________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૭
છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કર્મોના ર્તા છે ૩, જીવ કા ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે ૫ અને મેક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે.
દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સ ંધ ૯ અને સમ્યક્ત્વ ૧૦આ દશના વિનય કરવા તે.
હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે.
मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं ।
સામિય મુદ્દે પસાયા, વેડ સંમત્તતંત્ત ॥ ૨૫ ॥
અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમયા ) સિદ્ધાંતના (લયા ) સર્વદા ( વિસ્થાČ ) વિસ્તારનુ ( સતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળું ) ભવ્ય જીવાને (તુTM ) તમારા ( વસાયા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સંખ્યક્ત્વની પ્રાપ્તિ (વેષ ) થાઓ. ” ૨૫.
પચવિંશતિકા સ્તવ
સપૂ
તિ સમ્યક્ત્વ