________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:—( ચશ્મે ) અંતના છેલ્લા ( હુઅનુળાને) એ ગુણુઠાણું ( અવશં વન્તિળ ) ભવ્યત્વ વર્જીને ( નવત્ત ) એક જીવત્વ પારિણામિકભાવે હાય. (૫ પંચવિ માવા ) એ રીતે આ પાંચે ભાવ ( સભ્યનુળાને ) સર્વ ગુણુઠાણું ( પવિઞા ) પ્રરૂખ્યા—કહ્યા. ર૭.
ર
વિવેચનઃ—પ્રથમના મિથ્યાત્વ ગુણઠાણે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિકભાવ હાય, તથા ખીજા સાસ્વાદન ગુણુઠાણાથી બારમા ક્ષીણુમેાહના અંત સુધી જીવત્વ અને ભવ્યત્વ એ બે ભાવ હાય. મેાક્ષગમનને અયેાગ્ય તેના ભાવ તે અભવ્યત્વ સાસ્વાદને આવનાર તા અવશ્ય ભવ્ય જ હાય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હાય. છેલ્લા એ ગુણુઠાણું ભવ્યત્વ વજીને એક જીવત્વ જ હાય. મેક્ષે જવાને યેાગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હાવાથી એટલે મેાક્ષમાં જવાનું નજીક હાવાથી અથવા બીજા કાઇ પણ કારણથી છેલ્લા એ ગુણુઠાણે ભવ્યત્વ નથી કહ્યું. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ચૌદ ગુણઠાણે પાંચે ભાવા તથા તેના ઉત્તરભેદો કહ્યા.
હવે પાંચે ભાવના ઉત્તરભેદોના સરવાળા ચાદે ગુણઠાણે કહે છે:— चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । ચડતીજ્ઞા તિત્તીના, તીતા સાવીસ અડવીસા ॥૨૮॥ बावीस वीस गुण - वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सवे य गुणठाणे ॥ २९ ॥
અર્થ :—૧ ચેાત્રીશ, ર્ ખત્રીશ, ૩ તેત્રીશ, તેમજ ૪ પાંત્રીશ, ૫ ચેાત્રીશ, ૬ તેત્રીશ, છ ત્રીશ, ૮ સતાવીશ, ૯ અઠાવીશ, ૧૦ ખાવીશ, ૧૧ વીશ, ૧૨ એગણીશ, ૧૩ તેર અને ૧૪ બાર, ( મેળ ) અનુક્રમે (TC X સન્નિવાબ ) એ સન્નિપાતિકના ( મેથા ) ભેઢા ( સચ્ચે ય ગુળટાળ ) સર્વ ગુણુઠાણે જાણવા. ૨૮–૨૯.
વિવેચનઃમિથ્યાત્વે બધા થઇને ત્રણ્ મૂળ ભાવના ( ૩૪ ) ઉત્તરભેદ હાય તે આવી રીતે–દિયકના ( ૨૧ ) ભાવ, ક્ષયાપશમિકના દાનાદિ પાંચ લબ્ધિ, પહેલા એ દન, અજ્ઞાનત્રિક એ (૧૦) ભાવ, પારિણામિકના ( ૩ ) ભાવ–સવે મળીને ( ૩૪ ) ભાવ હાય. સાસ્વાદને (૩૨ ) આવી રીતે-મિથ્યાત્વ વિના દયિકના ( ૨૦ ) ભાવ, ક્ષયાપશમિકના તે જ ( ૧૦ ) ભાવ, પારિણામિકના અભવ્યત્વ વિના ( ૨ ) ભાવ–સ થઈને ( ૩૨ ) ભાવ હાય. મિત્રે ક્ષાયેાપશમિક ભાવે પૂર્વના દશમાં મિશ્ર સમકિત અને અવિષે દર્શીન સહિત કરતાં (૧ર) ભાવ, તેમાં અજ્ઞાનમિશ્રિત જ્ઞાન (૩) સમજવા. યિક ભાવે અજ્ઞાન વિના (૧૯) ભાવ, પારિણામિકના