________________
૨
પ્રકરણસંગ્રહ
અર્થ(વદ) જેમ (મરવવં) ઉપશમ, ક્ષાયિક અને ક્ષપશમાદિ સભ્યત્વનું સ્વરૂપ (વીનિવળિ ) શ્રી વીર જિનવરંદ્ર (પવિદ્ય) પ્રરૂપ્યું છે. (ત૬) તેમ (પિત્તળ ) કીર્તન કરવાવડે કરીને એટલે જેવી રીતે શ્રી વીર જિનેશ્વરે સમ્યકત્વપ્રાપ્તિની પ્રણાલિકા ઉપદેશી છે (૪) તે વીર પરમાત્માને તે જ રીતે ( કુંવ૨) સમ્યત્વની શુદ્ધિ થવાને માટે એટલે ક્ષાયિકભાવે સમ્યક્ત્વ થવા માટે (કદં) હું (શુorfમ) સ્તુતિ કરું છું. (૧)
આગમને વિષે કહ્યું છે કે –“ થવઘુમંત મં!િ જિં ? જો મા! नाणदसणचारित्तबोहिलाभं जणइ । ” ।
અર્થ_તમસ્વામીએ પૂછયું કે-(મતિ ) હે ભગવન્! (થ) સ્તવન અને (યુ) સ્તુતિરૂપ ( મં૦િ ) મંગળ કરવાવડે જીવ (વિં ગUા) શું પ્રાપ્ત કરે ? (જયમા) હે ગતમ! (નાન ) જ્ઞાન, (હંસા) દર્શન, (ત્તિ) ચારિત્ર અને (યોહામ ) સમ્યક્ત્વના લાભને (૬) પ્રાપ્ત કરે.
હવે સમ્યક્ત્વપ્રાપ્તિની અગાઉ જેવી જીવની અવસ્થા હોય તે વ્યતિકરગર્ભિત બીજી ગાથા કહે છે – मू०-सामि ! अणाइअणंते, चउगइसंसारघोरकांतारे।
मोहाइ कम्मगुरुठिइ, विवागवसओ भमइ जीवो ॥२॥ અર્થ—(સામ!) હે સ્વામી ! (અજગરે ) જેની આદિઅંત નથી એવી (૨૩૬) ચાર ગતિરૂપ ( સંશાવતાર ) સંસારરૂપ મહાભયંકર અટવીને વિષે (મહા મજુહરિ ) મોહનીય આદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના (વિવાવાળો) વિપાક ઉદયના પરવશપણાથકી (કવો) જીવ (મમ) ભ્રમણ કરે છે. ૨.
આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– “નાદે વોલાવશોરી, સત્તર વીનં ૨ નામોથi. - તીસાયરાળ વડvછું, તિત્તીસચરાડુ ગાડર્સ ”
(મોળે ટોરી સત્તર) મોહનીય કર્મની સીતેર કોડાકડિ સાગરોપમની સ્થિતિ છે, ( વસં નામોથા) નામકર્મ અને ગોત્રકની વીશ કેડાકેડિ સાગરોપમની સ્થિતિ છે, (તીજાયાળિ વડvé) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ત્રીશ કેડાર્કડિ સાગરોપમની સ્થિતિ છે, તથા (
તિરાડુ ગાડ) આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.”