________________
૨૩૦
પ્રકરણસંગ્રહ. અર્થ –પછી તે સ્થાને (હકુમi) મેઘકુમાર દેવો (કુદ્ધિ ) સુગંધી જળની ( તિ ) વૃષ્ટિ કરે છે, (ભૂમિની રજ સમાવે છે.) પછી (૩૪મુત્ત) છએ ઋતુના અધિષ્ઠાયક દેવા (કુમાર) નીચા ડીંટવાળા પાંચ વર્ણના પુષ્પના સમૂહની વૃષ્ટિ કરે છે, (તો) ત્યારપછી (ચ) વાનમંતર દેવો (મforચરિત્ત) મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્રવિચિત્ર (મહિમણું) પૃથ્વીતળને (વિતિ ) રચે છે-બાંધે છે–પીઠબંધન કરે છે. ૩.
હવે સમવસરણની રચના સંબંધી કહે છે – મિતર-q–ë, તિવણ મળિ-ર-
વે વિનીતા રથા-ગુરુષમયા, વેમાળઝ-
કોમવાય છે કે અર્થનમતમાર્દિ) અંદરન, મધ્યને અને બહારનો તથા (માથાપાયવસીસા) મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાવાળા (ચાgregમથા) રત્ન, સુવર્ણ અને રૂપામય એવા (સિવM ) ત્રણ ગઢ (રેમાળનોમવા ) વૈમાનિક, જ્યોતિષી અને ભવનપતિ દેવ બનાવે છે. અર્થાત્ વૈમાનિક દેવો મણિના કાંગરાવાળે રત્નમય અંદરનો ગઢ બનાવે છે, જ્યોતિષી દેવ રત્નના કાંગરાવાળે સુવર્ણમય મધ્ય ગઢ બનાવે છે અને ભવનપતિ દેવ સેનાના કાંગરાવાળો રૂપામય બહારનો ગઢ બનાવે છે. ૪.
સમવસરણ બે પ્રકારના થાય છે. ગોળ ને ખંડું. તેમાં પ્રથમ ગોળ સમવસરણનું પ્રમાણ વિગેરે કહે છેवट्टम्मि दुतीसंगुल, तितीसधणु पिहुला पणसयधणुच्चा । छद्धणुसयइगकोसं-तरा य रयणमयचउदारा ॥५॥
અર્થ-નવમ) ગોળ સમવસરણને વિષે ત્રણે ગઢની દરેક ભીંતો (તિતીવધy) તેત્રીશ ધનુષ સુતી ! ને બત્રીશ અંગુલ (પિપુટા) પહોળી એટલે જાડી હોય છે અને (guતષશુષા) પાંચસો ધનુષ ઊંચી હોય છે, (૪) તથા (છજુરા) છ ધનુષ અને (ફુવાસંતા) એક કેશનું બે તરફનું મળીને દરેક ગઢનું આંતરું હોય છે. તથા (થડામવાન) રત્નમય ચાર ચાર દ્વાર હોય છે. ૫.
વિશેષાર્થ:–દેવતાઓ જે સમવસરણ રચે છે, તે બે પ્રકારના હોય છે
૧ આ પીઠબંધ ત્રણે ગઢના મધ્ય મધ્ય ભાગ સમજવો, તદ્દન જમીન ઉપર સમજવો નહીં. કાળલોકપ્રકાશમાં સવા ગાઉ ઊંચું પીઠબંધ કરે એમ કહેલ છે.