SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસઋતિકા પ્રકરણ હવે અશાશ્વતી પ્રતિમાઓ કહે છે— ૮૭ 11 33 11 तह चैव जंबूदीवे, धायइसंडे य पुरकरद्धे अ । भरहेरवयविदेहे, गामागरनगरमाईसुं सुरमणुएहिं कयाओ, चेइअं गिहचेइएसुं जा पडिमा । उक्कोस पंचधणुसय, जाव य अंगुठ्ठपवसमा ॥ ६ ॥ बहुकोडिकोडिलख्खा, ता उ चिय भावओ अहं सबा । समगं चिय पणमामि, न्हवेमि पूएमि झामि ॥ ७ ॥ અ—(ત૪) તથા (ચેવ) નિચે (સંજૂરીને) જ બૂઢીપને વિષે, (થાય સંદે હૈં) ધાતકીખંડને વિષે (પુર દે) પુષ્કરા ને વિષે આવેલા (મદેવ) ભરત, એરવત ને (વિટ્ટુ) મહાવિદેહ ક્ષેત્રને વિષે તથા (ગામ) ગ્રામને વિષે, (બ) ખાણેાને વિષે અને (નગમાસું) નગરાદિકને વિષે (સુ) વિદ્યુન્માલી દેવતાએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા ( મનુä યાત્રો) ભરતચકી વિગેરે મનુષ્યાએ કરા વેલી અષ્ટાપદ્મ પર્વત વિગેરે પર રહેલી ચેાવીશ તી કરાની પ્રતિમાઓની જેમ તથા કેટલાક શ્રાવકાએ કરાવેલા (ચે ં) દેહરાઓને વિષે રહેલી અને (ત્તેિ પલ્લું) કેટલીક ઉપર ચૈત્યેા નહીં ગણીને ૫૧૧ ચૈત્યા જ લખ્યા છે. તે ૫૧૧ પૈકી નંદીશ્વરના ૨૦, કુંડળના ૪ ને રુચકના ૪ કુલ ૨૮ ચૈત્યેા ચાર દ્વારવાળા હાવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૭૨, અને બાકીના ૪૮૩ ચૈત્યેા ત્રણ દ્વારવાળા હોવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા ૫૭૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧૪૩૨ થાય છે. તિર્થ્યલાકના ૩૨૫૯ ચૈત્યાની પ્રતિમા ૩૯૧૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩૨૯૮૮૮ એછી થવી જોઇએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાને જગચિંતામણુિની સંખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩૧૦૫૪૦ ધટે છે. આ રીતે ૧૯૩૪૮ ને જિનબિંબની સંખ્યામાં વધારેા રહે છેતે સંબંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવ ચૈવેયક તે પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યેામાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હોય તે ૩૨૩ તે ૬૦ વડે ગુણતાં ૧૯૩૮૦ જિનબિંબ વધે. ત્યારે વળી ૩૨ ને ફેર રહે તેને માટે રુચક તે કુંડળ દ્વીપના ૮ ચૈત્યેામાં ૧૨૪ ને બદલે ૧૨૦ ગણેલ હોય તેા એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લેાકમાં જિનબિંખે। સમજવા. ૧૫૨૯૪૬૪૧૪૦ ઊર્ધ્વલાકમાં ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૧૩૮૯૬૦૦૦૦૦૦ અધેાલાકમાં ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૬૧૪૦૦ તિÁલાકમાં ૨૦ માં ૧૨૪=૨૪૮૦ અને ૪૯૧ માં ૧૨૦ પ્રમાણે ૧૫૪૨૫૫૨૫૫૪૦ કુલ જિનબિંબ થાય. મિત્ર ૫૮૯૨૦ કુલ ૬૧૪૦૦
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy