________________
૧૦૦
પ્રકરણસંગ્રહ.
અર્થ:–સોથી અંદરના માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય અનુક્રમે કિરણના પ્રસરમાં ઓછો થતો થતો સંથી બહારના માંડલામાં આવે છે ત્યાં (ફુવતી રન ) એકત્રીસ હજાર ( સુતા ) આઠ સો ને એકત્રીશ જન (રદ ૨) તથા (તીવÉવા) એક જનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧ આટલા જન કિરણનો પ્રસર ( મરે ) મકરસંક્રાંતિમાં (પુવ ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે, બને મળીને તે ( બદ ૩ ) દિવસે (વિજો ) સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું આંતરું ૬૩૬૬૩ એજન થાય છે. અહીં હમેશાં ૧૭૨ ૧૪ જન કિરણ પ્રસરની હાનિ થતી જાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ
એ દરેકને માટે જુદું જુદું કહીએ તો તેથી અર્ધ એટલે ૮૬ I યેાજન કિરણ પ્રસરની હાનિ થાય છે. ૩૮.
હવે મકરસંક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં થતા કિરણના પ્રસરને કહે છે – लवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे । लवणम्मि जोअणतिगं, सतिभाग सहस्स तित्तीसा ॥ ३९ ॥
અર્થ સૂર્ય સૌથી બહારના માંડલામાં આવે ત્યારે તે ( ૪am) લવણસમુદ્રને વિષે ( તિરું તા) ત્રણ સો ને ત્રીશ જન જાય છે, તેથી ( સ્ટવ રિસ ) લવણસમુદ્ર સંબંધી ત્રણ સો ને ત્રીશ તથા (વીન) દ્વીપ સંબંધી (Trad R) પીસ્તાલીશ હજાર, એ બને મળીને ૪૫૩૩૦ જન ઉત્તર દિશામાં કિરણને પ્રસર છે (સંદ ) તથા દક્ષિણમાં (લવણની દિશામાં) ત્રણસેં ત્રીશ બાદ કરતાં (નg સિત્તના) તેત્રીશ હજાર ને (મતિ) ત્રણ જજન તથા (તિમાજ) એક જનને ત્રીજો ભાગ ૩૩૦૦૩ એટલા જન કિરણને પ્રસર છે. ૩૯.
હવે ઉચે તથા નીચે ઊર્ધ્વ તથા અદિશામાં) તેજના પ્રસરનું સ્વરૂપ કહે છે – मयरम्मि वि ककम्मि वि, हिट्ठा अट्ठारजोअणसयाइ । जोयणसयं च उड्डे, रविकर एवं छसु दिसासु ॥ ४०॥ .
અથ –( મા*િ વિ) મકર વિગેરે છ સંક્રાંતિને વિષે તથા ( રશ્મિ વિ ) કર્ક વિગેરે છ સંક્રાંતિને વિષે પણ અર્થાત્ સર્વે માંડલામાં વર્તતા (વિજ) સૂર્યના તેજ-કિરણનો પ્રસર ( કારત૬) અઢાર સો જન સુધી ( દિા ) નીચે જાય છે, કારણ કે સૂર્યથી આઠ સો જન સમભૂતલ છે અને સમભૂતળની અપેક્ષાએ એક હજાર યોજન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦
જન સમજવા. (૪) તથા ( ) ઉંચે (ઊર્ધ્વદિશામાં) સર્વે ક્ષેત્રમાં સર્વે સૂર્યના કિરણનો પ્રસર ( કોયાણચં) એક સો જન સુધી છે. ( પર્વ છg વિવાદુ) એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણાનું માને કહ્યું. ૪૦