________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૯
(૪) તથા (અ દિનઃ) જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં (સપ્તમ) સાતમે ગુણસ્થાનકે આવીને અટકે છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે.
શ્રેણિ વિષે કહ્યું છે કે – “ उवसमसेणिचउकं, जाइ जीवस्स आभवं नणं ।
ता पुण दो एगभवे, खवगसेणी पुणो एगा ॥" “(કીવર્ડ્સ) જીવને (કૂળ ) નિશ્ચ (મઘં) આખા સંસારમાં મેક્ષ પામે ત્યાં સુધીમાં (8વરમણળિaધં) ચાર વખત ઉપશમશ્રેણિ (૬) હાઈ શકે છે. (yur ) વળી (તા) તે ઉપશમશ્રેણિ ( મ) એક ભવને વિષે (રો) બે વાર હોઈ શકે છે, (પુને) પરંતુ (વા ) ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં (1) એક જ વખત પ્રાપ્ત થાય છે. ” - હવે ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. मू०-मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बध्धाऊ ।
चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥१८॥
અર્થ–“(નિઝર) મિથ્યાત્વાદિક સાત પ્રકૃતિને ક્ષય કર્યો સતે (૨ ) ક્ષાયિક સમક્તિવાળો થાય છે. (તો) તે જીવ (વાળ) પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે ( પત્તાણા ) સાત પ્રકૃતિનો ક્ષય કરીને (યાદ) ત્યાં જ રહે અર્થાત ક્ષપકશ્રેણિ માંડે નહીં, અને તે જીવનો (ઊંતિમવમવિમુ ) ચાર કે ત્રણ ભવમાં મોક્ષ થાય. (વા) અથવા ( 7) બીજે એટલે પૂ આયુષ્ય બાંધ્યું ન હોય તે જીવ તમિરજી વિ) તે જ ભવે સિદ્ધિને પામે.” ૧૮.
હવે ચાર પ્રકારે સભ્યત્વ કહે છે – मू०-चउहाओ सासाणं, गुडाइवमणु व मालपडणु छ ।
उवसमिओ उ पडतो, सासाणो मिच्छमपत्तो ॥ १९ ॥
અર્થ:–“(૨૩ ) ચાર પ્રકારે સમ્યકૃત્વ હોય. તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા ચોથો પ્રકાર (સાણા ) સાસ્વાદન છે. તે (ગુહાઇવમg g) ગેળ આદિકના વમન જેવું છે. એટલે કે પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે, તેમ સમક્તિનું વમન કરી મિથ્યાત્વે જતાં વચ્ચે છે આવળિકા સુધી સમકિતનો સ્વાદ આવે છે. તથા (મલ્ટિપs a) માળથકી પડવા