હોવાથી આઠ હજાર ધનુષના ચાર ગાઉ એટલે એક યોજન થાય છે. તેટલું ગેળ સમવસરણ હોય છે.
હવે ચિરસ સમવસરણનું ગઢ વિગેરેનું પ્રમાણુ કહે છે – चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरिआ। .... पढमबिआ बिअतइआ, कोसंतर पुवमिव सेसं ॥ ६ ॥
અર્થ –(૪૩) ચતુર-ચોરસ સમવસરણમાં (વા) બહારનો ગઢ ગણતરીમાં લેવાનો ન હોવાથી બે ગઢની બન્ને બાજુની મળીને ચાર ભીંતે છે. તે દરેક ( ધનુરgિ ) એકસો ધનુષ પહેળી-જાડી હોવાથી ચાર ધનુષ થયા. (પઢમવિશ) પહેલા અને બીજા ગઢની વચ્ચે બન્ને બાજુનું મળીને ( સોરઅંતરિયા) દઢ ગાઉનું આંતરું છે. (વિગત) બીજા અને ત્રીજા ગઢની વચ્ચે (સતર) બન્ને બાજુનું મળી એક ગાઉનું આંતરું છે. (સેd ) બાકીનું (પુવમવ) પૂર્વની જેમ જાણવું. એટલે ત્રીજા ગઢની વચ્ચે એક ગાઉ અને છસો ધનુષનું આંતરું છે. તેમાં પૂર્વના ચારસો ધનુષ ભેળવતાં એક ગાઉ અને હજાર
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ’ગ્રહ
ધનુષ એટલે દેઢ ગાઉ થાય, તે પૂર્વના અઢી ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ (એક ચજન પ્રમાણ) સમવસરણ થાય છે.
વિશેષાર્થ –અહીં વૃત્ત સમવસરણની જેમ એક તરફનું અર્ધ જનનું પ્રમાણુ આ પ્રમાણે છે –બહારના પહેલા વપ્રની ભીંત ગણતરીમાં લેવાની ન હોવાથી પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદરસો ધનુષનું આંતરું છે. તેમાં પગથિયા છ હજાર સમજવા, પ્રતર સમજવું નહીં. પછી બીજા ગઢની ભીંત સો ધનુષ જડી છે, અને બીજા ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે. તેમાં ચાર હજાર પગથિયા સમજવા, પ્રતર સમજવું નહીં. પછી ત્રીજા ગઢની ભીંત સો ધનુષ જાડી છે, અને ત્રીજા ગઢથી પીઠના મધ્ય ભાગ સુધી તેર સો ધનુષ છે. આ સર્વ એકત્ર કરવાથી ચાર હજાર ધનુષ એટલે અર્ધ યોજન થાય છે, એટલું જ બીજી બાજુ હેવાથી પૂર્ણ યજન થાય છે. ૬. सोवाण सहस दस कर-पिहुच्च गंतुं भुवो पढमवप्पो । तो पन्ना धणु पयरो, तओ अ सोवाण पण सहसा ॥७॥
અર્થ –(મુ) પૃથ્વી ઉપરથી (વિદુચ) એક એક હાથ પહોળા અને ઊંચા ( ) દશ હજાર ( જોવા ) પગથિયા (1) જઈએચડીએ ત્યારે (પદ્ધમવો) પહેલો ગઢ આવે છે. (તો) ત્યાર પછી (પન્ના ધy) પચાસ ધનુષને (પ ) પ્રતર-સરખે ભૂમિભાગ આવે છે, (૫) અને (તો) ત્યાર પછી એક એક હાથ પહોળા અને ઊંચા (ઉળ સરા) પાંચ હજાર (કોવાળ) પગથિયા આવે છે. ૭. तो बिय वप्पो पन्ना-धणु पयर सोवाण सहस पण तत्तो। तइओ वप्पो छस्सय-धणु इगकोसेहिं तो पीढं ॥८॥
અર્થ-(તો) ત્યાર પછી (વિવો ) બીજે ગઢ આવે છે, ત્યારપછી (પન્નાલg ) પચાસ ધનુષનો (ઘર) પ્રતર આવે છે, (તો) ત્યારપછી (ર૪ g) પાંચ હજાર (લોવાળ ) પગથિયા આવે છે, ત્યારપછી (સંશો)
૧-૨ આ છ હજાર ને ચાર હજાર પગથિયાની કલ્પના સમાસને અંગે કરેલી છે. એ પ્રમાણેની સંખ્યાને પાઠ જોવામાં આવ્યો નથી.
શ્રીકાળકપ્રકાશમાં સમવસરણને અધિકારે ચોખંડા સમવસરણમાં પહેલા બીજા ગઢ વચ્ચેના ૧૩૦૦ ધનુષ્યના આંતરામાં ૨૫૦ એજનનું પ્રતર ને ૧૨૫૦ ધનુષ્યમાં ૫૦૦૦ પગથિયા કહ્યા છે. બીજા ગઢની વચ્ચેના ૧૦૦૦ ધનુષ્યના આંતરામાં હાથ હાથના પ્રમાવાળા ૫૦૦૦ પગથિયા કેમ સમાય ? તેને માટે બહુશ્રતને ભળાવે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી: સમવસરણ પ્રકરણું.
૨૩૩
ત્રીજે (જો) ગઢ આવે છે. (જે) ત્યારપછી (વાર્દિ ) એક કોસ-ગાઉ અને ( છરિચયg ) છ ધનુષ પ્રમાણુની (વઢ) ત્રીજા ગઢની વચ્ચેની પીઠ એટલે સમાન ભૂમિ આવે છે. ૮. (આ બંને ગાથાની હકીકત વૃત્ત સમવસરણ માટે જાણવી.) चउदार तिसोवाणं, मज्झे मणिपीढयं जिणतणुच्छं । दो धणुसय पिहुदीहं, सड्डदुकोसहिं धरणिअला ॥ ९ ॥
અથ–(મ) તે સમાન ભૂમિની મધ્યે (જાર) ચાર દ્વાર અને (તિનોવાળું) ત્રણ ત્રણ પગથિયાવાળી (વિગતગુર્જ) જિનેશ્વરના શરીર જેટલી ઊંચી (મળવીઘં) મણિપીઠિકા હોય છે. તે (જો ધપુર ) બસો ધનુષ (વિદુરીજું ) પહોળી અને લાંબી–ચેરસ હોય છે, અને (ધfજત્રા) પૃથ્વીતળથી (હૃદુસર્દિ) અઢી કેશ ઊંચી હોય છે. (ત્રણ ગઢના મળીને કુલ વીશ હજાર પગથિયા હેવાથી પાંચ હજાર ધનુષ એટલે અઢી કેસ થાય છે. ) ૯. जिणतणुबारगुणुच्चो, समहिअजोअणपिहू असोगतरू। तयहो य देवच्छंदो, चउ सीहासण सपयपीढा ॥ १० ॥
અર્થ:-( નિબત્તpaggો) જિનેશ્વરના શરીરથી બારગુણ ઊંચે અને (રોમfપદ) એક જનથી કાંઈક અધિક પહોળો-વિસ્તારવાળો (અત) અશોક વૃક્ષ હોય છે, (૨) અને (તો) તેની નીચે (કેવો ) દેવચ્છેદક હોય છે. તેની ઉપર (કપરા ) પાદપીઠ સહિત (૨૪ રાવળ ) ચાર સિંહાસન હોય છે.
વિવેચન –ઋષભદેવના સમવસરણમાં આ અશોક વૃક્ષ ત્રણ ગાઉ ઊંચે હોય છે. બીજા બાવીશ પ્રભુના સમવસરણમાં પણ તે જ પ્રમાણે તેમના શરીરથી બારગુણે ઊંચા હોય છે અને વીર ભગવાનના સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ બત્રીશ ધનુષ ઊંચો કહ્યો છે. તે આ પ્રમાણે–વીર પ્રભુનું શરીર સાત હાથ એટલે પોણા બે ધનુષ ઊંચું હોવાથી પોણું બેને બારગુણ કરતાં એકવીશ ધનુષ થાય,
૧ બત્રીશ ધનુષ ઊંચે અશોક વૃક્ષ પાંચ સો ધનુષ ઊંચી ગઢની ભીંતાની બહાર નીકળી શકે નહીં તેથી જે પ્રભુના શરીરને ૧૨ ગુણું કરતાં ૫૦૦ ધનુષ ન થાય ત્યાં પ્રભુના અતિશયથી બહાર નીકળે એમ માનવું. અથવા ગઢની ઊંચાઈ દરેક પ્રભુના શરીર પ્રમાણે હોય તો એક યોજનાના વિસ્તારમાં વાંધો આવે નહીં. જુઓ ! મધ્યની મણિપીઠ દરેક પ્રભુન શરીર પ્રમાણે ઊંચી જ હોય છે. વળી સમવસરણું નાનું નાનું થાય ને ગઢ પ્રથમ પ્રમાણે જ ઊંચા રહે તે પણ ઠીક લાગતું નથી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રકરણસંગ્રહ. તેટલે ઊંચે અશોક વૃક્ષ હોય છે, અને તેની ઉપર અગ્યાર ધનુષને ચિત્યવૃક્ષ હોવાથી કુલ બત્રીશ ધનુષ થાય છે. ૧૦. तदुवरि चउ छत्ततिआ, पडिरूवतिगं तहट्टचमरधरा । पुरओ कणयकुसेसय-ट्ठिअ फालिअधम्मचक्कचऊ ॥११॥
અર્થ –(તરુવર) તે ચારે સિહાસન ઉપર (૪૪) ચાર (છત્તતગા ) ઉપરાઉપર રહેલા ત્રણ ત્રણ છત્રો છે, તથા (હિતિ) પૂર્વ સિવાયના બીજા ત્રણ સિહાસનો ઉપર વ્યંતરેદ્રોએ વિકલા પ્રભુના ત્રણ પ્રતિબિંબ હોય છે. (તદ) તથા (કટ્ટરમધા) દરેક બાજુના પ્રભુ પાસે બેબે હોવાથી કુલ આઠ ચામરધારી દેવો હોય છે. તથા (પુ) સિંહાસનની આગળ (શાપુનટ્ટિક) સુવર્ણકમળ ઉપર રહેલા ( ક્ષત્રિ) સ્ફટિક રત્નના (ઋવિક) ચાર ધર્મચક્ર હોય છે. ૧૧.
झयछत्तमयरमंगल-पंचालीदामवेइवरकलसे । पइदारं मणितोरण-तिअ धूवघडी कुणंति वणा ॥ १२॥
અથ:-(વા) ત્રણે ગઢના દ્વાર દ્વાર પ્રત્યે-ચારે બાજુના મળીને બાર દ્વારે (વા) વાણવ્યંતર દેવ (રૂચ ) ધ્વજ, (છત્ત) છત્ર, (મા) મકર, (મંત્ર) અષ્ટમંગળ, (ઘાટી) પુતળી, (રામ) પુષ્પમાળા, (૬) વેદિકાએટલી, (વાવ ) પૂર્ણ કળશ, (મતિરતિક ) મણિમય તારણના ત્રિક અને (પૂવથકી) ધૂપની ઘટી-આ સર્વ વસ્તુઓ (કુતિ) કરે છે-વિકુવે છે. ૧૨. जोयणसहस्सदंडा, चउज्झया धम्ममाणगयसीहा । ककुभाइजुया सव्वं, माणमिणं निअनिअकरेण ॥ १३ ॥
અર્થ –તથા (કોરસદર્ટ્સ) એક હજાર યોજનના દંડવાળા અને (માગુવા) નાની નાની ઘંટડીઓ અને ધ્વજા આવડે યુક્ત એવા (ધર્મમાવાચસી) ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ નામના ( ) ચાર ધ્વજ ચારે દિશામાં અનુક્રમે સમવસરણની બહાર હોય છે. અહીં ( મામિi ) આ સર્વ પ્રમાણ (નિશનિવારે) પોતપોતાના હાથવડે જાણવું. એટલે જે પ્રભુનું સમવસરણ હોય તે પ્રભુના આત્માંગુળે જાવું. ૧૩. पविसिअ पुव्वाइ पहू, पयाहिणं पुव्वआसण निविट्ठो । पयपीढठवियपाओ, पणमिअतित्थो कहइ धम्मं ॥ १४ ॥ ૧ જ્ઞાનોત્પત્તિનું વૃક્ષ તે ચૈત્યક્ષ કહેવાય છે. તે વીર પ્રભુનું સાલવૃક્ષ હતું.
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણ
રરૂપ
અર્થ :-( : ) પ્રભુ ( પુઘાર્ ) પૂર્વ દિશાના દ્વારે ( સિગ્ન ) પ્રવેશ કરી ( યાદિળ ) ત્રણ પ્રદક્ષિણા કરી (પુન્નમાલળ ) પૂર્વ દિશાના સિંહાસન પર ( નિવિદો ) બેસીને ( પીઢવિયપાલો ) પાદપીઠ પર પગને સ્થાપન કરી ( પમિતિસ્થો ) ‘ નમો તિથલ્લું ’ એમ બેાલી–તીર્થં ને નમસ્કાર કરીને પછી ( ધમ્મૂ ) ધર્મ દેશનાને (જ્જ૬ ) કહે છે. ૧૪.
मुणिमाणिणि समणी, सभवणजोइवणदेविदेवतिअं । कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥ १५ ॥
અર્થ :--( અવાવિજ્ઞાપુ ) અગ્નિ આદિક વિદિશાઓને વિષે (āતિ ) પદાએ બેસે છે, તે આ પ્રમાણે—(મુનિ) સાધુએ, (વેળિ) વૈમાનિક દેવીએ અને ( સમળી ) સાધ્વીએ એ ત્રણ પદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિખૂણામાં અનુક્રમે બેસે છે. પહેલા સાધુ, તેની પાછળ વૈમાનિકની દેવી અને તેની પાછળ સાધ્વી. (એમ અનુક્રમ સર્વત્ર જાણવા.) (સમવળજ્ઞો વળદેવા) ભવનપતિની દેવીએ, જ્યાતિષની દેવીએ અને વાનભ્ય તરની દેવીએ!–એ ત્રણ પદાએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નેૠત ખૂણામાં અનુક્રમે બેસે છે. (લેતિબં) તેના જ ત્રણ દેવે એટલે ભવનપતિ, જ્યાતિષ અને વાનવ્યતર દેવા એ ત્રણ પદા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં બેસે છે, તથા ( જ્વસુજ્ઞરિસ્થિતિય) વૈમાનિક દેવા, પુરુષા અને સ્ત્રીએ, એ ત્રણ પદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઇશાન ખૂણામાં બેસે છે. ( આ રીતે ચાર દિશાની મળીને માર પ`દા સમજવી. તે સ પદા પ્રભુને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાતપેાતાની પદામાં જાય છે. ) ૧૫.
चउदेवि समणी उद्ध-ट्ठिआ निविट्ठा नरित्थिसुरसमणा । इय पण सग परिस सुणं-ति देसणं पढमवतो ॥ १६ ॥ અઃ- ;—માર પદામાંની ( ચડ઼ેવિ ) ચાર પ્રકારની ( નિકાયની ) દેવીએ અને ( સમળી ) સાધ્વીએ ( ઉદૃષ્ટિ ) ઊભી રહે છે અને ( સ્થિત્તુક્ષમળા ) પુરુષા, સ્ત્રીઓ, ચાર પ્રકારના દેવા અને સાધુએ ( વિઠ્ઠા ) બેસે છે. ( 5 ) આ પ્રમાણે ( વમવન્વંતો) પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી ( પળ સત્ત) પાંચ અને સાત મળીને બાર ( E ) પ`દાએ ( ફેરળ ) પ્રભુની દેશનાને ( ધ્રુતિ ) સાંભળે છે. ૧૬.
इय आवस्यवित्ती- वृत्तं चुन्नीइ पुण मुणि निविट्ठा । दो वेमाणिणि समणी, उड्ढा सेसा ठिआ उ नव ॥ १७ ॥
અઃ—( ફ્રેંચ ) આ પ્રમાણે–ઉપલી ગાથામાં કહ્યા પ્રમાણે ( અવક્ષ્ય
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણસંગ્રહ વિત્તીયુ) આવશ્યકની વૃત્તિમાં–ટીકામાં કહ્યું છે, () પરંતુ (ગુરુ) તેની ચૂર્ણિમાં તે એમ કહ્યું છે કે-(મુખ) સાધુઓ (નિવિદા) ઉત્કટિક આસને બેસે છે, (તો
માિિા સમf) વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ બે પર્ષદા (૩) ઊભી રહે છે, (૩) તથા (રેરા) બાકીની (નવ) નવ પર્ષદા (ટિયા) બેસે છે. ૧૭. बीअंतो तिरि ईसाणि, देवच्छंदो अ जाण तइअंतो। तह चउरंसे दु दु, वावी कोणओ वहि इकिका ॥ १८ ॥
અર્થ–(વીવંત ) બીજા વપ્રની મધ્યે (ઉત્તર) તિર્યચે રહે છે. (૪) તથા તેના (f) ઈશાન ખૂણામાં (સેવક) પ્રભુને વિશ્રામ લેવા માટે રત્નમય દેવછંદ બનાવેલ હોય છે. તથા (તવંતો ) ત્રીજા એટલે બહારના વપ્રની અંદર (ગાળ) વાહનો રહે છે. (ત૬) તથા (૩ ) ચતુરર્સ સમવસરણની બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર ( ) ખૂણે ખૂણે (ડુ ટુ વાવ) બબે વા હોય છે, અને (દ્રિ) વૃત્ત-ગળ સમવસરણમાં (શિવ) એક એક વાવ હોય છે. ૧૮. (ચેરસમાં પગથિયાની બે બાજુએ એક એક એમ ચારે દિશાએ બે બે હોય છે. ) વગ-રિત-પત્ત-સામા, સુરવન્નો મવા રચવા ધર્વ-પાર-થથ, સોમ-નમ-વા-ધMયવસ્થા માં ૨૨ આ અર્થ–(ાઇવ) અંદરના રત્નમય વપ્રને વિષે અનુક્રમે પૂર્વાદિ ચાર દરવાજે (ક) પીત, (સિક) શ્વેત, (૪) રક્ત અને(સામા) શ્યામવર્ણવાળા () વૈમાનિક, (૧) વાનયંતર, (ગોરું) જ્યોતિષી અને (માળા) ભવનપતિ નિકાયના () ધનુષ, (દંડ) દંડ, (ર) પાશ અને (જા) ગદાને (હૃ9) હાથમાં ધારણ કરનારા (નોમ) સોમ, () યમ, (ર ) વરુણ અને (ધાવાલા ) ધનદ નામના દ્વારપાળે ઊભા રહે છે. ૧૯.
સમજુતી માટે યંત્ર દ્વારપાળના નામ નિકાય
વણું શસ્ત્ર દિશા | ૧. સેમ વૈમાનિક ૨. યમ વનવ્યંતર
દંડ દક્ષિણ ૩. વરુણ તિષ રક્ત પાશ
પશ્ચિમ ૪. ધનદ ભવનપતિ
શ્યામ ગદા
ઉત્તર -વિના-નિય-પ-
નિરિલિઝ-વળ-વીઝ-નીરામા વિઇ વી ગુમા, ચમચં-ત-પાન-મારવા ૨૦ છે.
ધનુષ
શ્વેત
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણ
૨૩૭
વણ
દિશા
શ્વેત
પાશ
અર્થ –(રીજ) બીજા વપ્રના ચાર દરવાજે એક સરખા નામવાળી (જેવી મા) બબે દેવીઓ પૂવોદિ દિશાના અનુક્રમે ઊભી રહે છે. તે (૩૨ જયા, (વિનાયા) વિજયા, (નિ) અજિતા અને (અપરાતિત્તિ) અપરાજિતા નામની, (મિ) શ્વેત, (૨) રક્ત, (વીન) પીત અને (નિસ્ટામા ) નીલ વર્ણવાળી તથા (સમય) અભય, () અંકુશ, (પણ) પાશ અને (મારા ) મકરાકાર શસ્ત્રને હાથમાં ધારણ કરનારી હોય છે. ૨૦.
સમજુતી માટે યંત્ર. બબે દ્વારપાલિકાના નામ
શત્ર ૧ જયા
અભય પૂર્વ ૨ વિજયા
૨ક્ત
અંકુશ દક્ષિણ ૩ અજિતા પીત
પશ્ચિમ ૪ અપરાજિતા
નીલ
મકર
ઉત્તર આ દેવીઓ કઈ નિકાયની છે તે કહેલ નથી પણ ચારે નિકાયની પ્રથમ ગઢ પ્રમાણે સંભવે છે. तइअ बहि सुरा तुंबरु-खटुंगि-कवाल-जडमउडधारी । पुवाइदारवाला, तुंबरुदेवो अ पडिहारो ॥ २१ ॥
અર્થ – તરૂમ દ) ત્રીજા વપ્રની બહાર ચાર દરવાજે (સુંવર) તુંબરુ, ( નિ) ખાંગી, (વા૪િ) કપાલધારી અને ( માધાપર) જટામુકુટધારી એ ચાર ( TEાવાવાદ્યા ) પૂર્વાદિક દ્વારે ઊભા રહેનારા દ્વારપાળો હોય છે. ( 1 ) તથા વળી ( સુવહેવ) તુંબરુ નામનો દેવ ( ઉદા) પ્રતિહાર છે, કારણ કે પ્રભુ પૂર્વધારવડે પ્રવેશ કરે છે. ૨૧. सामन्नसमोसरणे, एस विही एइ जइ महिड्डिसुरो। सव्वमिणं एगो वि हु, स कुणइ भयणेयरसुरेसु ॥ २२ ॥
અર્થ:-( રામમોસ ) સામાન્ય સમવસરણને વિષે (gણ વિધી ) આ ઉપર કહ્યો તે સર્વ વિધિ જાણુ. (એટલે કે ચારે નિકાયના દેવો પોતપોતાના અધિકાર પ્રમાણે જુદા જુદા કાર્ય કરે છે. ) પરંતુ (૬) જે કઈ (નડુિ ) મહદ્ધિક દેવ (ડુ) આવે તે () તે (પ વિદુ) એકલો પણ (દમિi) આ સર્વ ( ગુજર) કરે છે અને (ચકુસુ ) મહદ્ધિક સિવાય બીજા દેવો
૧ અભય એ શસ્ત્ર નથી પરંતુ કોઈ પણ જીવને અભયદાન આપતી વખતે જેમ હાથ કરવામાં આવે તેવી હસ્તાકૃતિ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રકરણસંગ્રહ
હોય તો ( મા ) ભજના જાણવી એટલે કે તેઓ સમવસરણ કરી શકે પણ ખરા અને ન પણ કરી શકે. ૨૨.
पुव्वमजायं जत्थ उ, जत्थेइ सुरो महिड्डिमघवाई। तत्थोसरणं नियमा, सययं पुण पाडिहेराइं ॥ २३ ॥
અથ– 10 ૩) વળી જ્યાં તે તીર્થકરને આશ્રીને ( યુ ) પહેલાં કઈ વાર ( અનાથં ) સમવસરણ ન થયું હોય, તથા (કલ્થ ) જ્યાં (પુતે મહિમવર્ક) મહદ્ધિક દેવ કે ઈંદ્રાદિક (g) આવે, (તરથ ) ત્યાં તે ( નિયમ ) અવશ્ય ( વાળ) સમવસરણ કરે છે, તે કુળ) અને (grદેવા૬) આઠ મહાપ્રાતિહાર્યાદિક તે ( સથે ) નિરંતર હોય છે. ૨૩.
વિશેષમાં આ પ્રમાણે જાણવું–જે સાધુએ કોઈ વાર સમવસરણ જોયું ન હોય, તેણે બાર એજન દૂરથી પણ સમવસરણમાં આવવું જોઈએ, જે ન આવે તે તેને ચતુર્લઘુ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. તથા પ્રભુ પહેલી પરિસી પૂર્ણ થાય ત્યાં સુધી દેશના આપે છે, ત્યારપછી ત્યાં રાજા મહારાજા તરફથી બળિને પ્રવેશ થાય છે– બળિ લાવવામાં આવે છે. તે બળિ ઉછાળવામાં આવે છે. તેને દેવ, મનુષ્ય વિગેરે સેવે યથાયોગ્ય ગ્રહણ કરે છે. તે બળિના પ્રભાવથી વર્તતા હોય તે સર્વ વ્યાધિઓ દૂર થાય છે અને છ માસ સુધી નવા વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી. બળિક્ષેપ થઈ રહ્યા પછી પ્રભુ પહેલા વપ્રના ઉત્તર દિશાના દ્વારથી બહાર નીકળી બીજા વપ્રના ઈશાન ખૂણામાં રહેલા દેવચ્છેદકને વિષે વિશ્રાંતિ લેવા પધારે છે અને બીજી પોરિસીએ ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસીને ધર્મોપદેશ આપે છે. તેઓ પણ અસંખ્યાતા ભવ કહી શકે છે. ઇત્યાદિક વિસ્તાર શ્રી આવશ્યક સૂત્રાદિકથી જાણવો. दुत्थिअसमत्थअत्थिअ-जणपत्थिअअत्थसत्थसुसमत्थो। इत्थं थुओ लहु जणं, तित्थयरो कुणउ सु(स)पयत्थं ॥२४॥
અર્થ –( દુન્જિન ) દુઃખ પામતા ( રામા ) સમગ્ર (અસ્થિમજ્ઞાન ) અથીજનોના ( રામસ્થરથ ) પ્રાર્થિત-ઈચ્છિત અર્થોના સમૂહને આપવામાં ( ) અત્યંત સમર્થ એવા ( તિથિ ) શ્રી તીર્થકર દેવ ( રહ્યું ) આ પ્રમાણે ( યુ ) સ્તુતિ કરાયા છે, તે ભગવાન ( અંg ) શીધ્રપણે ( i ) ભવ્ય પ્રાણીને (જુ ( ર ) પથં ) મોક્ષપદમાં રહેલા અથવા પોતાના પદમાં રહેલા ( સુપs ) કરો. ૨૪.
| | તિ પૂર્વાર્યત સમવસરળ સ્તર છે કે
Udilllllinik filliliiliitiliLluતાતdim ITE
Page #252
--------------------------------------------------------------------------
________________
En
P
NE
ooooooooooooo UP
श्री क्षमाकुलकम्
नमिऊण पुवपुरिसाण, पसमरससुडियाण पयकमलं । नियजीयस्सणुसहिं, कसायवसगस्स वुच्छामि ॥ १ ॥
अर्थ:-(पसमरससुट्ठियाण ) प्रशमरसभां सारी रीते रडेला (पुवपुरिसाण ) पूर्व पुरुषाना ( पयकमलं ) यरशुम्भसने ( नमिऊण ) नभ२४२ रीने ( कसायवसगस्स ) ऽषायना वश थयेला ( नियजीयस्स ) पोताना वने समभवा योग्य ( अणुसट्ठि) शिक्षाने ( वुच्छामि ) हुं हुं छु. १.
गयमेयज्जमहामुणि-खंदगसीसाण साहुचरियाई । समरंतो कह कुप्पसि, इत्तियमित्ते वि रे जीव ! ॥ २ ॥
अर्थ:-( रे जीव ) डे १ ! ( गयमेयज्ञमहामुणि) भड्डामुनि गन्सुठुभास तथा भेतार्य अने ( खंदगसीसाण ) २४६४सूरिना शिष्योना ( साहुचरियाई ) उत्तम थरित्राने ( समरंतो ) स भारत। थ। -नयुतो सतो ( इत्तियमित्ते वि ) माटसा मात्र सडुन निभित्तथा पशु ( कह कुप्पसि ) शा भाटे अप रे छे ? २.
पिच्छसु पाणविणासे वि, नेव कुप्पंति जे महासत्ता । तुज्ज पुण हीणसत्तस्स, वयणमित्ते वि एस खमा ॥ ३ ॥
अर्थ :- ( पिच्छसु ) तु ले ! (जे महासत्ता) ने महाधैर्य दाणा पुरुषी होय छेते ते ( पाणविणासे वि ) प्राशुनो नाश थये सते पशु (नेव कुष्पंति ) निश्चे अप उरता नथी ( पुण हीणसत्तस्स ) मने ही सत्त्ववाना सेवा ( तुज ) तारा नेवा ( वयणमित्ते वि ) मे वयनमात्रमा पशु ( एस खमा ) भावी ४ क्षमा છે ને ? અર્થાત કેમ ક્ષમા રાખી શકતા નથી ? ૩.
अक्कोस-हणण-मारण-धम्मब्भंसाण बालसुलभाणं । लाभं मन्नइ धीरा, जहुत्तराणं अभावम्मि ॥ ४ ॥
Page #253
--------------------------------------------------------------------------
________________
२४०
प्रशुश्र
अर्थ:-( बालसुलभाणं) अज्ञानीने सुसल सेवा ( अक्कोस ) माझेश, ( हणण ) उनन, ( मारण ) भार ( धम्मब्भंसाण ) तथा धर्मनो नाश-तेना (जहुत्तराणं) अनुङभे (अभावम्मि) अलामां ( धीरा ) धीर पुरुषो ( लाभं मन्नइ ) લાભ માને છે. એટલે અજ્ઞાનીના કરેલા આક્રોશમાં હનનાદિક તા નથી કર્યુ ? અને હનન કરે તેા હજુ મારણુ તા નથી કર્યું–મરણ પમાડવા તેા નથી ? કદી મૃત્યુ પમાડે તે પણ મારા ધબ્રશ તા કર્યા નથી ? એમ ઉત્તરોત્તર અભાવથી લાભને માને છે અર્થાત્ મૃત્યુ પર્યંતના કષ્ટમાં પણ ક્રોધ કરતા નથી. ૪
1
रे जीव ! सुहदुहेसु, निमित्तमित्तं परो जीयाणं पि । सकयफलं भुंजतो, कीस मुहा कुप्पसि परस्स ॥ ५ ॥
अर्थ:- ( रे जीव ) डे ७१ ! ( जीयाणं पि) भवाना भेटले प्रशमोना ( सुदुहे सुभमने विषे ( परो ) अन्य मनुष्य तो ( निमित्तमित्तं ) निमित्त मात्र ४ छे, तेथी ( सकयफलं ) पोतान! रेखा उर्भना जने ( भुंजतो ) लोगवतो थ। ( परस्स ) जीन पर ( कीस मुहा ) शा भाटे गट ( कुप्पसि ) छाप रे छे ? ५.
कोहवसट्टे भंते !, जीवे किं जणइ इय विजाणंतो । भगवइवयणं निल्लज्ज, देसि कोवस्स अवगासं ॥ ६ ॥
अर्थ:——(भंते) डे लगवन् ! (कोहवसट्टे) डोधने आधीन थये। थ। (जीवे) व ( किं जणइ ? ) शु उत्पन्न ४२ छे ? ' सेना उत्तर भाटेनु ( इय भगवइवयणं ) मा भगवतीनु ं वथन ( विजाणंतो ) लशुतो थ। पशु ( निल्लज्ज ) हे निर्स ! ( कोवस्स) डोधने ( अवगासं ) अवाश प्रेम ( देसि ) आये छे ? ६.
શ્રી ભગવતીસૂત્રમાં ક્રોધ કરતા જીવ અનેક પ્રકારના માઠા કને ખાંધે છે વિગેરે સ્પષ્ટ કહેવું છે તે પાઠ સાથે કહે છે
कोहवसट्टे भंते जीवे किं बंधइ ? किं पकरेइ ? किं चिणोइ ? किं उवचिणोइ ? गोयमा ! कोहवसट्टेणं जीवे आउअवजाओ सत्तकम्मपगडिओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ । हस्सकालठिइआओ दीहकालठिइआओ पकरेइ । मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ । अप्पपएसगाओ बहुपए
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષમાકુલકમ
ર૪૧
सगाओ पकरेइ । आउअं च णं कम्मं सिअ बंधइ सिअ नो बंधइ | असाया वेअणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणोइ । अणाइयं च णं अणवयग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरि
॥
अर्थः–( कोहवसट्टे भंते ) 'डे भगवन् ! धने आधीन थयेलेो ( जीवे किं बंधइ ) व शु गांधे ? ( किं पकरेइ ) शु ४२ ? ( किं चिणोइ) शु उहु रे ? (किं उवचिणोइ) शु विशेषे खेहु रे ? ' (गोयमा) 'डे गौतम! (कोहवसट्टेणं जीवे) ओोधने वश थयेले। १ ( आउअवजाओ) आयुष्य उर्भ वने (सत्तकम्म पगडिओ) सात उर्मनी अधृतिमेो ( सिढिलबंधणबद्धाओ ) शिथिल मं धनथी गांधेलीओने ( धणियबंधणबद्धाओ पकरेइ ) गाढ धनवाणीओ। ४रे छे. (हस्सकालठिइआओ ) थोडा अजनी स्थितिवाणीने ( दीहकालठिइआओ पकरेइ ) सांगाअजनी स्थितिवाजी ४रे छे. ( मंदाणुभागाओ ) भंह आगुभाग (रस) वाणी मधेसीने ( तिष्वाणुभागाओ पकरे ) तीव्र अनुभाग (रस) वाणी रे छे. (अप्पपपसगाओ ) थोडा प्रदेशवाणीयोने ( बहुपए लगाओ पकरेइ ) धणुा प्रदेशवाणी ४रे छे. (आउअं च णं कम्मं सिअ बंधइ, सिअ नो बंधइ ) आयुष्यभने स्वथित् गांधे, वथित् न यशु गांधे. ( असायावेयणि च णं कम्मं भुजो भुजो उवचिणो ) अशातावेदनीय भने वारंवार हुरे छे छे. ( अणाइयं च णं अणवयग्गं' ) अनादि अनंत सेवा ( दीहमर्द्ध २ ) दीर्घ -सांगा अजवाजा ( चाउरंतं ) यार गतिवाणा ( संसारकंतारं अणुपरियट्टा ) संसार३५ अटवीभां लभे छे. '
पढमं चिय तं जंतुं, कोहग्गी डहइ जत्थ उववजे । तत्थुप्पन्नो तं चेव, इंधणं धूमकेउ व्व ॥ ७ ॥
स्मर्थः–( धूमकेउ व ) ने अग्नि ( जत्थ उववजे ) यां उत्पन्न याय छे, ( तत्थुप्पनो ) त्यां उत्पन्न थने ( पढमं ) प्रथम तो ( तं चेव इंधणं ) ते
अष्ट ( डहइ ) जाणे छे; ( कोहग्गी ) तेभ डोध३यी अग्नि ( पढमं ) प्रथम ( जत्थ उववज्जे ) ? प्राणीना अ ंत:१२शुभां उत्पन्न थाय छे, ( तत्थुप्पन्नो ) त्यां उत्पन्न थधने ( चिय ) निश्चे ( तं जंतुं ) ते प्राशना आत्मिङ गुणाने ( डहद्द ) जाणे छे. ७.
१ अनवदनं - अनंतं. २ दीर्घाध्वानं. ३ चातुर्गतिकं.
૩૧
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૨
अरणसंग्रह.
रे जीव ! कसायहुआसणेण दडे चारितघरसारे । भमिहिसि भवतारे, दीणमणो दुत्थिउ व्व तुमं ॥ ८ ॥
अर्थ :- ( रे जीव ) हे लव ! ( कसायहुआसणेण ) उपाय३ची अभिवडे पुरीने ( चारितघर सारे ) यरित्र३पी घरसार-घरमांडेनी सार सार वस्तु (दड्डे) मज्ये छते (तुमं ) तु ( भवकंतारे ) लवाटवीभां ( दीणमणो ) हीन भनवाणी (दुत्थि ) दुःश्रीयानी भाइ ( भमिहिसि ) लभीश. ८.
इहयं चिय पच्चक्खं, दुक्खमिणं तुज्झ कोहवसगस्स । पुण परंमि लोए, तं जाणइ जीव ! सव्वन्नू ॥ ९ ॥
जं
अर्थ :- ( जीव ) डे ल ! (कोहवसगस्स) डोधने आधीन सेवा (तुज्झ ) तने प्रथम तो ( दुक्खमिणं ) आा हेमा हुण ( इहयं चिय ) अडि मा भवभां ०४ ( पच्चक्खं ) प्रत्यक्ष छे. (जं पुण) अने ? (परंमि लोए) परखेोऽभांपरमवमां हु. आप्त थवा संभव छे ( तं) ते दुःमने तो ( सधन्नू) सर्वज्ञ ०४ ( जाणइ ) भागे छे..
न मुणंति परं अप्पं, कयमकयं सुंदरं च इयरं वा । धणमित्तनासमरणं, वेरं न गणंति कोहंधा ॥ १० ॥
अर्थ:-( कोहंधा ) डोधथी अध जनी गयेझा मनुष्यो ( परं अप्प ) परने तथा पोताने (न मुणंति) नगुता नथी, ( कयमकथं ) इत्यने तथा अङ्कृत्यने लगता नथी, (सुंदरं च इयरं वा ) सारु अथवा नरसुं लगुता नथी, (धणमित्तना समरणं) तेभन धननाश, भित्रनाश तथा भरण अने ( वेरं न गणंति ) वैर विगेरेने प गणुता नथी. १०.
सपरोभयाण संताव-कारओ कुगइगमणहेऊ अ । पीईवुच्छेअकरो, कोहो तवनियमवणदहणो ॥ ११ ॥
अर्थः-( कोहो ) ङोध छे ते ( सपरोभयाण ) पोताने अने परने तेभ उलयने ( संतावकारओ) संतापना ४२नार छे, ( कुगइगमणहेऊ अ ) तेभ डुगतिनी प्राप्तिनु-हुर्गतिमां भ्रमणुनु अरणु छे, ( पीईवुच्छेअकरो ) तथा प्रेमना पुरनार छे भने ( तवनियमवण ) तप नियम३५ वनने ( दहणो ) भजनारो छे. ११.
નાશ
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષમાકુલકમ
૨૪૩ जं अजियं चरितं, देसूणाए वि पुवकोडीए। तं पि हु कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥ १२ ॥
अर्थ:-(ज) २ (चरित्तं ) यास्त्रि (देसूणाए वि पुषकोडीए) देश Sale पूर्व पर्यत ( अज्जियं ) पान ४२९ मेटवे पाणे डाय (तं पि हु) ते यात्रिने ५ निचे ( मुहुत्तेणं ) से मुहूर्त मात्रमा ( कसायमित्तो)ोधन माधीन थय। ( नरो) मनुष्य ( हारेइ ) री जय छे-ना२५ ४२ छे. १२.
जं अज्जियं समीपल्लवेहि तवनियमबभमाइएहिं । मा हु तयं कलहंता, उलिंचह सागपत्तेहिं ॥ १३ ॥
मर्थ:-(समीपल्लवेहि ) शभीवृक्षना नाना स२५पाइ3143 ४शन ( तवनियमबंभमाइएहिं ) त५, नियम, प्राययं विगेरेथा (जं अजियं) २i पुण्य 80
न युमेट मेहु यु (तयं कलहंता) तेने बहु-रोध २ता था तु (सागपत्तेहिं ) सामवृक्षन घies43 ( मा हु उल्लिंचह ) . ना५ भi. १३. ( શમીવૃક્ષના પત્ર બહુ નાના હોય છે; તેના વડે બહુ ડું એકઠું થાય છે, તેને સાગવૃક્ષના બહુ મોટા પાંદડાવડે ઉડાડતા ક્ષણમાં બધું ઉડી જાય છે.)
पढउ सुअं धरउ वयं, कुणउ तवं चरउ बंभचेराई । तह वि तयं सव्वं पि हु, निरत्थयं कोहवसगस्स ॥१४॥
मथ:-(सुअं) श्रुत ( पढउ ) मा।, ( वयं ) व्रत (धरउ ) धा२६१ ४२, ( तवं ) त५ ( कुणउ ) ४२।, ( बंभचेराई ) प्रायहि (चरउ) भाय। ( तह वि) तो ५४ (तयं सवं पिहु) ते सर्व (कोहवसगस्स) ोधने आधीन थये। भनुष्यने (निरत्थयं ) निरर्थ: थाय छ अर्थात् डोध ४२वाथी सर्व धर्मना सभा नाश थाय छे. १४.
जइ जलइ लोए जलउ, कुसत्थपवणाहओ कसायग्गी। तं चुजं जं जिणवयण-वारिसित्तो वि पज्जलइ ॥१५॥
अथ:-( जइ ) ( लोए) बोभा (कुसत्थपवणाहओ) ४२०३५ ५वनथी पाये ( कसायग्गी) ४षाय३चा अभि (जलइ ) पणे तो ते (जलउ) नले मणी, परंतु (जं जिणवयण ) २ लिनेश्वरना क्यन३ची ( वारिसित्तो वि ) पायथा सीयाय छतi ५५ ( पजलइ ) षाय३पी अभि मणे (तं चुजं ) ते साश्चर्य छे. १५.
Page #257
--------------------------------------------------------------------------
________________
२४४
પ્રકરણસંગ્રહ
हयमम्हाणं नाणं, हयमम्हाणं मणुस्समाहप्पं । जं किर लद्धविवेगा, विचिठिमो बालबालु व्व ॥ १६ ॥
मथ:-( अम्हाणं नाणं ) अभार ज्ञान (हयं ) डायु, (अम्हाणं मणुस्समाहप्पं) सभार भनुष्यपशानु महत्व ५६ (हयं) वायु, (जं किर लद्धविवेगा) ४१२१५ ॐ अमे निश्थे विवे भेजच्या छतi पy ( बालबालु च ) मज्ञानी मानी भाई ( विचिट्ठिमो ) येट४ये छोये. १६. पढिअस्स तस्स मुणिअस्स तस्स सिद्धंतसुद्धबोहस्स। सुहगुरुउवएसस्स य, अवसाणं एरिसं जीव ! ॥ १७ ॥
मथ:-( जीव ) ! ( पढिअस्स ) ते माणस (तस्स मुणिअस्स) तथा ते गणेस ( तस्स सिद्धंतसुद्धबोहस्स ) तथा तने श्रये ते सिद्धांतन। शुद्ध माय (य) वणी ते सामणे ( सुहगुरुउवएसस्स ) शुम शुरुन। उपदेश ते सर्वनु ( अवसाणं ) परिणाम शु ( परिसं ) पावू माव्यु ? अर्थात से બધું છતાં પણ તું ક્રોધ તજીને સમતાને ભજી શકે નહીં ? ૧૭.
अप्पविसुद्धिनिमित्तं, किलिस्ससे ता चएसु कोवरिऊ । विमलत्तमहिलसंतो, कह मज्जसि पंकिलजलंमि ॥ १८॥
मथ:-( अप्पविसुद्धिनिमित्तं ) ! यात्मानी विशुद्धि भाटेने तु (किलिस्ससे ता ) से पामे छ-मेह ४२ छ त (कोवरिऊ) ओघ३५ शत्रुना (चएसु) त्याग ४२. ( विमलत्तमहिलसंतो) निभान छ। तु ( पंकिलजलंमि ) ४६१ मा ( कह मजसि ) भाटे 3 छ ? १८. एगस्स वि निअहिअयस्स जीव ! विनिवारणे जइ न सत्ती । ता कहणु पारभविअं, महारिविनिवारणं तुज्झ ॥ १९ ॥
मथ:-(जीव) ! ( एगस्स ) 3 ( निअहिअयस्स वि ) पोताना हत्यने ५५ ( विनिवारणे) शांत ४२वाभा ( जइ न सत्ती )तारी शति नथा (ता) ता ( तुज्ज्ञ ) ताराथी (पारभविअं) ५२भवमा डरान ४२ना। (महारिविनिवारणं) मोटर शत्रु महोपामिनु निवा२९५ (कहणु) २॥ शते थशे ? १८.
सव्वो वि इह पसंतो, पसंतजणमज्झसंठिओ संतो। सइ कोवकारणे जो, अकोहणो सो इह पसंतो ॥ २० ॥
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષમાંકુલકમ
૨૪૫
मथ:-(इह ) Aawi ( पसंतजणमज्झसंठिओ संतो) शांतनाना मध्यभा २९सो सत। ( सो वि पसंतो) सन शांत डाय छ, ५ (जो) २ (कोवकारणे सइ) चिना ॥२। उपस्थित थये छत ( अकोहणो) स्थित ५७ ओधी न थाय ( सो इह पसंतो) ते ४i परेरे शांत गाय छे. २०. जइ खमसि दोसवंते, ता तुह खंतीइ होइ अवगासो । अह न खमसि ता तुह, अविसयाइ खंतीइ वावारो॥ २१ ॥
मर्थ:-(जइ) ने तु (दोसवते ) हषितने मेटले हपत 6५२ (खमसि ) सभीश-क्षमा ४२रीश (ता तुह खंतीइ) तो ताराम क्षभाना (अवगासो) २०१४ाश-व्या १२ (होइ) थशे. (अह न खमसि) ५ तेने नहीं समे (ता तुह ) ते तारे। ( खंतीइ वावारो) क्षमाना व्यापार ( अविसयाइ) विषय વિનાનો થશે, અર્થાત્ અપરાધીને ક્ષમા કરવી તે જ ક્ષમાને વ્યાપાર છે, અન્યથા તેના વ્યાપારની પ્રવૃત્તિ જ નથી. ૨૧ जइ खमसि तो नमिजसि, छज्जइ नामं पि तुह खमासमणो । अह न खमास न नमिजसि, नामं पि निरत्थयं वहसि ॥२२॥
मथ:- ०१! ( जइ खमसि ) ने तु क्षमा ४६२२० ( तो नमिजसि ) तो तु अन्यथा यहाश अर्थात् त। तने blon नभशे अने (तुह खमासमणो) तार क्षमाश्रम (नामंपि) नाम ५ (छजइ ) शमशे. ( अह न खमसि) भने ले क्षमा नडि ४२ ते (न नमिजसि ) अन्यथा वश नहीं मने (नामं पि) क्षमाश्रम ये नाभने ५५ (निरत्थयं वहसि ) ३ वन ४२नारे। हरीश. २२.
दड्डो अ तवो फुसिओ अ, संयमो मइलिअंच चारित्तं । हारविअं सामन्नं, कोहकसायं वहंतेण ॥ २३॥
मथ:- ०१! ( कोहकसायं वहंतेण ) धि नामना ४ायने न ४२त। सवात ( तवो) तपने (दड्डो अ) पाणीहीधु, (संयमो) संयमन। (फुसिओ अ) नाश ४यो, (चारित्तं ) यारित्रने (मइलिअं च ) भलिन यु भने ( सामनं) श्रमपा (हारविअं) stv-युं अर्थात् यथा तार सर्व नष्ट थयु. २३.
कोहानलवसगाणं, पसमामयभावियाण य हवंति। . इहयं चिय दोसगुणा, नायमचंकारिभट्टित्ति ॥ २४ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
२४६
પ્રકરણસ ગ્રહ
अर्थ :- (कोहानलवसगाणं ) ध३५ अग्निने वश थयेला भने ( पसमामयभावियाण य ) प्रशम३५ अमृतथी लावित थयेला मनुष्याने ( दोसगुणा ) होष अने गुणु ( इहयं चिय ) मा मांग प्रत्यक्ष ( हवंति ) गाय छे. तेनी ५२ ( नायमचं कारिभट्टित्ति ) अभ्यारी लट्टानु दृष्टांत छे. १ २४
एअं खंतीकुलयं, दुद्दमजीवाण सासणं अहवा जो परिभावइ सम्मं, सो पावइ पसमवररयणं ॥ २५॥
अर्थ :- ( दुद्दमजीवाण सासणं ) ने प्राणी हुये हमवा योग्य होय तेने ६भनार ( अहवा ) अथवा अपूर्व शिक्षण३५ ( एअं खंतीकुलयं ) मा क्षभाङ्गुलम्ने ( जो ) ने ( सम्मं ) सारी रीते ( परिभावइ ) लावे छे-वियारे छे (सो) ते प्राणी ( पसमवररयणं ) श्रेष्ट सेवा प्रशभ३५ रत्नने ( पावइ ) पाने छे.
ઈતિ ક્ષમાકુલક સાથે સપૂર્ણ
इन्द्रियविकार ( विषयकषाय ) निरोधकुलकम्
रज्जाइ भोगतिसिया, अट्टवसट्टा पडंति तिरिएसुं । जाईमएण मत्ता, किमिजाई चैव पार्वति ॥ १ ॥
अर्थः- रान्याहिङ लोगतृष्णावाणा मनुष्यो ( अट्टवसट्टा ) आर्त ध्यानने वश थने ( तिरिएसुं ) तिर्यययोनिभां ( पडति ) पडे छे भेटले उत्पन्न थाय छे. દરેક પ્રકારના મદથી કેવી જાતિમાં ઉત્પન્ન થાય છે? તે કહે છે:
(जाईमएण मत्ता ) १ लतिना भट्टे उरीने महोन्मत्त थयेला वा (किमिजाई चेव ) भि लतिने भेटले विश्लेद्रियपणाने निश्ये ( पावंति ) पामे छे. १. कुलमत्ति सियालत्ते, उडाईजोणि जंति रूवमए । बलमत्ते वि पयंगा, वुद्धिमए कुक्कडा हुंति ॥ २॥
अर्थ:- ( कुलमत्ति ) २ गुणभहवाणा ( सियालत्ते ) शियाणीया थाय छे. ( रूवमए) 3 ३पना भहवाना ( उट्टाईजोणि ) उंट विगेरेनी योनिभां ( जंति )
૧ આ દૃષ્ટાંત અમારી છપાવેલી ક્ષમાકુલકાદિ સંગ્રહની બુકમાં છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયવિકારનિરોધ કુલકમ
२४७
उत्पन्न थाय छे. ( बलमत्ते वि ) ४ महवाणा( पयंगा) पतीया थाय छे. ( बुद्धिमए ) ५ भुद्धिना महवा ( कुक्कडा हुंति ) ४४७१ थाय छे. २.
रिद्धिमए साणाई, सोहग्गमएण सप्पकागाई। नाणमएण बइल्ला, हवंति मय अह अइदुट्टा ॥३॥
सी.-( रिद्धिमए ) ६ ऋद्धिना भहे ४शन ( साणाई ) श्वान माहिभा उत्पन्न थाय छे. ( सोहग्गमएण) ७ सोमायना महेशने ( सप्पकागाई ) सर्प तथा । विगेरे थाय छ भने ( नाणमएण ) ८ ज्ञानना महे ४रीने (बइल्ला) म ( हवंति ) थाय छे. ( अ ) मा मा8 ( मय ) मह। ( अइदुठ्ठा ) अति
कोहणसीला सीहा, मायावी बगत्तणम्मि वच्चंति । लोहिल्ल मूसगत्ते, एव कसाएहिं भमडंति ॥४॥
मथ:-(कोहणसीला) ओधना स्वमाया (सीहा) सिंडयोनिमा परे छ. ( मायावी ) मायावी ०१ ( बगत्तणम्मि ) सापणाने ( वञ्चंति ) पामे छे, (लोहिल्ल) साली ७ (मूसगत्ते ) ६२ थाय छे. ( एव ) से प्रमाणे ( कसाएहिं ) ४ाय शने ७१ ( भमडंति ) संसान परिप्रभा ४२ छे. ( मान-मह षाय भाटे ५२ ४ी माया छे. ) ४
माणसदंडेण पुणो, तंदुलमच्छा हवंति मणदुट्टा । सुयतित्तरलावाई, होउ वायाइ बझंति ॥ ५॥
सर्थ:- पुणो ) quी ( माणसदंडेण ) मना 43 शने पाए। (मणदुठ्ठा) हुष्ट भनवाण ( तंदुलमच्छा हवंति) तहणीया भ२७ याय छे. (वायाइ) वयन६.३ रीने ( सुयतित्तरलावाई होउ ) पोपट, तेत२ भने ४ विगरे छन (बझंति ) अभय ४२ छ. ५
काएण महामच्छा, मंजारा उ हवंति तह कूरा । तं तं कुणंति कम्मं, जेण पुणो जति नरएसुं ॥ ६ ॥
स:-( कारण महामच्छा ) यह ४शन मोटाभ२७ ( भ॥२ ) (तह) तथा ( कूरा ) २ मेवा ( मंजारा उ हवंति) ME विगेरे थाय छ भने (तं तं) ते ते सवामी ( कम्मं ) सेवा भने ( कुणंति ) ४२ छ (जेण पुणो) रथी श्रीशन ( नरएसु) न२४भा ( जंति ) जय छे. ६.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રકરણગ્રહ. फासिंदियदोसेणं, वणसूयरत्तणम्मि जंति जीवावि । जीहालोलुअ वग्घा, घाणवसा सप्पजाईसुं ॥७॥
मथ:-( फासिंदियदोसेणं ) २५शेद्रियन षथा ( जीवावि ) । ( वणसूयरत्तणम्मि जंति ) वनमा सुपायाने पामेछ, ( जीहालोलुअ वग्धा ) लिद्रियना वायुपी वाध थाय छ, (घाणवसा) द्रियना था (सप्पजाईसुं) સર્પની જાતિમાં ઉત્પન્ન થાય છે. ૭.
नयाणिदिए पयंगा, हुंति पुण मया सवणदोसेण । एए पंच वि निहणं, वयंति पंचिंदिएहि पुणो ॥८॥
मथ:-(नयणिदिए पयंगा) यक्षुधद्रियना होषयी ५ताया थाय छे. (पुण) मन (सवणदोसेण ) श्रोत्रद्रियना दोषथी (हुंति मया) भृग थाय छे. (एए पंच वि) मा पांये प्रारना प्राी। (पंचिंदिएहि पुणो) पांय द्रिय पैठी मे यिना हषयी ५२२५शन ( निहणं वयंति ) भ२गुने पामे छ. ८
जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहो लोए ॥९॥
मथ:-( जत्थ य ) धर्ममा ( विसयविराओ ) विषयो ५२ वि२४तमा डाय ( वैराग्य डाय ), (कसायचाओ) पायन याय, (गुणेसु अणुराओ) शुणे। ५२ प्रीति डाय अने ( किरियासु अप्पमाओ ) या ४२वामां समाह डाय । सो धम्मो) धर्म (लोए) ने विष (सिवसहो) मोक्षसपने मापनारे। थाय छे. ६. (सिवसुहोवाओ) मेवो ५६ ५४ छ तथा ते यार પ્રકારને ધર્મજ શિવસુખને સ્પષ્ટ ઉપાય છે.
ER
धति द्रियविहि निरोध .. કુલક સાથે સંપૂર્ણ.
ERH
Page #262
--------------------------------------------------------------------------
________________
श्री लोकनालिद्वात्रिंशिका प्रकरण
પ્રથમ ખાલાવાધકર્તાનુ મંગલાચરણુ श्रीमदातं प्रणम्यादौ, जगतः स्थितिदर्शकम् । वक्ष्ये लोकविचारस्य, वार्त्तिकं समयानुगम् ॥
अर्थ :- ( जगतः ) भगतना ( स्थितिदर्शकं ) स्वलावने हेमाडनारा ( श्रीमदाप्तं ) श्री वीतराग लगवानने ( आदौ ) प्रथम ( प्रणस्य ) नमस्कार उरीने ( लोकविचारस्य ) या बेोउना विचारनु ( वार्त्तिकं ) व्याम्यान ( समयानुगम् ) समयने अनुसारे भेटले आगभभां उद्या प्रमाणे ( वक्ष्ये ) डु डडीश.
जिणदंसणं विणा जं, लोअं पूरंत जम्ममरणेहिं ।
भमइ जिओऽणंतभवे, तस्स सरूवं किमवि वुच्छं ॥ १ ॥
अर्थ:-( जिणदंसणं ) श्री तीर्थ १२ हेवना उडेला सभ्यत्व दर्शन अथवा तीर्थ ४२नु हर्शन ते ( विणा जं ) विना ? ( जम्ममरणेहिं ) नन्भ तथा भरणे श्री, (लोअं ) सो भेटले सामान्यपणे यह रासने ( पूरंत ) पूरता थ। ( अनंतभवे ) अनंतलव प्रत्ये ( भमइ जिओ ) व लभे छे. ( तस्स सरूवं ) ते सोनु स्व३५- आहार, संजा, पडोजाई तथा न्नडा ( किमवि) sisथिन्मात्र ( वुच्छं ) हुं छु ं ॥१॥
અન તપ્રદેશી અલેાકાકાશને વિષે રહેલા લેાકના આકારને સામાન્યપણે વણ્ વે છે. वइसाहठाणठिअपय-कडित्थकरजुगनरागिई लोगो । उप्पत्तिनासधुवगुण-धम्माइछदवपडिपुण्णो ॥ २ ॥
अर्थ वसाह ) विशाम मेटले पहोणा भगवाणा ( ठाण) संस्थानने मेटले छाश वसेोववाना समयने विषे नेवा होय तेवा आहारे ( ठिअपय ) स्थाध्या छे में यरयभेो भने ( कडित्थ ) उटिने विषे रामेल छे ( करजुग ) इस्तयुगल भेशे सेवा ? ( नरागिई लोगो) मनुष्यनी आहूति तेनी लेवेो बेोउ छे.
૩ર
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રકરણસંગ્રહ. અહીં વલોવવાના અધિકાર માટે નર શબ્દવડે પ્રાયે સ્ત્રી જાણી લેવી. સ્ત્રી જ્યારે છાશ વલોવે છે ત્યારે બે પગ પહોળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીર્ણ થાય છે, તેની પેઠે લેક પણ નીચે પહોળે પહોળો છે અને ચઢતે ચઢતો મધ્ય ભાગને વિષે સંકીર્ણ છે. વળી વલોવતાં અને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે બે કેણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતો વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તકદિશિ સંકીર્ણ થાય છે તેમ લોક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલોક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી વળી સંકણું થાય છે. તે માટે લેવાનારી સ્ત્રીના આકારનું દષ્ટાંત કહ્યું છે.
એ લેકમાં કયા કયા પદાર્થો છે? તે કહે છે –
(૩ષત્તિ) ઉપજવું, (રાસ) નાશ પામવું અને (યુવકુળ ) નિશ્ચળ રહેવું વિગેરે ગુણે છે જેને વિષે એવા (ધાછિદ્રવાહિgu) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાળ-એ છ દ્રાવડે પરિપૂર્ણ ભરેલ છે. ૨ |
અવતરણ—કેટલાએક પરદશની એમ કહે છે કે લોક બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચબો અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે. તેનું નિરાકરણ કરવા માટે કહે છે – केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो । अहमुहमहमल्लग-ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥३॥
અર્થ – લેક (ન વિ) કેઈએ પણ (૧ ) ઉત્પન્ન કર્યો નથી, ( ધો) કેઈએ પણ ધારણ કર્યો નથી, (અખો ) નિરાધાર રહેલો છે, સર્વ પદાર્થ લેકને આધારે છે. ( નદિો ) કાકાશને વિષે સ્થિત છે, (સરિકો સ્વયંસિદ્ધ છે. હવે એ લોકનો આકાર પ્રકારતરે કહે છે-(અદમુદ) અધમુખ એટલે ઉંધ રાખેલ જે (મદમgT) માટે શરાવ (દિગદજુમાપુ) તેની ઉપર રાખેલા ન્હાના શરાવના સંપુટ ( છો) સરખો આ લોકનો આકાર છે. પાકા पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू । सो चउदसरज्जुच्चो, माघवइतलाओ जा सिद्धी ॥ ४ ॥
અર્થ – ઘરટિ) પહેલાં જે વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકાર લેક કહ્યો તે પગના તળિયાને ઠેકાણે ચારે દિશાએ (૧) સાત રાજપ્રમાણ (વિદ) પહોળો છે; (મા ) અને મધ્ય ભાગ જે પુરુષાકારને વિષે નાભિનું સ્થાન છે ત્યાં એક રાજપ્રમાણુ ચારે દિશાએ પહોળે છે, ( ર) બન્ને હાથની કોણીના
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૫૧
સ્થાનને વિષે પળ ) પાંચ રાજ પ્રમાણ પહેાળા છે. અને (સિતઙેશન્નુ ) મસ્તકને ઠેકાણે એક રાજપ્રમાણ પહાળે છે. ( માધવ તહાઓ ) તે લેાક માધવતી નામની સાતમી નરકપૃથ્વીના તળિયાથી ઉપર (જ્ઞા વિદ્વી ) યાવત્ સિદ્ધ છે ત્યાંસુધી છે અને ( સો ચત્ત રજ્જુથો ) તે ચાદ રાજપ્રમાણ ઊંચા છે ॥ ૪ ॥
અવતરણઃ—હવે પહેાળાઇનુ સ્થાન પ્રમાણુ સાથે કહે છેઃ— सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा । तो वुड्डि बंभजा पण, पुण हाणी जा सिवे एगा ॥ ५ ॥
અ:—( મયવતા) માધવતી જે સાતમી નરકપૃથ્વી તેને તળિએ ચારે દિશાને વિષે ( સજ્જુ ) એ લેાક સાત રાજપ્રમાણ પહેાળા છે, ( વપત્તજ્જાની ) ત્યાંથી પ્રદેશપ્રદેશની હાનિ કરતાં ઉષર તિય`ગ્લાકના ( મદિયરે ના ) મહીતલને વિષે આવે ત્યારે ચારે દિશાને વિષે એક રાજપ્રમાણુ વિસ્તાર છે. તો પુદ્ધિ હંમના પળ ) ત્યાંથી વળી ઉપર જતાં પ્રદેશપ્રદેશની વૃદ્ધિ થાય છે, પાંચમું બ્રહ્મ નામે દેવલાક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજપ્રમાણ પહેાળા છે, ( કુળ ઢાળી ના સિવે ના ) ત્યાંથી વળી પ્રદેશ પ્રદેશ ઘટતા છે, તે જ્યાં સિદ્ધો છે ત્યાં ચારે દિશાએ એક રાજપ્રમાણ પહાળે છે !! ૫ ૫
અવતરણ:--હવે લેાકનાલિકાની સ્થાપનાના ઉપાય કહેતાં પ્રથમ ત્રસનાડીનેા વિચાર કહે છેઃ—
सगवन्नरेह तिरिअं ठवसु पशुडुं च रज्जु चउअंसे । इमरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥ ६ ॥
અર્થ:—(સવન્નદ તિબિં) સત્તાવન રેખા તિી (વસ્તુ) સ્થાપીએ–કરીએ (પશુ‡ ~) અને પાંચ રેખા ઊભી કરીએ. એ પ્રમાણે કરતાં ઊંચપણે (રત્નું ૨૩બંન્ને) એક રાજના ચાર અંશ પ્રમાણુ છપન્ન ખંડ થાય, કારણ કે તિચ્છી સત્તાવન રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના તિતિ ચાર ખંડુ થાય. ચાર ખાંડુએ એક રાજ થાય. તેથી ( તસનારી) ત્રસનાડી ( ફ્Īરજ્જુવિસ્થાચય) લંબાઇ ને પહેાળાઇએ એક રાજપ્રમાણ અને ( ચટ્સ રજુ= ) ઊઁચપણે ચાદ રાજપ્રમાણ જાણવી ॥ ૬ ॥
લાકના મધ્યભાગ જે ત્રસનાડી તેમાં જ એઇંદ્રિયાક્રિક ત્રસ જીવેા જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ ત્રસનાડીની બહાર જે લેાકના વિસ્તાર છે ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા સર્વત્ર વ્યાપી રહેલ છે, તેમજ પેાલાણમાં ખાદર વાયુકાય પણ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પ્રકરણસંગ્રહ. અવતરણહવે ઊર્ધ્વલોકને વિષે ખડુને વિસ્તાર કહે છે – उड्ढे तिरिअं चउरो, दुसु छ दुसु अट्ठ दस य इकिके । बारस दोसुं सोलस, दोसुं वीसा य चउसु पुढो ॥ ७॥
અર્થ –(૩) ઊર્વકની શ્રેણીને વિષે પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથકી ઉપર જે અઠ્ઠાવીશ ખાંડુઆની શ્રેણિ છે, (તિથિં) તેમાં લોકના મધ્યથી ઉપર પહેલી (ગુરુ) બે શ્રેણિને વિષે (as) ચાર ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, પણ ત્રસનાડીથી બહાર નથી. ત્યારપછી તેની ઉપર (કુણ ) બે શ્રેણિને વિષે છ છ ખાંડુઆ છે, એટલે ચાર ખાંડુઆ ત્રસનાડીના અને અકેકે બને પાસાનો ખાંડુએ મેળવતાં છ ખાંડુ થાય છે. ત્યારપછી ઉપર (અટ્ટ ટુ ય
છે) એકેક શ્રેણીને વિષે આઠ ને દશ ખાંડુઓ છે. તેમાં આઠમાં બે ખાંડુઆ બે પાસે અને ત્રસનાડીના ચાર ખાંડુઓ એમ આઠ ખાંડુએ છે. અને દશ ખાંડઆ છે, તેમાં બંને પાસે ત્રણ ત્રણ અને ત્રસનાડીના ચાર મળીને દશ ખંડ છે. ( વાર રોપું) ત્યારપછી બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુએ છે. તેમાં બે બાજુ ચાર ચાર ને મધ્યમાં ત્રસનાડીના ચાર એમ બાર છે પછી (રોણ રોલું) બે શ્રેણિને વિષે સોળ સેળ ખાંડુ છે, તેમાં બે બાજુ છ છ ને વચ્ચે ચાર ત્રસનાડીના એમ સોળ છે. (વીલા ૨ પુલો) તેમજ ત્યારપછી ચાર શ્રેણિને વિષે પ્રત્યેકમાં વીશ વીશ ખાંડુએ છે, તેમાં બે બાજુ આઠ આઠ ને વચ્ચે ચાર ત્રસનાડીના છે. છે છે
અવતરણ –એવી રીતે ઊર્ધ્વ લેકને વિષે પ્રદેશની વૃદ્ધિના ખાંડુએ કહ્યા એટલે અઠ્ઠાવીશ શ્રેણી પિકી ચૂદ શ્રેણિના કહ્યા, હવે બાકીની ૧૪ શ્રેણીમાં હાનિના ખાંડુએ કહે છે – पुणरवि सोलस दोसुं, बारस दोसुं च तिसु दस तिसुष्टु । छडुसु दुसु चउ खंडुअ, सव्वे चउरुत्तरा तिसया ॥ ८॥
અર્થ – grafa aોસ્ટર રોપું) વળી પંદરમી તથા સોળમી એ બે શ્રેણિને વિષે સોળ સેળ ખાંડુએ છે. (વારા રોકું ) સત્તરમી તથા અઢારમી એ બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુઓ છે. (તિલુ રહ) ઓગણીશમી, વશમી, તથા એકવીસમી એ ત્રણે પંક્તિને વિષે દશ દશ ખાંડુએ છે. (નિgz) બાવીશમી, ત્રેવીસમી તથા ચોવીશમી એ ત્રણ પંક્તિને વિષે આઠ આઠ ખાંડુઓ છે. (છ દg ) પચીશમી તથા છવીશમી એ બે શ્રેણિને વિષે છ છ ખાંડુઆ છે અને (કુણુ વડ હંડુ) સત્તાવીશમી તથા અઠ્ઠાવીશમી એ બે શ્રેણિને વિષે ચાર ચાર ખંડુઆ ત્રસનાડીના જ છે. એવી રીતે ઊર્વીલોકની અઠ્ઠાવીશ શ્રેણિના ખાંડુ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૫૩
આનું માન કહ્યું. એ પ્રમાણે ઊલાકના ખાંડુઆ (સને સહત્તા શિક્ષયા) સર્વે મળીને ૩૦૪ થાય છે. ॥ ૮॥
અવતરણઃ—હવે અધેાલેાક સંબ ંધી ખડુની સંખ્યા કહે છે:ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्तपुढवीसु । चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥ ९ ॥
અઃ—( હોલમાા) ચાદ રાજપ્રમાણુના મધ્ય એટલે જે વચ્ચેના પ્રદેશ છે. ત્યાંથી (એરિય) અધેાલાક પ્રત્યે ઉતરતાં (સત્તપુજવીજી) સાત નરકપૃથ્વીને વિષે પ્રત્યેકે ( ચડવવઢાળેલુ ) ચાર ચાર શ્રેણિને વિષે કેટલા કેટલા ખંડુ છે તે કહે છે. અધેાલેાકમાં પહેલી નરકપૃથ્વીની ચારે શ્રેણિમાં ( ૨ ) ચાર ચાર ખાંડુઆ છે, તેવી ચાર શ્રેણીના મળીને સેાળ ખાંડુઆ થાય છે. બીજી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે ( સ ) દશ દશ. ખાંડુઆ છે, તેને ચારગુણા કરતાં ચાલીશ ખાંડુઆ થાય છે. ત્રીજી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે ( સોજ) સાળ સેાળ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં ચાસઠ ખાંડુ થાય છે. ચેાથી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં ( વીસા ) વીશ વીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એ’શી ખાંડુઆ થાય છે. પાંચમી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે ( ચડવીલ ) ચાવીશ ચાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં છન્નુ ખાંડુઆ થાય છે. છઠ્ઠી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે ( વીલ ) વીશ છવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં એક સેા ને ચાર ખાંડુઆ થાય છે. સાતમી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં ( કવીન્ના ) અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં એક સેા ને માર ખાંડઆ થાય છે. એવી રીતે સાળ, ચાલીશ, ચાસઠ, એ’શી, છન્નુ, એક સેા ને ચાર તથા એક સેા ને બાર કુલ ૫૧૨ ખ ુઆ એક માજીના ( દલેાકના) સમજવા । ૯ ।
હવે વિસ્તારનું વિવરણ કરે છે—અધેાલાકમાં સાતમી નરપૃથ્વી સાત રાજપ્રમાણુ, છઠ્ઠી સાડા છ રાજપ્રમાણુ, પાંચમી છ રાજપ્રમાણુ, ચેાથી પાંચ રાજ. પ્રમાણુ, ત્રીજી ચાર રાજપ્રમાણ, બીજી અહીં રાજપ્રમાણ તથા પહેલી નરકપૃથ્વી એક રાજપ્રમાણુ પહેાળી છે. ચારે દિશાઓને વિષે એ વિસ્તાર છે. એટલે પૂર્વથી પશ્ચિમાંત સુધી ને ઉત્તરથી દક્ષિણાંત સુધી એ પ્રમાણે છે. ઊર્ધ્વલાકના વિસ્તાર આગળ કહીશું.
अह पणस्यबारुत्तर, खंडुअ सोलहिअ अट्ठसय सवे । घम्माइ लोगमज्झं, जोयणअस्संखकोडीहिं ॥ १० ॥
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
અર્થ :—એવી રીતે ( ૪ ) અધેાલેાકના સર્વાં ખાંડુઆ એક બાજુના ગણીએ તા ( પળસચવાત્તર) પાંચશે ને ખાર થાય છે, પૂર્વ ઊર્ધ્વ લેાકના ત્રણશે ને ચાર કહ્યા છે, તેને મેળવીએ ત્યારે (હંદુ સોય દુલર સંઘે ) સર્વ મળીને આઠશે ને સોળ ખાંડુ થાય છે. હવે ( જોનમાં ) લેાકના મધ્યનુ સ્થાન કહે છે-(ધમ્મા૬) ધમ્મા નામની પ્રથમ નરકપૃથ્વીને વિષે (લોચનઅÄલોહી) અસંખ્યાત યાજનની કેાડી જઇએ ત્યારે નૈૠયિક મતે લેાકનુ મધ્ય આવે છે. વ્યવહારિક મતે મેરુના મૂળને વિષે ગેાસ્તનાકાર આઠ રુચકપ્રદેશ છે ત્યાં લેાકના મધ્ય ભાગ જાણવા ૫ ૧૦ ॥
૨૫૪
અવતરણ—હવે તિર્થ્યલેાકનુ પ્રમાણ અને અપેાલેાક, તિલાક તથા ઊર્ધ્વલાકમાં શું શું રહેલ છે તે સામાન્યપણે કહે છેઃ—
सगरज्जु जोयणसया-द्वारस उणसगरज्जुमाण इहं । अतिरिअउडलोआ, निरयनरसुराइभावुल्ला ॥ ११ ॥
અ:—લાકના મધ્યથી ઉપર આઠમાં રાજને વિષે સમભૂતલથી નવશે ચેાજન ઊંચા તથા નવશે` યેાજન નાચેા એ રીતે અઢારશે ચેાજનપ્રમાણુ તિય ગ્લાક કહેવાય છે. તેથી (સ્રોવળલયાકારસ ૩૫) એ અઢારશે યાજન ઊણા (સગરન્નુમાન) સાત રાજપ્રમાણુ ઊર્ધ્વલાક કહેવાય છે. તે સહિત કરીએ તે ( લગ્નુ ) સાત રાજપ્રમાણુ ઊ`લાક થાય છે. (ä) અહીં (દ) અધેાલેાકને વિષે (નિત્ત્વ) નારકી પ્રમુખ, ( તિય ) તિયંગ લેાકને વિષે ( 7 ) મનુષ્યાદિક અને (૪૪હોત્રા ) ઊલાકને વિષે ( સુરાદ માત્રુડ્ડા) દેવાદિક રહેલા છે. યદ્યપિ ભવનપત્યાદિક દેવા અધેાલેાકમાં વસે છે તથાપિ ત્યાં નારકી ઘણુા છે, માટે મુખ્ય વૃત્તિએ સામાન્યપણે નારક અધેાલેાકમાં કહ્યા છે. । ૧૧ ।।
હવે વિશેષપણે કહે છેઃ—
अहलोइ निरयअसुरा, वंतरनरतिरिअजोइसतरुग्गी । ટીવી તિરિકોપ, સુરતિદા ૩૪હોમિ ॥ ૨ ॥
અર્થ:—( અદ્દલોક્ નિયંત્રમુત્ત ) નારકી અને અસુર-ભુવનપતિ દેવા અધેાલેાકમાં વસે છે, (ચંતન-તિથિનો સતરની) જંતર, નર તે મનુષ્ય, તિર્યંચ, ચૈાતિષી, વનસ્પતિકાય ને અગ્નિકાય તથા ( નાજુદ્દી તિષ્ઠિોર ) અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તિગ્લાકમાં છે, ( મુલિન્દ્રા ગઠ્ઠોમ ) વૈમાનિક દેવા અને સિદ્ધ ઊર્ધ્વ લેાકમાં રહેલા છે. । ૧૨ ।
૧ વનસ્પતિકાય તે અગ્નિકાયના ઉપલક્ષણુથી પાંચે પ્રકારના સ્થાવરા સમજવા.
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી લોકનાલિદ્રાવિંશિકા પ્રકરણ.
૫૫ इक्विकरज्जु इक्किकनिरय सगपुढवि असुर पढमंतो। तह वंतर तदुवरि नर-गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥
અર્થ – gિ ) એકેક રાજપ્રમાણ (નિર્જ) એકેક નરક પૃથ્વી છે, એટલે (સાપુવિ) સાતે નરકે સાત રાજ રેકેલા છે. તેમાં (અસુર
સંતો) પહેલી નરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. (ત વંતર) તથા ઉપરના ભાગમાં વ્યંતર પણ પહેલી નરક પૃથ્વીમાં જ છે, (તરુવર નર) તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, (f ) ગિરિ એટલે મેરુપર્વતાદિક પદાર્થના સમૂહ છે. ( કોરા ) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના જ્યોતિષી આકાશને વિષે રહેલા છે ! ૧૩ ! छसु खंडगेसु अ दुगं, चउसु दुगं छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविज्जणुत्तरय सिद्धिते ॥१४॥
અર્થ:–લેકના મધ્યથી ઉપર ( છ વંદુ ) છ ખાંડઆના ભાગને વિષે (ii) સધર્મ ઈશાન એ નામના બે દેવલોક છે, એટલે લોકના મધ્યથી દેઢ રાજ ઊંચા બે દેવલોક છે. ત્યાંથી ( ચપણુ ગુi ) ઉપરના ચાર ખાંડુઆને વિષે સનકુમાર તથા માહેંદ્ર નામના બે દેવલોક છે. (ઇસુ જ કgવત્તાર) ત્યાર પછીના છ ખાંડુઆમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્ત્રાર નામના ચાર દેવલોક છે. ત્યારપછીના (૨૩૩ ) ચાર ખાંડુઆને વિષે ચાર દેવલેક અનત, પ્રાણુત, આરણ તથા અશ્રુત નામના છે. (સેરેકુ ગ ) બાકીના આઠ ખાંડૂઆને વિષે (વિરપુ૨ ) નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન છે. તેમાં પ્રથમ ચાર ખાંડુઆને વિષે નવ રૈવેયક છે, ને ઉપરના ચાર ખાંડુઓને વિષે પાંચ અનુત્તર વિમાન છે અને () તેના અંતના ખાંડુઆના છેડાને વિષે સિદ્ધ રહેલા છે. તે ૧૪ છે
અવતરણ –એવી રીતે ઊર્ધ્વલોકને વિષે જે દેવલોકની સ્થિતિ કહી તે વિષે આગમની સાખ કહે છે-તથા રામે
सोहम्मंमि दिवड्डा, अड्ढाइज्जा य रज्जु माहिंदे। વત્તાર તારે, ઘડવુ તે છે ?
અર્થ –લકના મધ્યથી (સોદસ્નેમિ વિવા) સધર્મ દેવલોકે દોઢ રાજ ઊંચું છે, લોકના મધ્યથી (મારે) ચોથા મહેંદ્ર દેવલેકે ( અઢાફિઝ 8 )
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રકરણુસ'ગ્રહ.
અહી રાજ થાય છે; ( ચત્તાર સદૃસ્તરે ) લેાકના મધ્યથી આઠમા સહસ્રાર દેવલાકે ચાર રાજ થાય છે, લેાકના મધ્યથી ( વળઽવ્રુક્) બારમા અચ્યુત દેવલોકે પાંચ રાજ થાય છે અને ( સત્ત હોવંતે ) લોકના મધ્યથી લોકાંતે સાત રાજ થાય છે. ૧૫
ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા ચેાગશાસ્ત્રાદિકના છે. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ, ચર્ણિ અને સ ંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કથન છે.
૧ પ્રથમના એ દેવલાક સુધી આઠમું રાજ
૧ ત્રીજા ચાથા દેવલાક સુધી નવમું રાજ
૧ પાંચમા છઠ્ઠા દેવલેાક સુધી દશમું રાજ
૧ સાતમા આઠમા દેવલાક સુધી અગ્યારમું રાજ
૧ ૯-૧૦-૧૧-૧૨ દેવલેાક સુધી ખારમું રાજ ૧ નવ ગ્રેવેયક સુધી તેરમું રાજ
૧ પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધ–àાકાંત સુધી ચાદમુ રાજ આ પ્રમાણે ઊર્ધ્વ લોકના સાત રાજ કહ્યા છે. તત્ત્વ કેવળીગમ્ય. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિમાં કહે છેઃसम्मत्तचरणरहिआ, सव्वं लोगं फुसे निरवसेसं । सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥ १६ ॥
અર્થ:—— સમ્મત્ત ) સમ્યક્ત્વ એટલે દેવને વિષે દેવની સહણા, ગુરુને વિષે ગુરુની સહણા, દયામૂળ ધર્મ ને વિષે ધર્મની સહણા, (સરળ) એટલે પચાશ્રવથી વિરમણ, પાંચ ઇન્દ્રિયના નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેાભરૂપ ચાર કષાયના ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદડની વિરતિ– એ પ્રમાણે જે સંયમના સત્તર ભેદ, તદ્રુપ જે ચારિત્ર તેણે કરી (રદ્દેિશ) રહિત એવા સંસારી જીવા ( સલ્લું હોના હ્લે નિવૃત્તલ ) ચાદ રાજલોક પ્રત્યે સૂક્ષ્મ તથા ખાદર જીવાયેાનિમાં ક્રતા થકા નિરવશેષપણે ફરસે છે. એટલે ચાદ રાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણુરસી રહેતી નથી. ( સત્ત ય સુચ ) શ્રુતજ્ઞાની—ચાદપૂર્વી જે યતિ છે તે લેાકના મધ્યભાગથી ઊંચે સાત રાજ ફરસે છે, કારણ કે શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સર્વોસિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સર્વાર્થસિદ્ધ લેાકના મધ્યથી કાંઇક ઊણા સાત રાજ છે. તે સ્તાક માત્ર ઊણુ હાવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં જીગમથસંતયાળ, વાઓ ઉદ્દોલો ત્રસદે એમ કહ્યું છે. ટીકાવાળી પ્રતમાં ( સમ્મત્તળલદીશા) એવા પાઠ છે તેના અર્થ =ક્ષાયિક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વ લેાક નિરવશેષપણે કેવલી સમૃઘાત કરે ત્યારે
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિદ્વત્રિશિકા પ્રકરણ
૨૫૭ ફરસે છે. ” ( દ્રા માપ ઉર ૨ વિજ) દેશવિરતિ-આર વ્રતધારી શ્રાવક ચાદ રાજના ચૌદ ભાગમાંથી પાંચ ભાગ ઊર્ધ્વ લોકના ફરસે છે, કેમકે શ્રાવકની ઉત્કૃષ્ટી ગતિ અયુત નામના બારમા દેવલોક સુધી કહી છે. તે બારમું દેવલોક લોકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે તે માટે પાંચ રાજ કહ્યાં છે. ૧૬ ' અવતરણ:-હવે સૂચિરજજુ, પ્રતરરજજુ અને ઘનરજજુનું અનુક્રમે પ્રમાણ કહેવા માટે પ્રથમ સાતમી નરકપૃથ્વીથી માંડીને સૂચિરજજુ કહે છે – अडवीसा छबीसा, चउवीसा वीस सोल दस चउरो। सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥१७॥
અર્થ –(સાવિ) સાતમી નરંકપૃથ્વીને વિષે (કવીસા) અઠ્ઠાવીશ સૂચિરજજુ છે. છઠ્ઠી નરક પૃથ્વીને વિષે (ઇલીસા) છવીશ સૂચિરજજુ છે, પાંચમી નરકપૃથ્વીને વિષે (વીલા) ચોવીશ સૂચિરજજુ છે, જેથી નરકપૃથ્વીને વિષે (વીસ ) વીશ સૂચિરજજુ છે, ત્રીજી નરકમૃથ્વીને વિષે (રોટ) સેળ સૂચિરજજુ છે, બીજી તરકપૃથ્વીને વિષે (ર) દશ સૂચિરજજુ છે, પહેલી નરકપૃથ્વીને વિષે () ચાર (gg) સૂચિરજજુ છે. જે ચાર ખાંડુઆ શ્રેણિબંધ હોય અને પહોળાઈએ એક જ ખાંડુઓ હોય તેને સૂચિરજજુ કહીએ. સાતમી નરકમૃથ્વી ચાર ખાંડુએ ઊંચી છે અને અઠ્ઠાવીશ ખાંડઆ તિથ્વી છે. એ માટે અઠ્ઠાવીશ સૂચિરજજુ જાણવા, એવી સર્વત્ર ભાવના કરવી. હવે એ સાતે નરકપૃથ્વીના સૂચિરજજુનું માન જે પાંચસો બાર ખંડુ છે તેને ચારે ભાંગતાં એક સો ને અઠ્ઠાવીશ થાય છે, તેને (વડ મા ૪) ચારે ભાગ આપીએ તો (71) પ્રતરરજજુનું માન આવે અને તે પ્રતરરજજુના આંકને (૪) ચારે ભાગ આપતાં () ઘનરજજુ આવે. ચાર ચાર ખાંડુઆ ચારે દિશામાં હોય એટલે એક રાજ લાંબે, એક રાજ પહોળો અને પા રાજ જાડો હોય તે પ્રતરરજજુ કહેવાય છે, તથા ચાર ખાંડુઆ જાડાપણે, લાંબપણે તથા પહોળપણે હોય તે ઘનરજજુ કહેવાય છે. પ્રતરરજજુને વિષે સોળ ખાંડુઆ હેાય અને ઘનરજજુને વિષે ચોસઠ ખાંડુઆ હોય. ૧૭.
અવતરણુ-હવે સૂચિરજજુ ને પ્રતરરજજુની સંખ્યા કહે છે – अडवीससयं छसयरि, अह उड्ढे चउजुया दुसय सवे। सुइरज्जु पयररज्जु, दुतीसिगुणवीस इगवण्णा ॥ १८ ॥
અર્થ –(અ) અધોલેકને વિષે પાંચશે ને બાર ખાંડુએ છે, તેને ચારે ભાગ દેતાં (સવીરચં) એક સો ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજજુ જાણવા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રકરણસંગ્રહ.
(૩૮) ઊર્વીલોકને વિષે ત્રણ સો ને ચાર ખાંડુએ છે, તેને ચારે ભાગ દેતાં (છત્તર) તેર આવે તેટલા સૂચિરજજુ જાણવા. અલેકના એકસો અઠ્ઠાવીશ સૂચિરજજુ તથા ઊર્ધ્વલોકના છોતેર સૂચિરજુ બને એકઠા કરીએ ત્યારે (૪૩નુયા ટુરી ) સર્વે બશે ને ચાર સૂચિરજજુ થાય. અધોલોકના એકસો ને અઠ્ઠાવીશ (સુ ) સૂચિરજજુને ચારે ભાગ દઈએ ત્યારે (વજુ કુતીસ) બત્રીશ પ્રતરરજજુ થાય, ઊર્વીલોકના તેર સૂચિરજજુને ચારે ભાગ દઈએ તે (ગુવીર ) એગણીશ પ્રતરરજજુ થાય અને એ બંને મળીને (ફુવાવVor) એકાવન પ્રતરરજજુ થાય. ૧૮
અવતરણું–હવે ઘનરજજુની સંખ્યા કહે છે – घणरज्जु अट्ठ हिट्ठा, पउणपणुड्ढे उभे पउणतेर । घणपयरसूइरज्जू, खंडुअ चउसहि सोल चउ ॥ १९ ॥
અર્થ – દિન) અધોકના બત્રીશ પ્રતરરજજુ છે, તેને ચારે ભાગ દેતાં આઠ આ માટે અધકને વિષે (વ જુ કટ્ટ) આઠ ઘનરજજુ જાણવા. (૩ન્દ્ર ) ઊર્વીલોકને વિષે ઓગણીશ પ્રતરરજજુ છે તેને ચારે ભાગ દેતાં (Targ) પોણા પાંચ ઘનરજજુ આવે, (૩) બંનેના–અધ: તથા ઊર્વીલોકના એકઠા કરીએ ત્યારે (પરેડ) પિણાતેર ઘનરજુ થાય. હવે ઘન, પ્રતર તથા સૂચિરજજુનું માન કહે છે:-(વંડુ saf) ચોસઠ ખાંડુઆન (વા) એક ઘનરજજુ થાય, (ત૮ ) સેલ ખાંડુઆનો એક પ્રતરરજજુ થાય અને (૨૪ સૂર
નૂ) ચાર ખાંડુઆને એક સૂચિરજજુ થાય, એ સામાન્ય પ્રકારે ચતુરસ લેકનું માન દેખાડ્યું. લોકનું સ્વરૂપ તો વૃત્તાકાર મલકને આકારે છે, પણ વૃત્તાકારના ખાંડુઆ યંત્રમાં લખાય નહીં માટે ચોરસ કહ્યા છે ૧૯ છે
અવતરણ:-હવે વૃત્તાકાર મનમાં રાખીને મનકલપનાએ લોકને વિષે ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુનું માન ચોખંડાને હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજજુની સંખ્યા કહે છે – सयवग्गसंगुणे पुण, बिसयगुणयाल हवंति घणरज्जू। सड्ढपणहत्तरिसयं, सद्वृतिसठ्ठी अहुड्ढ कमा ॥ २०॥
અર્થ –(વાઘાણંg ) પિતાપિતાના વર્ગથા ખાંડુઓને ગુણીએ તે આ પ્રમાણે-સાતમી માઘવતી પૃથ્વીને વિષે હેઠલી શ્રેણિએ અઠ્ઠાવીશ ખાંડુઆ છે; તેને અઠ્ઠાવીશના આંકે ગુણીએ ત્યારે સાતશે ને ચોરાશી ખાંડુઆ એક શ્રેણિમાં થાય. એવો ચાર શ્રેણિ છે, તેથી સાતશે ને ચોરાશીને ચારે ગુણતાં ત્રણ
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકાવિંશિકા પ્રકરણ
૨૫૯ હજાર એકસે ને છત્રીશ ખાંડુઆ થાય. છઠ્ઠી નરકમૃથ્વીને વિષે હેઠલની શ્રેણિના છવીશ ખાંડુએ છે. તેને છવીશે ગુણતાં છશે ને છતર થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી છશે છે તેને ચારે ગુણતાં બે હજાર સાતશે ને ચાર ખાંડઆ થાય. પાંચમી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિએ એવીશ ખાંડુઆ છે તેને ચોવીશે ગુણતાં પાંચશે ને છોતેર થાય, એવી ચાર શ્રેણિ છે, તેથી પાંચશે છતેરને ચારથી ગુણતાં બે હજાર ત્રણ ને ચાર ખાંડુઆ થાય. જેથી નરક પૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ વીશ ખાંડુઓ છે. તેને વીશથી ગુણતાં ચાર સો થાય, એવી ચાર શ્રેણિ છે તેથી ચારશે ને ચારે ગુણતાં સળશે ખાંડુ થાય. ત્રીજી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ સોળ ખાંડઆ છે. તેને સાબથી ગણતાં બશે ને છપન થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી બશે છપ્પનને ચારે ગુણતાં એક હજાર ને ચોવીશ ખાંડુ થાય. બીજી તરકપૃથ્વીની છેલ્લી શ્રેણિએ દશ ખાંડુએ છે, તેને દશે ગુણતાં એક સો થાય, એવી ચાર શ્રેણિ છે. તેથી એક સને ચારે ગુણતાં ચારસો ખાંડુઆ થાય. પહેલી નરકપૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ ત્રસનાડીના ચાર ખાંડુઆ જ છે, તેને ચારે ગુણતાં સેળ થાય, એવી ચાર શ્રેણિ છે તેથી સેળને ચારે ગુણતાં ચોસઠ થાય. એટલે પહેલી નરક પૃથ્વીને વિષે ચોસઠ ખાંડુઆ જાણવા. એવી રીતે સાત નરકપૃથ્વીના ખાંડુઓનો વર્ગ કરી સર્વ અંક એકઠા કરીએ તો અગીયાર હજાર બસે ને બત્રીશ અધલોકને વિષે ખાંડ થાય.
- હવે ઊર્વીલોકને વિષે ઘનરજજુના ખાંડુઆનો વિચાર કહે છે-ઉપર લોકના મસ્તકથી શરૂ કરવું. ઉપરની શ્રેણિએ ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, તેને ચારે ગુણતાં સોળ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી સેળને બમણુ કરતાં બત્રીશ ખાંડુઆ થાય. તેની હેઠલની શ્રેણિને વિષે છ ખાંડુએ છે, તેને છગુણુ કરતાં છત્રીસ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી છત્રીશને બમણા કરતાં તેર થાય. ત્યારપછીની શ્રેણિમાં આઠ ખાંડુએ છે, તેથી આઠને આઠગુણા કરીએ ત્યારે ચોસઠ થાય, એવી ત્રણ શ્રેણિઓ હાવાથી ચેસઠને ત્રણગુણું કરતાં એક સો ને બાણું થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશને દશ ગુણા કરીએ ત્યારે એક થાય, એવી ત્રણ શ્રેણિ હોવાથી એકસોને ત્રણ ગુણ કરતાં ત્રણશે ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં બાર ખાંડુઆ છે, તેથી બારને બાર ગુણ કરીએ ત્યારે એક ચુમાલીશ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી એક ચુમાળીશને બમણુ કરતાં બશે ને અઠ્ઠાશી ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં સોળ ખાંડુએ છે, તેથી સોલને સોલથી ગુણતાં બશે ને છપ્પન થાય, એવી બે શ્રેણિઓ હોવાથી ૨૫૬ ને બમણા કરતાં ૫૧૨ ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં વીશ ખાંડુઆ છે તેથી વીશને વશ ગુણ કરતાં ૪૦૦ થાય. એવી ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ ખાંડુઆ થાય. પછીની શ્રેણિમાં ૧૬ ખાંડુએ છે, તેથી ૧૬ ને ૧૬ ગુણું કરવાથી ૨૫૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. પછીની શ્રેણિમાં ૧૨ ખાંડુઆ છે, તેથી ૧૨ ને ૧૨ ગુણ કરવાથી ૧૪૪ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશને દશ ગુણ કરવાથી
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રકરણસંગ્રહ સો થાય, એવી એક જ શ્રેણિ હેવાથી ૧૦૦ થાય. પછીની શ્રેણીમાં ૮ ખેડુઆ છે, તેથી આઠને આઠ ગુણ કરવાથી ૬૪ થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૬૪ થાય. પછીની શ્રેણિમાં છ ખંડુઆ છે, તેથી છને છ ગુણ કરવાથી ૩૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૭ર થાય, પછીની શ્રેણિમાં ૪ ખંડુભ છે, તેથી ચારને ચાર ગુણુ કરવાથી ૧૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. એ સર્વ એકઠાં કરતાં ઊર્ધ્વ લોકને વિષે ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. તેને પૂર્વોક્ત અધોલોકના અગીઆર હજાર બસો બત્રીશ ખાંડુઆની સાથે એકઠાં કરતાં પંદર હજાર બસો ને છ— ખાંડુઆ થાય.
હવે પોતાના વર્ગની સાથે ગુણતાં ચોસઠ ખાંડુએ એક ઘનરજજુ થાય છે, માટે પન્દર હજાર બસો છન્ને ચોસઠ ભાગે વહેંચતા બસો ને ઓગણચાલીશ આવે એટલે એ વૃત્તાકાર લોકને વિષે બશે ને ઓગણચાલીશ ઘનરજુ થાય છે. હિવે અલકના તથા ઊદ્ઘલેકના ઘનરજજુ ભિન્ન ભિન્ન કરીને કહે છે -(રદ્ધTળદત્તરિસર) અધોલોકને વિષે એક ને સાડી પંચેતેર ઘનરજજુ થાય છે અને (ત્તિી ) ઊધ્વલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરજી થાય છે. (૪
મા) એ રીતે અલકમાં ને ઊર્ધ્વલોકમાં અનુક્રમે જાણવા. એ બને એકઠા કરીએ ત્યારે (વિરપુથા દુવંતિ થાકૂ ) બસો ને ઓગણચાલીશ ઘનરજજુ થાય છે ૨૦ છે
" અવતરણ –હવે પ્રતરરજજુની સંખ્યા અને સૂચિરજજુ કેમ થાય? તે કહે છે – चउगुणिअ पयररज्जू, सत्तदुरुत्तरसय दुसयचउपण्णा । अह उढ नव छपण्णा, सवे चउगुणिय सुइरज्जू ॥२१॥
અથ –(અ) અલકને વિષે એકસો ને સાડી પંચોતેર ઘનરાજ છે, તેને (૨ST ) ચારે ગુણતાં હતા ) સાતશું ને બે (પરજૂ ) પ્રતરરાજ થાય, (૩z) ઊર્વીલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરાજ છે, તેને ચારે ગુણતાં (દુરચવરૂપvori) બશેને ચેપન પ્રતરરાજ થાય, અને અધોલોકના તથા ઊર્વકના એકઠા કરીએ ત્યારે (નવ છvVT) નવશે ને છપન પ્રતરરાજ થાય. (રવે કાચ પુરસ્કૂ) એ સર્વ પ્રતરરાજને ગુણ કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. છે ૨૧ છે
અવતરણ –હવે સૂચિરજજુનું માન કહે છે – अडवीससय अडुत्तर, दस सोला अठतीस चावसिा। , इय संवग्गियलोए, तिह रज्जू खंडुआ ऊ इमे ॥ २२ ॥
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧
શ્રી લેકનાલિકાત્રિશિકા પ્રકરણ અથ –અધકને વિષે સાતશે ને બે પ્રતરરજુ છે. તેને ચગુણ કરતાં (અવીરતા પુત્તર) બે હજાર આઠશે ને આઠ સૂચિરજજુ થાય. ઊર્ધલોકને વિષે બશે ને ચેપન પ્રતરરજજુ છે, તેને ચગુણ કરતાં (રજા) એક હજાર ને સોળ સૂચિરજજુ થાય. અધોલક અને ઊર્વકના એકઠા કરતાં (અતીત
વા) ત્રણ હજાર આઠશે ને ચેતવીશ સૂચિરજજુ થાય. (શિ સંવરિયાપ) એ રીતે સંવર્ગિત લેકને વિષે (તિ નૂ) ત્રણ પ્રકારના રજુ-ઘનરજજુ પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા-હવે (હિંદુ = રમે) તેના ખંડુઓ આ પ્રમાણે થાય છે ૨૨ છે'
કેટલા થાય? તે કહે છેएगारसहस दुसया, बत्तासी चउरसहसचउसठ्ठी। अह उड्ढे सव्वे पनरसहस्सदुन्निसयछन्नउआ ॥२३॥
અર્થ –(E) અધોલોકને વિષે ઉપર બતાવેલા આંકને ૪ વડે ગુણતાં (પ્રવાસણ ફુરચા વાતા) અગીઆર હજાર બસો ને બત્રીશ ખાંડુઆ થાય. (૩) ઊર્ધ્વલોકના ઉપર બતાવેલા અંકને ચારવડે ગુણતાં (સંવડા ) ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. (વર્ષ) તે બંને એકઠા કરીએ ત્યારે (નારદરિયા ) પંદર હજાર બશે ને છનું ખાંડુ થાય. ૨૩
હવે તે ખાંડુઓની સંખ્યાની ઉત્પત્તિ સમજાવે છે – अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुढ चउ छह । दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥ - અર્થ –અહીં વીશ શબ્દ ત્રણ ઠેકાણે જેડ, તે આ પ્રમાણે-માઘવતી સાતમી પૃથ્વી આદિ લઈને જે અઠ્ઠાવીશ આદિ અંક તિ૭ શ્રેણિને વિષે છે, તેને (વિપુષ) પોતપોતાને સરખે અંકે ગુણીએ અને પછી (રષદ) ચારગુણ કરતાં જે અંક આવે તે ખાંડુઓની સંખ્યા જાણવી. તે આવી રીતે સાતમી નરકપૃથ્વીને તળીએ (મરઘીર) અઠ્ઠાવીશ છે તેને અઠ્ઠાવીશથી ગુણતાં સાતશે ને ચોરાશી થાય. તેને ચારગુણ કરતાં ૩૧૩૬ થાય. છઠ્ઠીએ ( છવીસ) છવીશ છે તેને છવાશથી ગુણતાં છશે ને છતર થાય. તેને ચારગુણા કરતાં ર૭૦૪ થાય. પાંચમીએ (કવીસ ) ચોવીશ છે તેને ચોવીશથી ગણતાં પાંચશે ને છોતેર થાય. તેને ચારગુણ કરતાં ૨૩૦૪ થાય.. ચોથીએ (વીલા) વશ છે તેને વિશથી ગુણતાં ચારશું થાય. તેને ચાર ગુણ કરતાં ૧૧૦૦ થાય. ત્રીજીએ (દસ) સેળ છે તેને સળથી ગુણતાં બસે ને છપ્પન થાય. તેને ચારગુણ કરતાં ૧૦૨૪ થાય.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રકરણસંગ્રહ.
બીજીએ (8) દશ છે તેને દશથી ગુણતાં એકસો થાય. તેને ચાર ગુણ કરતાં ૪૦૦ થાય. પેલીએ (ર૪) ચાર છે તેને ચારથી ગુણતાં સેળ થાય. તેને ચાર ગુણ કરતાં ચોસઠ થાય. એ સાતે પ્રથમના સ્થળના અંકોને એકઠા કરીએ ત્યારે બે હજાર આઠશે ને આઠ થાય. તેવી દરેક ઠેકાણે ચાર શ્રેણી છે માટે ગુણ કરતાં સરવાળે અગીઆર હજાર બશે ને બત્રીશ થાય. (સદ ) એ અધલોકના ખંડુ જાણવા. - હવે (૬) ઊર્ધ્વલોકના ખાંડુઓ કહે છે તે આવી રીતે–ચાર, છ, આઠ, દશ, બાર, સેળ તથા વીશ એ અંકોને સરખા અંકથી ગુણવા, તે આવી રીતે(૨૪) ચારને ચાર ગુણા કર્યાથી સોળ થાય. (૪) છને છ થી ગુણતાં છત્રીશ થાય. (૬) આઠને આઠથી ગુણતાં ચોસઠ થાય. (૪) દશને દશથી ગુણતાં એક સો થાય. (ચાર) બારને બારથી ગુણતાં એકસો ચુમાળીશ થાય. ( ૪) સેળને સળથી ગુણતાં બસો ને છપ્પન થાય. (વીસા) વીશને વિશથી ગુણતાં ચારશે થાય. હવે ઉપરથી નીચે ઉતરતાં ૧૬ ની બે શ્રેણિ હોવાથી ૩ર થાય. ૩૬ ની બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ૬૪ ની ત્રણ શ્રેણિ હોવાથી ૧૯૨ થાય. ૧૦૦ ની ત્રણ શ્રેણિ હોવાથી ૩૦૦ થાય. ૧૪૪ની બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ૨૫૬ ની બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. ૪૦૦ ની ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ થાય. ત્યાંથી ઘટતી સેળને સોળે ગુણતાં ૨૫૬ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. બારને બાર ગુણ કરતાં ૧૪૪ થાય, તેવી બે શ્રેણિ હેવાથી ૨૮૮ થાય. દશને દશ ગુણ કરતાં ૧૦૦ થાય તેવી એક શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. આઠને આઠ ગુણ કરતાં ૬૪ થાય. તેવી એક શ્રેણિ હોવાથી ૬૪ થાય. છને છ ગુણ કરતાં ૩૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ચારને ચાર ગુણુ કરતાં ૧૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. સર્વ એકઠા કરીએ ત્યારે આ અઠ્ઠાવીશ શ્રેણિના ચાર હજાર ને ચેસઠ ઊર્ધ્વલોકના ખાંડુઓની સંખ્યા થાય. અધોલકના તથા ઊર્વીલોકના ખાંડુઓ એકઠા કરીએ ત્યારે પંદર હજાર છો ને છનું થાય. એ ૨૪
અવતરણ–વળી પ્રકારાંત વર્ગ કરવાનો વિધિ ગાથાએ કરીને કહે છે – चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए। समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥२५॥
અર્થ:–લેકના મસ્તકને વિષે ઉપરની તિરછી શ્રેણિએ (૨૪) ચાર ખાંડુઆ છે. સાતમી નરકપૃથ્વીની છેલ્લી શ્રેણિ (અફવા ) અઠ્ઠાવીશ ખાંડુઆની છે. એમ ચારથી આદિ લઈને છેલ્લી છપ્પનમી શ્રેણિ અઠ્ઠાવીશ ખાંડુ આની છે. એટલે પુરુષાકાર લોકને વિષે તિથ્વી ( Hur ) છપ્પન પ્રતરની શ્રેણિ છે. આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યોથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે, કુલ છપ્પન શ્રેણિ છે તેમાં જે શ્રેણિને વિષે તિઅછી શ્રેણિના જેટલા ખાંડુએ છે, તેને
Page #276
--------------------------------------------------------------------------
________________
mann
શ્રી લેકનાલિદ્વાર્નેિશિકા પ્રકરણ
૨૩ ( સંકળિs fugfમ૪િ૪) તેટલા અંકથી ગુણીએ, જેમકે સવની ઉપરની મસ્તક શ્રેણિને વિષે ચાર ખાંડઆ તિર્થો છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપને શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પૂર્વોક્ત પંદર હજાર બશેને છખાંડુઓની સંખ્યા થાય.
હવે ખાંડઆનું માપ કહે છે –
(નમકીfgવેદા) લાંબાણે, પહોળાઈએ, તથા જાડાપણે કુંભીની પેઠે સરખા હોય એટલે પહોળા, લાંબા તથા જાડા પા રાજ પ્રમાણુ હોય તે ખંડુ કહીએ. એવા (૩મો સંદુ નેતા) ઊર્વલોક તથા અલોકના સર્વ ખાંડુઆ જાણવા. ૨૫
અવતરણ -હવે વૃત્તાકાર લેકને ઘન કરવાની વિધિ કહે છે – दाहिणपासि दुखंडा, उ8 वामे ठविज विवरीआ । नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दीहुच्चे ॥ २६ ॥
અર્થ:-(૩૬) ઊર્ધકને વિષે ત્રસનાડીથકી (કલિ) દક્ષિણ બાજુએ એટલે જમણી બાજુના (ટુds) બે ખંડ છે તે ઊર્ધ્વલોકને વિષે જ્યાં કેણીની જગે છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ. એટલે ઉપરના ખંડને વિષે સોળ શ્રેણીઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે ખંડ છે, તે ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીની બહાર (થાને વિષ વિરામ) ડાબી બાજુને વિષે ઊલટા કરી નાખીએ. તે આમ-ઉપરના ખંડની કૃપંરની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કૂપરના જે દિશા તે લોકના મધ્ય તરફ કરીએ. એટલે હેઠેનો ખંડ ઉપરની દિશાએ તથા ઉપરનો ખંડ હેઠલી દિશાએ સ્થાપીએ. ત્યારે (નાદિય) ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો (તિજ્ઞ) ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે–ત્રસનાડીથી બહાર કૂપરને ઠેકાણે જમણી બાજુએ આઠ ખાંડુના તિર્થો છે તેના બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ (પિડુ ગાથા) પહોળાઈએ થાય અને (રર વીદુ) દીર્ઘ એકલે ઊંચપણે સાત રાજ થાય. ૫ ૨૬
हिहाउ वामखंडे, दाहिणपासे ठविज विवरीअं । उवरिम तिरज्जुखंडं, वामे ठाणे अहो दिजा ॥ २७ ॥
અર્થ –(દિદાસ કામરે) અધોલેકમાં ત્રસનાડીની ડાબી બાજુને જે આખો ખંડ છે, તે ( agoga વષ વિવરણં ) વિપરીત એટલે અવળે અથવા ઊંધો ત્રસનાડીની જમણી બાજુને વિષે સ્થાપીએ, એટલે અલોકને
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રકરણસ’ગ્રહ.
વિષે જમણી બાજુએ તિસ્થ્ય ચાર રાજ, અને લાંખપણે સાત રાજ થાય. તે આ પ્રમાણે–ત્રસનાડીથી જમણી બાજુમાં અધેાલોકની હેઠે માર ખાંડુઆ છે; તેના ત્રણ રાજ અને ત્રસનાડીનું એક રાજ, એમ ચાર રાજ થાય. પછી (મિ) ઊર્ધ્વલોકના તિર્થ્રો (તિઝુલંક) ત્રણ રાજ પહેાળા ને લાંબે સાત રાજ પ્રમાણ ખંડ છે તે (યામે ટાળે અને વિજ્ઞા ) અધેાલોકમાં જે ત્રસનાડી છે તેની ડાબી બાજુએ દઇએ, એટલે સર્વત્ર પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, તથા ઉત્તર દિશાએ ઊઁચપણે તથા જાડપણે સાત રજ્જુ પ્રમાણુ ઘનલોક થાય. ૫ ૨૭ ॥
इय संवट्टियलोओ, बुद्धिकओ सत्तरज्जुमाणघणो । सगरज्जु अहिय हिट्ठा, गिहिअ पासाइ पूरिज्जा ॥२८॥
અર્થ :-( ફ્રેંચ સદિયોો ) એ પ્રકારે આ સ ંવર્તિત લોક ( યુદ્ધ શો) બુદ્ધિએ કરેલા–મનકલ્પનાએ કરેલે (સત્તરજ્જુમાળયો) સાતરાજ પ્રમાણ ઘન થયા. (સારત્નું) સાત ઘનરન્તુ કરતાં લાંખપણે પહેાળપણે તથા ઊંચપણે જ્યાં (દિય) અધિક ખડુએ હાય તે ! ftgબ ) લઇને (ત્તિા ) નીચે જે જગાએ આછું હાય તે ( પાલાર્ તિજ્ઞા) પાસે પૂરીએ. એવી રીતે ચેારસ સાત ઘનરન્તુ પ્રમાણ લેાક થાય એ લેાકનાળિકા ચારસ નથી, વૃત્તાકાર છે, પણ ઘનલાક વૃત્તાકાર લખાય નહીં; તેથી ચારસ પ્રમાણુ આપેલ છે! ૨૮ ।
અવતરણ:—હવે એવી રીતે સાતરાજ ઘનીકૃત લેાકને વિષે ઘનરજી, પ્રત૨ર, સૂચિરજ્જુ અને ખાંડુઆની સંખ્યા કેટલી જોઇએ ? કહે છે.
घणरज्जु तिसय तेयाल तेर बावत्तरीय पयर सूई । चउपन्नअडसि खंडुअ, सहसिंगवीसा नवदुपन्ना ॥ २९ ॥
અર્થ:— ્ થળરન્તુ તિલય તેયાહ ) એ સાતરાજ પ્રમાણુ ઘનીકૃત ચારસ લેાકને વિષે ત્રણશે ને તેતાળીશ ઘનરન્તુ થાય. ( તેર વાવત્તીય ચર) એક હજાર ત્રણશે ખાંતેર પ્રતરરજ્જુ થાય. ( સૂર્ફ ચડપન્નક્ષત્તિ) પાંચ હાર ચારશે ને અઠ્ઠાશી સૂચિરજ્જુ થાય અને (અંકુલ સત્તિાવીલા નવદુપન્ના ) ખાંડુઆ એકવીશ હજાર નવશે ને બાવન થાય. ।। ૨૯ ।
અવતરણઃ—હવે એ રીતે ધનરજી, પ્રતરરજન્તુ, સૂચિરજ્જુ અને ખાંડુઆ આણવાની રીત ગાથાએ કરીને કહે છે.
सगवग्गे सग चउ तिग-गुणिए उभय अह उड्ड खंडु घणा । छन्नउअसय सीयाल, चउगुणिए पयरसुइअंसा ॥ ३० ॥
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી લોકનાલિદ્ધાત્રિશિકા પ્રકરણ.
૨૬૫
અર્થ –એ સાત ઘનરજજુ પ્રમાણ સમરસ જે લેક છે તે (રાવ) સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. એવી ઓગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાશને ( ) સાતથી ગુણતાં ત્રણશે ને તેતાલીશ ઘનરજજુની સંખ્યા થાય. પછી ઘનરજજુનો આંક (તિ) ત્રણ વાર (૨૩rg) ચે ગુણે કરીએ ત્યારે અનુક્રમે (૩મા ) અધલોક તથા ઊર્ધ્વલકના પ્રતરરજજુ, સૂચિરજી તથા ખાંડુઓની સંખ્યા આવે. તે આ પ્રમાણે-ત્રણસેં સેંતાલીશ ઘનરજજુને ચગુણા કરીએ ત્યારે એક હજાર ત્રણસેં ને તેર પ્રતરરજજુ થાય. તે પ્રતરરજજુનો આંક ગુણ કરીએ ત્યારે પાંચ હજાર ચારોં ને અડ્યાશી સૂચિરજજુ થાય. તથા સૂચિરજજુના આંકને ગુણે કરતાં ખાંડુઓની સંખ્યા એકવીશ હજાર નવશે ને બાવન થાય.
હવે અધેલક તથા ઊર્ધ્વકની જુદી જુદી ઘરજજુ, પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખાંડુઓની સંખ્યા કહે છે. (૩મદ્ ) અધલકને વિષે (છાબરા) એક સે છનું (વા) ઘનરજુ થાય. સાતને સાતથી ગુણતાં ઓગણપચાશ તેને ચારગુણું કરતાં એક સે છ— ઘનરજજુ થાય. (૬) ઊદ્ધકને વિષે તે જ ઓગણપચાસને ત્રણ ગુણ કરતાં (ફીવાદ) એક ને સુડતાલીશ ઘનરજજુ થાય. બંનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણ વાર ( ગુલાઇ જયપુર
1) ગુણ કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખાંડુઆનું માન અધલોક પ્રમાણને તથા ઊર્ધ્વલોકને વિષે ભિન્ન ભિન્ન આવે છે. | ૩૦ |
અવતરણઃ-અધેલક તથા ઊર્બલેકના ખાંડઆ વિગેરેની સંખ્યા ભિન્ન ભિન્ન સંગ્રહ કરીને કહે છે – सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना । पण चउआलजुआ बारसहस चउणवइसयहिआ ॥ ३१ ॥
અર્થ:–અધોલોકને વિષે એક સો ને છનું ઘનરજજુ છે તેને ગુણ કરીએ ત્યારે ( રૂઢ ) સાતશે ને ચેરાશી પ્રતરરજજુ થાય. ઊદ્ગલોકને વિષે ૧૪૭ છે તેને ગુણ કરીએ ત્યારે પ્રકારની ) પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરજજુ થાય. અોલોકને વિષે સાતશું ને ચોરાશી પ્રતરરજજુ છે તેને ગુણા કરીએ ત્યારે (ત્તાક છત્તીસ) ત્રણ હજાર એક સે ને છત્રીશ સૂચિરજુ થાય. ઊદ્ગલોકને વિષે પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરજજુ છે તેને ગુણ કરીએ ત્યારે ( તિવિવાઘન્ના ) બે હજાર ત્રણ સો ને બાવન સૂચિરજજુ આવે. હવે અધોલોકને વિષે (૩૧૩૬ ) સૂચિરજજુ છે તેને ગુણુ કરીએ ત્યારે (ા માગુમા વાત્સલ) બાર હજાર પાંચશે ને ચુમ્માળીશ ખાંડુ થાય. ઊર્વિલોકને વિષે (૨૩૫૨ ) સૂચિરજજુ છે
ar
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રકરણસંગ્રહ.
તેને ચેાગુણા કરીએ ત્યારે ( ચગળવજ્ઞયવૃત્તિા ) નવ હજાર ચારસાને આર્ટ ખાંડુઆ થાય. અધેાલોકના ( ૧૨૫૪૪) ને ઊર્ધ્વલોકના ( ૯૪૦૮ ) એકઠાં કરતાં (૨૧૯૫૨ )ની પૂર્વોક્ત સંખ્યા થાય.
અધેાલોકના ( ૩૧૩૬ ) સૂચિરત્રુ ને ઊર્ધ્વલોકના ( ૨૩૫૨ ) સૂચિરસ્તુ તેને એકઠાં કરતાં ( ૫૪૮૮ ) સૂચિરજ્જુ થાય. અધેાલોકના પ્રતરરન્તુ ( ૭૮૪ ) ઊર્ધ્વલોકના પ્રતરરજ્જુ ( ૫૮૮ ) તેને એકઠા કરતાં ( ૧૩૭૨ ) થાય. અધેાલોકના ઘનરન્તુ ( ૧૯૬ ) ઊર્ધ્વ લોકના ઘનરજી ( ૧૪૭ ) તેને એકઠા કરતાં ( ૩૪૩ ) થાય.
અહીં સાતરાજ ઘનમાં ત્રણશે' ને તેંતાળીશ ઘનરાજ જોઇએ, પરંતુ ચાદરાજના તેટલા ઘનરાજ નથી; માત્ર ખશે ને એગણચાળીશ રાજ છે. તેથી એક સા ચાર ધનરન્તુ અધિક જોઇએ, તેના ખાડુંઆ નથી. વળી એક વાત વિશેષ એ છે કે એ ઘનલોક ચારસ કર્યા છે, અને લોક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા કપાઇ જાય–એછા થાય તેથી ચારસ ખંડુ વિગેરેનું પ્રથમ પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, આછું થાય. એ ચેારસનું જે પરિમાણુ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકાર લોકનું માન મનમાં ધારીને કહ્યું છે. એના નિર્ણયની વાત તા જ્ઞાની જાણે.
અસંખ્યાત ચેાજનનું એક રાજ થાય છે. અથવા સહસ્ર ભાર લોહના ગોળા કેઇ એક મહદ્ધિક દેવ પેાતાની શક્તિએ કરી આકાશમાંથી નીચે નાખે કે જે ગોળા છ માસ, છ દિવસ, છ પહેાર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળું એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓને વિષે રાજનું પ્રમાણુ જાણવુ. ૩૧
इय पयरलिहियवग्गियसंवट्टियलोगसारमुवलब्भ । सुअधम्मकित्तिअं तह, जयह जहा भ्रमह न इह भिसं ॥ ३२ ॥
અઃ—( ચ ય એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું ( હિદિય વય ) લિખિત, વગિત અને ( સર્વાદયોગસાનુવરુઘ્ન ) સવર્તિત એવા જે લોક તેને સાર-તત્ત્વજ્ઞાનવિચાર-યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્ગુરુથી પામીને ( સદ્ જ્ઞયદ ) તે પ્રકારે યત્ન એટલે ઉદ્યમ કર કે ( જ્ઞદ્દા ) જેથી ( ૬૪ ) આ લોકમાં ( મિત્રં ) અનંત જન્મ-મરણ પામતાં થકાં વારંવાર અત્યપણે ( અમદ્ 7 ) ફ્રીને ન ભમવું પડે. આવે તીર્થંકર, સકલ વહિતકર, પરમ પરમેશ્વરના ભવ્ય જીવને ઉપદેશ છે. આ લોકના સાર ( સુલધર્માશિવં ) તે શ્રુતધર્મ માં એટલે સિદ્ધાંતમાં જ્ઞાનના બળે કરી જ્ઞાનવાન તીર્થ કરે કહેલા છે. ૩ર.
Page #280
--------------------------------------------------------------------------
________________
२६७
શ્રી લક્વલ્પબહુત પ્રકરણ. श्रीमदाप्तोक्तविधिना लोकनालस्य वार्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥१॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना। असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भृशम् ॥२॥ युग्मम् ॥
શ્રીમાન આસ(તીર્થકર )ની કહેલી વિધિવડે આ લોકનાળ પ્રકરણનું વાર્તિક ધીમિત્ર (બુદ્ધિમાન) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઈ અસંગત કહેવાયું હોય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનોએ સારી રીતે શેધવું. ૧-૨
ઈતિશ્રી લોકનાલિદ્વાર્વિશિકા પ્રકરણ સાથે સમાસ
श्री लघ्वल्पबहुत्वप्रकरणम् ।
पपुदउ कमसो जीवा, जल वण विगला पणिदिआ चेव । दउपुपासुं पुढवी, दउ सम तेऊ पुपासु कमा ॥१॥ पूपउदासुं वाऊ, सत्तण्ह जमुत्तरेण माणसरं । पच्छिम गोयमदीवो, अहगामा दाहिणे झुसिरं ॥२॥
વ્યાખ્યા–(ggs જમણો) પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ ને ઉત્તર દિશામાં છો અનુક્રમે સ્તોક, બહુ, બહતર ને બહુતમ જાણવા. હવે તેનું કારણ કહે છેજળ, વનસ્પતિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય ને સંજ્ઞી અસંજ્ઞી પંચેંદ્રિય આ સાતેનું જળમાં પ્રચુરપણું હોય છે. (ઝિમ) પશ્ચિમમાં સૂર્યના અસંખ્યાતા દ્વીપ અને (જોયવી) ગૌતમ દ્વીપ હોવાથી જળ થોડું છે. પૂર્વમાં તેના કરતાં જળ વધારે છે. જો કે પશ્ચિમમાં જેટલા સૂર્યના દ્વીપ છે તેટલા જ પૂર્વમાં ચંદ્રના દ્વીપ છે, પરંતુ ગતમદ્વીપ પૂર્વમાં નથી તેથી જળ પ્રચુર છે તેથી (સરપ૬ ) સાતે જાતિના જીવ ત્યાં પ્રચુર છે. દક્ષિણમાં તે કરતાં પ્રચુરતર જળ છે, કારણ કે તે દિશાએ સૂર્ય-ચંદ્રના દ્વીપે ને મૈતમદ્વીપ નથી. ( કમુtr
Page #281
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
માનન) ઉત્તરમાં પ્રચુરતમ જળ છે, કારણ કે તે દિશાએ માનસ સરોવર સંખ્યાતા જન કોટાકોટી પ્રમાણ છે, તેથી ત્યાં જળ ઘણું છે. જળ પ્રમાણે બીજા છએ પ્રકારના જીવોનું અલપબહુત સમજવું.
(૨૩છુપાયુ પુવા) દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશાએ પૃથ્વીકાય છે અનુક્રમે વધતા વધતા છે. તેનું કારણ કહે છે-દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવન વધારે છે તેથી પિલાણ ઘણું હોવાથી પૃથ્વીકાય જીવો થડા છે. ઉત્તરમાં તેટલા ભવનો ઓછા હોવાથી પોલાણ ઓછું છે તેથી પૃથ્વીકાય જીવો પ્રચુર છે. પૂર્વમાં ચંદ્રના અસંખ્યાતા દ્વીપે હોવાથી પૃથ્વીકાય જી પ્રચુરતર છે અને પશ્ચિમમાં અસંખ્યાતા સૂર્યના દ્વીપ ઉપરાંત ગૌતમીપ વિશેષ હોવાથી પૃથ્વીકાય છે પ્રચુરતમ છે.
( સમ તેમ પુvrg મા) તેજસ્કાય જીવ દક્ષિણ ને ઉત્તરમાં ભારત એરવત ક્ષેત્ર સરખા હોવાથી સરખા છે. તે બે દિશામાં કઈક જ વખત તેઉકાયને સદ્ભાવ હોય છે, બાકી ઘણે કાળ યુગલિકનો હોવાથી તે બે દિશામાં બાદર તેઉકાયને અભાવ હોય છે તેથી થોડા કહ્યા છે. પૂર્વ દિશામાં તેઉકાય બહુતર હોય છે, કારણ કે તે બાજુ પાંચ મહાવિદેહમાં સદેવ તેને સદ્ભાવ છે. પશ્ચિમ દિશામાં બહુતમ છે, કારણ કે તે તરફ અધોગ્રામ હોવાથી અને એક હજાર યોજન ઉંડાણ હોવાથી ભૂમિ પ્રચુર છે તેથી ગામે પણ ઘણું છે તેથી તેઉકાયની પ્રચુરતા છે. | (Fપાછું વાક) પૂર્વ દિશામાં વાયુકાય છેડા છે. પોલાણ ઓછું હોવાથી પશ્ચિમમાં (અનામ)અધોગ્રામ હોવાને લીધે પોલાણ વધારે હોવાથી વાયુકાય
જો પ્રચુર છે. ઉત્તર દિશામાં ભવનપતિના ભવન હોવાથી પિલાણ વધારે છે તેથી વાયુકાય પ્રચુરતર છે અને (રાળેિ) દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવનો ઉત્તર કરતાં વધારે હોવાથી (ર૪) પિલાણ વધારે હોવાને લીધે વાયુકાય છે પ્રચુરતમ છે.
( આ પ્રકરણની અવચરીને આધારે આ અર્થ લખેલ છે. )
( ઈત્તિ લધ્વ૯૫બહુત્વ પ્રકરણ સાથે સમાપ્ત
Page #282
--------------------------------------------------------------------------
________________
dorm)nu) --) Wrom some Kum me on +3+22++++)
'a)X +++tJ mis)" *m)
X
••••••••••••• ++++
ઉર્ધ્વ લોકના વીત
ખડુ
૧૬
૧૬
૩૬
૩૬
*
૬૪
૪
૧૦૦
૧૦૦
૧૦
૧૪૪
૧૪૪ ૨૫૬
૨૫
૪૦૦
૪૦૦
૪૦૦
૪૦૦
પર
૨૫૬
૧૪૪
૧૪૪
૧૦૦
૪
૩
૩૬
૧૬
૧૬
rot
(472)
ર
26
r
2.
al
21
تھے
+++++5X++++ma+mMX+++++5* %++++5* *** **** %++++
લાકનાલિકા.
નથ
પણ પ્રભા
ક
સરના
મા
< FtC
સઃસમ
tretche
*
**
Tin In
y
Vj
دور
رور
اد
ht
scr
સ
અધાલાકના વીત
ખડુ
1
૧૬
1
૧૬
(183491)
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦૦
૨૫૬
૨૫૬
પર
૨૫૬
૪૦૦
૪૦૦
૪૦૦
૫૭૬
પાછર
૫
પર
૬૭૬
ર
E
અને મળીને ખંડુ ૧૫૨૯૬ સૂચિન્તુ ૩૮૨૪
તેના
૫૬
તેના પ્રતર રજી તેના ધન
રત્ર ૨૩૯
૧૧૨૩૨
{}x+++++7XX++++%*"%*+=+;++++++);$"++)X+++++)X^********+****=+=+X+++++XX++++ X++)
ર
૭૮૪
૭૮૪
૭૮૪
૭૮૪
++++); Comman+++). Gum) any, mn)" (mm) mm), Xr+++);
[+++ co++++++++++++++++to+++)
Page #283
--------------------------------------------------------------------------
________________
લોકનાલિકા
,
સનાડી.
સિક
પાંચ
( શિલા
અનુત્તર
નવ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦.
ગ્રેવેયક
સ્થાવર
બે રાજ
એ રાજ
સ્થાવર
| ૧૧ મું-૧૨ સુ દેવ ૯ મું -૧૦ મું દેવ
૮ સહસ્ત્રાર
૭ મહાશુક્ર સ્થાવર ૩
૬ લાંતક ૫ બ્ર
સ્થાવર
૩ સનકુમાર-૪ માહેદ્ર
૧ સધર્મ–૨ ઇશાન
જ્યોતિષી તિ |
અસંખ્ય દ્વીપસમુદ્ર
વ્યંતર
ભુવનપતિ ૧ રનપ્રભા નરક
૨ શકરા પ્રભા
૩ વાલુકા પ્રભા
૪ પંક પ્રભા
૫ ધૂમ્ર પ્રભા
સ્થાવર ૨
સ્થાવર
૬ તમ: પ્રભા
૩ રાજ ૧૫ ૭ તમસ્તમ પ્રભા
૩ રાજ
Page #284
--------------------------------------------------------------------------
________________
લોકનાલિમાંતર્ગત ખંડ-સૂચિરજુ–પ્રતરરજજુ-ધનરજજુ સંખ્યામંત્રકેટલા | વર્ગિત ખંડુની | ખંડુ
કુલ ખંડું સૂચિરજુ'.
કેટલી શ્રેણી |
પ્રત૨ ૨જજી
ધનરજજુ
م
* *
م
૭૨
م
૧૯૨
૧૨
م
૧૦૦
૭૫
૧૮૫
૩૦૦ २८८
م
૧૪૪
૧૮
૧
૧ 5
૧૨૮
م
૧૬૦૦
ه
ع
૫૧૨
૧૨૮
૨૮૮
ع
• = = = = = 8 %
في
૦૦
م
- - - 2
ع
ع
૨૮
૪૦૬૪
૧૦૧૬
૨૫૪
૬૩
કેટલી | કેટલા | શ્રેણી | ખંડુની
વગિત | કુલ ખંડુ સૂચિરજજુ ખડું
પ્રતર રજજુ
ઘનરજજુ
=
૧૬
=
૧૦૦
૧૦૦ ૨૫૬
=
૨૫૬
=
४००
૧૦૦
૧૦૨૪ ૧૬૦૦ ૨૩૦૪ ૨૭૦૪ ૩૧૩૬
૫૭૬
=
४०० ૫૭૬ ૬૭૬
=
६७६
૧૪૪ ૧૬૯ ૧૮૬
=
७८४
૭૮૪
૨૮
૭૦૨
૧૭૫
૧૧૨૩૨ | ૨૦૦૮ ઉર્વ અધાના મળીને ૫૬ શ્રેણી. ૧૫ર૬ ખંડુ,૩૮૨૪ સચિરજજુ. ૯૫૬ પ્રતરરજજુ. ૨૩૯ ઘનરજજુ
Page #285
--------------------------------------------------------------------------
________________
જa૦ર૦૦૦ =
* श्री हृदयप्रदीपषट्त्रिंशिका
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु,
योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि,
प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः॥१॥ અર્થ –(૧) જે અનુભવ ( અત્તત) ચિત્તમાં રહ્યો સતો (વિજેતપુ) ચેતના રહિત-જડ એવા (રાગ્નિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિવાં ) વિવેકની કળાને () દયને વિષે (નવિત) પ્રગટ કરે છે, તથા (શરમાત્) જે અનુભવથકી (માત્તતાન્ય) ભવાંતરમાં રહેલી–થયેલી પણ ( તાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવતિ ) પ્રગટ થાય છે, (તમામ) તે આ (અનુમવું ) અનુભવને (માથr:) તું ભજ.
વિશેષાર્થ:– શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પચે વિષય પુદગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સભ્ય પ્રકારે “ આ વિષયો તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પોતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧.
અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને ક્રિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર અને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપ ષત્રિશિકા પ્રકરણ.
૨૭૧ " जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुयह । ववहारनओच्छेए, तित्थुच्छेओ जओ होइ ॥"
અર્થ:–“હે આત્મા ! (૪૬) જે (નિમર્જ) જિનેશ્વરના મત-ધર્મને (ઉવગર) તું અંગીકાર કરતા હો (તા) તો (ઘ નિષ્ઠg) વ્યવહાર અને નિશ્ચય બંને નયને (મા મુદ) મૂકીશ નહીં; (ક) કારણ કે (વવનોછેજ) વ્યવહાર નયને ઉચ્છેદ થવાથી (તિલ્યુચ્છે) તીર્થનો ઉચ્છેદ (વોટ) થાય એમ શાસ્ત્રકારે કહેલું છે. ” આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચાર કરી શકશે કે–શાસ્ત્રકાર એકી સાથે બને નયનો સ્વીકાર બતાવી વ્યવહાર નયને નાશ થશે તે શાસનનો નાશ થશે એમ બતાવે છે, તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે વ્યવહારથી જે જે સિદ્ધિગતિના કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું, અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તે પ્રાપ્ત કરવાનું ચૂકી જવું નહીં.
આ અનુભવ જ્ઞાન અને ક્રિયાથી જ પ્રાપ્ત થાય છે, અને તે જ્ઞાન તથા ક્રિયાવાળા જ આ જગતમાં પ્રાયે થોડા જ હોય છે, તે બતાવે છે – जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति। जानन्ति तत्त्वं प्रभवान्त कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति॥२॥
અર્થ -( ) આ લોકને વિષે (નિર) કેટલાક મનુષ્ય (જ્ઞાનકિત) તત્ત્વને અથવા કર્તવ્ય-અકર્તવ્યને જાણે છે, (૪) પરંતુ ( રૂં) તે પ્રમાણે કરવાને ( શા) સમર્થ હોતા નથી, (૪) અને (૨) જે મનુષ્ય (કું) કરવાને ( ક્ષમ) સમર્થ હોય છે, (તે) તેઓ (ા વિનિત) તત્ત્વને જાણતા નથી; પરંતુ જેઓ (તરવું) તત્ત્વને (જ્ઞાનતિ) જાણે છે અને (પાનું) તે પ્રમાણે કરવાને પણ (મત્તિ ) સમર્થ થાય છે, (તે) તેવા છો તો (ડ) કેઈક ( વિરહ્યા) વિરલા જ (મવરત ) હોય છે. ૨.
વિશેષાર્થ:-આ લેકમાં ધર્મમાર્ગને વિષે વર્તતા જીવોના ત્રણ વગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેનામાં હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસો જગતમાં થોડા જ હોય છે. એ પ્રથમ વર્ગ કહ્યો. આ વર્ગના જીવો જલ્દી મોક્ષ મેળવી શકે છે. હવે જેને જ્ઞાન છે, પણ ચારિત્રમેહનીયના પ્રબળ ઉદયથી તેઓ જ્ઞાન પ્રમાણે વર્તન કરવામાં સમર્થ થઈ શકતા નથી. આ બીજો વર્ગ કહ્યો. આ જીવો જે ચારિત્રમોહનીયના ક્ષપદમાદિકે કરીને યથાર્થ ક્રિયામાં વર્તવા પ્રત્યે સમર્થ હોય તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રકરણસ બ્રહ.
ચારિત્રમેાહનીયના ક્ષયાપશમને માટે ઉદ્યમી રહે તે કેટલાક વખત પછી પણ અવશ્ય મેાક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમાહનીય તથા પ્રકારનું પ્રખળ નહીં હાવાને લીધે ક્રિયા કરવામાં સમર્થ થાય, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા યાગ્ય અને તજવા યોગ્ય પદાર્થ ને યથાર્થ સમજી શકતા નથી. આ વર્ગના જીવા પણ જેએ જ્ઞાનાવરણીયના ક્ષયાપશમના બળે કરીને પદાર્થ - સ્વરૂપને જાણતા હાય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પાતે જ્ઞાનાવરણીય કર્મ ને ખપાવવા માષતુષ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની જેમ સાવધાનપણે ઉદ્યમ કરે તેમજ પેાતાને તત્ત્વજ્ઞાન થાય ત્યાંસુધી ગુરુની નિશ્રાએ વર્તે તા તે પણ કેટલાક કાળે મેક્ષપદ સાધી શકે છે.
આ ત્રણ વર્ગની બહારના જેએ શુષ્ક જ્ઞાન–ક્રિયાવાળા પેાતાની મતિકલ્પનાથી અમે જૈનશાસનમાં છીએ એમ માને છે, તેઓના જ્ઞાન અને ક્રિયા અને કેવળ મતિકલ્પિત હાવાથી અને જિનાજ્ઞાથી પરામુખ હાવાથી તેઓ કેવળ ભવભ્રમણુરૂપ ફળને જ પામે છે. કહ્યું છે કેઃ—
66
समइपवित्ती सव्वा, आणाबज्झ ति भवफला चेव । तित्थयरुद्देसेण वि, न तत्तओ सा तदुद्देसा ॥
""
અ:—( સઘા ) સર્વ` ( સમર્પવી) પેાતાની મતિથી કરેલી પ્રવૃત્તિ આળાયન્સ ત્તિ) જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય છે, તેથી તે (મવા ચેવ ) સંસારરૂપ ફળવાળી જ છે. સંસારની વૃદ્ધિ કરનાર જ છે. કેમકે ( સ ) તે મતિકલ્પિત પ્રવૃત્તિ ( ત્તિસ્થયન્દેનેળ વિ) તીર્થંકરના ઉદ્દેશે કરીને કરી હાય તે। પણ ( તત્તો) તત્ત્વથી (તકુન્દેલા ન ) તે તીર્થંકરના ઉદ્દેશવાળી નથી. એટલે કે તે સ્વમતિકલ્પનાએ જ્ઞાન—ક્રિયાની પ્રવૃત્તિ કરનારા જીવેા પેાતાની પ્રવૃત્તિને તીર્થંકરે બતાવી છે, એમ માને છે પરંતુ પરમાર્થથી જોતાં તે પ્રવૃત્તિ તીર્થંકરે બતાવેલી છે જ નહીં, તેથી જ તે સંસારની વૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. આ ઉપરથી સુજ્ઞજનેા સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં ઘણેા વખત જોઇએ, તે પણ તેટલા વખત સુધી વિપરીત માગે તેા ન જ પ્રવર્તવું જોઈએ.
જ્ઞાન અને ક્રિયા એ બન્ને મેાક્ષપદ મેળવવામાં મુખ્ય કારણ છે. તે વિષે છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિયુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. " संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधोय पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥ "
અઃ—“ જ્ઞાની પુરુષા ( લંગોલિન્દી ) જ્ઞાન અને ક્રિયારૂપ સામગ્રીના
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
૨૭૩
સયેાગની સિદ્ધિથી જ ( š ) મેાક્ષફળની પ્રાપ્તિ થાય છે. એમ ( ત્તિ ) કહે છે. ( ુ ) કારણ કે ( પોળ ) એક ચક્રવડે ( ì) રથ (ન પયાર્ ) કદી પણ ચાલી શકતા નથી. જેમકે ( અધો ૬ ) એક અંધ અને ( વ થ ) બીજો પશુ એ બન્ને (વળે ) વનમાં ( સમેઘા) મળ્યા. (તે) તે બન્ને ( સઁવત્તા ) એકઠા મળીને ( નર) નગરમાં ( વિઠ્ઠા) પેઠા. એટલે કે જ્ઞાનસદર્શ પશુ મનુષ્ય ક્રિયાસઢશ અંધની ખાંધે બેસવાથી-માનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા એ બન્ને કારણેા એકત્ર થવાથી ઇષ્ટ નગરમાં જઇ શકાય છે. ” તે આ રીતે–અંધ મનુષ્ય પશુને પાતાની ખાંધે બેસાડ્યો, પછી પંગુ મનુષ્ય માર્ગની જેમ જેમ સૂચના ડાબા જમણી મતાવી કરવા લાગ્યા તેમ તેમ તે તરફ અંધ મનુષ્ય ચાલવા લાગ્યા, તેથી તે બન્ને ઇષ્ટ નગરમાં જઇ પહોંચ્યા.
..
હવે મેાક્ષને સાધનાર અનુભવ જ છે, તે બતાવે છે. सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य - स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ॥३॥
અઃ*—આ Àાકમાં કેવા જીવ મેક્ષ પામી શકે ? અને કેવા જીવ ન પામે? તે બતાવે છે. ( ચર્ચ વિત્તે) જેના ચિત્તમાં(નન્નુ ) નિશ્ચે ( સવિત્તિ ) સમ્યક્ પ્રકારની વિરક્તિ-વૈરાગ્ય હાય, ( ૪ ) અને ( ચર્ચે ) જેના (ગુT: ) ગુરુ ( સમ્યક્ ) સમ્યક્ પ્રકારે ( તત્ત્વવેત્તા ) તત્ત્વને જાણનાર હાય, તથા ( સવાનુંમૂલ્યા) સર્વદા અનુભવવડે (૨ ) જે (દનશ્ચય: ) દ્ધ નિશ્ચ યવાળા હાય, ( તથૈવ ) તેને જ (સિદ્ધિ ) સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ( ૪ ) અપહ્ત્વ) તે સિવાય બીજાની (૬ દુ ) સિદ્ધિ થતી જ નથી. ૩.
અને
વિશેષા :—જેના હૃદયમાં સારી રીતે વૈરાગ્ય દશા પ્રાપ્ત થયેલી હાય, ઉત્તમ પ્રકારે યથાસ્થિત જૈનાગમના રહસ્યનું જ્ઞાન જેનામાં હાય એવા સદ્ગુરુ જેને પ્રાપ્ત થયેલા હાય અને જે પ્રાણી અનુભવજ્ઞાન મેળવવાવડે જેવી રીતે આત્મગુણાની અંદર રમણતા કરવી જોઇએ તેવા કર્તવ્યમાં દૃઢ નિશ્ચયવાળા થયે હાય—તેવા પ્રાણીની સિદ્ધિ થાય છે. તેથી અન્ય કે જેને ઉત્તમ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાની ગુરુના સમાગમ અને અનુભવવડે તત્ત્વના દૃઢ નિશ્ચય થયા ન હાય તેવા પ્રાણી મુક્તિપદને પામી શકતા નથી.
આ લેાકમાં વૈરાગ્ય, જ્ઞાની ગુરુ અને અનુભવજ્ઞાન એ ત્રણ પદાર્થો મુક્તિના સાધનરૂપ બતાવ્યા છે. તેનું વિવેચન કરવાની ખાસ જરૂરીયાત હાવાથી તે પદાર્થ અનુક્રમે કહે છેઃ—
૩૫
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૪
'
પ્રકરણસંગ્રહ.
(૧) પ્રથમ વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે -૧ દુખગર્ભિત, ૨ મોહગભિત અને ૩ જ્ઞાનગર્ભિત. આ બાબત ન્યાયવિશારદ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પિતાના અધ્યાત્મસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
“તદ્દામ્યું તે તુરવ–નોજ્ઞાનવિયાત ત્રિધા”
તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહ્યો છે. તેમાં અનેક પ્રકારનાં શરીર સંબંધી, મન સંબંધી અને કુટુંબાદિક સંબંધી દુઃખે દેખીને સંસારના ક્ષણિક પદાર્થોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય થવાથી જે કે તે જીવ સંસારનો ત્યાગ કરે છે, તે પણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે પાછી ગૃહસ્થાવાસની ઈચ્છા થાય છે; છતાં પણ આ વૈરાગ્યવાળે જો સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા પ્રમાણે જ આત્મસાધન ક્યો કરે તો તે પણ મોક્ષપદને સાધી શકે છે, પરંતુ તે અતિ દુષ્કર છે.
બીજે મોહગર્ભિત વેરાગ્ય છે. તે સાધુઓને રાજાદિકે કરાતા આદર, માન, સત્કાર વિગેરે જઈને થઈ શકે છે. તેવા વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ વિગેરેમાં તે મગ્ન થાય છે, તેથી તેને મોક્ષસાધન દુર્લભ છે; છતાં સદ્દગુરુની પ્રેરણાથી જે તે પાછા વળીને સાચે વૈરાગ્ય ધારણ કરી, આત્મસાધનમાં તત્પર થાય તો તે પણ કેટલેક કાળે મોક્ષપદ સાધી શકે છે.
ત્રી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે કે જે સ્યાદ્વાદશૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે. તે શીધ્રપણે સિદ્ધિપદને આપી શકે છે.
(૨) બીજા જ્ઞાની ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે આ પ્રમાણે બતાવ્યું છે કે જેને આત્મસ્વભાવરૂપ નશ્ચયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરૂપ વ્યવહાર ધર્મની જાણ હોય, વ્યવહાર અને નિશ્ચય અને પ્રકારના ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશાં પ્રાણુઓને ધર્મતત્ત્વનો ઉપદેશ કરનાર હોય. કહ્યું છે કે –
“ધર્મજ્ઞો ધર્મવાર્તા જ, સા ધર્મપરાયા
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥” . અથ–“(ધર્મશઃ ) જે ધર્મને જાણનાર હોય, (ધર્મા) ધર્મક્રિયાને કરનાર હાય, () અને (તરા) સર્વદા (ધર્મપરાય) ધર્મમાં તત્પર-મગ્ન હાય તથા (ર ) પ્રાણીઓને (ધર્મશાસ્ત્રાર્થરાજ) ધર્મશાસ્ત્રના અર્થને ઉપદેશ કરનાર હોય, તેવા જ્ઞાની (ગુરુ) ગુરુ (સક્યો) કહેવાય છે.”
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
૨૭૫ આવા પ્રકારના સદગુરુના વેગથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયેલ હોય તો તે દઢ થાય છે અને પ્રાપ્ત થયેલ ન હોય તો તેની પ્રાપ્તિ થાય છે. ' (૩) ત્રીજે અનુભવજ્ઞાનધારા કર્તવ્યનો દઢ નિશ્ચય તે આ પ્રમાણે-સદગુરુના સમાગમ વડે પ્રાણીઓ સત્ય પદાર્થોનું સ્વરૂપ વિચારી તેનું વારંવાર મનન કરે છે તેથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે અનુભવદ્વારા જલદી મોક્ષ પ્રાપ્ત થાય છે.
હવે સમ્યક્ પ્રકારે વૈરાગ્ય પ્રાપ્ત થવા માટે પ્રથમ શરીરનું સ્વરૂપ બતાવે છે – विग्रहं कृमिनिकायसंकुलं, दुःखदं हृदि विवेचयन्ति ये। गुप्तिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४॥
અર્થ –(જે) જેઓ (વિહં) આ શરીર (શનિવાર્શ્વગુર્જ) કૃમિ ઓના સમૂહવડે વ્યાસ અને (તુવ ) દુઃખદાયી છે એમ (દૃદ્ધિ) પોતાના હૃદયમાં (વિવેચત્ત) વિવેકપૂર્વક જાણે છે-ચિંતવે છે, ( તે) તેઓ ( વામિલ) જાણે કેદખાનામાં બંધાયેલા હોય તેમ (ત્તનુત્રન્નિતં) શરીરરૂપી યંત્રથી બંધાયેલા (રેતન ) ચેતનને–આત્માને (હિ) નિશ્ચ (મોવત્તિ ) મુકાવે છે–શરીરથી છૂટો કરી અશરીરીપણું પ્રાપ્ત કરાવે છે. ૪. - વિશેષાર્થ –હમેશાં દરેક વસ્તુ ઉપરનો વૈરાગ્ય તેનાથી પ્રાપ્ત થતી આપત્તિથી તથા તેના બીભત્સ સ્વરૂપનો વિચાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેવા વિચારથી પ્રાણી અનુક્રમે ધન, સ્ત્રી, પુત્રાદિક ઉપરનો મેહ કદાચ ઉતારી શકે છે, પરંતુ પિતાના શરીર ઉપરનો મોહ ઉતારી શકતા નથી. આ શરીરપરને મોહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, છતાં પણ જ્યારે વિચક્ષણ પુરુષે શરીરના સ્વરૂપનું વિવેચન કરે છે ત્યારે શરીર પરનો મેહ પણ ઉતરે છે અને પછી દેહને દુ:ખ પ્રાપ્ત થાય તો પણ તે ભય પામ્યા વિના “ તે તુર્ણ મારું ” ( શરીરને વિષે દુઃખ પ્રાપ્ત થાય છે તે મહાફળવાળું છે ) એ સૂત્રવચનનું અવલંબન કરી પરીષહ અને ઉપસર્ગ સહન કરવા તૈયાર થાય છે, અને તે દ્વારા સર્વે કર્મનો ક્ષય કરી, અનંત કાળથી ચાલ્યા આવતા શારીરિક અને માનસિક દુઃખને જળાંજલિ આપે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. : જે કે પરાધીનપણે પ્રાણીઓ વિષયસુખનો ત્યાગ અતીત અનંત કાળમાં અનંતી વાર કરી શક્યા છે, પરંતુ તેવા ત્યાગથી તેના આત્માનું કાંઈ કલ્યાણ થઈ શકયું નથી; કારણ કે પ્રાપ્ત થયેલા ભેગોને જે સ્વતંત્રપણે ત્યાગ કરવો તે જ તાત્ત્વિક ત્યાગ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –
“ ને ર તે gિ મોણ, ધ દૃિ ઉઘરા '', સાહીને વય મોણ, તે ચાર રિ ગુરૂ ”
Page #291
--------------------------------------------------------------------------
________________
~~~
~~
~~
~
૨૭૬
પ્રકરણસંગ્રહ. ( ) જે પ્રાણું (તે ) મનહર અને (જિs) પ્રિય (મો) ભેગે. ( ૪ ) પ્રાપ્ત થયા છતાં પણ પિટ્ટિ હ૬) તેની તરફ પીઠ કરે છે, તથા (સાદી) પિતાને સ્વાધીન એવા (મો) ભેગને () ત્યાગ કરે છે, (સે દુ) તે જ પ્રાણી (રાડ જિ) ખરે ત્યાગી છે એમ (૩૬) કહેવાય છે.”
એક જ શરીર કયા કયા પ્રાણીઓને કેવા કેવા સુખ-દુઃખના સાધનભૂત થાય છે ? તે દેખાડે છે.– भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै। जाता विषं चेद्विषया हि सम्यग्-ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ?
અર્થ-(અવિના) સંસારી જીવોને (પતq) આ (ર૪) શરીર (મોરાર્થ) ભેગને માટે થાય છે અને (ર) એ જ શરીર (વિ) નિશ્ચ ( જિનાં વૈ)
ગીઓને (જ્ઞાનાર્થ) જ્ઞાનને માટે થાય છે; (દિ) કારણ કે ( રે) જે (વિપથાર) આ વિષયે જેમને ( જ્ઞાનાન્ન) સાચા જ્ઞાનથી (વિ) વિષરૂપે (કાતા ) થયા છે-જાણવામાં આવ્યા છે, ( તતઃ) તો તેમને ( ૨) આ મૃતક જેવા શરીરની (પુષ્પા) પુષ્ટિવડે (જં) શું ફળ છે? કાંઈ જ નથી. ૫.
વિશેષાર્થ–સંસારી પ્રાણીઓ આ શરીર ભેગને માટે છે એમ કલ્પી તે દ્વારા તેનું સફળ પણું કરવા ચાહે છે અને જ્ઞાનીઓ ફક્ત જ્ઞાનના સાધનભૂત તે શરીરને જાણી તેનું સફળ પણું કરવા ચાહે છે. જે સ્વપરનું વિવેચન કરવાથી વિષયસુખે વિષતુલ્ય ભાસ્યા હોય તો પછી મૃતક જેવા આ જડ શરીરની પુષ્ટિથી શુ ફળ છે ? કાંઈ જ નથી. પ્રાણીઓની આવી ભિન્ન ભિન્ન માન્યતાને માટે કહ્યું છે કે –“ આવા તે સિવા” (જે આશ્રવે છે તે જ પરિશ્ર છે.) એટલે કે મહવાળા પ્રાણીઓને કર્મબંધના જેટલા કારણે છે તેટલા જ (તે ને તે જ ) તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાના કારણે છે. તેથી મેક્ષના અથી પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનને: શુભ ઉપગ જ કર ઉચિત છે; વિનાશી શરીરનું પિષણ કરવામાં તત્પર થવું ઉચિત નથી. જે યથાયોગ્યપણે શરીરને ઉપયોગ કરવામાં ન આવે તો તે શરીર જ અનંત ભવ સુધી દુઃખનું સાધન થાય છે, કારણ કે જગતમાં શરીર અને મન સંબંધી દુઃખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે, એમ શાસ્ત્રના તત્વને જાણનારા કહે છે.
શરીરનું પિષણ કરવામાં મેહ જ મુખ્ય કારણરૂપ છે, તેથી તે મહિ વિવેકીએ ત્યાગ કરવા યોગ્ય છે. એવા આશયથી પોતાના આત્માને જ બોધ આપે છે – त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र-पूर्णेऽनुरागः कुणपे कथं ते ? । द्रष्टा च वक्ताच विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम्?६
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ અથ –હે આત્મા ! ( ર ) ત્વચા, (નર) માંસ, (મો) મેદ-ચરબી, ( અરિશ ) હાડકા, (પુષ) વિષ્ઠા અને (મૂત્ર ) મૂત્રવડે (પૂ) ભરેલા () આ જડ શરીરને વિષે (યશં) કેમ (તે ) તને (અનુ ) પ્રીતિ થાય છે ? કેમકે ( સાક્ષાત્) સાક્ષાપણે આ આત્મિક ગુણોનો (ઇ) જેનાર, () અને (વા) કહેનાર, (ર) અને (વિવેકા:) વિવેકરૂપ–સત્ અસતનું વિવેચન કરનાર (ત્વમેવ ) તે પોતે જ છે; તો પછી (ઘં) આ પ્રમાણે જિકુ મુસિ) તું કેમ મુંઝાય છે? શરીર ઉપર કેમ મોહ રાખે છે?
વિશેષાર્થ –હે ચેતન ! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વિગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે તેમાં તેને રાગ અવિચારિતપણે શા માટે થાય છે? હે ચેતન ! સાક્ષાપણે સર્વ પદાર્થોને જાણનાર, યથાર્થપણે બતાવનાર અને તેનું વિવેચન કરનાર તું પોતે જ છે. તો હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ પામી કેમ મૂઢ થાય છે? કેમકે ખરેખરું જાણપણું તો તે જ કહેવાય કે જે રાગાદિક મોહમાં ફસાય નહીં. તે વિષે શ્રી શીલાંગસૂરિએ આચારાંગની ટીકામાં કહ્યું છે કે – "तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः। - તમતઃ તોડક્તિ રાતિ-ર્તિવિવિરકિત થાતુ? ”
અર્થ (તત્ત) તે (જ્ઞાનવિ) જ્ઞાન જ (૪ મવતિ) હોતું નથી કે (મિ) - જે જ્ઞાન ( ) ઉદય પામે તે (ાઃ ) રાગનો સમૂહ (મિતિ) વિસ્તાર પામે; કેમકે (વિનકિoriઝતા) સૂર્યના કિરણેની પાસે (રથાનું) રહેવાને (તમત્તા) અંધકારની (શાિ: ) શક્તિ (તત) કયાંથી હોય ? ન જ હોય. ૬.
ધનની અનિત્યતા દેખાડવાપૂર્વક તેનું દુઃખહેતુપણું કહીને તેને ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છે – धनं न केषां निधनं गतं वै ?, दरिद्रिणः के धनिनो न दृष्टाः ?। दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचारः७
અર્થ –કદાચ દ્રવ્યની મૂચ્છવડે પ્રાણીઓ આ સંસારમાં મોહ પામતા હોય તે તેને ઉપદેશ આપે છે કે-(ર) કોનું (બ) ધન (નિધનં ) વિનાશને (ા વાર્ત ) નથી પામ્યું? તથા (જે) કયા (નિ:) દરિદ્રીઓ (નિ) ધનવાન થયેલા (ર દg:) નથી જોયા? અર્થાત્ ધનવાન હોય તે નિર્ધન થાય છે અને નિર્ધન હોય તે ધનવાન થાય છે, તેથી ( અન્ન ને) આ ધન મેળવવા માટે (સુ દેતુ) દુઃખનું જ એક-અદ્વિતીય કારણરૂપ (અતિવૃwit) અતિતૃષ્ણાને (ચવા) તજી દઈને મનુષ્ય (સુધી ચાત) સુખી થાય છે, (તિ) એમ (જે વિવાદ:) મારો વિચાર-મારું મંતવ્ય છે. ૭.
Page #293
--------------------------------------------------------------------------
________________
२७८
પ્રકરણસંગ્રહ.
સંસારના દુખરૂપ રંગનો નાશ કરવાનો ઉપાય બતાવે છે – संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः॥८॥
અર્થ –સંપાદુકલા) આ જગતમાં સંસારના દુખથકી (w) બીજે કઈ (રોકાર) રેગ-વ્યાધિ (ર અસ્તિ) નથી, અને (રવિવાર) સમ્યક્ પ્રકારના વિચાર થકી (vi) બીજુ કાંઈપણ (વર્ષ ૨) ઔષધ નથી. અર્થાત્ સંસારના દુઃખરૂપી વ્યાધિનું ઔષધ સમ્યક્ વિચાર જ છે. તેથી કરીને (તોટુ ) તે રેગ સદશ દુ:ખને (વિનારાનાથ) વિનાશ કરવા માટે (છાઢતા) સારા શાસ્ત્ર થકી (અર્થ વિવાર) આ વિચાર (ચિત્ત) કરવામાં આવે છે. ' વિશેષાર્થ –આ સંસારી જીવ નવરાદિક રોગને જ રેગ કહે છે, પરંતુ આ જીવને સાંસારિક અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક-આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગેલા છે. તેમાંથી માત્ર કાયિકને જ રોગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે સિવાય બીજા રોગ (અધિ, ઉપાધિ) તે કરતાં વધી જાય તેવાવધારે દુઃખ આપનારા અને કર્મબંધને કરાવનારા છે તે સર્વ પૂર્વકર્મજન્ય જ છે. તે સર્વ રોગનું નિવારણ કરનાર પરમ ઔષધ સમ્યગ વિચાર જ છે. તેનાથી જ સર્વ દુઃખો નિમૂળ થઈ શકે છે. ૮.
તે ઔષધરૂપ સમ્યગ વિચારને જ બતાવે છે – अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥ ' અર્થ-જે પ્રાણીને દ્રવ્ય, સ્વજન, કુટુંબ અને શરીર વિગેરે સર્વ સંસારના પદાર્થો સંબંધી ( t 1 ) જે ( નિત્તાકાર) અનિત્યપણુની (કતાતિ) પ્રતીતિ થઈ હોય ( ૪) અને (ગુરાવારૂ) ગુરુના પ્રસાદથી (તરા ) તત્ત્વની (નિષ્ઠા) દઢ શ્રદ્ધા થઈ હોય તો તે પ્રાણ (કને ને ૪) વસ્તીમાં અને વનમાં ( ગ) સર્વ ઠેકાણે ( સુવા હિ) સુખી જ હોય છે. અને ( ૨ ) જે અનિત્યપણુની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તે ( રે સાથ કનેy) વનમાં અને વસ્તીમાં પણ તે (ફુવી) દુઃખી જ હોય છે.
વિશેષાર્થ –આ પ્રાણ નિરંતર સુખનો અથ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ નહીં ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
૨૭૯ નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણને દુ:ખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિક કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે; કારણ કે અનિત્ય પદાર્થો તેની સંગસ્થિતિ પૂર્ણ થયે જ્યારે તેનાથી વિખૂટા પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે. ૯. - વિવેકરૂપી સૂર્યને ઉદય થવાથી મેહરૂપ અંધકારનો નાશ થાય છે, તે કહે છે. मोहान्धकारे भ्रमतीह तावत् , संसारदुःखैश्च कदर्थ्यमानः। यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥
અર્થ-આ પ્રાણ (સંસાત્ત્વ ) સંસારના દુઃખાવડે (રર્થમાન:) કદથના પામતે સતે (૬) આ સંસારમાં (મોષ) મોહરૂપી અંધકારમાં (તાવ) ત્યાંસુધી (ઝતિ ) ભ્રમણ કરે છે કે (વાવ) જ્યાંસુધી (વિવામિદોન) વિવેકરૂપી સૂર્યના મેટા ઉદયવડે (૨થારિદ્ધિ) યથાર્થ– સત્યપણે (આમi) આત્માનું સ્વરૂપ (ન તિ) જેતો નથી. જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે મેહiધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ ઓળખાય છે, અને સાંસારિક દુ:ખોની કદથના નાશ પામે છે.
વિશેષાથી આ જગતમાં મેહ અને વિવેક એ બને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે ત્યારે મેહ નાશ પામે છે. આ સંસારમાં પ્રાણીને પરિભ્રમણ કરવાનું કારણ મેહ જ છે, અને તેનાથી છૂટવાનું-ઊંચા આવવાનું કારણ વિવેક જ છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણી પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે. તે સિવાય આત્મસ્વરૂપને બોધ થઈ શકતા નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા સિવાય માહ નષ્ટ થતો નથી. એ બને પરસ્પર કાર્યકારણુભાવે વર્તે છે. ૧૦.
આત્મજ્ઞાનમાં રક્ત થયેલા પુરુષના ચિત્તમાં ધનાદિક પદાર્થો અનર્થ કરનારા જ ભાસે છે, તે કહે છે – अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः॥११॥
અર્થ:-( ) જેઓના ( ) હદયમાં ( શ્યામનુભૂતિ ) પિતાના આત્માને વિષે લયનો-તન્મયપણાનો અનુભવ વતે છે, (vi) તેઓને (વધ) અનેક પ્રકારે સાંસારિક સુખના કારણુપણાએ કરીને (મત:) લોકેએ માનેલ (કાં અર્થ) આ પ્રત્યક્ષ દેખાતું ધન (દિ અનર્થ:) અવશ્ય અનર્થકારક લાગે છે, (સ્ત્રીબri afraft) સ્ત્રીઓનાં ચરિત્ર (રોમન) મૃતક
Page #295
--------------------------------------------------------------------------
________________
२८०
પ્રકરણસ'ગ્રહ
જેવા અનિષ્ટ લાગે છે, ( ૪ ) અને ( વિષયઃ ) ઇંદ્રિયાના વિષયા ( વિવેન તુલ્યાઃ ) વિષ જેવા લાગે છે.
વિશેષા—આત્માને વિષે લય એટલે આત્માના હિત અહિતની જ કાયમ વિચારણા જે પ્રાણીને વર્તતી હાય છે, તથા સાંસારિક સુખ-દુઃખને વિષે જેને નિર તર ઉપેક્ષા વતી હાય છે તે પ્રાણી ધનને સ્વાર્થ સાધક માનતા નથી, પણ અનર્થ - કારક જ માને છે, તેના હૃદયમાં દ્રવ્યના લાભ હાતા નથી અને દ્રવ્યની હાનિ કે લાભ તેના મન પર કાંઈ પણ અસર કરતા નથી. સ્ત્રીના ચરિત્ર તેને માહાત્પાદક થતા નથી અને પાંચે ઇંદ્રિયાના વિષયા તેને વિષ સમાન–ઝેર જેવા લાગે છે. ૧૧.
આ આત્મા ધર્મરસિક થયા છતાં પણ સસારના આરંભ–સમારંભમાં આસક્ત થયેલા ખીજા પ્રાણીઓને જોઇને કોઇ કાઇ વખત વૃથા ખેદ પામે છે, તેને ઉપદેશ આપે છે:—
कार्यं च किं ते परदोषदृष्ट्या ?, कार्यं च किं ते परचिन्तया च ? | वृथा कथं खिद्यासे बालबुद्धे !?, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥१२॥
અ:—હું આત્મા ! ( તે ) તારે ( પોષદશ્રા ) પારકા દોષ જોવાથી ( િ ચ ારું) શુ કાર્ય-કૂળ છે? કાંઇ જ નથી. (૪ અને (તે) તારે ( નવન્તયા) પારકી ચિંતા કરવાથી ( િચ ાય) શું કાર્ય ફળ છે.? કાંઇ જ નહીં. ( યાવ્રુન્દ્રે ! ) હે બાલબુદ્ધિવાળા ! તુ ( વૃથા ) ફાગટ ( જૂથ) કેમ ( ચિલિ ) ખેદ પામે છે? ( વાય ) તુ તારું પેાતાના આત્માનુ કાર્ય જ ( યુ ) કર અને (અન્યત્) ખીજું ( સર્વે ) સર્વ` ( સ્વજ્ઞ ) તજી દે; કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યા કાંઈ સુધરતા નથી, લાઇન પર આવતા નથી. તેઓ તેા કરતા હાય તેમ કર્યો જ કરે છે, માટે એવા વ્યર્થ ખેદા ત્યાગ કરીને તું તારા આત્માના હિતાહિતના વિચાર કરી આત્મહિતમાં જ પ્રવૃત્તિ કર. ૧૨.
આત્માને હિતકારી કાર્ય જ કરવું એમ કહ્યુ, તેનેા પ્રકાર બતાવે છે: यस्मिन् कृते कर्मणि सौख्यलेशो,
दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः ।
मनोऽभितापो मरणं हि यावत्,
मूर्खोऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १३ ॥
અ:—(સ્મિન ) જે (ળિ ) કર્મ (તે) કરવાથી (સૌથૅહેશ:) સુખને લેશમાત્ર પ્રાપ્ત થાય, ( તથા ) અને ( દુ:જ્ઞાનુવUT ) દુઃખના અનુબ ંધના-પરંપ
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ રાને (અત્તર અસ્તિ) અંત આવે નહીં એટલે અનંત દુઃખનો અનુબંધ થાય, તથા (મur fહ ચાવત) જ્યાંસુધી મરણ પામે ત્યાંસુધી–મરણ પર્યત (જનો - મિતાઃ ) મનને તાપ થાય (ત વર્ષ) તેવું કર્મ–કાર્ય (હિન્દુ) નિશ્ચ (
મૂ i) મૂર્ખ માણસ પણ ( ત) ન કરે તે પછી વિદ્વાન માણસ તે કેમ જ કરે ?
વિશેષાર્થ –હિંસા, અસત્ય, ચાર્ય, પરદા રાગમન અને અતિતૃષ્ણા વિગેરે પાપ કર્મ કરવાથી પ્રાણી ક્ષણવાર સુખનો લેશ પ્રાપ્ત કરે છે અને દુ:ખના અનુબંધવાળું અશુભ કર્મ અનંત કાળ સુધી ભેગવવું પડે તેવું બાંધે છે. તેમ જ આ ભવમાં પણ તે ઉગ્ર પાપ દુનિયામાં પ્રસિદ્ધ થયા વિના રહેતું નથી. કહ્યું છે કે “અચુકપુuથાપનાદિવ જમા ”(અતિ ઉગ્ર પુણ્ય પાપનું ફળ આ ભવમાં જ ભેગવાય છે.) તેથી તે પાપ પ્રસિદ્ધ થવાથી લોકના તિરસ્કાર વિગેરેથી તથા પિતાની યશ-કીત્તિને નાશ થવાથી તે પાપને પશ્ચાત્તાપ મરણ પર્યત થાય છે, માટે તેવા પાપથી દૂર રહી આત્માનું હિત કરવામાં તત્પર થવું તે ચોગ્ય છે. ૧૩.
: હવે કામનું અનર્થકારીપણું દેખાડે છે – यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो! तत् , कामो बली प्राप्य छल यतीनाम्
અથ–સ્તીનાં) મુનિઓનું (અવિન્ટેન) સમગ્ર (જયા) વય–ઉમ્મરવડે () નિશ્ચ (ચ) જે (થાન) મનની સ્થિરતાવાળું શુભ ધ્યાન, (તા) છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ, (જ્ઞાનમુë ) જ્ઞાન, વિવેક વિગેરે (૪) અને (સત્ય) સત્ય-મૃષાવાદવિરમણ વિગેરે ( ક) ઉપાર્જન કર્યું હોય છે, (ત) તે ધ્યાનાદિક () સર્વને (અ) અહો ! (વહી) બળવાન (જામ) કામદેવ (જીરું માજ) છળ પામીને ( ન ) એક ક્ષણવારમાં (તર) બાળી નાંખે છે. જન્મ પર્યત ઉપાર્જન કરેલા ધ્યાનાદિકને એક ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરે છે, એ આશ્ચર્ય છે. મુનિઓના ધ્યાનાદિકનો નાશ કરે છે, તો બીજા સંસારી જીવોનું તે શું કહેવું ? એ આ મલેકનું રહસ્ય છે.
વિશેષાર્થ-કામદેવ એટલો બધો બળવાન છે કે તે પ્રાણુને એક પળમાં જ પાયમાલ કરી નાંખે છે. તેનાથી નિરંતર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધન જે પાંચ ઇંદ્રિયોના વિષયે તેને સેવતાં બહુ જ વિચાર કરવાનો છે. જેની કામને આધીન થવાની ઈચ્છા ન હોય તેણે પોષ્ટિક અથવા કામોત્પાદક પદાથોને આહાર કરે નહીં, સ્ત્રીને પરિચય અલ્પ પણ કરવો નહીં. “સ્ત્રીની સાથે માત્ર જરા વાત ‘કરવાથી શું હરકત છે?” એમ કદી પણ ધારવું નહીં. તેમ જ ગારરસંવાળી વાર્તાઓ કહેવી કે સાંભળવી નહીં, તેવા વિકાર કરનારા પુસ્તકો વિગેરે પણ વાંચવા
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮ર
પ્રકરણસંગ્રહ સાંભળવા નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવે વાડ બરાબર સાચવવી. જે પ્રાણી તે વાડને સાચવતો નથી તેના શિયળરૂપી ક્ષેત્રને કામદેવ અવશ્ય નાશ કરે છે. પિતાના ખેતરની વાડ બરાબર સચવાય નહીં તો તે ખેડુતને પાક પશુઓના ભેગમાં આવે છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ કુર કામદેવ એક વાર આત્મારૂપી ગૃહમાં પ્રવેશ કરે તો પછી તે મોટા મોટા મુનિરાજના મનને પણ ક્ષોભ પમાડે છે અને તેના જ્ઞાન, ધ્યાન વિગેરેને ભૂલાવી દે છે, તપને નિષ્ફળ કરે છે અને સત્ય વિગેરે ગુણનો નાશ કરે છે. ૧૪.
કામ પણ મેહ વિના ઉત્પન્ન થતો નથી, તેથી મોહનું બળવાનપણું અને અનર્થ કરવાપણું દેખાડી તેના નાશનો ઉપાય કહે છે - बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१५॥
અર્થ –(અ) આ મનમાં પ્રત્યક્ષ દેખાતો (મો ) મોહરૂપી શત્રુ (વસ્ટાર) બળાત્કારે (1નાનાં) માણસેના (શાનં ) જ્ઞાન ( ) અને (વિવે) વિવેકને (નિરાતિ ) દૂર કરે છે–નાશ કરે છે. (૪) વળી ( મોદામિમૂર્ત ) મેહથી પરાભવ પામેલું (જ્ઞાત) આ જગત્ (વિનg) નાશ પામ્યું છે. આવો મેહ શી રીતે નષ્ટ થાય ? તે કહે છે- તવાવવધાત) તવના બધથી-આત્મજ્ઞાનથી (મો.) આ મોહ (અપથતિ) નાશ પામે છે. જ્યાં તત્ત્વબેધ હોય ત્યાં મેહ ટકી શકતો નથી.
વિશેષાર્થ –મોહ વિવેકનો ખરેખર કટ્ટો શત્રુ છે, એ હકીકત આપણે આગળ પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મેહના શત્રુ તરીકે ગણાય, એ કાંઈ ખોટું નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્ત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિર્મૂળ કરવા મથે છે. એમ મોહ પણ પિતાને જ્યારે અવસર મળે છે ત્યારે તે આત્માને પિતાને વશવત કરે છે, અને જ્ઞાન તથા વિવેક એ બન્નેને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે. આ બન્નેનું યુદ્ધ અનાદિ કાળથી આમારૂપી ગૃહમાં થતું જ આવ્યું છે. તેમાં આત્મા તે બેમાંથી જેને વશવતી હોય, તેને જ જય થાય છે. ૧૫.
સંસારમાં પ્રાણીઓની સુખને માટે કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ થાય છે, તે કહે છે:सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः। तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम्
અર્થ –(વા ) સર્વ પ્રાણીની (પ્રવૃત્તિ:) પ્રવૃત્તિ (નવા) હમેશાં (સર્વત્ર ) સર્વ ઠેકાણે (સુક્ષ્મ) દુઃખના (નારાય) નાશને માટે અને
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૭ દેતો) સુખની પ્રાપ્તિ માટે જ હોય છે; (તથft) તો પણ ( f) કેઈને () દુઃખ (વિનાશે ન તિ) વિનાશ પામતું નથી અને કોઈને (સુર્ય) સુખ (રિથરત્વે) સ્થિરતાને ( અ) પામતું નથી. તેથી આવો પ્રયત્ન કરવા કરતાં નવા કર્મ ન બંધાય અને પૂર્વે બાંધેલા કર્મ ઉદયાદિકથી ભગવાઈને ક્ષીણ થઈ જાય, એવો પ્રયત્ન કરે કે જેથી અવશ્ય દુ:ખનો વિનાશ થાય. બાકી પૂર્વકૃત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સુખ–દુ:ખ તે ભોગવવાં જ પડે છે, તેથી જે સાચા સુખની અભિલાષા હોય તો સુખનાં કારણે સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલપ થાય તેવા પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખને અનુભવ થશે. યદિ પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુ:ખ ભોગવવું પડશે તો તે પણ અ૫ રસ આપશે અને અ૯પ કાળમાં સમાપ્તિ પામી જશે. પછી ફરીથી દુઃખ પામવાનો સમય નહીં આવે. આ હhકત અક્ષરશ: હૃદયમાં ઉતારી સાચા સુખના સાચા સાધનો સેવવા તત્પર રહેવું, એ સહુદય મનુષ્યનું કર્તવ્ય છે. તે સિવાય માત્ર સુખની વાંછા જ કરવી તે તો ફાંફા છે. તેથી સાચા સુખની
અવિચ્છિન્ન સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૬. | વિષયાદિ સુખ અનેક વાર પ્રાપ્ત થયું છે, તેથી તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તે કહે છે – यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः?। सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥
અર્થ – ત્રિમ) કૃત્રિમ એટલે ક્રિયાવડે બનેલું પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વિગેરેનું (ર) જે (વૈચાહિયં) પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી સુખ છે, તેને (મ) આ અનાદિ અનંત સંસારમાં (અમર) અનાદિકાળથી ભ્રમણ કરતો (ક) ક (મ ) મનુષ્ય (ા મેસ) ન પામી શકે ? સર્વ પ્રાણી અનાદિ કાળથી ભવ ભ્રમણ કરતો અનંતવાર વૈષયિક સુખને પામ્યા જ છે. (તરા) વળી (ચ) જે સુખ (રy) સર્વે (ધમર્થg ) અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ (દરજો ) દેખાય છે, (તત્ર) તેમાં (જિમદd ૪) શું આશ્ચર્ય છે? વૈષયિક સુખ અધમ અને મધ્યમ વિષે પણ દેખાય છે, તો પછી રાજાદિક ઉત્તમને વિષે દેખાય તેમાં તો કહેવું જ શું? અથૉત્ શબ્દાદિક અનિત્ય સુખની પ્રાપ્તિમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની પ્રાપ્તિમાં જ આશ્ચર્ય છે.
વિશેષાર્થ વૈષયિકાદિક કૃત્રિમ સુખ પણ અન્ય જનની દ્રષ્ટિએ જણાય છે, પરંતુ તે સુખવાળો તો અનેક પ્રકારે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર હેવાથી પિતાના આત્માને દુઃખી જ માને છે. પુત્ર, સ્ત્રી વિગેરે પણ અનેક જાતની ચિંતા કરાવનાર હોય છે. વ્યાપારાદિકમાં રોકાયેલું ધન પણ અનેક પ્રકારની ચિંતા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રકરણસંગ્રહ.
ઉત્પન્ન કરે છે. આવા અનેક કારણોને લીધે વૈષયિક સુખ વાસ્તવિક સુખ નથી. વાસ્તવિક તે આત્માના સ્વરૂપનું જ્ઞાન અને તેથી થતા સંતેષ, વિવેક અને વૈરાગ્યાદિવડે પ્રાપ્ત થયેલું સુખ જ સાચું સુખ છે. ૧૭.
વિષયસુખના અથઓની ખોટી માન્યતા દેખાડવાપૂર્વક મુનિઓની તેનાથી જ વિમુખતા બતાવે છે – क्षुधातृषाकामविकाररोष-हेतुं च तद्भेषजवद्वदन्ति । तदस्वतन्त्रंक्षणिक प्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति॥१८॥
અર્થ – સુધા) સુધા, (રા) તરશ, (ામવિવાર) કામને વિકાર અને (તેષ દેતું ૪) ક્રોધના જે જે હેતુઓ-કારણે છે, (ત) તેને વિષયલુબ્ધ પ્રાણીઓ (પ ) ઔષધની જેવા (વન્તિ ) કહે છે-માને છે, પરંતુ (ત) તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ (અશ્વતર્જ) પરાધીન છે, (ક્ષણિક ) ક્ષણિક છે અને (ક ) પ્રયત્નથી સાધ્ય છે, તેથી તેને (સતીશ્યાઃ ) મુનીશ્વરો (સૂરતાં) અત્યંત દૂરથી જ (ચત્તિ) તજી દે છે. ૧૮.
વિશેષાર્થ –આ સંસારના સુખમાં મોહ પામેલા પ્રાણીઓ અનેક પ્રકારના ભક્ષ્યાભયને ખાઈને સુધારૂપ રોગની શાંતિ માને છે, અનેક પ્રકારના શુદ્ધાશુદ્ધ પિયનું પાન કરી તુષાની શાંતિ માને છે, વિષયભેગ ભેગવીને કામવિકારની શાંતિ ‘માને છે, તેથી પિતાને અણગમતી બાબતમાં બીજા ઉપર ક્રોધ કરી તેની શાંતિ માને છે; પરંતુ તે સર્વ તેમની માન્યતા વિપરીત જ છે કેમકે ખાન, પાન વિગેરે ઈચ્છાનુસાર કરવાથી તે વિષયની આકાંક્ષા ઊલટી વૃદ્ધિ પામે છે. વળી તે ખાનપાનાદિક પરાધીન છે, કદાચ પુણ્યના વશથી સ્વાધીન હોય તે પણ તે ક્ષણિક છે, એટલે મામાના ખજવાળવાની જેમ વારંવાર તેની ઈચ્છા થયા જ કરે છે, તથા અતિ પ્રયાસથી સાધી શકાય છે. આ સર્વ જ્ઞાની પુરુષ વિવેકથી જાણીને તેનાથી અળગા જ રહે છે. ૧૮.
પતિઓને ભેજનાદિકની લુપતા કેમ થતી નથી ? તે કહે છે – गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं ही ॥१९॥
અર્થ-( gીતરિક ૪) મુનિવેષ ધારણ કરનારને (જે) જે (નર) ધન મેળવવાની આશા-ઈચ્છા હોય, (ગૃહત૪િ) મુનિવેષ ધારણ કરનાર જે (વિપરામિટાવી) શબ્દાદિ વિષયોનો અભિલાષ કરે અને (ધીત
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૫ ૪િ) મુનિવેષ ધારણ કરનાર (જે) જે (સોડુv) ષડૂસવાળા ભેજનમાં લેપ હય, તો (તત્ત) તે થકી બીજું () અધિક (વિનં) વિડં. બન-અતિકષ્ટ (નાસ્તિ) નથી.
વિશેષાર્થ-મુનિવેષ ધારણ કર્યા પહેલાં શુદ્ધ એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે. સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે. અર્થ (ધન ) અનર્થનું મૂળ છે, એમ નિશ્ચય થાય છે. ઇંદ્રિએના વિષયે જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, એમ સમજવામાં આવે છે. પાંચ ઇંદ્રિયોમાં રસનેંદ્રિય અતિ બળવાન છે અને તેની પરાધીનતાથી પ્રાણું ભક્ષ્યાભઢ્યને વિવેક ચૂકી જાય છે, એમ અનુભવથી સિદ્ધ થયું હોય છે. આવા દઢ વૈરાગ્યવડે ચારિત્ર લઈ મુનિ વેષ ધારણ કર્યા પછી તેને ઉપરના લેકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી, છતાં જે ચારિત્ર લેવામાં મેહગભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો અથવા કઈ પૂર્વ જન્મના પ્રબળ દુષ્કર્મનો ઉદય થાય તે આ શ્લોકમાં કહેલી વિડંબના મુનિપણમાં પણ પ્રાપ્ત થાય છે. ૧૯.
પાખંડીઓના વેષનું ફળ માત્ર લકરંજન જ છે, તે કહે છે – ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः। ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥२०॥
અ—(જે) જે મનુષ્યો (વિજયાર્થીને) પાંચ ઇંદ્રિયના વિષયો તથા ધનના ભેગને વિષે (સુધારા) લુબ્ધ મનવાળા હોય છે, તથા (દર્વિ ) બહારથી વિરાગી એટલે રાગદ્વેષાદિ રહિત અને (ર) અંતઃકરણમાં (વરા ) રાગદ્વેષથી બંધાયેલા હોય છે, (તે) તેઓ (મિ ) કપટના જ ઘરરૂપ (૪) અને (વેપધરાઃ) દ્રવ્યથી મુનિવેષને ધારણ કરનારા ( ધૂ ) ધૂર્ત એટલે લોકવંચક જ હોય છે. (સુ) તેઓ માત્ર (ટોવાસ્ય) લકેના (મનોવિ) ચિત્તને જ (ક્ષત્તિ) રંજન કરે છે, પરંતુ આત્મરંજન-સ્વાત્મહિત કાંઈપણ કરી શક્તા નથી, તેથી તેઓ છેવટે દુર્ગતિને ભજનારા થાય છે.
વિશેષાર્થ –જે મનુષ્ય માત્ર બહારથી મુનિવેષ ધારણ કરતા હોય અને અંદર કાંઈપણ વિરાગ દશાને પામ્યા ન હોય, તેવા દાંભિક જનોને આ લેકમાં ઉપદેશ આપે છે. આવા વિષયાસક્ત ચિત્તવાળા કેઈક વાર બાહ્યથી વધારે વૈરાગ્યનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંત:કરણ કઠેર હોય છે. વૈરાગ્યવડે આદ્ર હોતું નથી. તેવા દાંભિકે એક પ્રકારના ધૃત્ત જ છે, કારણ કે તેમના બાહ્ય આડંબરથી ભદ્રિક લોકે ઠગાય છે, તેથી તેમની ભક્તિ કરે છે અને તેમનો પૂર્ણ વિશ્વાસ કરે છે, પરંતુ તેનું પરિણામ અતિ ભયંકર આવે છે. આવા દાંભિકે પરનું રંજન કરી શકે છે. જો કે તે દાંભિકપણું ચિરકાળ ટકી શકતું નથી, તેથી અંતે તેને પાપને
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રકરણસ ગ્રહ
ઘડા ફુટે છે ત્યારે તે આ ભવમાં પણુ અધમ ગણાય છે અને પરભવમાં ત દુર્ગતિના ભાજન જ થાય છે. ૨.
દાંભિકના બાહ્ય વૈરાગ્યાદિક જોવાથી વિચક્ષણ માણસે કેમ માહુ પામે ? તે ઉપર કહે છે:
मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । धूर्त्तस्य वाक्यैः परिमोहितानां केषां न चित्तं भ्रमतीह लोके ? २१
"
અર્થ :—( મુખ્યશ્ચ ) વળી મુગ્ધ એટલે ધર્મના તત્ત્વને નહીં જાણનાર ( જોજોવિ ) સામાન્ય જનસમૂહ પણ (દિ ) નિશ્ચે ( યંત્ર માñ ) જે સારા કે નઠારા માર્ગમાં (નિર્દેશિત: ) સ્થાપન કર્યા હાય, ( તંત્ર ) તે માર્ગમાં (તિ òતિ ) પ્રીતિને કરે છે. ( દ રોજે ) આ જગતમાં ( પૂર્વક્ષ્ય ) ધૂના ( વાગ્યે:) વચનાવડે ( મોહિતાનાં) માહ પામેલા ( માં ) કયા માણસાનુ' (ચિત્ત) ચિત્ત ( ૬ શ્રમતિ ) નથી ભમતુ–ચલાયમાન થતું નથી ? સર્વનુ મન ભમે છે.
વિશેષા:લેાકસમુદાયના માટે ભાગ પ્રાયે ધાર્મિક વિષયમાં મુગ્ધ જ હાય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા અને રાજદ્વારી વિષયમાં અતિ પ્રાઢ ગણાતા મનુષ્યા પણ ધાર્મિક વિષયમાં હેય ( ત્યાગ કરવા લાયક ) અને ઉપાદેય ( ગ્રહણુ કરવા લાયક ) ખાખતાના વિવેકથી રહિત અને શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર હાય છે, તેથી તેઓ દાંભિકના વચનથી ઠગાઇને ઉન્માર્ગે પણ જાય છે; માટે સાચા તત્ત્વને જાણનાર મહાત્માઓએ તેમને સન્માર્ગે લાવવા ઘટે છે. ૨૧.
અંતઃકરણને વિષે સાચા વૈરાગ્યને ધારણ કરનારા મુનિએ પરને વચનાદિક કરતા નથી અને પેાતાના મનનું જ રજન કરે છે, તે કહે છેઃ— ये निःस्पृहा स्त्यक्तसमस्त रागा - स्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । संतोषपोषैकविलीनवाञ्छा - स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ॥२२॥
અર્થ:—(ચે ) જેએ ( નિઃચ્છુદા: ) ખરેખરા નિઃસ્પૃહી છે, ( ચન્તલમસ્તTI: ) જેએએ સમગ્ર રાગદ્વેષને! ત્યાગ કરેલેા છે, ( તત્ત્વનિષ્ઠા ) જેએ તત્ત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, ( હિતામિમાના) જેમનું અભિમાન નષ્ટ થયુ છે અને ( સંતોષોને વિછીનવાચ્છાઃ ) સંતોષના પાષણવડે જેમની વાંછા–ઇચ્છા નાશ પામી છે, ( તે ) તેએ (સ્વમન ) પેાતાના મનને ( રાન્તિ ) ર’જન કરે છે;
2
પણ (fોમ્) લેાકેાને રંજન કરતા નથી.
વિશેષા:—જેએ સ્ત્રી, પુત્ર અને ધનાદિક સબંધી આ ભવના સુખની વાંછા રહિત હાય છે, સમગ્ર શરીરાદિક પાગલિક વસ્તુને વિષે રાગદ્વેષ રહિત
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી હ્રદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
२८७
હાય છે, જીવાજીવાદિક નવ પદાર્થના તત્ત્વને-સ્વરૂપને વિષે, હેય ઉપાદેયને વિષે અને આત્મજ્ઞાનને વિષે અદ્વિતીય નિષ્ઠાવાળા હાય છે, ગણધરાદિકની અપૂર્વ ગ્રહણધારણ શક્તિ જાણેલી હાવાથી સર્વથા અભિમાન રહિત હાય છે, તથા ઇચ્છા માત્રને નિરોધ કરેલા હેાવાથી સંતેષરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાના આશ્રય કરીને રહેલા હાય છે તેવા મુનિએ આત્મર જન કરવામાં જ મગ્ન હેાય છે. તેઓને લેાકરજન કરવાની અપેક્ષા હાતી જ નથી. ૨૨.
જે પેાતાના મનને રંજન કરનાર હેાય તે પરમનર ંજક હાતા નથી, તે વાતને દષ્ટાંત સહિત બતાવે છેઃ—
तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ? | २३ ॥
ધ્રુવઃ ।
અઃ—મુનિ ( ચાવત્) જ્યાંસુધી ( આમણે ) આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં ( સુજ્ઞજ્ઞ:) પરમાનદરૂપ સુખને જાણનાર–ભાગવનાર ( મૈં ચૈવ ) થયા નથી, ( તાવનૢ ) ત્યાંસુધી જ તે (વિવાદ્દી) શાસ્ત્રના અર્થ સંબંધી વિવાદવાળા ( ૬ ) અને ( જ્ઞના ) લેાકેાનુ રંજન કરનાર હેાય છે. (દુ ) કેમકે ( ોઅે ) આ જગતમાં ( વાં ) શ્રેષ્ઠ ( ચિન્તાળિ ) ચિંતામણિ રત્નને ( કાવ્ય ) પામીને ( : ) કયેા માણસ ( ને ને) દરેક મનુષ્યને ( થર્ ) કહેતા (પ્રતિ ) ક્રે છે ? * મારી પાસે ચિંતામણિ રત્ન છે.’ એમ દરેક મનુષ્યને કાઇપણુ કહેતા નથી. પેાતાના મનમાં જ સમજીને તેનાથી પ્રાપ્ત થતું સુખ ભોગવવા તત્પર થાય છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક સુખને પામેલા મુનિ આત્માનોંદના સુખમાં જ રમણ કરે છે, કાઇને કાંઇ કહેતા નથી તેમ વાદવિવાદમાં કે જનર જન કરવામાં પણ પ્રવર્તતા નથી. ૨૩.
વળી સજનાને રંજન કરવા કોઇપણ મનુષ્ય શક્તિમાન થતા નથી, તેથી આત્માનું ૨જન કરવું તે જ કલ્યાણકારક છે. તે વાતને કહે છે: — षण्णां विरोधोऽपि च दर्शनानां तथैव तेषां शतशश्च भेदाः । નાનાથે સર્વનનઃ પ્રવૃત્ત, જો જોમાાયનું સમર્થઃ ? ॥૨૪॥
અ:-(વિ =) વળી ( વળાં) છએ (વર્ચનાનાં) દશ નાના ( વિશેષઃ ) પરસ્પર વિરાધ છે. કેમકે સર્વ દનેા જુદા જુદા પદાર્થાનું પ્રતિપાદન કરે છે. ( તથવ ) તથા વળી ( તેવાં ) તે છએ દશ નાના ( રાતરાસ્ત્ર ) સેંકડા ( મેલઃ ) ભેદે છે, તે પણ પરસ્પર વિરાધવાળા છે. તેથી (સર્વજ્ઞન:) સર્વ લેાકેા (નાનાથે) જુદા જુદા માર્ગે પાતપાતાની રુચિને અનુસારે (વૃત્ત: ) પ્રર્વતેલા છે. એટલે ( જો ) સર્વ લેાકને ( ત્રાયતું) ર ંજન કરવાને ( : ) કાણુ ( સમર્થ ) સમર્થ છે ? કાઇ જ નહીં.
Page #303
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
વિશેષાર્થ-જેમને આત્મિકસુખ જરા પણ પ્રાપ્ત થયું નથી, અને જેઓને આત્મરંજનને સત્ય માર્ગ સમજાયે નથી, તેઓ સર્વ લેકને પ્રિય થવાને-રંજન કરવાને અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ કઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી; કેમકે લોકપ્રવાહ અનેક માગે વહે છે. લોકોની પ્રસન્નતા પણ પોતપોતાની ચિને અનુસારે અનેક પ્રકારે વહેચાયેલી છે. ધર્મના પણ ઘણા ભેદ પડી ગયા છે, અને પૃથફ પૃથક્ માગે વહેનારા મનુષ્ય પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ માને છે. તેથી તે સર્વેને રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, કિન્તુ અસાધારણ અને અશક્ય છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રંજન કરી શક્યા નથી, તે આપણે પામર જને શું કરી શકીએ ? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં નહીં પ્રવર્તતાં–તેમાં કાળક્ષેપ અને શક્તિને વ્યય નહીં કરતાં આત્મરંજનમાં જ પ્રયત્ન કરે. આત્મરંજન માટે માત્ર પરમાત્માનું રંજન કરવું એજ મુખ્ય માર્ગ છે. તેમનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ જ છે. તે શુદ્ધ આચરણ કરવાથી પરંપરાએ આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ પ્રાપ્ત થાય છે. ૨૪.
પોતાના આત્માનું રંજન કરવા કહ્યું. તે આત્મરંજન મનની સ્થિરતાથી થાય છે અને મનની સ્થિરતાનું કારણ કેટલાક જનો રાજ્યાદિક સુખની પ્રાપ્તિ માને છે, પરંતુ તે માન્યતા ખોટી છે. તેથી તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ જે મનની સ્થિરતા ન થાય તો તે રાજ્યાદિક વ્યર્થ છે. તે બાબત કહે છે – तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थेभवेच्छीतलताऽऽशये चेत्, नो चेद्वृथा सर्वमिदं हि मन्ये।२५॥
અર્થ-(રેત) જે (ર ) સ્વસ્થ-શાંત (આર) અંત:કરણને વિષે (શતતા) શીતળતા (એ) થાય, તે () આ જગતમાં ( ) જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, (હિ) નિચે (વેવ ધનં) પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, (તપતા ) તે જ તપને તપ કહે, (૪) અને (ટા નૈવ) પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી (નો ) પરંતુ જે એમ ન હોય એટલે કે રાજ્યાદિક પ્રાપ્ત થયા છતાં ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તો (હિ) નિચે (દ્ર સર્વ) આ સર્વ રાજ્યાદિક (કૃણા ) ફેગટ છે, એમ(મળે ) હું માનું છું. ' વિશેષાર્થ –આ લેકમાં કર્તા એમ સૂચવે છે કે રાજ્ય, ધન, તપ અને કળાની પ્રાપ્તિને આ જીવ પોતાના આત્માની શાંતિને માટે ઈચ્છે છે, પરંતુ રાજ્ય કે ધન મળ્યું પણ તેનાથી તૃપ્તિ થઈ નહીં, તે પછી શાંતિ ક્યાંથી થાય?. અન્ય ઉપાધિઓને લીધે રાજ્ય અને ધન ઊલટા દુઃખરૂપ થઈ પડે તે શાંતિની પ્રાપ્તિ
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૦૯: શા કામની? તથા તપસ્યા કર્યા છતાં ચિત્તની સ્વસ્થતા ન થઈ, ઊલટે ક્રોધને ઉદ્દભવ થયો, પારણે કે ઉત્તર પારણે આહારની તીવ્ર ઈચ્છા જાગી, તો પછી તે તપ શા કામનો ? તથા કઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે ઘણી ધનપ્રાપ્તિ થઈ, પરંતુ તેથી ચિત્તની શાંતિ ન થઈ તે પછી તે કળા પણ શા કામની? સર્વ વ્યર્થ જ છે; કેમકે જગતના જીવ શાંતિ, સુખ અને શીતળતા માટે જ રાજ્યાદિકની વાંછા કરે છે, તો રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ શાંત્યાદિક કાર્યની ઉત્પત્તિ ન થાય અને ઊલટા તૃષ્ણા, ક્રોધ, લોભ, પ્રમાદ વિગેરે વૃદ્ધિ પામે તો તે સર્વ નિષ્ફળ છે. ૨૫.
ચિત્તની સ્વસ્થતાને ગુણ કહે છે – रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति-स्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् , स्वस्थः सदौदासपरो हि योगी
અર્થ:–હે પ્રાણુ! () જે (ત્તિત્તરાત્તિ) તારા હૃદયમાં શાંતિ છે, તે ( કનૈઃ હિં) લેકે રૂષ્ટમાન થાય તેથી શું? અને (ર) જે (ત્તિતાપ) તારા હૃદયમાં સંતાપ-અશાતિ છે, તો (છે. કર લિં) લેક તુષ્ટમાન થાય તેથી પણ શું ? આ પ્રમાણે જાણીને (f) અધ્યાત્મજ્ઞાની મુનિ (અન્ય) બીજા જીવોને (નો તિ) રંજન કરતા નથી, (૪) અને (નૈવ કુતિ ) દુઃખ ઉત્પન્ન કરતા નથી; (હિ) કારણ કે તે યેગી (રા) સર્વદા ( થ) શાંત અને (વાસ) ઉદાસીપણામાં જ તત્પર હોય છે.
વિશેષાર્થ –આ જગતના જીવ પોતાની શાંતિ કે અશાંતિનો વિચાર કર્યા સિવાય અન્ય જનો પિતાની ઉપર રેષાયમાન થયા છે કે તુટમાન થયા છે? તેની ચિંતા કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે-બીજાના રેષ કે તોષથી તને હાનિ કે લાભ શું છે? તારે તો તારા આત્માની જ શાંતિ કે અશાંતિનો વિચાર કરવો યેગ્ય છે. જે તારો આત્મા શાંતિનો અનુભવ કરતો હોય અને તેમાં સ્વસ્થતાને નિવાસ થયેલ હોય તે પછી લોકો ભલે રષ્ટમાન થાય, તેથી તેને કોઈ હાનિ થવાની નથી. અને જે તારા ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા નથી પણ કેવળ સંતાપ જ ભરેલે છે, તો લેકે ભલે તારા પર પ્રસન્નતા બતાવે, તારી પ્રશંસા કરે, પણ તેથી તને કાંઈ પણ કળ નથી, લાભ નથી માટે લોકોના રોષ કે તેષને વિચાર નહીં કરતાં તારા જ આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિનો નાશ થાય તેવા પ્રયત્ન કર. ૨૬.
ઉદાસીનપણું અંગીકાર કરવામાં કારણભૂત એકત્વ ભાવના છે, તે કહે છે – ૩૭
Page #305
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः,
पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति । सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्य,
तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ॥ २७॥
અથર–આ સંસારમાં (TVT) પાપકર્મથી (g) જીવ એકલે જ ( ) નરકમાં (પતિ) પડે છે. (કુuથાન) પુણ્યકર્મથી (વ.) પોતે એકલો જ (સ્વર) સ્વર્ગે (જાતિ) જાય છે, તથા (રૂપાળુ પ્રચયિત્વ) પુણ્ય અને પાપના સમૂહનો સદંતર નાશ થવાથી (૪) એકલો જ જીવ (મોક્ષ) મેક્ષમાં (પ્રથતિ) જાય છે. આ જગતમાં (ર ) સ્વજનાદિકના સંગથી (નૂનં ) નિ (ગુણ) સુખ (ા મવતિ) પ્રાપ્ત થતું નથી, (તિન) બીજા કઈ વડે (લાઈ ૨) કાર્યની સિદ્ધિ થતી નથી. (તસ્માર) તેથી (સવા) હમેશાં (માનનિ ) આત્માનંદરૂપ સુખે કરીને (પૂર્ણ) પૂર્ણ એવા ગીજન (૫) એકલા જ (વિરતિ ) વિચરે છે.
વિશેષા:–હે આત્મા ! આ જગતમાં તારે કેઈના સંગની અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તો ઊલટે ખડખડાટ થાય છે, તેથી અન્ય વસ્તુના કે મનુષ્યના સંગની ઈચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી, અને તેમાં જ આન દ માનવી ચાગ્ય છે. અન્યના સચાગના ઈછા કરીશ અને તેના સંગથી આનંદ માનીશ, તો તેના વિશે અવશ્ય શેક કરવો પડશે અને આત્મહિતમાં હાનિ થશે. તેથી મહાયોદ્ધાની જેમ એકલા જ આત્મહિતમાં તત્પર થવું. એક અધ્યાત્મવેત્તા કહે છે કે –
અનુભવીએ એકલા, આનંદમાં રહેવું રે;
ભજવા ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવી ) આ કવિતાનું રહસ્ય અવશ્ય મનન કરવા જેવું છે. ૨૭. મેક્ષ સાધવામાં મનને નિગ્રહ કારણભૂત છે, તે મન જ દુર્ભય છે, તે બતાવે છે - त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै-मनोजये तेऽपि यतो न शक्ताः। मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति २८
અર્થ:-( ) જે (યદુમિ ) ઘણું પ્રાણીઓએ (જીત) આ (સ્ટોર્થ)
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
૨૯૧
ત્રણ લેાક ( Hi) જીત્યા છે, ( તેવિ ) તેએ પણ ( યત: ) જે કારણ માટે મનોજ્ઞયે ) મનને જય કરવામાં ( ન રાTMl: ) શક્તિમાન થયા નથી, (તસ્માત્) તે કારણ માટે ( અત્ર ) અહીં-આ જગતમાં ( મનોજ્ઞયસ્ય ) મનના જયની ( દુ:) પાસે ( ર્ત્ત ) નિશ્ચે ( ત્રિજોનીવિજ્ઞય ) ત્રણે લેાકના વિજય ( દળ ) તૃણુ સમાન છે એમ ( વન્તિ ) મહાત્માએ કહે છે.
વિશેષા:—મનનુ દુ યપણું બતાવવા કહે છે કે-આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, એટલે કે ચક્રવત્તીપણું પામીને છ ખંડ જીત્યા, ઈંદ્રપણું પામીને અધાલાક તથા ઊર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું. એવા પુરુષા પણ મનને જય કરવા શક્તિમાન થયા નહીં, તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુ સમાન છે, કારણ કે ચેાથા પુરુષાર્થ માક્ષની પ્રાપ્તિ કાંઇ ત્રણ લેાકના જય કરવાથી થતી નથી. તે તેા મનનેા જય કરવાથી જ થાય છે. કહ્યું છે કે—“ મન एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ” ( મનુષ્યને મન જ બંધ અને મેાક્ષનુ કારણભૂત છે. ) એટલે કે મનને વશ કર્યું હોય તા તે મેાક્ષમાં લઇ જાય છે, અને મનને આધીન થયેલા પ્રાણીઓને સંસારમાં ભ્રમણ કરવુ પડે છે. અહીં જો કે મનને જ મુખ્ય ગણ્યું છે, પરંતુ મનનેા પણ સ્વામાંં આત્મા છે, મન તા તેનુ કિંકર છે. પરંતુ કાઇક વખત નાકર ( મુનિમ, દીવાન વિગેરે ) માથાભારે થઇ સ્વામીને યુક્તિ-પ્રયુક્તિવડે પેાતાને આધીન કરી અનેક પ્રકારે નચાવે છે તે જ પ્રમાણે આ આત્મા પણ મનને આધીન થઇ પેાતાનું કર્તવ્ય ચૂકી મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે તેથી તે આત્મહિત કરી શકતા નથી, માટે મનને જ આધીન કરવાના પ્રયત્ન પ્રથમ કરવેા. તેના જય કર્યાં પછી આત્મહિત કરવામાં કાંઇ પણ મુશ્કેલી રહેશે નહીં. ૨૮.
સ'સારના સારભૂત પદાર્થોમાં પણ મનેાજય મુખ્ય ગણ્યા છે, તે જ બતાવે છે. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ॥ २९ ॥
અર્થ:—— મનોચાત્ ) આત્માને વિષે મનની એકાગ્રતા સિવાય ( C: ) ખીજો કાઈ ( રોન: ) યોગ (જ્ઞપ્તિ fg ) નથી જ, ( ૬ ) અને ( ૩ ) પુનઃ વળી ( તત્ત્વાર્થવિષરળાત્) તત્ત્વાર્થના ચિંતવનથકી ખીજુ કાઇ ( જ્ઞાનૢ ) જ્ઞાન નથી, (૪) તથા ( સમાધિસૌાત્ ) સમાધિના સુખથકી ( i ) બીજુ ં કાંઇ ( સૌથૅ ૧) સુખ નથી. ( તદ્દેવ ) આ જ ( ત્રયં ) ત્રણ ( સંસારસાર ) સંસારને વિષે સારભૂત છે.
વિશેષા:પરબ્રહ્મસ્વરૂપ આત્માને વિષે મનની એકાગ્રતા કરવી તે
Page #307
--------------------------------------------------------------------------
________________
w
૨૯૨
પ્રકરણસંગ્રહ. જ મટે યોગ છે અને સ્ત્રી, ધનાદિક સાંસારિક વિષયોમાં મનની એકાગ્રતા કરવી તે કેવળ સંસારભ્રમણનું જ કારણ છે, તથા જીવાજીવાદિક તત્ત્વોની વિચારણા કરવી તે જ ખરું જ્ઞાન છે, ઇતિહાસ, ભૂગોળ વિગેરેનું જ્ઞાન તો સંસારની આસક્તિનું જ કારણ છે. તથા સમાધિથી ઉત્પન્ન થયેલું જે સુખ તે જ સાચું સુખ છે, વિષયેથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક અને નશ્વર હોવાથી તથા ઉપાધિજન્ય હોવાથી પરિણામે દુઃખરૂપ જ છે. આ પ્રમાણે મનની એકાગ્રતા, તત્ત્વજ્ઞાન અને સમાધિ સુખ એ ત્રણ જ સંસારમાં સારભૂત છે, તે સિવાય બીજું સર્વ અસાર છે. ર૯. - મનોલયાદિકે કરીને જ્યારે ચિત્ત પ્રસન્ન થાય છે ત્યારે સિદયાદિક સર્વ વિષ સમાન લાગે છે, તે કહે છે – याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाञ्चनधातुवादाः। ध्यानानि मन्त्राश्च समाधियोगा-श्चित्ते प्रसन्ने विषवद्भवन्ति ॥३०॥
અર્થ –(ાર) જે (કુર્ણમા ) દુર્લભ એવી ( જિ) આઠે (લિયા) અણિમાદિક સિદ્ધિઓ, જે દુર્લભ એવું (રસાયનં) રસાયણ છે, (ર) અને (આસન) અદશ્યાદિક અંજન, (ધાતુવારા) ધાતુવાદ, (સ્થાનાનિ ) ધ્યાન, (મન્નાશ્વ ) વશીકરણાદિક મંત્ર, (માધિ :) સમાધિ અને વેગ, આ સર્વે (જિત્તે પ્રા) ચિત્ત પ્રસન્ન હોય ત્યારે (વિધવત્ મવત્તિ) વિષ સમાન લાગે છે. અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે પહોંચેલ પ્રાણીને આ સર્વ કાંઈ પણ સારા લાગતા નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું એ જ તેને આનંદદાયક લાગે છે; કારણ કે અણિમાદિક સિદ્ધિઓ વિગેરે પ્રાપ્ત થવાથી તેના તુચ્છ આનંદમાં જે પ્રાણ મગ્ન થાય તો તે આત્માનંદથી ભ્રષ્ટ થાય છે, તેથી આત્માનંદીને તો તે સર્વ ઝેર સમાન લાગે છે. ૩૦.
કેવા અને સમાધિ સુખ મળી શકતું નથી ? તે બતાવે છે– विदन्ति तत्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये। संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ३१
અર્થ – સં૫) મનની અસ્થિરતાને લીધે કર્તવ્ય કે અકર્તવ્યને વિષે નિશ્ચયપણુરહિત હોવાથી થતા સંકલ્પ-વિક૯પવડે,(વિસ્તા) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના અને અનિષ્ટ વસ્તુના વિયોગના ઉપાય સંબંધી વિચારવડે અને (વિષા) પાંચે ઇંદ્રિના વિષયવડે ( સલ્લા ) આકુળ-વ્યાકુળ થયેલા (જે) જે જીવો હોય છે તે () નિચે (થાથd ) યથાર્થપણે (તત્ત્વ) તત્ત્વને (ન વિનિત) જાણતા જ નથી, (i) તેઓને-(સંપાય) સંસારના દુઃખાવડે (જfથતાન) વિડંબના–પીડા
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૩ પામેલાઓને (. sfv) સ્વમને વિષે પણ (સમાધિષે ર ) સમાધિનું સુખ હોતું નથી. સમાધિ સુખની પ્રાપ્તિ તો યથાસ્થિત તત્ત્વસ્વરૂપને જાણનાર તેમજ સંકલ્પ, ચિંતા અને ઇંદ્રિયના વિષયોથી જે વિરક્ત હોય તેને જ થાય છે અને તેને સંસારના દુઃખ પણ કદર્થના કરી શકતા નથી. ૩૧.
જનરંજન માટે અનેક ગ્રંથે ભણ્યા કરતાં તત્ત્વજ્ઞાનને એક જ કલેક ભણો સારો છે, તે વાતને દષ્ટાંત સહિત કહે છે:श्लोको वरं परमतत्त्वपथप्रकाशी,न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । संजीवनीति वरमौषधमेकमेव,व्यर्थश्रमप्रजननोन तुमूलभारः ३२
અર્થ –(રમતત્ત્વપથપ્રકાર) પરમ તત્ત્વમાર્ગને-મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર ( : ) એક લેક પણ (૨૪) સારે છે–શ્રેષ્ઠ છે, પરંતુ (કાનાર) લોકને રંજન કરવા માટે (પ્રાથપિન) કરેડ ગ્રંથોનું (લોકોનું) ભણવું તે (ર) સારું નથી. જેમકે (સંજીવની તિ) સભ્યપ્રકારે વ્યાધિ, જરાદિકનો નાશ કરીને પ્રાણીને જીવાડે એટલે આયુષ્યની વૃદ્ધિ કરે તેવી સંજીવની એવા નામની (ઘમેવ) એક જ (ચૌષધં) ઓષધિ (૪) શ્રેષ્ઠ છે. (સુ) પરંતુ(ચત્રમશનનઃ) રોગાદિકને નાશ ન કરવાથી તથા આયુષ્યની વૃદ્ધિ નહીં કરવાથી વ્યર્થ-ફોગટ જ * માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર (મૂત્રમાર) વૃક્ષના મૂળીયાને સમૂહ (7) શ્રેષ્ઠ નથી.
વિવેચન –આ કાવ્યમાં કાવ્યર્તા આ પ્રાણીને બહુ પ્રયાસ કરવાનો નિષેધ કરી અલ્પપ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કુંચી બતાવે છે. તે કહે છે કે-હે ભવ્ય પ્રાણી ! તમે અનેક ગ્રંથ ભણવા વાંચવાનો પ્રયાસ જે લોકરંજન માટે કરો છો, સારા સારા વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને શ્રોતાઓને રીઝવ છો તેમાં ઘણા પ્રયાસ પડે છે અને આત્માને ગુણ થતો નથી, તેથી તેવું નહીં કરતાં માત્ર આત્મતત્ત્વને જ જણાવનાર એટલે મોક્ષમાર્ગને બતાવનાર એક જ કલાકનો સારી રીતે અભ્યાસ કરી, સમજી, વિચારી, વારંવાર મનન કરી, તેમાં જ લીન થઈ આત્માને જ આનંદ આપો તો થોડા પ્રયાસે મોટો લાભ પ્રાપ્ત કરશે. ૩૨.
જ્યાં સુધી ચિત્તની સ્વસ્થતા ન હોય ત્યાં સુધી જ વિષયાદિકનો અભિલાષ વૃદ્ધિ પામે છે, પરંતુ મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય તે પછી કાંઈ પણ અભિલાષા રહેતી જ નથી, તે ઉપર કહે છે – तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा॥
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રકરણસંગ્રહ.
અર્થ: આ સંસારમાં પ્રાણી (ચાવત) જ્યાંસુધી (મનઃસ્વાસ્થg) મનની સ્વસ્થતાના સુખને ( રેત્તિ ) જાણતો નથી, (તાવ7) ત્યાંસુધી જ તેને (વિજયારમો) વિષયાદિક ભેગવવામાં ( છા) સુખની ઈચ્છા હોય છે, પરંતુ (મનઃસ્થાશ્ચકુશરે) મનની સ્વસ્થતારૂપી સુખને એક લેશ માત્ર પણ (૪) પ્રાપ્ત થયે સતે (તય ) તે પ્રાણીને (શૈોયા જેવ) ત્રણ જગતના રાજ્યને વિષે પણ (વાછા ) ઈચ્છા થતી નથી.
વિશેષાર્થ-સ્વસ્થપણાના સુખને અંશ પણ એટલો બધો કીમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી, કેમકે પ્રથમનું સુખ (મનની સ્વસ્થતાનું સુખ) અવિનાશી છે, ત્યારે બીજું વિષયાદિકથી થતું સુખ વિનાશી અને કર્મનો તીવ્ર બંધ કરાવનાર છે. પહેલું સુખ સંસારમાંથી મુક્ત કરાવનાર છે, ત્યારે બીજું સુખ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારના સુખમાં અત્યંત તફાવત છે. ૩૩.
મનની સ્વસ્થતાના સુખ પાસે ચક્રવર્યાદિકના વૈભવનું સુખ પણ તુચ્છ માત્ર છે, તે કહે છે – न देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये ।। यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ३४
અર્થ: (૧) જે સુખ (વીતરા ૪ ) રાગદ્વેષ રહિત તથા (સવા) નિરંતર (બમનિદરર ) આત્મતત્વના વિચારને વિષે જ તત્પર થયેલા (મુ) મુનિના (નિત્તે ચિત્તને વિષે (ફિશરતો) સ્થિરતાને (પ્રથાતિ) પામે છે, (ત) તે (કુર્ણ) સુખ () નિચ્ચે (ાયુતર ) રાગ-દ્વેષથી યુક્ત એવા વાગરા ) ઇંદ્રને હોતું નથી, તેમ જ (ચંદ્રવત્તિનઃ) ચક્રવતીને પણ (ર) હોતું નથી. (મળે ) એમ હું માનું છું.
વિશેષાર્થ: -આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સ્ત્રી-પુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા મનુષ્યને તેમજ ઇંદ્ર અને ચક્રવતી વિગેરેને જોઈને તેમને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા પોતે પણ ઈએછે છે; પરંતુ જ્ઞાની કહે છે કે હે ભવ્ય પ્રાણી ! ઇંદ્રાદિકનું સુખ પરને આધીન છે, ક્ષણિક છે અને ઉપાધિથી ઉત્પન્ન થયેલું છે, તેમ જ વાસ્તવિક રીતે વિચારતાં તે દુઃખરૂપ જ છે, આવું સુખ આત્મનિષ્ઠ મુનિના સુખની પાસે અનંતમા ભાગે પણ નથી. કેમકે વીતરાગી આત્મનિષ્ઠ મુનિરાજને જ વાસ્તવિક સુખ હોય છે, અન્યત્ર તેવા સુખના બિંદુનો પણ સંભવ નથી. ૩૪.
વિચારશૂન્ય પ્રાણીને આ આત્મતત્ત્વ દૂર જતું રહે છે, તે કહે છે –
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી હ્રદયપ્રદીપષટત્રિંશિકા પ્રકરણ.
૧૯૫
यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥ ३५ ॥
(
અર્થ:—( ૪ ) આ સંસારમાં (વૈ) નિશ્ચે ( યથા થા ) જેમ જેમ ( હ્રાર્થરાતાલુ૯) સેકડા કાર્યાવડે વ્યાકુળ થયેલું ( વિત્ત ) આ ચિત્ત (હુતિ ) કાઇપણ ઠેકાણે ( નો વિશ્રમતિ ) વિશ્રામને પામતું નથી, ( તથા તથા ) તેમ તેમ ( લાવિચાઢીને ) સાર–તત્ત્વના વિચાર રહિત પ્રાણીઓને ( દૈવિ સ્થિત ) હૃદયમાં રહેલા એવા પણ ( ૐ તત્ત્વ) આ આત્મતત્ત્વની પ્રાપ્તિ ( વ્રુપ ) દુર્લભ થાય છે. જો સારાસારને વિચાર હાય તે પછી અસારભૂત કાર્યમાં ચિત્ત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરાવે, જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય.
વિશેષા—આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વે કરી શકાતા નથી અને એવી રીતે અનેક કાર્યમાં વ્યગ્ર રહેવાથી તેનું ચિત્ત એક પણ કાર્ય માં બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તેથી આ કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે-હે ભવ્ય પ્રાણી ! જો તારે કાઇપણ કાર્ય બરાબર કરવુ હાય તેા પ્રથમ સારાસાર કાર્યના વિચાર કર અને પછી તેમાં જે કાર્ય વિશેષ સારભૂત જણાય તે કાર્ય કરવાના પ્રયત્ન કર; કેમકે માત્ર એક જ કાય જો કર્તવ્યપણે નક્કી થશે અને તેમાં જ પૂરતા પ્રયત્ન કરવામાં આવશે તે તે કાર્ય બરાબર થશે, અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. ૩૫.
હવે ગ્રંથકાર પ્રશમ સુખને પામેલા આત્માના મેાક્ષની પ્રાપ્તિ માટે ચિત્તની સમાધિના ઉપદેશ આપી આ પ્રકરણને સમાપ્ત કરે છેઃ—
शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः ।
परमसुखमिदं यद्भुज्यतेऽन्तः समाधौ,
मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥
અ:—હૈ આત્મા ! ( રામપુલરલહેરશાત્ ) પ્રશમવડે ઉત્પન્ન થયેલા સુખરસના લેશથી–લેશ માત્ર સુખથી (વિવિધવિષયોન્યન્તવાચ્છાવિરોષ ) વિવિધ પ્રકારના વિષયભાગ સંબધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાએ જો (દ્વેતાં ) અરુચિપણાને ( સંપ્રચાતા ) પામેલી છે-પ્રશમરસના સુખવડે તારી વિષયસંબંધી ઇચ્છાએ સર્વ પ્રકારે નષ્ટ થયેલી છે તે તે બહુ ઠીક થયુ છે. હવે (ચક્) જો ( અન્તઃસમાધી ) અંતઃસમાધિને વિષે ( મત્તિ પતિ )
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પ્રકરણસ ગ્રહ.
મન રહે સતે ( ર્ં) આ (પદ્મપુä) આત્મતત્ત્વનું સુખ ( મુખ્યતે ) તારાવડે ભાગવાતુ હાય (તર્ા ) તેા ( તે ) તારે ( અન્યત્ ) બીજું ( % ) શુ' ( રાતે ) બાકી રહ્યુ છે-અધુરુ છે ? ( વવ ) તે તુ કહે જે સમાધિવાળા મનને વિષે પ્રશમરૂપ તત્ત્વનું સુખ ભાગવાતુ હાય તા પછી બીજી કાંઇ બાકી રહેતુ નથી. સર્વ પ્રાપ્ત થયુ છે એમ જાણવુ.
વિશેષા: આ છેલ્લા કાવ્યમાં આખા ગ્રંથના તાપ રૂપે ઉપશમ સુખ અને અંતઃકરણની સમાધિ–એકાગ્રતા આ બે આત્મહિતકારી વસ્તુએ જ બતાવી છે. આ આખા ગ્રંથમાં પણ જે જે ખાખતા કહી છે તે આ એ વસ્તુને ઉદ્દેશીને જ કહી છે અને હૃદયની અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરવા માટે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ કરવા એ આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ છે. તેથી આનું નામ હૃદયપ્રદીપ સાર્થક છે. તેના લેાક છત્રીશ હેાવાથી તેનુ નામ હૃદયપ્રદીપષટ્. ત્રિંશિકા રાખવામાં આવ્યું છે. આ કાવ્ય જો અક્ષરશઃ વાંચવામાં આવે અને તેને અર્થ બરાબર મનનપૂર્વક વિચારવામાં આવે તેા જેથી પરમાનંદની પ્રાપ્તિ થાય તેવા જ્ઞાનપ્રદીપ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય. માટે ભવ્ય પ્રાણીઓએ આ ગ્રંથ હૃદયમાં વારંવાર વિચારવા યાગ્ય છે. ૩૬.
'
ઇતિ હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ અ વિવેચનયુક્ત સપૂર્ણ
Page #312
--------------------------------------------------------------------------
________________ ////لا