________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૭૭. અર્થ:–(પુરાવળ ) પુલાક શબ્દવડે (ધમરા) સર્વ વિનાનું ફતરા સરખું અસાર ધાન્ય (મન્નરૂ) કહેવાય છે. (તે) તેના (અં) સરખું ( ર) જેનું (વાળ) ચારિત્ર દોષે કરીને અસાર હાય ( ૩) તે પુલાક કહીએ. (તો જ પુરા) તે પુલાક (દી ) ૧ લબ્ધિપુલાક અને (રિવાર્દિ) ૨ પ્રતિસેવાપુલાકના ભેદવડે (ડુદા) બે પ્રકારે છે. ૬.
લબ્ધિપુલાકનું લક્ષણ કહે છે – संघाइयाण कज्जे, चुन्निज्जा चकवट्टिमवि जीए। तीए लद्धीइ जुओ, लद्धिपुलाओ मुणेयवो ॥ ७ ॥
અર્થ–જે સાધુ મહાતપસ્વી (સંઘાદાળ ) સંઘાદિકનું કાર્ય ઉપજે થકે અપવાદ માગે (નg ) જે લધિવડે (રાશિ ) ચકવત્તીને પણ (as) ચૂરી શકે (તી સ્ટી ગુફ) તેવી લબ્ધિવડે યુક્ત હોય તે (સ્ત્રક્રિપુરા મુખેચરો) લબ્ધિપુલાક જાણવો. તેની દેવેંદ્ર સમાન ત્રદ્ધિ (શક્તિ) હોય છે. ૭.
હવે પ્રતિસેવના પુલાકનું લક્ષણ કહે છે – आसेवणापुलाओ, पंचविहो नाणदंसणचरित्ते । लिंगंमि अहासुहुमे, य होइ आसेवणानिरओ ॥ ८॥
અર્થ (સરળgrો) બીજા સેવના પુલાકના (વવિદો) પાંચ પ્રકાર છે. તેના નામ આ પ્રમાણે-(નાવવા ) ૧ જ્ઞાન પુલાક, દર્શન પુલાક, ૩ ચારિત્ર પુલાક, (#i(મ) ૪ લિંગ પુલાક (દાદુદુબે ) અને ૫ યથાસૂક્ષ્મ પુલાક. તે પાચેને વિષે (ાવનિક) આસેવના રક્તપણું (ર) હોય છે. ૮.
એ જ્ઞાનાદિકના ઈષત્ વિરાધક હોય છે તે જ કહે છે – नाणे दंसणचरणे, ईसीसि विराहयं असारो जो। सो नाणाइपुलाओ, भण्णइ नाणाइ जं सारो ॥ ९॥
અર્થ –(નાને સંસારને) જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને ચારિત્રને વિષે ( વાર વિરા) લગાર લગાર વિરાધના કરતો ( ક) જે (કનારે ) અસાર થાય અર્થાત્ જેનું ચારિત્ર અસાર થાય ( નાનાપુરા ) તે જ્ઞાનાદિ પુલાક (પurg ) કહેવાય છે. ( ) જે કારણ માટે (નાણા ) જ્ઞાન, દર્શન, ચારિત્ર જ ચારિત્રમાર્ગમાં (વારે) સારભૂત (મvorg) કહેવાય છે. જે સારથી રહિત તે આસેવનાપુલાક કહેવાય છે. ૯
૨૩