________________
સકૃત્વ સ્તવ પ્રકરણ હવે સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય બતાવે છે. मू०-पल्लोवमाइ अहा-पवित्तिकरणेण को वि जइ कुणइ ।
पलियअसंखभागूण-कोडकोडि अयरठिइ सेसं ॥ ३ ॥
અર્થ સમ્યક્ત્વ પામવાના ત્રણ કરણ છે. ૧ યથાપ્રવૃત્તિકરણ, ૨ અપૂર્વકરણ અને ૩ અનિવૃત્તિકરણ ( વમાં ) પાલા વિગેરેના દષ્ટાંતવડે ( અઢાપવિત્તિવ ) યથાપ્રવૃત્તિકરણે કરીને ( વિ ક૬) જે કઈ જીવ (રૂઢિગતમાળ) આયુકર્મ વજીને બાકીના સાતે કર્મની એટલે એક એક કર્મની પપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન ( હિલિ અરિ રે ) એક એક કડાકોડિ સાગરોપમની શેષ સ્થિતિને ( GUા ) કરે-રાખે. ૩.
સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હતી તે ઘટાડે અને ઉપર પ્રમાણે રાખે ત્યાંસુધી યથાપ્રવૃત્તિ-કરણ કહીએ.
યથાપ્રવૃત્તિકરણ કરતાં બે દ્રષ્ટાંત લાભ. તે દષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા– " पल्लयगिरिसरिउवला-पिविलियापुरिसंपहजरगहिया । " વગઢવસ્થા , સામારૂઢામઢિંતા છે ” | (gg૪ ) પહેલું ધાન્યના પાલાનું દષ્ટાંત, (જિલ્લિવિા ). બીજું પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણુનું દષ્ટાંત, ( પિવિઢિયા) ત્રીજું કીડીનું દષ્ટાંત, (જુલિપટ્ટ ) ચેાથે ત્રણ પથિક પુરુષનું દષ્ટાંત, (નાદિયા ) પાંચમું જવરગ્રહીતનું દષ્ટાંત, (૬) છઠ્ઠ મદનકેદ્રવાનું દષ્ટાંત, (૪૪) સાતમું મશીન જળનું દષ્ટાંત, તથા સ્થાનિ ) આઠમું મલીન વસ્ત્રનું દષ્ટાંત. (રામા હામયિતા) આ આઠ દષ્ટાંતે સમ્યક્ત્વસામાયિકનો લાભ હોય છે. તે યથાસ્થાને કહેશું.
- અહીં યથાપ્રવૃત્તિકરણે તેમાંમાં પહેલા બે દષ્ટાંત લાભે છે. તે કહે છે – ( યથાપ્રવૃત્તિ ) જેમ અનાદિની ચાલ છે તેમ ને તેમ જીવપરિણામનું જેમાં પ્રવતન છે તેને યથાપ્રવૃત્તિકરણ કહીએ. પાલાના દાંતે-જેમ પૂર્વે ભરેલ ધાન્ય પાલે. તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે પાલે કાળાંતરે ખાલી થાય, તેમ કરૂ૫ ધાન્ય કરી ભરેલે આત્મપ્રદેશરૂપ પાલે છે, તે જીવને ઈછા વિના સહેજે અકામનિર્જરાથી છેદન-ભેદનાદિકથી અશુભ કમ ભેગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે જેમ ખાલી થાય-ઓછો થાય તેમ. (૧).
હવે બીજું દષ્ટાંત નદીના પાષાણનું-જેમ પર્વત પરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ નદીની ધારા પડવાથી આમતેમ અથડાઈને તેમ જ પાણીના